________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૫) મુનિરાજ મનુષ્ય સંસર્ગ રહીત, છે તે મુનિ જગન્ના મિત્ર છે, અને તે મુનિ સ્વામહિત સાધી શકે છે પ્રાયઃ મનુષ્યના સંસર્ગથી ઉપાધિની પ્રાપ્તિ થાય છે, માટે મુનિરાજ મનુષ્યને સંસર્ગ ત્યાગી એકાંત સ્થાનમાં વસે છે. કારણ વિના વિશેષ પ્રકારે કોઈની સાથે ભાષણ પણ કરતા નથી. જે મનુષ્યના પરિચયથી આત્માનુહિત નથી તો તેમને
પરિચય કેમ કરે? વ્યાખ્યાન-શિક્ષાદિ કારણે મનુષ્યના સંબંધમાં આવે, તે પણ અંતથી ન્યારા વર્તે છે, એવા મુનિરાજ ઉપાધિ રહીત થકા અનુપમ આનંદ ભોગી બને છે. આત્મજ્ઞાનથી આવો વિવેક પ્રગટે છે. આત્મજ્ઞાની આત્મામાં જ સ્વસુખભાની મનુષ્ય સંસર્ગ ત્યજે છે. આત્મજ્ઞાનની બલીહારી છે. કે જેથી મનુષ્ય સ્વકાર્ય સાધે છે. શ્રી ચિદાનંદજી મહારાજ પણ જ્ઞાનનો મહિમા કહે છે યથા.
કે પ૬ છે. ज्ञानकला घट भासी जाकुं ज्ञान. तन धन नेह नहिहे जाकु छिनमें भयो उदासी जाकुं. १ हुँ अविनाशी भाव जगतके निश्चये सकल विनाशी एहवी धारणा धार गुरुगम अनुभव मारग प्यासी जाकुं २ में मेरा ए यह मोहजनित जस एसी बुद्धि प्रकाशी ते निशंक पग मोहशीस दे निह. शिवपुर जासी जाकुं ३
For Private And Personal Use Only