________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૭) આત્માની જ્ઞાનાદિક રૂદ્ધિને જે તિભાવ અનાદિકાનથી છે, તેને આવિર્ભાવ થે, તેજ પરમાત્મપદ જાણવું. આત્માના અસંખ્ય પ્રદેશ છે તેજ આત્માને વાસ છે. તે અસંખ્ય પ્રદેશની નિર્મલતિ છે, અને તે વળી પ્રદેશ, નિરાકાર છે, તે આત્મા શુદ્ધ સત્તાએ હું છું. વળી જેમ ધવની તારી અચલ છે, તેમ મારૂ સ્વરૂપ પણ સત્તાથી જતાં અચલ છે. ધ્રુવની તારીની પેઠે આત્મા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ધ્રુવ છે.
अयत्नसाध्यं निर्वाणं चित्तत्वं भूतजं यदि ॥ अन्यथा योगतस्तस्मान्न दुःखं योगिनां कचित् ॥१०॥
વિવેચનઃચેતના લક્ષણ આત્મતત્વ જે ભૂતજ એટલે પૃથ્વી, જલ, વાયુ, અને અગ્નિ એ ચાર તત્વના સમૂહથી ઉત્પન્ન થયું એવું માનીએ નિવાણ જે મક્ષ તે યત્નથી સાધી શકાય નહિ. કારણ ચાવકમતમાં શરીરના ત્યાગ પછી રહી શકે એવા આત્માને જ અભાવ છે. ચારભૂતથી ઉત્પન્ન થએલો આત્મા માનતાં, શરીર નષ્ટ થતાં, આત્મા પણ નષ્ટ થઈ જાય કારણ કે શરીરથી આત્મા ભિન્ન ચાર્વાકમતમાં નથી.
વળી સાંખ્યમતમાં, ભૂતજ એટલે સહજ સિદ્ધ આત્મા નિલેપ છે. સાંખ્યમતમાં કહ્યું છે કે. પ્રતિ વરાત્રી પુ
For Private And Personal Use Only