________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૪) साध्यसिद्धि साथी ले माग्या वरश्या मेह. अनुभव. ४ सोऽहंसोऽहं ध्यान लागे जागे आतमज्योतजी ॥ बुद्धिसागर भानु प्रगटे थाय भुवन उधोत. अनुभव. ५
- ઈત્યાદિથી સમજવાનું કે જ્ઞાની પિતાના આત્મામાંજ આત્મ બુદ્ધિ સ્થાપન કરી, સર્વ પ્રપંચથી જ્યારે વર્ત છે, સવ પુળ વસ્તુથી આમાનું સ્વરૂપ પ્રતિદિન ભિન્ન એશ્ચત્ત સ્થાનમાં બેસી ભાવવું. એક દીવસથી બીજા દીવએ કંઈ અનુભવમાં વૃદ્ધિ થશે, અને સ્પર્શી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારે જેમ વસ્ત્ર નષ્ટ થવાથી શરીર નષ્ટ થતું નથી, તેમ આદારીક ધૂલ શરીર નષ્ટ થવાથી જ્ઞાના પિ તાના આત્માને નષ્ટ થયે માનતા નથી. જ્ઞાની એમ જાણે છે કે શરીર એ પુદગળ સંઘથી બનેલું છે, અને તે જડ છે, તેમાં ચૈતન્ય પણું કંઈ નથી. શરીર એ આત્માને - હેવાનું સ્થાન છે, આયુષ્યની પૂર્ણાવસ્થાએ શરીર છૂટી જાય છે, શરીર છુટી જતાં, આમા કૃત કમનુસરે પગતિમાં ગમન કરે છે. ત્યાં પુણ્ય પાપના અનુસાર સુખ દુઃખનાં સાધને પામી, સુખ દુઃખ ભોગવે છે, વળી ત્યાંથી આ યુષ્ય પૂર્ણ કરી, અન્ય ગતિમાં આત્મા ગમન કરે છે. એમ કર્મ સત્તાથી પુનઃ પુનઃ અનેક પ્રકારનાં શરીર ધારણ કરી સુખ દુખ ભેગવે છે. એમ અનાદિ કાળથી આ આત્માએ ચાર ગતિમાં, અનેકશા જન્મ ધારણ કરી અનેક શરીરે
For Private And Personal Use Only