________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) દુઃખના હેતુઓ સજી, દુઃખ ભાજન બને છે એમ સમજવું. વળી આશ્ચર્ય તે કેવું સમજવું તે બતાવે છે. જેમ જ લમાં રહેલું માછવું રહ્યું તેમ સંપૂર્ણ સામગ્રી પામીને પણ શરીરમાં રહેલો આત્મા પિતે પિતાના સ્વરૂપથી તર રહે, અથાત્ પિતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે નહિ, તે પણ મોટું એક આશ્ચર્ય જણાય છે. વળી આત્મસ્વરૂપાનુભવરૂપ અમૃતને મૂકી, વિષયરૂપી હાલાહલ વિષનું જીવ, પાન કરે છે, તે પણ કેવી આશ્ચર્યની વાત? વળી પિતાની આત્મિકરૂદ્ધિ ચિંતામણિ રત્ન સમાન છે તેને ફેંકી દેઈ પરરૂદ્ધિરૂપ કાચને કકાગ્રહી, ખુશી થાય છે તે પણ આશ્ચર્યની વાત છે. પરંપરિણતિ અને રાગદ્વેષાદિક તેનું કુટુંબ ખરી રીતે જોતાં આત્માનું વરી છે, અને તે પરપરિણતિ તથા તેના કુંટુંબથી આત્મા, સ્વાદ્ધિથી ભ્રષ્ટ થઈ, પુદગલરૂપ ભિક્ષા માગીને ભીખારી બને, તે પણ આત્માને પરપરિણતિ તે મારી વૈરાણી છે, એમ લાગતું નથી, અને ઉપર ઉપરથી બાહ્ય દ્રષ્ટિથી જોતાં તે પિતાનું સમું કુંટુંબ હોય એમ આત્માને લાગે છે, અહ! આ પણ આશ્ચર્ય છે કે જે શત્રુ વર્ગ છે, તે પણ સગા જેવા લાગે છે. અહો ! સંતપુરુષે સમજે કે આ સંસારમાં આશ્ચર્યકારક તમાસે થઈ રહ્યા છે. જે ઉત્તમ પુરૂષ હોય છે, તે પરપરિણતિને પ્રપંચ પાસ તેને વિવેક દ્રષ્ટિરૂપ વજથી છેદી નાખે છે. તે
For Private And Personal Use Only