________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) નથી. એમ છતઘટની પેઠે આ વાત સિદ્ધ થાય છે. જે સર્વજ્ઞાવસ્થામાં પરમાત્મા થયા. તે પણ પૂર્વે અંતરામાં અને તે અંતરાત્માની પૂર્વે બહિરામા હતા
એમ વૃતના ઘટની પિઠે સિદ્ધજ છે. અંતરામત્વનું બને હિરાત્મત્વ જે તે ભૂતપ્રજ્ઞાપનનયની અપેક્ષાએ તથા અંતરાત્મત્વનું પરમાત્મત્વ જે તે ભાવિ પ્રજ્ઞા પનનયની અપેક્ષાએ જોઈ લેવું. એ ત્રણ પ્રકારના આમામાં શાથી શાનું ઉપાદાન કરવું, અને શાને ત્યાગ કર તે કહે છે. પરમાત્માની પ્રાપ્તિ કરવી. અને બહિરામાને ત્યાગ કરે. પરમાત્માને પામવાને ઉપાય અંતરાત્મા છે. અને બહિરાત્માને અંતરાત્માના ઉપયથી તજવો. પ્રત્યેકનું હવે પૃથક લક્ષણ કહે છે.
श्री यशोविजयजी उपाध्यायकृत दोधक छंदमां समाશિd,
आतमज्ञाने मगनजो सो सब पुद्गल खेल इंद्रजाल करि लेखवे मिले नतहँ मन मेल ॥४॥ ज्ञान विना व्यवहारको कहा बनावत नाच रत्न कहौको काचकुं अंत काच सो काच ॥ ५॥ राचे साचे ध्यानमें जाचे विषय न कोइ नाचै माचै मुगतिरस आतमज्ञानी सोइ ॥ ६ ॥
For Private And Personal Use Only