________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ )
તુ જેથી અહુતા સિદ્ધ થાય છે, તે વાચા માત્ર તજવી એટલે હું સુખી હુ દુઃખી આ મારૂ, આ તારૂ, ઇત્યાદિ અંતર વાચા પણ તજવી. વાચાના ચાર ભેદ છે. ૧ પરાવાચાં બીજી પશ્યતિવાચા, ત્રીજી મધ્યમાવાચા અને ચાથી વેખરી વાચ, તેમાં મુખથી જે વાણી ખેલાય છે તે વખરી વાચા કહેવાય છે તેનેજ માહ્યવાચા કહે છે અંતરમાં સૂક્ષ્મ ચિંતનરૂપ જે સકલ્પ ઉર્ફે છે, તે તથા પશ્યતિ અને મધ્યમાને અંતર્વાચા કહેવામાં આવે છે. પૂર્વોક્ત ખા અને અતવાંચાને તજવાથી ખાદ્ય આંતર ત્યાગરૂપ યોગ કહ્યા. તે કરવાથી આત્માની સ્થિરતારૂપ એવા સમાધિ યોગ થાય કે સોપમાં આત્મસ્વરૂપ પ્રકાશક તે ચેગ જલ્દીથી અને, અત્ર ગ્રંથકર્તાએ ઉત્તમ સમાધિ ચેાત્ર મતાન્યેા છે ચિત્તવૃત્તિ નિરોધ લક્ષણ સમાધિનું રહસ્ય પ્રાદુર્ભાવ પામે છે, અંતરવાચાને તજવી તે રાજયાગનું લક્ષણ છે તેના પણ અન્તર્ભાવ અત્ર આ લેાકના ભાવામાં થાય છે. यन्मया यते रूपं न जानाति सर्वथा
जानन दृश्यते रूपं ततः केन ब्रवीम्यहं ॥ १८ ॥
અ જે રૂપ મારાથી દેખાય છે તે તે મને સવંથા જાણતું નથી, અને જે જાણે છે તે દ્રશ્ય નથી, ત્યારે ૐ' કોની સાથે બેલુડ ઇન્દ્રિયાક્રિથી પરિદ્યિમાન શરીરાદિક જે દ્રશ્ય છે, તે તે અચેતન છે એટલે હું તેને જે કંઈ
For Private And Personal Use Only