________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
जाति देह आश्रित रहे भवको कारण देह || तातें भव छेदे नहीं जातिपक्ष रति जेह ॥ ७२ ॥ जाति लिङके पक्ष में जिनकूं है दृढराग ॥ मोह जालमें सोपरै न लहै शिवसुख भाग || ७३ ॥
વિવેચનઃ—લિંગ એટલે જટા ધારણ, કષાયલાં વસ્ત્ર, દંડ ધારણ કરવા, અમુક શરીર ઉપર ચિન્હ ધારણ કરવું, તે સર્વ દેહાશ્રિત એટલે દેહને આશ્રી રહ્યાં છે. અને તે શરીરના ધર્મ છે, અને દેતુ છે તે સંસારનું કારણ છે, આટે જે લિગ ( ચિન્હ )માં આગ્ર ધરવાવાળા છે, લિં’ગ વેષ તેજ મુક્તિનું કારણ છે, અમુક વેષ લિ’ગ વિના મુક્તિ થતીજ નથી, એવા એકાન્ત કદાગ્રહવાળા જીવેા મુક્તિ પામતા નથી. લિ`ગ કહે। કે વેષ કહા તે કઈ ચૈતન્ય વસ્તુ નથી, તેમ છતાં તેમાંજ જે એકાંત નિરપેક્ષપણે ધર્મ માને તે, તે અજ્ઞાની છે અને એવા અજ્ઞાનીની મુક્તિ થઈ શક્તી નથી.
જાતિ એટલે, બ્રાહ્મણાદિ સમજવી, જાતિ તેહને આયી રહી છે. અને દેહુ છે તે સંસાર હેતુ છે. માટે જે જીવ જાતિમાંજ મુક્તિ માને છે; અને જાતિથીજ રાચી રહે છે, તે સ ંસારને નાશ કરતા નથી. જાતિ કઈ આત્મ વસ્તુ નથી, તેવી જાતિમાં અભિમાન ધારણ કરી પાતે ઉચ્ચ છે એમ સમજે, અને તેથી અભિમાન કરે, અને
For Private And Personal Use Only