________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) .
હું જાણતાં છતાં પણ મુકવાને નથી. કારણ કે મારેશ અંતરાત્મા તે સ્વરૂપ લખી દેવાની ના કહે છે. એ સ્વરૂપની વાર્તા તે શિષ્યની ચેાગ્યતા પ્રમાણે કહેવાય છે અને યાગ્યતા થઈ છે. તેને હવે દેશકાળ ભાવથી કેટલાં સાધન પ્રાપ્ત ક રાવવાં જોઇએ તે ગુરૂના હાથમાં વાત છે. ગુરૂવિના પોતાની મેળે જે સાહસ ઉડાવે છે તે ખરૂ તત્ત્વનું રહસ્ય પામી શકતા નથી અને ઉલટા ભ્રષ્ટ થાય છે, હવે આ વાત અહીંથી રહેવા દેઈ તમને હવે તમને કરવા લાયક સતિયા જણાવું છું. પૂર્વોક્તરીત્યા ભ્રમધ્યમાં સ્થિર દ્રષ્ટિ રાખી તમા ધ્યાન વૃદ્ધિ અર્થ પ્રયત્ન કરશે. નાસીકાદ્ગારા શ્વાસ લેવાની ટેવ પાડશે. નાસીકાદ્નારા શ્વાસેાધાસ બ્રડનાર મૂકનાર પુરૂષ આરોગ્ય તથા બળને પ્રાપ્ત કરે છે. અને મુખવાડે નિરંતર શ્વાસ લેવા મૂકવાથી નિર્બલતાને શરણ થવું પડે છે અને અનેક વ્યાધિયાને ઉત્પત્તિ પ્રસંગ પામે છે.
પ્રાણાયામનો અભ્યાસ કરનારાઓએ નાકવાટે શ્વા સની ક્રિયા કરવાની છે અને બીજાએને નથી. અમ નથી. સર્વને માટે આ નિયમ છે. કોઇ મનુષ્ય પ્રાણાયામને અભ્યાસ કરતા હોય અગર નહીં તાપણ ચાવીસે કલાક નાસીકા વાટે શ્વાસ લેવાની જરૂર છે. અસ. મનુષ્ય કે ત્યારે તેમને શીવને મહેનત પહોંચે છે ત્યારે મુખ્ય પ કરીને હાંક્વા મ`ડી જાય છે. બેરા તો શરીરના કોક લાગત
For Private And Personal Use Only