Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference
Catalog link: https://jainqq.org/explore/034581/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ता मजिसमो विअ वरं दुजणसुअणेहिंदोहिं विण कज्जम् । जह दिवो तवइ खलो तहे अ सुअणो अइसन्तो ॥ नृपति हाल गाथा सप्तशती-3/४७ મધ્યમ સાચે માનવી, સજજન-દુર્જન ના ચહું, દુર્જન દેખે દાઝવું, સજજન ના દીઠે જળું. विविक्तवर्णाभरणा सुखश्रुतिः, प्रसादयन्ती हृदयान्यपि विषाम् । प्रवर्तते नाकृतपुण्यकमणां, प्रसन्नगम्भीरपदा सरस्वती ॥ किरातार्जुनीय-१४/3 ૨૫ણ અક્ષરેથી અલંકૃત, કર્ણપ્રિય, વરીઓનાં હૃદયને પણ આનંદ બક્ષનારી અને પ્રસન્નગંભીરપદ યુક્ત સરસ્વતી પુયહીનેને પ્રાપ્ત નથી થતી. % 3D - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧ મુદ્રાલેખ ૨ વિષચ સંકલના * ચિત્ર ૪ નામાજિલ્લાન મુદ્રણ નિવેદન ૫ દ અન્યની ચાિ વિષય મેલના 4 છે ટૂંકાક્ષરી સમજ ૩૮ ટૂંકારમાં સૂચવાયત પુસ્ત ← નામના સંપૂર્ણ સૂચન સાથે ૧૦ પ્રસ્તાવના ૧૧ પ્રકાશકોનું નિવેદન ૧૨ ચિત્ર પરિચય ૧૩ ઉપયેાસમાં લેવાયલ ગ્રન્થા ગ્રન્થના ખંડ, પરિચ્છેદ તથા વિશ્વચાની સૂચિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... 0005 **** પૃષ્ઠ ૧ ના ૮ ૮ ૭ : ઇ + " ર www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ગાયા ગેઈટ પ } ઈ. સ. પૂ. ૯૦૦ થી ઇ. સ. ૧૦૦ સુધીના એક હજાર વર્ષના પ્રાચીન ભારત વર્ષ ચાર વિભાગમાં ચાળેલ પણ પાંચ વિભાગમાં પ્રગટ થયેલ ભાગ પાંચમો અતિ પ્રાચીન શિલાલેખા-સિક્કા અને પ્રમાણભૂંત ઈતિહાસનેત્તાઓના આધાર આપી ઐતિહાસિક હૃષ્ટિએ લખેલ તદ્દન નવીન હકીક્ત સાથે લેખક : ત્રિભુવનદાસ લહેરચંદ શાહુ એલ. એમ. એન્ડ એસ. [આ પુસ્તક પરત્વે સર્વ પ્રકારના હૈ પ્રકારાકાએ પેાતાને સ્વાધીન રાખ્યા છે. વાદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રકાશક : શશિકાન્ત એન્ડ કું. રાવપુરા ટાવર સામે વાદા www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૫૦ છૂટક કિંમત પ્રથમ ભાગ રૂા. ૭ દ્વિતીય ભાગ રૂા. છા તૃતીય ભાગ રૂા. ફ્રા ચતુર્થ ભાગ ા. Y પંચમ ભાગ રૂા. ખુ ક્ષ શ. ૩જી મ. સ. ૨૪૬૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વિક્રમ સંવત ૧૯૯૦ ઇ. સ. ૧૨૪૧ આખા સેટના રૂ. ૨૩ મુદ્રસ્થાન : આદિત્ય મુદ્રણાલય • રાયખડ • અમદાવાદ મુદ્રક : મણિલાલ પુ. મિસ્ત્રી, બી. એ. www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ............................................................................................................... SOUT ............................................................................................................. ***** પંચમ વિભાગ ખંડ અગિયારમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat .................................................................................................................. www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ woo jepueuquebejeun www jens eewn jepueuque 9 Wemseweupns aus ટૂંકાક્ષરી સમજ અ. અધ્યાય . પૃષ્ઠ આ. આ આકૃતિ પ્ર. પ્રક. પ્રકરણ ઈ. ઇત્યાદિ પ્રસ્તા. પ્રસ્તાવના ઈ. સ. ઈસવીસન પ્રો. પ્રોફેસર છે, ઈ. પૂ. ઇસવીસનની પૂર્વે ભા. ભાગ, ભાષાંતર ઉપે. ઉઘાત મ. સં. મહાવીર સંવત ખે, ખંડ મિ. મિસ્ટર ગુ. વ. સો. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી વિ. વિગેરે અમદાવાદ વિ. સં. વિક્રમસંવત્સર . ટી. ટીકા અથવા ટિપ્પણ સ. સંવત-સંવત્સર A. D. ઈસવીસન નં. નંબર B. C. ઈસવીસન પૂર્વે પરિ. પરિચ્છેદ, પરિશિષ્ટ E. N. (ફૂટનેટ) ટીકા ૫. પંડિત Intro. (ઇન્ટ્રોડકક્ષન) પ્રસ્તાવના પારા., P. (પઈજ) પૃષ્ઠ - પુ. પુસ્તક Prof. (પ્રોફેસર)–અધ્યાપક ૫. પ્રાચીન ભારત વર્ષના સૂચવેલ ભાગ Vol. (વૅલ્યુમ) પુસ્તક, ભાગ પારિપારાગ્રાફ, પારિગ્રાફ જે જે પુસ્તકોના આધારે ટાંક્યા છે તેમના ટૂંકાક્ષરોની નૈધ પુ. ૧ થી ૪ સુધીમાં જે અનેક પુસ્તકે નિહાળવા પડયા છે તેમની યાદી ત્યાં આપેલ છે. આ પાંચમા વિભાગમાં જે વિષયોનું નિરૂપણ કરતાં પુ. ૧ થી ૪ સુધીમાંના હવાલો આપવો પડયા છે, ત્યાં તે અસલ પુસ્તકેનાં નામેાને નિર્દેશ ન કરતાં, પ્રાચીન ભારતવર્ષ પુ. ૧, ૨, ૩, ૪ જુએ એવા ટૂંકા ઈસારાજ કર્યા છે; કેમકે અસલ નામ જણવવાથી નાહક પુસ્તકોની નામાવળી માટી થઈ જાય તેમજ જે ચર્ચા, દલીલ કે સમજૂતી અમે અમારા તરફથી પુ. ૧, ૨, ૩, ૪માં રજુ કરીને નિર્ણય બાંગ્યા હેય, તેની સહાય લેવાની નિરર્થકતા ઉભી થઈ જાય. આ બે કારણુથી અત્રે રજુ કરેલી નામાવળી કદાચ દંકી પણ દેખાશે. ટૂંકાક્ષરમાં સૂચવાયેલ પુસ્તકે અ. હિ. ઈ. તે અહીં હીસ્ટરી ઓફ ઈનિઆ ઈ. હિક છે ઈન્ડિયન હીસ્ટરીકલ કવાર્ટલાં : I. E. H. I. J –વીન્સેન્ટ સ્મીય H. 9. ઈ. એન્ટાન્ટ ઈરાઝ (સર કર્નંગહામ) . સ. . ઈ. આકલેજીકલ સર્વે ઈન વેસ્ટર્ન ઇન્ડિયા ઈ. એન્શન્ટ ઈંડિયા (ડો. ત્રિભુવનદાસ લે. શાહ) આસ. સ. ઈ. , , , સધર્ન " એ. ઈ. એપીઆફ્રિકા ઇન્ડિકા એ. કે. ઈ.એન્શન્ટ કેઈન્સ ઑફ ઇન્ડિયા કનીંગહામ એ. હિ છે. ઓકસફર્ડ હીસ્ટરી ઓફ ઈન્ડિયા - ઈ. કે. ઈ.પુ. ઈસ્ક્રીપ્શન્સ કારપેરેટમ ઈન્ડિક હુડ્ઝ 0. H. I ઈ ક, સુ. ) ઈ. એ. | ઈન્ડિયન એન્ટીરી કે. સુ. સુ. 'કલ્પસૂત્રની સુખબાધિકાટીકાનું ભાષાંતર I. A. At એન્ટીકવરી Page #7 -------------------------------------------------------------------------- ________________ કે હિ. ઈ. | કચ્છીજ હીસ્ટરી એક જે. ઈ. સ. 7 ધી સ્ટડીઝઈને જૈનીઝમ અને C. H. I. J ઇન્ડિયા જે. સં. ઈ. સધર્ન ઇન્ડિયા (ા. રાવ) કે. શા. હિ. ઈ. ) કેમ્બ્રીજ શાર્ટ, હીસ્ટરી જૈ. સા. સંશો.' રન સાહિત્ય સંશોધક : K. S. H. I. J ઓફ ઈન્ડિયા પ્રા. ભા. પ્રાચીન ભાસ્ત વર્ષકે. આ. રે. કેઈન્સ ઑફ ધી આંધ પ્રાચીન ભા. ડો. ત્રિભુવનદાસ લ. શાહ કત C. A. R. ઈ ડીસ્ટી (પ્રો. રેસન) ભ. બા. વૃ. ભા. ભરતેશ્વર બાહુબલી વૃત્તિકે- આ. રે. પ્ર. ,, પ્રસ્તાવના ભાષાંતર કો. ઈ. એ. ) કેઈન્સ ઓફ એજન્ટ ભા. પ્રા. રા. | ભારતનો પ્રાચીન રાજવંશકે. એ. ઇં. છે ઈન્ડિયા (સર કનીંગહામ) ભા. પ્રા. રાજવંશ ઈ ( વિશ્વરરાય રાઉ). ઈ. કોલેજ ઓફ ઈન્ડિયા - ભા. ૫. લિ. ભારતીય પ્રાચીન લિપિમાળા (મીસીસ ડફ) (ગ. હી. ઓઝા) જ. આ. હિ. જી. સો. 1 ધી જર્નલ ઓફ ધી આંધ ભા. સં. ઈ. ભારતને સંક્ષિપ્ત ઈતિહાસ J. A. H. R. S. | હીસ્ટરીકલ રીસર્ચ સોસાઈટી (પ્રે. બાલકૃષ્ણ) જ. ઓ. બી. પી. સી. ) ધી જર્નલ ઓફ ધી ઓરિસાJ. 9. B. R. S. J બિહાર રીસર્ચ સંસાઈટી ભાં. અ. અશકચરિત્ર (ડે. ભાંડારકર) જ. . . ર. એ. સો. 1 ધી જર્નલ ઓફ ધી બે મિ. સા. ઇતિ. મૈર્ય સામ્રાજ્યક ઇતિહાસ J. B. B. R. A. S. U બેન્ચ એફ ધી રોયલ (આચાર્ય વિદ્યાભૂષણલકાર) - એશિયાટિક સાઈટી રે. વે. વ. ી રેકર્ડઝ ઑફ ધી વેસ્ટર્ન વર્લ્ડ જ. ર. એ. સ. બેં. ) ધી જર્નલ ઓફ ધી રૅયલ R. W. W. (રેવરંડ એસ. બીલ). J. R. A. s. B. ' એશિયાટિક સાઈટી ઓફ સે. મુ. ઇ. સેક્રેડ બુકસ ઑફ ધ ઈસ્ટ બેંગાલ હા. જે. હાર્ટ ઑફ જેનીઝમ જ. મૂ. ભા. ભં. જગન્નાથની મૂર્તિને ભારતનું હિ. ઈ. ઈ. આ. | હિસ્ટરી ઓફ ધી ઇન્ડિયન ભવિષ્ય H. I. E, A, ઈ એન્ડ ઇસ્ટર્ન આકટેકચર જ. . એ. સી. | ધી જર્નલ ઓફ ધી રોયલ " (જેમ્સ ફર્ગ્યુસન) J. R. A. s. f એશિયાટિક સોસાઈટી ઑફ હિં, હી, હિ. ઈ. ૧ ધી હિન્દુ હીસ્ટરી ઓફ લંડને H, H, ઇન્ડિયા (એ. કે. મજમુદાર) નામના સંપુર્ણ સૂચન સાથે ઉપગમાં લેવાયેલ ગ્રન્થો અનેકાન્ત (માસિક) ઐતરીય બ્રાહ્મણ ગ્રન્ય અભિધાન ચિંતામણિ (શ્રી હેમચન્દ્રાચાર્ય) કથા સરિત સાગર (મદેવ) અમરકેશ કલ્યાણ (હિંદી-માસિક) અયોધ્યા તીર્થ (૫. છારામ શર્મા) ખરેણી ઇસ્ક્રીપ્શન્સ (સ્ટાઈન કેનાઉ) અર્થશાસ્ત્ર (ચાણકય) ગાથા સપ્તશતી અશોકના શિલાલેખે ઉપર દષ્ટિપાત (ઈન્દ્રવિજયસૂરિ) ગુજરાતી (સાપ્તાહિક પત્ર) ઈન્ડિયન કરચર (માસિક-કલકત્તા) ચતુર્વેિશતી પ્રબંધ ઉવાસગ દશા ચામુંડરાય પુરાણ એનસીઝ ઓફ ધી ભાંડારકર ઇન્સ્ટીટયુટ જૈન જાતિ (સાપ્તાહિક) એજન્ટ બોગ્રાફી એફ ઇન્ડિયા જૈન ધર્મ પ્રકાશ (માસિક) એન્શન્ટ હીસ્ટરી ઓફ ધી ડેક્કન (જી. જે. વીલ) જૈન સત્ય પ્રકાર (માસિક) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ જેન યુગ (માસિક) જેન (સાપ્તાહિક) જેન સિદ્ધાંત ભાસ્કર (રૈમાસિક) જેના એન્ટીકરી જેન કાલગણુના (મુનિ કલ્યાણવિજયજી) જેનીઝમ ( નેપ) જોડણીકોશ (ગુજરાત વિદ્યાપીઠ) ડાઈનેટીઝ ઑફ ધી કલી એજ (પાછટર) તીર્થમાળા ત્રિશષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર (શ્રી હેમચન્દ્રાચાર્ય) દિવ્યાવદાન દીપવંશ : નિરમાવલી પરિશિષ્ટ પર્વ (શ્રી હેમચન્દ્રાચાર્ય) પંચ સિહાંતિકા પુરાણ બ્રહ્માંડ બુદ્ધિપ્રકાશ (ગ. વ. સે.) હિસ્ટીક ઇડિયા (રીસ ડેવીસ) બહત કથા (ગુણય) બૃહત્સંહિતા ભાગવત ભારત સૂપ (જનરલ કનિંગહામ), ભીલ્સા (સાંચી) સૂપ (જનરલ કનિંગહામ) મથુરા એન્ડ ઈસ એન્ટીકવીટીઝ મથુરાને સિંહધ્વજ (ઇન્દ્રવિજયસૂરિ) મહાક્ષત્રપ રાજા રુદ્રદામ ( , ) મહાવીર ચરિત્ર (શ્રી હેમચન્દ્રાચાર્ય) મહાભારત મહાવંશ માલવિકાગ્નિમિત્ર મુદ્રાક્ષસ રાજતરંગિણી રૂલર્સ ઓફ ઇયિા સીરીઝ-અશોક લોકવિભાગ સમંત પ્રસાદિકા સંસ્કૃત-અંગ્રેજી શબ્દશ (. વિલિયમ્સ) સિંહાલીઝ ક્રોનીકલ્સ સુદર્શન વિભાસ (ચીનાઈ કન્યને અનુવાદ) સૂત્રકૃતાંગ સ્વમ વાસવદત્તા હર્ષ ચરિત્ર હર્ટ ઓફ જેનીઝમ (જે. સ્ટીવન્સન) મસ્ય માકડેય યુગ વાયુ વિષ્ણુ પ્રબંધ ચિંતામણિ (મેરૂતુંગસૂરિ) પ્રભાવક ચરિત્ર પ્રજ્ઞાપના સૂત્ર પ્રાચીન ભારતવર્ષનું સિંહાવલોકન (ઇન્દ્રવિજયસૂરિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ એ પુસ્તક બહાર પડવાના અંતરગાળે જે પ્રશ્નો-ટીકા-ચર્ચો ઉપસ્થિત થઈ હાય છે તેમાંથી મુખ્યના ખુલાસા આપવાના રીવાજ અત્યારસુધી રાખ્યા છે. પરંતુ પુસ્તકને તે એક સ્વતંત્ર વિભાગે જ આ સર્વ પ્રશ્નોનું દિગ્દર્શન કરેલું હેાવાથી, આ પુસ્તકે ઉપરના નિયમના ભંગ થયેલ દેખાશે. પ્રસ્તાવના હવે આ પાંચમા ભાગના દેહ વિશે બે શબ્દો કહીશું. અમારી એમ માન્યતા છે કે, આંધ્રવંશના ઇતિહાસ મેળવવા હજી સુધી એઈએ તેટલા પ્રયત્ન કરાયેા જ નથી એટલે સ્વાભાવિક છે કે, તે વંશની સ્વતંત્ર હકીકત આ પુસ્તકમાં રજુ કરાયલી છે તે પ્રમાણમાં અદ્યપિ કયાંય પ્રગટ થયેલી નજરે પડશે નહીં. આ અભિપ્રાય વ્યક્ત કરી અમે ગર્વ ધારણ કરવા માંગતા નથી પણ વિદ્વાનાનું ધ્યાન ખેંચવા માગીએ છીએ કે, ઉત્તરવિંદના ઇતિહાસના અધાર ઉકેલવામાં અત્યાર સુધી જેમ પરિશ્રમ તેઓએ ઉઠાવ્ચે છે, તેમ હવે પછી દક્ષિણહિંદના ઇતિહાસના ઉકેલમાં પણુ તેમના પરિશ્રમને પ્રવાહ-ધાધ વાળતા રહે; પરિણામે સકળ ભારતદેશના ઇતિહાસ જાણવાનું ભારતમાળકાને સદ્ભાગ્ય પ્રાપ્ત થાય. આંધ્રપ્રજાના ઇતિહાસ માટે આખા ચે અગિયારમા ખંડ સ્વતંત્રપણે શો છે. તેના ચૌદ પરિચ્છેદ પાડ્યા છે. પ્રથમના ચાર પરિચ્છેદમાં તેમનાં, જાતિ, કુળ, ઉત્પત્તિ, વંશ, સમય, સંખ્યા, નામાવળી, અનુક્રમ, ઉપનામેા–બિરૂદ્દો ઇ. ઇ.ની પ્રાથમિક સમજૂતિ આપવામાં આવી છે. તે પછીના એમાં-પાંચમા અને છઠ્ઠામાં-જે જે શિલાલેખા આંધ્રપતિએ પાતે કાતરાવ્યા છે અથવા કાઈ ને કાઈ રીતે તેમની સાથે સંબંધ ધરાવતા લાગ્યા છે તે તે સર્વે સંક્ષિપ્તમાં ઉતારીને, જરૂર લાગે તેટલી તેમની સમજૂતિ આપી છે. તે પછીના આઠ પરિચ્છેદ્યમાં -સાતથી ચૌદ સુધીમાં-ત્રીસે આંધ્રપતિઓનાં જીવનવૃત્તાંત જેટલાં શેાધી શકાયાં તેટલાં વર્ણવ્યાં છે. અને સૌથી છેવટે, પ્રશસ્તિમાં ઉપર જણાવ્યા પ્રમાણે “પ્રાચીન ભારતવર્ષનું” પ્રકાશન થવા માંડયું ત્યારથી, જે કાઈ ચર્ચા-ટીકા કે પ્રશ્નો ( રૂમમાં, વૃત્તપત્રામાં અથવા તે પ્રકાશન રૂપે) ઉપસ્થિત થયા અમને જણાયા, તે સર્વેમાંથી મુખ્ય અને મહત્ત્વના હતા તેના ખુલાસા જોડવામાં આવ્યા છે. ધારૂં છું કે તેથી તે તે પ્રશ્નકારના મનનું સમાધાન થઈ જશે, ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રથમના ચાર પુસ્તકમાં નવીન હકીકત તે ભરેલી હતી જ, પરંતુ આ પાંચમામાં તો તેથીયે વિશેષ નવીન છે. એટલે ટૂંકામાં ટૂંકે ઉલ્લેખ કરવા જતાં પણ, પ્રસ્તાવના કદ વધી જવાની બીક રહે છે, જેથી સારે રસ્તે એ છે કે, ચોદે પરિચ્છેદના આરંભમાં ઉતારેલ સંક્ષિપ્ત સાર વાંચી જવા વિનંતિ છે. માત્ર ખાસ ખાસ બે ત્રણ બાબતે ઉપર લક્ષ દોરવું રહે છે તેને જ ખ્યાલ અત્ર આપીશું. (૧) આંધ્રુવંશના સ્થાપક શ્રીમુખને સમય, માતપતા અને કુળને લગતી હકીકત તદન આશ્ચર્યમુગ્ધ કરે તેવી લાગશે. (૨) શકસંવતની સ્થાપના ઈ. સ. ૭૮માં શાલિવાહન રાજાના હસ્તે કરવાની મનાઈ છે તે મંતવ્યમાં પણ ઘણી રીતે સુધારો કરવા ગ્ય જણાશે. (૩) મૈત્રક, શૈકૂટક અને ચાલુક્યવંશની ઉત્પત્તિનું જોડાણ ગુપ્તવંશ સાથે હેવાનું પુરવાર કરી બતાવ્યું છે જેથી તે સર્વના સમય વિશે પણ નવીન જ પ્રકાશ પડતે જણાશે. (૪) પ્રાચીન સમયે રાજાઓ વચ્ચેનાં યુદ્ધોને રાજદ્વારી દષ્ટિએ જે જોવાનું રહ્યું છે તેમાં પણ ફેરફાર કરીને કેવળ ધાર્મિક દ્રષ્ટિથી નિહાળવાનું બતાવાયું છે. એટલે પણ ભારતીય ઈતિહાસનું કલેવર બદલાઈ જતું દેખાશે. (૫) તે જ પ્રમાણે (સુદર્શન તળાવ અને હાથીગુફા આદિના) શિલાલેખો, (સમ્રાટ પ્રિયદર્શિનના) ખડક લેખો અને (આંધ્રપતિઓના) દાનપત્રો પણ ધામિક ગેરવતા જાહેર કરતા બતાવાયા છે; એટલે રાજ્યનું તેમજ પ્રજાનું માનસ રાજ્યભ અને દ્રવ્યલોભને બદલે આત્મીય ભાવનાથી પોષાયલું તથા તે જ માર્ગ વહેતું જતું દેખાશે. આવા આવા પ્રકારના નવીન ત પ્રગટ થતાં જણાયાં છે, જે સર્વેને નવીન દષ્ટિકણથી અભ્યાસ કરવાની ખાસ આવશ્યકતા હવે ઉભી થતી જણાય છે. એટલે જ પુ. ૪ની પ્રસ્તાવનામાં જે શબ્દો મેં ઉચ્ચાર્યા છે તે ફરીને જણાવવાની રજા લઉં છું કે “ભૂતકાળના વિદ્વાને ભૂલ ખાય જ નહીં, તેઓ જે વદે છે અથવા વધા છે તે સર્વદા જડબેસલાક જ રહેવું જોઈએ ઈ. ઈ. પ્રકારનું માનસ હવે પલટ માંગે છે.” આટલી વિનંતિ કરી આ પ્રસ્તાવને સમાપ્ત કરું છું. વડોદરા, રાવપુરા, વસંતપંચમી વિક્રમાર્ક ૧૯૯૭ વિવોપાસક ત્રિભુવનદાસ લ. શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકોનું નિવેદન દરેક વખતની પેઠે સવાવર્ષને બદલે આ વખતે અઢી વર્ષ પુસ્તક બહાર પડે છે. તેનું કારણ અમારી આળસ નથી, પરંતુ વચ્ચે અંગ્રેજી શ્રેણિના ત્રણ પુસ્તક પ્રકટ કરવાં પડયાં હતાં. ગુજરાતી શ્રેણિનું આ પુસ્તક અણધાર્યું નીવડયું છે. તેથી તે સેંધાયેલા ગ્રાહકેને માત્ર બંધામણી ખર્ચ લઈને ભેટ તરીકે આપ્યું છે. અત્ર ગુજરાતી શ્રેણી સંપૂર્ણ થાય છે. એટલે અગાઉથી થનાર ગ્રાહકને જે સગવડતા અપાતી હતી તે હવે પાછી ખેંચી લેવામાં આવે છે. જેથી પાંચે પુસ્તકની છૂટક કિંમત રૂ. ૩૦) છે તે આખો સેટ ખરીદનારને ૨૦% કમિશનથી એટલે રૂા. ૨૪)માં અપાશે. છતાં કચચાટ ન ઉત્પન્ન થાય માટે આવતા છ માસ સુધી-એટલે તા. ૧-૭-૪૧ સુધીઆખો સટ ખરીદનારને રૂા. ૨૨ામાં આપવાનું ચાલુ રાખીશું. લડાઈને અંગે જેમ અનેક ચીજોના ભાવ વધી ગયા છે તેમ પ્રકાશન અંગે પણ સ્થિતિ થઈ ગઈ છે. અમારે કેટલેક બેજો ઉપાડો પડયો છે પરંતુ વિદ્યાપ્રચારના મૂળ આશયની સરખામણીમાં તેને અ૫ ગણીએ છીએ. પિતાના દેશના ઉદ્ધાર માટે તેને ખરે ઈતિહાસ જાણવાની અતી ઉપયોગિતા તે સર્વ કેાઈ સ્વીકારે છે જ. પરંતુ મોટે ભાગ એમ માને છે કે, અતિ પ્રાચીન ઇતિહાસના જ્ઞાન કરતાં, તાત્કાલિક પૂર્વના કે બહુત બસો ચારસો વર્ષ પૂર્વનાની ખાસ જરૂર ગણાય; એટલા માટે કે બન્ને સમયની તુલના કરી, તેમાંથી અગત્યનો સાર તારવી શકાય. જ્યારે ડાક ભાગનું–જેમાં અમે પણ સંમત છીએ—એવું માનવું છે કે, નજીકના કરતાં વિશેષ પ્રાચીન સમયને ઈતિહાસ જાણવાથી જ ફાયદો લઈ શકાય; કેમકે જેમ સરખામણીને સમય નજીક, તેમ બન્ને વચ્ચેના મુદ્દાઓ અતિ સૂક્ષમ રહે, એટલે જેમ તારવણી કરવામાં મુશ્કેલી તેમ તેને ઉપાય શોધવામાં પણ કઠિણતા; અને વિશેષ ઉપયોગી તત્વ જે ફળપરિણામ, તેની તે સંભાવના પણ ઓછી જ. આ સર્વ વિદ્મનાં નિવારણ માટે, સરખામણી કરવા ધારેલ બે સમયના ઇતિહાસ માટે વિશેષ અંતર જવું રહે. જેમ અંતર વિશેષ તેમ પરિણામ વધારે ફળદાયી નિવડવા વક્કી રહે. એટલે જ જે પ્રાચીનતમ સમયને પ્રમાણભૂત ઇતિહાસ મેળવી શકાય તેમ છે તેને અમે પસંદ કર્યો છે. - આપણુ દેશના ખાસ અભ્યાસીઓ તે, બીજા વિષયના પ્રમાણમાં આમે ઓછા છે જ. તેમાંયે જે સમય અમે હાથ ધર્યો છે તે માટેના તે ઘણાએ ઓછા જ. આ કારણથી બહારના વિદ્વાનના ચરણે અમારું મંતવ્ય ધરવા, વિશેષ-પ્રબળ ઈચ્છા થઈ આવેલી. તે માટે ઉતાવળ કરી અંગ્રેજી શ્રેણિનું કામ હાથ ધર્યું. દેવગે લડાઈ ફાટી નીકળી અને અમારા તે પ્રકારના પ્રચાર કાર્યમાં વિધ્ર ઉભાં થયાં; કેમકે સરકારે પરદેશ જતાં આવતાં સર્વ સાધને ઉપર અંકુશ મૂકી દીધાં છે. એટલે હાલ તે તે કામ ત્યાંથી જ અટકયું છે. પરંતુ હિમત છે કે, તે બાજુને માર્ગ ઉઘાડો થતાં જ, અટકી પડેલું કાર્ય આગળ ધપાવીશું અને પરમાત્માની કૃપા હશે તે મનધાર્યું પરિણામ મેળવીશું. વિશેષ કાંઈ કહેવાપણું રહેતું નથી. જે જે ગ્રંથને, સાધનને ઈ. ઈ.ને કિંચિત યા મોટા પ્રમાણમાં આ પ્રકાશન પર ઉપયોગ કરા હોય તે સર્વને એ આભાર માનીએ છીએ. એજ વિનંતિ - સેવકો વડોદરા : રાવપુરા શશિકાન્ત એન્ડ કુ. ના ૧૭: વસંત પંચમી યથાઘટિત Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય નાચના વર્ણનમાં પ્રથમ અંક ચિત્રની સંખ્યા સૂચક છે, બીજે આંક તે ચિત્રને લગતે અધિકાર કયા પાને આ પુસ્તકમાં ઉતાર્યો છે તે બતાવવા પૂરતો છે; સર્વ ચિત્રોને સંખ્યાના અનુક્રમ પ્રમાણે ગોઠવ્યાં છે. તેથી કયું ચિત્ર કયા પાને છે તે સહેલાઈથી શોધી કઢાય તેમ છે. કેઈ ચિત્ર તેની કોઈ વિશિષ્ટતાને અંગે આડું અવળું મૂકવું પડયું હોય કે એક કરતાં વિશેષવાર રજુ ફરવું પડયું હોય તે તે હકીકત તેને પરિચય આપતાં જણાવ્યું છે. આગળની પેઠે આ પુસ્તકમાં પણ ચિત્રને ત્રણ વર્ગમાં ગોઠવવામાં આવ્યાં છે. (૧) સામાન્ય ચિત્ર (૨) પરિચ્છેદનાં મથાળાંનાં શુભચિ (૩) અને રાજ્ય વિસ્તાર બતાવતા તથા અન્ય ઔપદેશિક નકશાઓ. પ્રથમવર્ગ ૧૯, દ્વિતીયે ૧૪ અને તૃતીયે ૮ મળી કુલ ૪૧ ચિત્રો રજુ કર્યા છે. પ્રથમ આપણે સામાન્ય ચિત્રોનું વર્ણન કરીશું. () સામાન્ય ચિત્રો કવર કલ્પવૃક્ષ અથવા કપમાં ચિત્ર છે. તેને પરિચય પુ. ૨, પૃ. ૨૮ માં અપાઈ ગયો છે. તે જોઈ લેવા વિનંતિ છે. ૨ ૩૦૯ સાંચી રતૂપના ઘુમટનું દશ્ય છે. તેને કેટલાક પરિચય પુ. ૨ માં પૃ. ૨૯ અને આગળ ઉપર આપેલ તે વાંચી લેવા સાથે આ પુસ્તકે પૃ. ૩૦૯, ૩૧૪, ૩૧૭, ૩૨૯ તથા ૩૩૭–૩૮ અપાયેલ વર્ણન જેડીને વાંચવા વિનંતિ છે. સમગ્ર વાંચનથી પાકી ખાત્રી થશે કે સાંચીતૂપ અત્યાર સુધી મનાઈ રહ્યું છે તેમ બૌદ્ધધર્મનું સ્મારક નથી જ. પરંતુ તે જૈન ધર્મના અંતિમ તીર્થ કર શ્રી મહાવીરના દેહને અગ્નિદાહદીધો તે ઉપર ચણાયેલું સમાધિસ્થાન છે. ૩૩૦૪ રાજા ખાલે કેતરાવેલ હાથીગુંફાના પ્રવેશદ્વારે ઉભા કરાવેલ હાથીનું ૩૪૫-૬ ચિત્ર છે. તેને પરિચય પુ. ૪ માં આકૃતિ નં. ૩૬ માં અપાય છે તથા વિશેષ અધિકાર આ પુસ્તક આપે છે. ખાત્રી થાશે કે લેખ ખારવેલ રાજ્યના સમયને છે જ્યારે પ્રવેશદ્વારને હાથી સમ્રાટુ પ્રિયદર્શિનના સમયને છે. આ ઉપરથી વિશેષ પુરા એ મળી રહે છે કે ખારવેલ પિતે પ્રિયદશિનને પુરોગામી છે, નહીં કે જેમ મનાઈ રહ્યું છે તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ વર્ણન નંબેર પૃષ્ઠ. પાશ્ચાદૂગામી, વળી પ્રિયદર્શિન સમ્રાટનું ઓળખ ચિહ-મહેર છમ હસ્તાક્ષરની મહેરનું ચિન્હ હાથી હતું તે પણ સાબિત થઈ જાય છે. ૬-૭ ૩૦૮-૯ અમરાવતી સ્તૂપના પ્રદેશમાંથી ખોદતાં મળી આવેલી બે મૂર્તિ છે. પ્રથમ નજરે જોતાં જ તે મૂતિઓ જૈનધર્મના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની હેવાની ખાત્રી થાય છે. એટલે આ અમરાવતી સ્તુપ પોતે પણ જૈનધર્મનું સ્મારક હોવાનું પુરવાર થાય છે. કેટલાક પરિચય પુ. ૪ માં આકૃતિ નં. ૩૮-૩૯ માં આવે છે તે વાંચી જવા વિનંતિ છે. ૮-૯ ૩૩૭-૮ આકૃતિ નં. ૬-૭ ની પેઠે આ બે ચરણપાદુકાઓ પણ અમરાવતી સ્તૂપના દાણમાંથી મળી આવેલ છે. તેને લગતું વર્ણન પુ. ૪ આકૃતિ નં. ૨, ૩ તથા ૪૦-૪૧ માં અપાયું છે. વળી વિશેષ અધિકાર આ પુસ્તકે પૃ. ૩૦૭-૮ ઉપર લખાયો છે એટલે અન્ય કાંઈ લખવાની આવશ્યતા રહેતી નથી. ૧૦ ૩૦૬ રાજા ખારવેલે બેન્નાતટનગરે બંધાવેલ મહાવિજય પ્રાસાદ-અમરાવતી થી સ્તૂપનું આ ચિત્ર છે. સર્વ અધિકાર પુ. ૪ માં આકૃતિ ન. ૩૭ નીચે પૃ. આગળ ૩૧૬ થી આગળનાં પૃષ્ઠ અપાઈ ગયો છે. વિશેષ લખવા જેવું રહેતું નથી છતાં જે ગ્ય લાગ્યું તે આ પુસ્તકે પૃ. ૩૦૬ થી આગળમાં આપવામાં આવ્યું છે. વળી આ પ્રદેશ ઉપર આંધ્ર પતિઓનું કેવું પ્રભુત્વ હતું તેને ખ્યાલ આ પુસ્તકે પૃ. ૭૨ થી ૭૪, ૧૬૯ થી ૧૭૪ અને 'પૃ. ૨૨૫-૨૬ સુધી પણ છૂટોછવાયે અપાયે છે. ૧૧ ૩૦૭ જગન્નાથપુરીના મંદિરમાં સ્થાપિત થયેલ ત્રિમૂર્તિનું ચિત્ર છે. આવું એક બીજું ચિત્ર સાંચી સ્તૂપવાળી જગ્યામાંથી મળી આવ્યું છે. એટલે સાબિત થાય છે કે, આ બન્ને–જગન્નાથપુરી અને સાંચીના સ્થાને એક જ ધર્મનાં પ્રતીક રૂપે છે. વર્ણન પુ. ૪ માં આકૃતિ નં. ૪૨ તળે અને જે કાંઈ બાકી આપવા ગ્ય હતું આ પુસ્તકે પૃ. ૩૦૭-માં આપવામાં આવેલ છે. ૧૨ ૩૦૭ ત્રિરત્ન તરીકે ઓળખાવાતાં ચિન્હ રૂપે છે. પુ. ૪ માં આકૃતિ નં. ૪૩ માં તેનું વર્ણન અપાઈ ગયું છે. ફરીને વાંચી જવા વિનંતિ છે. ૧૩) પુ. ૨માં મૌર્યવંશીય સમ્રાટ અશોકવર્ધન તથા પ્રિયદર્શિનનાં હેરાં છે. તે અને ૧૪) આકૃતિ વ્યક્તિઓ ઈતિહાસના અભ્યાસકોને એટલી બધી પરિચિત છે કે, તે નં. ૨૦ વિશે લખવાની કાંઈપણ જરૂરિઆત જ લેખી ન શકાય. માત્ર મને જે તથા ૨૭ ભિન્નતા માલૂમ પડી છે તેને ખ્યાલ જ આપ રહે છે. તે માટે પુ. ૨માં તેમનાં જીવન ચરિત્ર નજર તળે કાઢી નાંખવા ભલામણ કરવી રહે છે, ૧૫ પુ. ૧માં મથુરા, સાંચી અને ભારહૂત સ્તૂપનાં તરણનાં દ છે, તથા મથુરામાંથી ૧૬) આકૃતિ મળી આવેલ પૂજા કરવા માટેને એક પત્ર છે, તે સર્વનું વર્ણન ૫, ૧માં " Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ sy . ર ર , આકૃતિ વર્ણન નંબેર પૃષ્ઠ ૧ણે નં. ૩૧ પૃ. ૧૯૬ નીચે તથા તેના ચિત્ર પરિચય વર્ણનમાં અપાયું છે. વિશેષ ૧૮) ૩૨, ૩૩ પરિચય આ પુસ્તક આકૃતિ નં. ૨, તથા અત્રે દર્શાવેલ પૃ. ૩૧૩–૧૫ તથા ૩૪ અને તે ઉપરાંત નીચેની આકૃતિ નં. ૧૯નું વર્ણન વાંચીને સરખાવી જોવાથી મળી રહેશે; આ સર્વ સ્મારકોને બૌદ્ધધર્મ સાથે સંબંધ છે કે જૈનધર્મ સાથે સંબંધ છે તે સ્વયં સિદ્ધ થઈ જાય છે. આ ત્રણે ભિન્નભિન્ન સ્થળે આવેલાં સિંહસ્ત છે. સરખામણી કરી શકાય માટે અત્રે રજુ કરવામાં આવ્યા છે. તે સર્વને મુખ્યપણે પરિચય તે તેમને લગતાં અતિહાસિક વર્ણને જ્યાં આવે છે ત્યાં કરાવે છે, જેમકે નં. ૧લ્વાળા મથુરા સિંહસ્તંભને પુ. ૩માં આકૃતિ નં. ૨ તથા ૨૬માં; ન. ૨૦વાળા સારનાથસ્તંભને પુ. ૨માં આકૃતિ ન. ૩૫ તળે તેમજ પુ. ૧ આકૃતિ નં. ૧૭માં; અને નં. ૨૭વાળા સાંચીતંભને પુ. ૧ આકૃતિ નં. ૨૬ નીચે પરિચય અપાયેલ છે, તેથી અત્ર તે ઉતારવાની જરૂરિયાત રહેતી નથી. માત્ર ઉપર વર્ણવાયલી સર્વ આકૃતિઓને સમગ્ર રીતે પરિચય સાધી શકાય તે માટે તેમને અને એકત્રીત કરીને રજુ કરાઈ છે. (ક) શોભન ચિત્રની સમજ એકાદશમ ખંડ પ્રથમ પરિછેદ –કૃણા અને ગોદાવરી નદીઓના વચ્ચેના પ્રદેશના આર્ય રાજા, ત્યાંના અનાર્યો સાથે, લગ્નગ્રંથીથી જોડાઈ સંબંધી બને છે. આમ વિરૂદ્ધ પ્રજાઓ એક થઈ પ્રગતિ સાધે છે. રાજા ખારવેલ શ્રીમુખને મારી હઠાવી દક્ષિણમાં કાઢી મુકે છે. દ્વિતીય પરિચ્છેદ – રાજયની હાથણી મહાનંદને રાજ્યને ચગ્ય પુરુષગણી તેના ઉપર કળશ ઢોળે છે, જો કે તે નંદને શદ્રપુત્ર હતા. આ બાબત વિદ્વાનમાં ભારે વિવાદ અને ઉહાપોહ મચાવે છે. તૃતીય પરિછેદ –પ્રજા રાજ્યગાદી બદલાવાથી સ્થળાંતર કરે છે, ગરીબ કે તવંગર સર્વે પિતપોતાને નાને મોટે ખટલે લઈ એક ગામ છેડી બીજે ગામ પહોંચી . જાય છે. નાગ પ્રજા અને રાજાનો દબદબે તે વખતે ભારે હતે. ચતુર્થ પરિચ્છેદ –અત્યારે ભલે ખંડેર છે પરંતુ પ્રાચીનકાળે અમરાવતી કિલ્લાથી રક્ષાએલી એક સુંદર નગરી હતી. પ્રિયદશિન, શાતકરણિને તેના લશ્કર સાથે નસાડી મૂકે છે. અગ્નિમિત્ર પતંજલિની મદદ ઈચ્છે છે કે પતંજલિ અગ્નિમિત્ર પાસે યજ્ઞ કરાવે છે. પંચમ પરિદ–રાજા શિલાલેખે કેતરાવી ઈતિહાસને અમરત્વ આપે છે. ને ભૂત અને ભવિષ્યની કંઈક અવનવી સ્વમસૃષ્ટિમાં રાચતે ઉભે છે. દૂર ચાલ્યા જતા મુસાફરે આ વહેતા ઈતિહાસના પ્રતિક થતા આદધ્ય થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ષષમ પરિચ્છેદ –રાણ પણ ઈતિહાસના અમરપાટ સમા શિલાલેખે કોતરાવે છે. પ્રાચીન ભારતવર્ષ બળ, શીલ, વૈભવને વિદ્યાકળાથી ગુંજતે હતે. સમમ પરિછેદ –રાણી નાગનિકા લગ્નગ્રંથીથી જોડાય છે. રાજકુમાર સગીર ઉંમરને હોવાથી રાણી રાજ્યકારોબાર જાતે સંભાળે છે. પિતાને નહિ, પણ નંદના કુમારને ગાદી મળી તેથી શ્રીમુખ દક્ષિણ તરફ પિતાના બળ સાથે ચાલ્યા જાય છે ને ત્યાં રાજ્યસત્તા સ્થાપે છે. અષ્ટમ પરિચછેદ –બિલાડીના મુખ જેવા આકારનો આગળ હતો. અકસમાતે પડી જવાથી રાજકુમાર સ્તનપાન કરતાં જ ઘવાય છે ને તેથી તેને કરૂણ અંત આવે છે. આથી નિર્દોષ બિલાડીઓનું આવી બને છે. પરદેશ સાથેના સંબંધે તે ચાલુજ હતા ને કેઈ કાળના પ્રવાસીઓએ ભારતના પ્રાણ અને શક્તિનાં મુક્તકંઠે ગુણગાન કર્યા છે. કુમારી સંઘમિત્રા ધર્મપ્રચારાર્થે વહાણુમાં બેસી પરદેશ ગઈ હતી. નવમ પરિચછેદ –રાજ પ્રિયદશિને પિતાનાં સગાંવહાલાં જે સ્થળે મરણ પામેલાં, તે સ્થળનું સ્મરણ રાખવા ત્યાં નાના ખડકલેખે ઉભા કરાવેલા. તિવલકુમાર બદમાશોના કાવત્રાને ભેગ બની માર્યો જાય છે. રાજા શાતકરણિ પતંજલિ મહાશયને માન આપી મિત્ર બનાવી મહંદુસ્થાને સ્થાપે છે. દશમ પરિરછેદ –રાજા અગ્નિમિત્ર અને માલવિકાનાં લગ્ન, ઈતિહાસના એક મહત્વના બનાવના સ્મરણમાં હાઈ ચિરંજીવ છે. નહપાણના જમાઈ રૂષભદત્ત નાશિકનાં તીર્થસ્થાને જીતી લઈ ત્યાં સુધી દવજ ફરકાવે. વિક્રમાદિત્યના પરાક્રમથી યવનસેના હારી ને દેશ તેમના ત્રાસથી મુક્ત બન્યા. એકાદશમ પરિછેદ-રાજા શાલીવાહન પરાક્રમી હતું, તે પણ તેને સાહિત્ય પ્રેમ એટલેજ તીવ્ર હતું. તે લંકા જીતી લઈને ત્યાંની રાજકુમારી પર હતે.શાલીવાહન ધર્મપ્રેમી પણ તેવો જ હતો. તેણે પાલીતાણામાં પુષ્કળ દેવદેવાલય બંધાવી ધર્મધ્વજ રોપેલે. દ્વાદશમ પરિચ્છેદ –ઇતિહાસનાં સ્મરણચિન્હ સમી પગલીઓને નવ યુવાન યુવતી અંજલિ અર્પે છે. ને ઉગતા કાળ તરફ ફાળે ભરતે યુવાન ચાલી નીકળે છે. ત્રયોદશમ પરિછેદ ––àચ્છના ત્રાસથી બચાવનાર મહાપુરુષને જન્મ એક વિચક્ષણ બનાવનું કારણ બની જાય છે. ગંગાજળમાં સ્નાન કરતી એક સુંદર બાળા સાથે નાગકુમાર મુગ્ધ બને છે ને કુંવરનો જન્મ થાય છે. તે મહાપુરુષ ધર્મને તેમજ દેશનો ઉદ્ધાર કરી ઈતિહાસમાં અમર થાય છે. રાજા હાલ, માટીનાં રમકડાંથી સૈન્ય રચના કરતા ને તે રમકડાં જીવતાં સ્વરૂપ ધારણ કરતાં દુશ્મનોનાં કાળ બની જતાં. ચતુર્દશમ પરિછેદ --મહારાજ્યની પડતી વખતે અધેર ભયાનક હોય છે. નાનાં નાનાં રાજ ઉત્પન્ન થાય છે. બળવા થઈ નાનાં સ્વતંત્ર સંસ્થાનો જામી જાય છે. ને પિતાપિતાના નાના નાના કટકાઓમાં સંતેષ લઈને એક બીજા સાથે સમજુતિ રાખી સ્વતંત્ર રાજય વ્યવહાર ચલાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ક ૧ () નકશાને લગતી સમજ ૧૩-૧૫ આકૃતિ નં. ૪ તથા ૫ જનરલ કનિંગહામના “ભારહૂત સ્તૂપ” નામક પુસ્તકમાંથી ઉતારવામાં આવ્યા છે તેમાં આ.૪, ભારહૂત અને રૂપનાથ જે પ્રદેશમાં આવ્યા છે તે સ્થળને નકશો છે. ગંગા નદીની શાખારૂપ એક નદીના તીરપ્રદેશમાં આ બન્ને સ્થળે આવેલ છે. બન્નેની વચ્ચે પંદર-વીસ માઈલનું અંતર સંભવે છે. જી. આઈ. પી. રેલ્વેના જબલપુર અને સતના સ્ટેશન વચ્ચે તેમનાં સ્થાને છે. રૂપનાથના સ્થળે સમ્રાટ પ્રિયદર્શિને શિલાલેખ ઉભે કરાવી પિતાની મહેર છાપ સમાન હતિ કેતરાવેલ છે. ત્યાં જૈનેના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્યનું નિર્વાણ થયેલ છે, તથા તેની અને જબલપુરની વચ્ચેના આ પ્રદેશમાં પ્રાચીન સમયના અંગદેશની રાજધાની ચંપાનગરીનું સ્થાન આવેલ છે જેના ખંડિયર અદ્યપિ ભૂગર્ભમાં દટાયેલાં પડી રહ્યા છે. આ સર્વ હકીકત પુ. રમાં પ્રિયદશિનના વૃત્તાંતે જણાવેલ છે. વિશેષ જે કાંઈ છે તે આ પુસ્તકે ચંપાને લગતું વર્ણન પૃ. ૩૧૯ થી ૨૫ તેમજ પુ. ૧ પૃ. ૭૬ થી ૭૮ સુધીમાં અપાયું છે તે વાંચી માહિતગાર થવા વિનંતિ છે. ભારહૂત વિશે નીચે આકૃતિ નં. નં. ૫માં જુઓ. ૩૧૪ ભારહૂતને લગતે પરિચય પુ. ૧-૨માં જ્યાં તે સ્તૂપનું વર્ણન લખાયું છે ત્યાં અપાઈ ગયેલ છે તેમજ આ પુસ્તકે પૃ. ૨૧૩ થી ૧૫ તથા ૩૨–૨૮ સુધીમાં પણ અપાયેલ છે. આ સ્થાને જેનેના ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરને જ્ઞાનપ્રાપ્તિ થઈ હેવાથી તે ધર્મના ચુસ્ત અનુયાયી બે રાજવી-કેશલપતિ પ્રસેનજીતે અને મગધપતિ અજાતશત્રુએ-પિતાની ભક્તિ દર્શાવતાં અનેક દે છેતરાવ્યાં છે, ૬૯ ગોવરધનસમયને લગતે નકશે છે, જ્યાં ક્ષહરાટ નહપાણના સમયના તથા આંધ્રપતિઓએ ઉભા કરાવેલા નાસિક, નાનાઘાટ જુનેર, કહેરી કાર્લે ઈ. ઈનાં શિલાલે તથા ત્રિરશિમ અને રક્ષ–૨થાવર્ત નામના પર્વતે, તેમજ પૈઠ (પૈઠણ)–રાજનગર આવેલું છે, તે બધાં સ્થાને વ્યક્ત કરતે આ નકશો પુસતકના અંતર્વણનેજ અપાયો છે. તે તે સ્થાનના વર્ણન સાથે પરિચય મેળવી લે, મુખ્યતયા પંચમ અને ષષમ પરિચ્છેદે લેખને પરિચય કરી લેવાથી સમજૂતિ મળી રહેશે. ૫ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ નકશે વર્ણન ને. . પૃષ્ઠ ૨૨ ૪ ૧૪૯ ૨૩ ૫ ૧૬૧ ૨૪ ૬ ૧૮૮ મગધપતિ નંદ બીજાની દ્વાણ પેટે જન્મેલ ૪ . પુત્ર-શ્રીમુખને સમાજપ્રવૃત્ત વિષમ સ્થિતિને લીધે રાહક પડતો મૂકી, દક્ષિણ હિંદ–મોશાળ તરફ ચાલી નીકળવાનું થતાં, આરંભે કેવળ નાના વિસ્તાર ઉપરજ અધિકાર જમાવી સંતોષ લે પડ હતું તે દર્શાવે છે. અને તે પછી રવબળે માર્ગ મોકળો કરતો તથા પિતાનું સામ્રાજ્ય સ્થાપતે માલૂમ પડે છે, ઉત્તર હિંદમાં મગધ સમ્રાટ બિંદુસાર રાજ્ય પં. ચાણક્યના મરણ બાદ અવિચારી રાજનીતિને લીધે ફાટી નીકળેલા બળવાને પરિણામે નં. ૪ આંધ્રપતિ મક્ષિકશ્રી વસતશ્રી શાતકરણિએ આંધ્ર સામ્રાજ્યને વિસ્તાર દક્ષિણે હિંદમાં કેટલો વધારી મૂક્યો હતો તેને ખ્યાલ આપે છે; તથા બિંદુસાર પછી ગાદીએ આવનાર અશકવર્ધનને ગૃહકલેશ અંગે, તેમજ રાજ્યની વિષમ પરિસ્થિતિને અંગે, વારસામાં મળેલ સંકુચિત રાજ્યહદને સાચવી રાખવામાંજ જીવન વ્યતીત કરવું પડયું હતું તે સાબિત થાય છે. સમ્રાટ પ્રિયદશિનના સમયે મગધ સામ્રાજ્ય સર્વોપરી ઉત્કૃષ્ઠસ્થાને પહોંચ્યું (જુઓ પુ. ૩માં તેને નકશે) હોવા છતાં, તેના વારસદારે ધર્મઝનુની તેમજ તુંડમીજાજી રાજનીતિ ગ્રહણ કરવાથી કેવી રીતે સામ્રાજ્ય એકદમ ભાંગી પડયું હતું; તથા તેની પાછળ રાજલગામ સંભાળનાર શુંગવંશી રાજ અમલ કે હાલકડોલક સ્થિતિમાં પસાર થયે જતો હતો તેને અચ્છ. ખ્યાલ આપવા સાથે, દક્ષિણ હિંદમાં પણ મજબૂત હાથે કામ લઈ શકે તેવા બે ત્રણ નૃપતિઓ થયા હોવા છતાં, તેમને સ્વગૃહ સાચવી રાખવા જેવી નીતિજ અખત્યાર કરી સંતોષ લે પડ્યો હતો તે દર્શાવે છે. શુંગવંશી અમલના અંતે રાત્રી દિવસ ઉજાગરામાં દિવસે પસાર કરી, ક્ષહરાટ નહપાણના રાજઅમલમાં કાંઈક “હા–આ–શ” ભોગવી રહેલ તથા નિરાંતે ધંધપાપ ખેલી રહેલ પ્રજામાં, પાછે શક પ્રજાને અમલ આવતાં, હથેળીમાં જીવ લઈને સઘળો સમય જે પસાર કરવું પડતું હતું તેમાંથી શકારિ વિક્રમાદિત્ય–ગર્દભીલે, નં. ૧૭ આંધ્રપતિની કુમક લઈ સારાયે ઉત્તર હિંદમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું તથા પ્રજાએ તે બનાવની ખુશાલીમાં તેના નામને સંવત્સર ચલાવી કૃતજ્ઞતા બતાવી જણફેડન કર્યું હતું, તે સ્થિતિ ઉત્તર હિંદની જેમ બતાવી આપે છે, તેમ દક્ષિણ હિંદમાં તે, કેમ જાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ કૃતિ નક્શા વર્ણન નં. પૂછ્યું ૨૫ ૨૬ ७ . ૨૩૪ ૧૨ કાંઈ જ બનવા ન પામ્યું હોય અને સર્વત્ર શાંતિ અને શાંતિજ વ્યાસ થઈ રહેલી હાય તે પ્રમાણે, નં. ૭ થી ૧૭ આંધ્રપતિના રાજઅમલની સ્થિતિનું દર્શન થયા કરે છે. તે બાદ ઉત્તર હિંદમાં ગર્દભીલવંશી વિક્રમચરિત્રના પરાક્રમના પ્રતાપે, ઠેઠ કાશ્મિરસુધી જેમ રાજ્યસત્તા દૃઢ રી શકાઈ હતી, તેમ દક્ષિણ હિંદમાં પણ તેવાજ પ્રમળ પ્રતાપી અને વીરશિરામણી રાજા હાલ નં. ૧૮ આંધ્રપતિના સમયે, પેાતાના આખાયે વંશના ત્રીસે રાજા કરતાં, રાજ્ય વિસ્તાર વધવાની સાથે સિંહલદ્વીપમાં પણ તેની હાક વાગી રહી હતી તે ખતાવવામાં આવ્યું છે. ૧૩–૧૪ ફાઈની સ્થિતિ સર્વદા, ઉચ્ચશિખરે ટકી રહેતીજ નથી પરિચ્છેદે અને ટકી રહે તેા પછી દુનિયાનું જીવન નિરસ અની જાય. એટલે કાંઈ ઉંચુ નીચું થવા જેવું કુદરત કર્યાં જ કરે છે. મધવંશના લલાટે તે નિયમ અનુભવમાં ઉતરવાનું નિર્માણ થયું દેખાય છે. પ્રથમ તેા એક પછી એક એવા અનુક્રમ, તેજ અને છાયારૂપે, કેટલાંક વર્ષ સુધી નં. ૧૯ થી ૨૪ના રાજ્ય દરમ્યાન પ્રવતતા રહે છે અને નં. ૨૫ અને ૨૬ના અમલ ખતમ થતાં, ઉત્તર હિંદના અવંતિપતિ ઋણુવંશીઓના ડાળેા દક્ષિણ હિંદ તરફ ઉતરી પડતા દેખાય છે, પરિણામે મહારાષ્ટ્રને ઉત્તર ભાગ ખાલી કરી તેમને વિશેષ દક્ષિણતરફ હડી જવું પડયું હોય એમ સમજાય છે (જીએ પુ. ૪માં કનિષ્ક બીજાના નકશે!). અને અંતે હિંદભરના—ખલ્કે સારીયે દુનિયાના સવરાજવંશેામાં ૬૮૮ વર્ષ જેટલું દીઘ તમ આયુષ્ય લાગવી આંધ્રવંશને ઈતિહાસના પટ ઉપરથી સદાને માટે વિલીન થવું પડ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાંક અનુક્રમ વિષય પૂર્ણાંક વિષય એકાદશમ ખંડ પંચમ તથા ષષમ પછિદ પ્રથમ પછિદ શતવાહન વંશ (ચાલુ) ૧ થી ૪૫ લેખના ભાવાર્યમાં પડતા મતતવહન વંશ અથવા શાતવંશ ભેદના ખુલાસા આ વંશને અપાયેલા સાત નામની ને ૨ તે સર્વના એકત્ર સારરૂપે રચેલાં બે કેષ્ટ ૧૨૬ (૧) તેમાંના પ્રથમ નામ આંધને લગતી સમજૂતિ ૨ સપ્તમ પરિચ્છેદ (૨) દ્વિતીય નામ અંધ (૩) તૃતીય શાત અને શત વિષેની શતવાહન વંશ (ચાલુ) (૪) ચતુર્થ શાતવહન વિશેની સમજ (૧) રાજા શ્રીમુખ શાતકરણિનું જીવન વૃત્તાંત ૧૭૬ (૫) પંચમ શાતકરણિ ૧૩ આંધ્રરાજ્યની સ્થાપના, કુલ, જાતિ તથા (૬) ષષ્ટમ શાલિવાહન વંશ ઈ. ની માહિતી ૧૪૦ (૭) સપ્તમ આંધ્રભુત્ય (૨) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ ૧૪૭ વરસતશ્રી શાતકરણિ ૧૫ર દ્વિતીય પરિછેદ શતહુવન વંશ (ચાલુ) અષ્ટમ પરિચ્છેદ તેના સમયની ચર્ચા તથા નિર્ણય શતવહન વંશ (ચાલુ) ૨૨ રાજાઓની સંખ્યા, નામાવળી તથા (૩) શ્રીકૃષ્ણ પહેલે; વાસિદ્ધિપુત્ર રાજ્યકાળ વિષે (૪) વદસતશ્રી સંક્ષિક શતકરણિઆખા વંશની કેપ્ટકાકારે વંશાવળી વિલિયકુરસ ૧૫૮ (૫) પૂર્ણીસંગ માઢરિપત્ર ૧૬૩ તૃતીય પરિચછેદ નવમ પરિચછેદ શતવહન વંશ (ચાલુ) સતવહન વંશ (ચાલુ) આંધ્રપ્રજાની ઉત્પત્તિનું વર્ણન - ૪૬ (૬) શૈતમીપુત્ર અંધસ્તંભ ઉર્ફે કૃષ્ણ બીજે ૧૭૬ જુદી ગાદી અને વંશ સ્થાપવાનાં કારણે પ૩ મસ્જી શિલાલેખનાં કારણ તથા સમય ૧૭૭ આંધ્રભોને લગતા ઈતિહાસ ૫૯ (૭) વાસિદ્ધિપુત્ર શાતકરણિ–શતવહન સાતમો ૧૮૨ ચતુર્થ પરિચછેદ દશમ પરિછેદ શતવાહન વંશ (ચાલુ) શતવહન વંશ (ચાલુ) રાજગાદીનાં સ્થાન વિશેની હકીકત ૬૮ (૮) લંબોદર (૯) આપિલિક (૧૦) આવિ ૧૯૪ તેમનાં નામ, અને ધર્મવિશેની કેટલીક (૧૧) મેદસ્વાતિ પહેલો ૧૯૪ સમજાતિ ૭૪ ધર્મનું મહત્વ અને પ્રખ્યાલેખન ૧ ૧૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ પૃષાંક વિષય પૃષાંક વિષય (૧૨) સૈદાસ ઉર્ફ સંઘાતિ ૧૯૯ ત્રયોદશમ પરિચ્છેદ (૧૩)મેઘસ્વાતિ બીજો (૧૪) મૃગેન્દ્ર (૧૫) શતવહન વંશ (ચાલુ) સ્વાતિકર્ણ ૨૦૧ (૧૯) મંતલક (૨૦) પુરિદ્રસેન (ર૧) સુંદર (રર). (૧૬) મહેન્દ્ર દીપકર્ષિ ગૌતમીપુત્ર ૨૦૯ ચર અને (૨૩) શિવસ્વાતિ ૨૫૬ એકાદશમ પરિચ્છેદ શકસંવત અને શીવાસ્વાતિ સંબંધે સમાલોચના . ૨૫૮ શતવહન વંશ (ચાલુ) શકસંવતના સંભવિતપણુ વિશેને ખ્યાલ ૨૬૪ (૧૭) મૈતમીપુત્ર શાતકરણિ; અરિષ્ટ કર્યું . ૨૧૩ વસ્તુસ્થિતિ ત્યારે શી રીતે ઘટાડી શકાય? ૨૬૮ તેના જીવનના રસમય બનાવેનું વર્ણન ૨૧૫ ચતુર્દશમ પરિછેદ ભિન્નભિન્ન ઉપનામ-બિરૂદના ભેદની સમજૂતિર૧૮ શતવહન વંશ (ચાલુ) અમરાવતીનું આયુષ્ય તથા પરચુરણ બાબતે ૨૨૫ (૨૪) ગૌતમીપુત્ર શાતકરણિ અને (૨૫) ચત્રપણ વાસિદ્ધિપુત્ર ૨૭૪ દ્વાદશમ પરિચ્છેદ ગઈભીલ અને શતવહન વંશના સંબંધની સતવહન વંશ (ચાલુ) સમજૂતિ ૨૭૯ (૧૮) વાસિછિપુત્ર શાતકરણિ; પુલુમાવી પહેલો (૨૫) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી ઉર્ફે પુલુમાવી બીજે ૨૮૧ ) શીવથી વાસિદ્ધિપુત્ર (૨૮) શિવસ્કંધ ઉર્ફે હાલ શાલિવાહન ૨૩૨ ગૌતમીપુત્ર (૨૯) યજ્ઞશ્રી વાસિદ્ધિપુત્ર રાજ્યવિસ્તાર અને નવનરસ્વામિ વિશે ૨૩૪ અને (૩૦ થી ૩૨) છેલ્લા ત્રણ રાજાઓ ૨૮૩ રાજા હાલ અને કુંતલ વિશેની ઓળખ ૨૩૭ કેટલીક પરચુરણ બાબતો અને પુરવણી ૨૮૫ રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ ૨૩૮ . “પ્રાચીન ભારતવર્ષને અંગે ઉઠેલ ચર્ચાના શકસંવત અને તેના સંબંધ વિશેની અને પ્રશ્નોના ખુલાસાઓ ૨૯૦ વિધવિધ દૃષ્ટિ ૨૪૬ સમયાવળી, ચાવી, શું અને કયાં. યૂ ટુએ,તથા કદંબો સાથેની આંધની ગ્રંથી ૨૫ શુદ્ધિ પત્રક ઈઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ દેશનું ૮ ૨ ૧૩ કર્તા શુદ્ધિપત્રક આમાં ગુના દોષને કે જોડણીની અશુદ્ધિનો સમાવેશ કર્યો નથી. ૫. કે. ૫. અશુદ્ધ શુદ્ધ ૩ ૨ ૧ પૂર્વથી પશ્ચિમથી શાતરાજા ૨૩ શાતાજા ૧૩ ૧ સંવત ૧૯૯૫ના સંવત ૧૯૮૫ના ૨૪ ૧ ૫ lastsd lasted ૨૫ ૨ ૧૧ ઈ. સ. પૂ. ૨૩૫ ઈ. સ. પૂ. ૨૩૭ ૨૬ ૨ ૩૩ ૫. ૦ ઉપર આ પરિચછેદે આગળ ઉપર વંશ જે. વિશજે વંશ જે વંદાજે ગાથાસપ્તતિ ગાથાસપ્તશતી સંગ્રહકર્તા ૪૧૬ ૫૩ ૧ ૧૫ ૪૧૩ થી ૩૭૮ ૪૧૫ થી ૩૭૨ ૫૪ ૧ ૧૩. પ્રથમના પહેલાં ૫૭ ૨ ૨૩ પૃ. ૧૩ ટીકા નં. ૪૭ ૫. ૧૩ ટીકા ને. ૪૯ ૫૮ ૧ ૨૮ સમ સમજ ઈ. સ. પૂ. ૩૭ ઈ. સ. પૂ. ૪૭ ૫. ૧માં ૧૧ આપણે પુ. ૧માં આપણે જોઈ ગયા છીએ જોઈ ગયા છીએ ટીકા નં. ૧ લેખ ને. ૧૩ ૧૦૦ ૨ ૩૦ પૃ. ૪૩ ટી. નં. ૨૧ ૫. પર ટી. ને. ૨૪ ૧૦૦ ૧ ૨૦ ટી. નં. ૩૦ : ટી. . ૩૨ to have required to have reigned ૧૦૬ ૨ ૧૫ ગાથાસપતી બૃહત્કથા ૧૧૪ ૧ ૨૮ ટી. ન. ૧૨ ટી. ન. ૧૯ ૧૧૫ ૧ ૭ ૧૨૯-૧૪૮ ૧૨૯-૧૩૮ બ્રાહ્મી સાથે ભાષા સાથે ૪૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ૧ ૧૫ ૧૨૨ ૨ ૭. ૧૨૨ ફૂટનેટ (રર). ૧૨૩ ૨ છેલ્લી ૧૨૪ ૨ ૯ ૧૨૪ ૨ ૧૧ ૧૨૯ ૮ ૧૩૧ ૧૩૭ ૧૪ ૨ છેલ્લી ૧૬૦ ૧ ૨ ૧૬૬ ૨ ૨૮ ૧૬૭ ૨ ૨૭. ૧૬૭ ૨ ૩૦ ૧૮૫ ૧ ૩૨ ૨૦૮ ૧ ૨૧ ૨૧૧ ૧ અરાદ્ધ કનિષ્ઠ આપણુ પુ. ૩ પ્રયમની છ લાઇન આખીને આખી કાઢી નાખવી. પુ. ૩ પૃ. ૧૮૩ પિતાના ૨૬૧ + ૬ = ૨૭૦ ગાથા સંસતી ઈ. સ. પૂ. ૨૯૮ ઇ. સ. પ૪૬ પૃ. ૭, પૃ. ૫૧-૫૨ ૩૮૧-૩૧૭ = ૫૪ ઈ. સ. પૂ. રાજ્યકાળના ૨૫૬ . સ. ૫. ૪૧૮ અષ્ટિકર્ણ ૪૪ અને ૫૪૪ ) મ. સં. જ્યાં જ્યાં ઈ કથાસરિત્સાગર પ્રસિંહ ૨૭૨ નિતા સિરિયાનો. લેખ નં. ૧૮ ૪૧૫ થી ૪૧૨ અનુસાર : અષ્ટમખેડા કનિષ્ઠ આપણું પુ. ૪ . . દામને પિતાની....... સાબિત થાય છે. (આટલી બે લાઈન રાખજો) પૃ. ૨ પૃ. ૧૮૩ પિતાના ૨૪૮ + ૮ = ૨૫૮ ગાથા સપ્તસતિ ઈ. સ. પૂ. ૧૦૦ ઇ. સ. પ૨૬ પૃ. ૪, ૫. ૫૧-પર ૩૭૧-૧૭ = ૫૪ મ. સં.' ઉમરના ૨૭૦ ઈ. સ. પૂ. ૧૭ અરિજકર્ણ ઈ. સ. પૂ. ૮૩ અને તે ઈ. સ. ૧૭ ત્યાં ત્યાં ઈ બૃહત્કથા ૨૩૭ ૨ ૧૬ ૨૪૧ ૧ ૧૪. ૨ ૨૯ ૨૫૭ ૧ ૧૨ ૩૦૨ ૧ ૨૮ ૩૭ ૧ ૨૧ ૩૧૮ ૨ ૧૯ ૩૩૪ ૧ ૨૭. ૫. ૨ થી ૮૦ સુધી) બેવડા નંબરના પૂછના મથાળે ૨૧૩, ૧૫ ના મથાળે ૨૩૩, ૩૫, ૩૭, ૧૯ ના મથાળ ૨૨૬ નિર્ણત સાઇરિનિતા લેખ નં. ૧૦ તથા ૧૯ ૧૭ થી ૪૫ સાર ' એકાદૂશમખંડ - એકાદશ એકાદશમ એકાદશમ ધાદામ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ I T I intinuinni (iiiiiiii III iniiiiiiitiliti NitiiiiiiiiiiIIT એકાદશમ ખંડ t trialis fffff iii- 1 i મારા માતા iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiitti Ratililiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ શતવહન વંશ અથવા શાતવંશ ટૂંક સાર—અંધ્રવંશી રાજાએને જે જુદા જુદા સાત નામેાથી ઇતિહાસકારોએ ઓળખાવ્યા છે તે નામાની શુદ્ધિ અશુદ્ધિ બતાવવાના સેવેલ પ્રયત્ન— (૧) પ્રથમ નામ અંધ્ર (૨) અને ખીજુ નામ આંધ્ર છે, તેમાં અંધ્ર શબ્દ પ્રદેશ વાચી છે છતાં તેની અદ્યાપિ પર્યંત નિર્દિષ્ટ થયેલ હદ અનિશ્ચિત છે તેથી, તેમજ આંધ્ર શબ્દ પ્રજાસૂચક છે તેથી, આ વંશને આંધ્રવંશ કહી શકાય, પરંતુ અઘ્ર ન કહી શકાય; તેની સાખિતી માટે મતાવેલ અનેક શિલાલેખી અને સિક્કાઇ પુરાવા તથા દલીલેા— (૩) શત-એટલે ૧૦૦; આ સાલમાં તે વંશની ઉત્પત્તિ થવાથી તે રાજાએ શાત પણ કહેવાતા એમ બતાવેલા શાસ્ત્રોક્ત તથા અનેક વિધ પુરાવા-આ ૧૦૦ ને આંક કચા સંવતના હાઈ શકે તથા તે ઉપરથી તેમના ધર્મ ઉપર પડતા પ્રકાશ(૪) શાત વહન, શતવહન, અને શાતવાહન, શતવાહન—આમાં શત અને શાતની સમજૂતિ, ઉપર નં. ૩માં અપાઇ ગઈ છે. ખાકી રહેતા શબ્દમાં, વહન અને વાહનની ખતાવવામાં આવેલી શુદ્ધિ અશુદ્ધિ-લગભગ દશેક વિદ્વાનાના વિચારશ ટાંકી આ વિષયની ચર્ચા કરાયલ હાવાથી તેમાંથી ઉભી થતી રસમયતા—(૫) શતકરણ, શાતકરણિ-તેમાં ન. ૪ ની પેઠે પ્રથમાક્ષર શત અને શાત છેઃ ખાકી રહેતા શખ્ત કરણિ અથવા તે ઉપરથી આનુમાનિક કણિ; એમાંથી કચેા વ્યાજખી છે, તે તેમના જીવનવૃત્તાંત ઉપરથી વિચારાયું છે, પર ંતુ તે એકે બંધબેસતા થતા ન હેાવાથી તેના શબ્દ ઉકેલમાં કાંઈ સ્ખલના થવાની વક્કી છે, અથવા શું શબ્દ ડાઈ શકે તેનાં કારણુ ખતાની કરેલી ચર્ચા—(૬) શાલિવાહન, શાલવાહન તથા શાલવાન—આ શબ્દો તે વંશના સર્વ રાજાઓને લગાડી શકાય કે તેમાંની કેવળ એકાદ વ્યક્તિને જ (૭) તથા અંધ્રભૃત્યના કે આંધ્રભૃત્યના ઉપયેગ પણ નં. ૬ ની પેઠે અમુક અંશે મર્યાદિત છે કે વ્યાપક છે, તેની કરેલી ચર્ચા–વિદ્વાનાએ પ્રભૃત્યના અને શુંગભૃત્યના એસારેલ અર્થમાંથી, દલીલપૂર્વક ખતાવી આપેલ સમજૂતિ છેવટે ઉપરના સવ વિવેચનના તારવીને આપેલ ટૂંક સાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ - શતવહન વંશ [ અષ્ટમ ખંડ શતવહન વંશ પ્રથમમાં આંધ્ર શબ્દ તપાસી લેવો સુગમ થઈ ભિન્ન ભિન્ન ગ્રંથકારેએ આ વંશને જે શબ્દોથી પડશે એટલે તેની જ વિચારણા કરીશું. તેનું વિવેચન ઓળખાવ્યો છે તેમાં નીચેના મુખ્ય નજરે પડે છે કરતાં મશહુર ઇતિહાસકાર વિન્સેટ સ્મિથ લખે છે (૨) ૧) આંધ (૩) શાત અથવા શત (૪) કે, Andhra nation, a Dravidian people શાતવાહન, શતવહન કે શતવાહન (૫) શાલિવાહન, now represented by the large popuશાલિવાહન કે શાલવાહન અને શાલવાન (૬) શતકરણિlation, speaking the Telugu language, અથવા શાતકરણિ (૭) અને આંધ્રભત્ય અથવા occupied the deltas of the Godavari અંધભ. and the Krishna on the eastern side આ શામાંથી કયા વાસ્તવિક રીતે આ વંશની of India and was reputed to possess સાથે જોડી શકાય તેવા છે તથા શામાટે જોડી શકાય a military force, second only to that તેમ છે તેનો વિચાર કરીને કંઈક છેવટ ઉપર જ at the command of the Prasii Chanઆપણે આવી શકીએ તે આખા વંશના ઇતિહાસ dragupta Maurya-જે પ્રજાને ભેટ સમૂહ ઉપર કઈક અનેરો પ્રકાશ પડે તેમ છે. અને તેમ વર્તમાનકાળે તેલુગુ ભાષા બોલે છે. તે અસલ ગણાતી થતાં, તેના પ્રત્યેક ભૂપતિના વૃત્તાંત આલેખવાનો પૅવીડીઅનના પ્રતિનિધિરૂપ છે; આંધ્રપ્રજા પણ તે બજે બહુધા ઘણો જ હળવો થઈ પડવા પણ સંભવ વીડીઅન જ છે. તેમણે હિંદના પૂર્વ કિનારે આવેલ છે. આ કારણથી તે વિષયની વિચારણા પ્રથમ ગોદાવરી અને કૃષ્ણ નદી વચ્ચેના દુબમાં થાણું હાથ ધરીશું. જમાવ્યું હતું. વળી તેમનું રાજકીયબળ-લશ્કરની (૧) આંધ્ર પૂર્ણતાની દષ્ટિએ-પ્રાસ ચંદ્રગુપ્ત મૌર્યના લશ્કર ઉપર દર્શાવેલા સાત નામો જેમ શત અથવા કરતાં જ માત્ર ઉતરતું બીજે નંબરે હેવાનું ગણાતું શાત, શતવાહન અથવા સાતવાહન, શાલિવાહન હતું. મતલબ કહેવાની એ છે કે, માર્ય ચંદ્રગુપ્તના શાલવાહન શતકરણિ અથવા શતકરણિ, અંધભત્ય સમયે આંધ્રપ્રજા બહુ જોરાવર ગણુતી હતી અને અથવા આંધ્રભત્ય એમ બબે નામનું જોડકું ગણવાયું તેમણે ગોદાવરી અને કૃષ્ણ નદીના મુખ વચ્ચેના છે તેમ અંધ અને આંધ્રનું પણ એક યુગ્મજ લેખવવું દુઆબવાળા પ્રદેશમાં જ સંસ્થાન જમાવ્યું હતું. આ જોઈતું હતું. પરંતુ તેમ ન કરતાં બન્નેને જુદા પાડી સર્વને સાર એ થયો કે આંધ્ર નામની તો એક બતાવવા પડયા છે તે સકારણ છે તે વાચક પ્રજા જ છે. વળી તેમને મળતે જ અભિપ્રાય છે. પિતે જ સ્વતઃ તેમના શીર્ષક નીચે જણાવેલી સન નામના એક બીજા વિદ્વાન ધરાવતા જણાવે હકીકત' ઉપરથી સમજી શકશે. . 34 "The earliest mention of the (૧) આમાંના “આશ્રની વિગત માટે આગળ ઉપર છે, એટલે સ્વાભાવિક રીતે સિદ્ધ થઈ ગયું કે, રાજ શ્રીમુખને “અંક” શબ્દ જુઓ. સમય ચંદ્રગુપ્ત મૌર્યની પૂર્વે હતા. જયારે પાછા એને (૨) અ. હિ. ઈ. બીજી આવૃત્તિ, પૃ. ૨૦૬. એ જ વિદ્વાને રાજા શ્રીમુખને, શુંગવંશી પુષ્યમિત્રને બ્રહ (૩) વીડીઅન પ્રજાના પ્રતિનિધિરૂપ છે એમ પોતે સ્પતિમિત્ર ઠરાવીને તેમને સમકાલીન ઠરાવી રહ્યા છે. બાલ્યા છે પરંતુ આ પ્રમાણે માની લેવાનું કોઈ કારણ એટલે કે શ્રીમુખને, ચંદ્રગુપ્ત મૌર્ય પછી કેટલેય કાળે થયેલ જો કે દર્શાવતા જ નથી. પુષ્યમિત્રને સહમયી બનાવે છે. આ બધું કેવું અસંગત છે (૪) ચંદ્રગુપ્તના સમયે આંબાનું બળ બીજે નંબરે તે સ્થિતિ જ બતાવે છે કે, તેમની માન્યતા-શ્રીમુખને શુંગવંશી. ગણાતું હતું. એટલે ચંદ્રગુપ્તના સમયની પૂર્વે આંધ્રપ્રજાની પુષ્યમિત્રના સમકાલીનપણાની (જુએ. પુ. ૪માં ખારવેલનું ઉત્પત્તિ થઈ હતી એટલું તે આ ઉપરથી સિદ્ધ થયું. તેમ વૃત્તાંત પૃ. ૨૫૨-૬૬) ખોટા પાયા ઉપર રચાયેલી છે. બીજી બાજુ અંદવંશના સ્થાપક તરીકે શ્રીમુખને ગણાવાય (૫) કો. ઓ. ૨. પ્રસ્તાવના ૫. ૧૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] Andhra seems to occur in a passage of Aiterreya Brahaman (B.C. 500 composition date roughly) in which they are enumerated among the tribes of South India. Their home then, as in later times, was no doubt the Telugu country on the eastern side of India between the rivers of Krishna and Godavari-અતેરીય બ્રાહ્મણ નામને ગ્રંથ જેની રચના ઈ. સ. પૂર્વે ૫૦૦ આશરેમાં થયાનું ગણાયું છે તેના એક વાકયમાં આંધ્રનું નામ પહેલી જ વાર વપરાયું જણાય છે. તેમાં તેને દક્ષિણ હિંદમાંની અનેક જાતિઓમાંની એક તરીકે લેખાવી છે. પાછળના સમયની પેઠે તે સમયે પણ તેમનું વતન હિંદના પૂર્વ કિનારે આવેલ કૃષ્ણા અને ગાદાવરી નદીઓની વચ્ચેના તેલુગુ દેશમાં હતું તે નિશંક છે.” આટલે દરજજે આ બન્ને વિદ્વાના એકમત થતા જણાયા કહી શકાશે, કે આંધ્ર નામની એક પ્રજા છે અને તેમનું અસલ વતન હિંદુના પૂર્વ કિનારે કૃષ્ણા અને ગેાદાવરી નદીના ડેલ્ટા (દુઆમ)વાળા પ્રદેશમાં હતું, તેઓ ડેવીડીઅન પ્રજાના અંશ સમાન છે; તથા વર્તમાનકાળે તેમના દેશને અને તેમની ભાષાને તેલુગુ નામથી એળખવામાં આવે છે. પણ તેમાં કયાંય એવા ઉલ્લેખ કરાયેા નથી કે તે આંધ્ર પ્રજાના દેશને અંદેશ પણ કહેવાતા હતા, છતાં પાછળના વિદ્વાન મિ. રૅપ્સન આગળ જતાં પોતાના પુસ્તકમાં જણાવે છે કે “Andhra Desa or the country of the Andhrasis a sanskrit name for the Telugu country lying between the rivers Krishna and Godavari કૃષ્ણા અને [ ૩ શતવહન શ ગાદાવરી નદી વચ્ચે આવેલ તેલુગુ દેશનું સંસ્કૃતમાં અંદેશ અથવા આંધ્ર પ્રજાને પ્રદેશ કહેવાય છે. તેમનું કથન તદ્દન સ્પષ્ટ છે ક્યાંય શંકાને સ્થાન નથી એટલે તપાસવું રહે છે કે અંદેશ અને આંધ્રપ્રજાને સંબંધ હાવાનું શી રીતે માની લેવામાં આવ્યું છે. ને કે ‘અંદ્ર' શબ્દ વિશેની વિચારણા આપણે હવે પછીના શીર્ષક તળે કરવાના છીએ, એટલે ત્યાં તે સંબંધી વિસ્તૃતપણે જણાવીશું છતાં અત્ર પ્રશ્ન ઉપસ્થિત થયે। છે તે। સંક્ષિપ્તમાં પણ જણાવવું પડરો જ. મજકુર મિ. રેપ્સને જે અતેરીય બ્રાહ્મણ ગ્રંથના રચના સમય ઇ. સ. પૂર્વે ૫૦૦ આશરેના જણાવ્યા છે, એટલે તે સમય સુધીતેા “આંધ્ર” નામથી આંધ્ર નામની પ્રજા જ સમજાતી હતી. અંધ નામના કાઈ દેશ હતા કે નહીં તે તેમાંથી નીકળતું નથી. તેમજ પુ. ૧, પૃ. ૪૯માં જૈન અને બૌદ્ધ થા પ્રમાણે આર્યાવર્ત્ત દેશના જે ૨૫-૨૫ા દેશા કહેવાતા હતા તેમનાં નામેા આપ્યાં છે તેમાં પણ અંથ્રદેશનું નામ નજરે પડતું નથી એટલે માનવું રહે છે કે, તે સમયના વૈદિક, ઔદ્ધ અને જૈન એમ ત્રણે સંપ્રદાયના કોઈપણુ ગ્રંથકારને ‘અંધ્રદેશ’ એવા શબ્દ પરિચિત હતા જ નહીં, પરંતુ પેલા પ્રખ્યાત ચિનાઈ મુસાફર મિ. હ્યુએન શાંગ જ્યારે હિંદમાં આબ્યાં ત્યારે જે ૮૦ રાજ્યા વિદ્યમાન હતાં તેમનાં નામ તેણે જણાવ્યાં છે તેમાં અંદેશનું નામ જરૂર દેખાય છે જ (જીએ પુ ૧ પૃ. ૬૪); જેથી માનવું રહે છે કે, ઈ. સ. પૂર્વે ૫૦૦ અને ઈ. સ. ૬ની સદી વચ્ચેના અગિયારસે વર્ષના ગાળામાં ક્રાઇક સમયે તે ‘અંધ્રદેશને લગતી માન્યતા પ્રવેશવા પામી હશે. કયા કારણથી તેમ બનવા પામ્યું હશે તે જો કે જાણવામાં આવ્યું નથી પણ અનવા જોગ છે કે, વ્યાકરણના નિયમાનુસાર, અંધ્ર દેશમાં . . (૬) યુગપુરાણમાં આ રાનને ‘ શાત' નામથી સખાધ્યા છે. (જીએ પુ. ૪, પૃ. ૧૯-૨૦માં બુદ્ધિપ્રકારામાંથી કરેલાં અવતરણે!). (૭) ‘“હતું” એવા નિશ્ચયકારક રાખ્ત તે તેમણે વાપર્યા છે પણ (સરખાવેા ઉપરની ટીકા, ન. પનું લખાણ.) આ પ્રમાણે માની લેવાનું તેમણે કાંઈ કારણ જ બતાવ્યું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( માર્ં ટીપ્પણ; પાશ્ચાત્ય વિદ્વાનોએ આવી રીતે અનેક ઠેકાણે કારણ આપ્યા વિના અનુમાન કરી બેસાડી દીધા છે ને તેવાં થનને સર્ચ નિર્ણય તરીકે બીજા વિદ્વા ને એ સ્વીકારી લીધાં છે. આ પણ એક જાતની ખલિહારી જ ને ?) (૮) બ્રુએ કા. આ, ૨. પ્રસ્તાવના પૂ. ૭૧, www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ રાતવહન વંશ [ અષ્ટમ ખંડ જે પ્રજા વસતી હોય તેને “આંધ' કહેવાય અને આંધ્ર લઈને કરવામાં આવ્યો દેખાય છે, પ્રજાનો દેશ તે અંધશ કહેવાય આ પ્રમાણે કદાચ બીજી રીતે વિચારતાં પણ તેમને અંધ્રપતિ તરીકે બનવા પામ્યું હોય. કહી શકીએ તેમ નથી જ: અંધ્રપતિ એટલે અંધ આ બાબતમાં સાંપ્રદાયિક ગ્રંથો ઉપરાંત તે દેશનો રાજા; એટલે શબ્દાર્થ પ્રમાણે તે એમજ થયું પ્રજાના રાજાઓ પોતે જ પિતા માટે અથવા તે કે, તે વંશના રાજાના અધિકારમાં સર્વદા સંપ્રદેશ સમયના અન્ય રાજાઓ તેમને માટે, શું કહેવા માંગે જળવાઈ રહેલે જ હોવો જોઈએ; અને આંધ્રપતિ છે તે પણ આપણે તપાસવાનું રહે છે. આવી તપાસ શબ્દ વાપરનાર વિદ્વાનોની માન્યતા પ્રમાણે અંધ માટેના સાધનોમાં શિલાલેખો અને સિક્કાઓ જ દેશ તે તેને જ કહી શકાય છે કે જે પ્રદેશ કણા વિશેષ વિશ્વસનીય છે. આમના પિતાના શિલા- અને ગોદાવરી નદીના મુખ વચ્ચેનો દુઆબ બની લેખોમાં મુખ્યતયા નાસિક. નાનાપાટ, જનેર, રહ્યો છે. પરંતુ ઈતિહાસ આપણને શિખવી રહ્યો છે. કરી આદિના ગણી શકાય તેમજ અન્ય રાજવી- કે તે પ્રદેશઉપર તો, જેમ આ વંશના રાજાઓની નામાં, ચક્રવર્તી ખારવેલનો હાથીગુંફાવાળો ગણાય. સત્તા એ સમયે જામી પડી હતી તેમ તેમના જ તેમજ સિક્કાઓમાં પણ તેમના પિતાના નામવાળા જીવનકાળમાં તેજ પ્રાંત ઉપર ચક્રવત ખારવેલ અને લેખી શકાય. આ સર્વ શિલાલેખો અને સિક્કાઓનો ચછર્વશી રૂદ્રદામન આદિની સત્તા પણ જમવા ઉકેલ યાંસુધી વર્તમાનકાળે જણાવે છે ત્યાં સુધી પામી હતી. તેથી અંધ્રપતિ એટલે અંધ્રદેશના કોઈમાં પણ અંધ કે તેને લગતું અધ, અપ્રત્યાઃ અધિપતિ જેવું વ્યાપક અર્થ બનાવતું કોઈ સંબોધન, કે આંધપતિ જેવું કંઈ પણ નામ અથવા વિશેષણ આ આંધ્રપ્રજાના રાજવીઓ માટે વાપરવું વ્યાજબી જોડવામાં આવ્યું હોય એમ દેખાતું નથી. તેમણે ગણી શકાય નહીં, બાકી આંધ્રપ્રાના રાજવી, એવો પિતે પિતા માટે તે શત, કે તેને જ મળતાં સાત ભાવ દર્શાવતું આંધ્રપતિ નામનું બિરૂદ તેમને લગાડઅને શતવહન કે શાતવાહન જેવાં તથા સાત કે વામાં અને તેમના વંશને આંધ્રવંશ કહેવામાં કાંઈજ સાતકરણિ૦ જેવાં જ બિરૂદ લગાડયાં છે. જ્યારે અયુક્ત ગણી શકાય નહીં. ખારવેલ જેવાએ તેમને માત્ર સાતકરણિના ઉપરમાં જે આપણે જણાવ્યું કે આ વંશના નામથી જ સંબોધ્યા છે. મતલબ એ થઈ કે આ રાજાઓની રાહકુમતમાં પ્રદેશ સર્વદા રહ્યો વંશનો અંત, જે ઈ. સ.ના ત્રીજા સૈકાની મધ્યમાં નથી, તે માટે તેમને સર્વદા અને સર્વથા અંધ્રપતિ આવ્યો ગણાય છે ત્યાંસુધી તેમને કોઈ એ બંધ કહી શકાય તેમ નથીઃ તેવી જ રીતે તે પરિસ્થિતિમાં દેશના રાજા એટલે અંધ્રપતિ તરીકે અથવા તે રહેનાર એટલે કે અંધશ ઉપર આધિપત્ય ભોગવનાર અંબભત્યાર તરીકે વર્ણવ્યા જ નથી દેખાતા. તાત્પર્ય રાજા ખારવેલને કે ચકણર્વશી રૂદ્રદામનને અથવા એ થયો કે ઈ. સ. ના ત્રીજા સૈકાથી માંડીને મિ. તે તે કાળ પછી જે અન્ય રાજવંશીઓ તે મુલકના ધનસાંગ ઈ. સ. ના છઠ્ઠા સૈકાની આદિમાં જ્યારે સ્વામી બની બેઠા હતા તેમને કેઈને અંધ્રપતિ હિદના પ્રવાસે આવ્યો, તે બે વચ્ચેના લગભગ ત્રણ તરીકે, અથવા તેને જ લગતું નામ જોડી બતાવીને : વર્ષના ગાળામાં જ અંધ્રપતિ કે અંધભત્યાઃ (આંધ્રપતિ હાસકારોએ પણ સંધ્યા નથી જ. એટલે સ્પષ્ટ કે અપ્રત્યાઃ ) એ શબ્દ પ્રયોગ ગમે તે કારણે થાય છે કે પ્રદેશને અને આંધ્રપ્રજાને અસલના (૯) આને લગતી વિશેષ હકીકત તે શબ્દોની વિચા- રણુ કરતી વખત જણાવાશે; ત્યાંથી જોઈ લેવી. (૧૦) ૦૫રની ટીકા ન, ૯ જુઓ, (૧૧) જુએ પુ. ૪ પૃ. ર૭૭માં હાથીગુફા લેખની સર્વ પક્તિઓનું અવતરણ; ખાસ કરીને પંડિત પાંચમી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ] શતવહન વંશ [ ૫ સમયે પ્રાચીન ઇતિહાસકારની માન્યતા પ્રમાણે કેાઈ darker's Institute, vol. I, pp. 22 and પણ મતલબનો, કાર્યકરણનો-સંબંધ નહતો જ; પરંતુ seg.)માં કહેવાતા આધવંશી રાજાઓના ઉત્પત્તિ સ્થાન : પાછળથી જ આ બન્ને નામને અરસપરસ ભેળવી વિશે-On the home of the so-called નાખવામાં આવ્યા દેખાય છે. વિશેષમાં કે, અંગ્રેજી Andhra kings નામના લેખમાં દર્શાવાયેલ છે, ઇતિહાસકારોએ ભલે બને શબ્દોને યથાર્થ સ્વરૂપમાં જ્યારે અન્ય સ્થળે ૧૩ જણાવેલ છે કે, “ Their સમજીને જ ઉપયોગ કર્યો હશે, પરંતુ તેના વાચકેને original home was not Andhra desa. આ શબ્દના ગૂઢ રહસ્યની કે તેમાં રહેલ તારતમ્યની They did not hail from the east-in બરાબર સમજ રહી નહીં હોય એટલે એકની જગ્યાએ the version of the origin of the dyબીજો શબ્દ લખવામાં તથા વાચવામાં (ઉચાર nasty given in Kathasarit-sagar, the કરતાં) વાપર્યો ગયા હોય એમ ૫ણુ બનવાજોગ છે. founder of the dynasty is said to અપ્રદેશ અને આંધ્રપ્રજાને કોઈ સંબંધ ન have been born at Paithan; even the હેવાનું અત્યાર સુધી તે રાજકીય દૃષ્ટિએ જ એટલે language of their inscriptions is some કે રાજ્યાધિકારનાં સૂત્ર ગ્રહણ કર્યાની અપેક્ષાએ જ kind of proto-Maharastri with no આપણે સાબિત કરી ગયા છીએ, પરંતુ મિ. રેસન affinity with the Telugu, the language : સાહેબે ઉઠાવેલ પ્રશ્નને, તે પ્રજાના ઉત્પત્તિ સ્થાન of the Andhras-તેમનું મૂળ વતને અંપ્રદેશ નહોતો તરીકનો છે. એટલે તેમનું કહેવું એમ છે કે અંધ જ. તેઓ પૂર્વમાંથી ઉતરી આવ્યા નથી. કથાસરિત દેશમાં જે પ્રજાનું સંસ્થાન હોય તેને આંધ્ર કહેવાય. સાગર નામે ગ્રંથમાં આ વંશની ઉત્પતિ વિશે જે આખ્યાઆ માન્યતા સંસ્થાનની ઉત્પત્તિસ્થાન તરીકેની ચિકા ઉતારી છે તેમાં આ વંશના સ્થાપકનો જન્મ બરાબર છે કે કેમ તે હવે તપાસીએ. પૈઠણમાં થયેલ હોવાનું જણાવ્યું છે. ઉપરાંત તેમના અંધ્રદેશને લગતી વિશેષ હકીકત તે હવે પછી શિલાલેખોની ભાષા પણ કેટલેક દરજે મહારાષ્ટ્રીયના આવવાની છે. અત્રે માત્ર આપણું ખપજેગું જ નમુનારૂપ છે તેમજ આંધ્રપ્રજાની ભાષા ને તેલુગુ વિવેચન કરીશ. 3. સને આંધ્રપ્રજાની ઉત્પત્તિ ગણાય છે તેની સાથે કાંઈ જ સંબંધ વિનાની દેખાય તરીકે જે કે કૃષ્ણ અને ગોદાવરી નદીના મુખ છે. આટલું જણાવીને પિતાને અભિપ્રાય વ્યક્ત કરી વચ્ચેનો પ્રદેશ, અતેરીય બ્રાહ્મણ ગ્રંથના આધારે દે છે કે "These facts fully justify the અનુમાન કરીને જણાવ્યો છે પરંતુ તેમના મત સાથે conclusion that Satavahans were not અન્ય વિદ્વાનો સંમત થતા હોય એમ જણાતું નથી. Andhras=આવા પુરાવાથી સંપૂર્ણ રીતે ન્યાયપુરઃ ડો. વી. એસ. સુખથંકર નામના વિદ્વાન જણાવે સર ઠરે છે કે, શાતવાહન (નામના રાજાઓ) આંધ્ર છે કે “Their orignal home was in પ્રજામાંના નહોતા જ . આટલે લાંબે હતાશ Bellary district=તેમનું મૂળ વતન બેલારી તે લેખક મહાશયે શાતવાહન રાજાને આશ્રયીને જીલ્લામાં હતું. ” આ અભિપ્રાયને મળતે જ મત લખ્યો દેખાય છે એમ તેમના જ શબ્દોથી સ્પષ્ટ એનલીસીઝ ઑફ ધી ભાંડારકર ઇન્સ્ટીટયુટ પુ. ૧. થઈ જાય છે. એટલે દેખીતું છે કે તેમને અભિપ્રાય ૫. ૨૨ ને આગળ (Analysis of the Bhan- આંધ્રપ્રજાના વતનને અંગે જે સ્થિતિ પ્રવર્તતી હોય (૧૨) જુઓ કે. હિ. ઈ. પૃ. ૫૯૮, (૧૩) જ. બ. ઍ. જે. એ. સ. ૧૯૨૭, પૃ. ૪૫ અને આગળ. (૧૪) મજકુર પુસ્તક પૃ. ૪૯. (૧૫) સરખા પૃ.૯ થી આગળનું લખાણ અને તેની ટીકાઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ શતવહન વંશ [ અષ્ટમ ખંડ તેને અનુલક્ષીને સર્વશે ઉચ્ચારાયો છે એમ તો ન જ ભાંડારકર સાહેબ લખે છે કે –“It must have કહી શકાય. પરંતુ આંધ્રપ્રજા અને સાતવાહન-શતવહન at the early period comprised Jaipur એક જ છે–અથવા બહુ તે પ્રથમ સ્થિતિ પ્રજાના and part of Vizagapatam district of અંશ તરીકે લખાઈ છે એમ જ્યારે આપણે “શતવહન” the Madras Presidency, along with શબ્દના વિવેચન કરતી વખતે સાબિત કરી બતાવીશું some conterminous districts of ત્યારે માનવું પડશે કે તેમને અભિપ્રાય વાસ્તવિક Central Provinces; and it is not at છે. કહેવાનો મતલબ એ છે કે, તેમના મત પ્રમાણે all impossible that it may have also આંધ્રપ્રજાની ઉત્પતિસ્થાન તરીકે પ્રદેશને ગણી included the southern parts of the નહીં શકાય. Nizam's dominions and the Kistna 341 3410 24isdall 2107 2108 and Godavari districts, corresponding કારણમાં મળેલી સત્તાપ્રાપ્તિની દૃષ્ટિએ, તેમજ to modern Telingana૮=મદ્રાસ ઇલાકાના તેમના ઉત્પતિસ્થાનની દષ્ટિએ એમ બંને રીતે તપાસી જયપુર અને વિઝાગાપટમ જીલ્લાના થોડા ભાગ ઉપરાંત, જોતાં હવે સાબિત થઈ ગયું છે. પ્રદેશને અને તેની સરહદે અડોઅડ આવેલ મધ્ય પ્રાંતના કેટલાક આંધ્રપ્રજાને કોઈ જાતને સંબંધ નથી જ. આગળના જીલ્લાઓને તેમાં (અંપ્રદેશમાં) પૂર્વ સમયે સમાવેશ ત્રીજા પરિચ્છેદે પણ આ જ હકીકત વિસ્તારપૂર્વક થતો હશે; અને એમ બનવું ૫ણું અસંભવિત નથી સમજાવવામાં આવી છે. ભૂલવું જોઈતું નથી કે આ કે નિઝામી રિયાસતના દક્ષિણ ભાગને તથા જેને પ્રમાણેનો નિર્ણય જે આપણે દોરી બતાવ્યું છે. તે વર્તમાનકાળે તેલંગણ કહેવામાં આવે છે તેવા, કૃષ્ણ તો માત્ર બે ત્રણ વિદ્વાનોના મતની બારીક તપાસ અને ગોદાવરી જીલ્લાએને પણ તેમાં સમાવેશ કરી કર્યા બાદ અને તે પણ તેમણે માની લીધેલા ઉત્પત્તિ- દેવાતા હોય.” પિતાને અભિપ્રાય આ પ્રમાણે વ્યક્ત સ્થાનના સ્થળની વિચારણું બાદ કરી બતાવેલ છે કરતાં તેમણે કોઈ અન્ય પુરાવાનો આધાર લેવા પરન્ત અમારા મતે તે આંધ્રપ્રજાનું ઉત્પતિસ્થાન જ કરતાં, મંતવ્ય જ રજુ કર્યું હોય, એમ તેમના શબ્દઅંધ્રદેશને બદલે કયાંય અન્ય ભૂમિમાં છુપાયેલું દૂગારથી સમજાય છે. એટલે તે ઉપર આપણે કાંઈ પડયું છે. તો આંધ્રપ્રજાને અને પ્રદેશને પણ કોઈ નુકતેચીની કરવી રહેતી નથી; પરંતુ માલુમ પડે છે પ્રકારને સંબંધ હોઈ ન શકે એમ વળી એર વિશેષ કે રાજા શ્રીમુખજેને આ આંધવેશને સ્થાપક અંશે પુરવાર થઈ જતું દેખાશે. ગણવામાં આવે છે, તેના રાજ્ય વિસ્તારની પરિસીમા (૨) અંધ ઉપર, પિતાની નજર ઠેરવીને જ તેમણે ઉપર પ્રમાણે ઉપરમાં આંધ્ર શબ્દવિષેનું વિવેચન કરતાં, બે અંદ્રદેશની સરહનું નિર્માણ કર્યું દેખાય છે. જ્યારે એક વિદ્વાનોનાં કથનના આધારે એમ જણાવી ગયા રાજ ખારવેલના હાથીગુફાના લેખવર્ણન ઉપરથી છીએ કે, અંધ તે દેશવાચક શબ્દ છે અને તે દેશનું આપણને ભાળ થાય છે કે, તે સમયના અરસામાં જ સ્થાન કૃષ્ણ અને ગોદાવરી નદીના મુખ વચ્ચેના મજકુર રાજા શ્રીમુખની ઉત્પત્તિ થઈ હતી અને ડેટાવાળે પ્રદેશ ગણાતું હતું. તેના અનુસંધાનમાં જે તેમના કથન પ્રમાણે જ, જે વસ્તુસ્થિતિ હોય તે કાંઈ વિશેષ જાણવામાં આવ્યું છે તે હવે રજુ કરીશું. તે સર્વ પ્રદેશ આંધ્રપ્રજાની રાજહકુમતમાં જ ગણુ અંપ્રદેશની માહિતી આપતાં ડે. ડી. આર. રહે; પરંતુ તે જ શિલાલેખના અધ્યયન ઉપરથી તે - (૧૬) જુઓ પુ. ૧, નંદ બીજાનું અને નવમાનું છવનવરાત, (૧૭) જુએ ભાં. અ. ૫. ૩૪. (૧૮) જ, બે, બે, . એ. સે. ૧૯ર૭, ૪૯, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ્ર ] એમ ખુલ્લે છે કે, તેમાંના ધણાખરા ભાગ કયારને એ રાજા ખારવેલના અધિકારમાં આવી પડયા હતા. એટલે એવા અનુમાન ઉપર આવવું રહે છે કે, અંદેશની તેમણે દારી બતાવેલ હૃદ બરાબર નથી. અને તે અનુમાનને જો વિશેષ લંબાવીએ તે, એમ પણ કદાચ સાર કાઢી શકાય કે, આંધ્રપ્રજાનું ઉત્પત્તિસ્થાન પણ તે પ્રદેશમાં નહીં આવતું હાય. આતા ઉત્પત્તિ થયાની નજરે આપણે તપાસ કરી છે, છતાં જો તેવા પ્રદેશ (અંધ્રપ્રદેશ) ઉપર તેમણે હકુમત ચલાવી હોવાની દૃષ્ટિએ વિચાર કરાતા હાય, તા પણ તે મુદ્દો વ્યાજબી હરાવી શકાય તેમ નથી. આ વિશે એક વિદ્વાને જણાવ્યું છે કેઃ “The mere mention of certain kings in the Puranas as Andhras and their identity with the names of the Satavahan kings as given in their epigraphic records cannot justify an inference that the Satavahanas were originally rulers of the Andhara Desha-પુરાણેામાં કેટલાક રાજાઆના કેવળ ઉલ્લેખ આંધ્ર તરીકે કરાયા હેાવાથી, તેમજ લેખામાં તેમને શતવાહન રાજા તરીકે મેળખાવ્યા હાવાથી એવું અનુમાન ન્યાયપૂર્વક ન જ કહી શકાય કે શતવહતેા મૂળે અંદેશ ઉપર રાજસત્તાધારી હતા. એક વખત અમારી પેાતાની માન્યતા પણ એવી બંધાઈ હતી કે મહાભારતમાં જેને દંડકારણ્ય કહેવામાં આવ્યું છે, તે અરણ્યના પ્રદેશ જ આ આંધ્રપ્રજાની ઉત્પત્તિ સ્થાનવાળા અંધ્રપ્રદેશને અમુક ભાગ હશે અને તે માન્યતાના આધારે તેની ચતુઃસીમા નીચે પ્રમાણે કલ્પી હતી. ઉત્તરે સાતપુડા પર્વત, દક્ષિણે તુંગભદ્રા નદી, પશ્ચિમે સચાંદ્રિવાળા ઘાટ-પર્વતા અને શતવહન શ (૧૯) આ આખું' વાકય આગળ ઉપર આવવાનું છે ત્યાં તેના આધાર જણાવ્યા છે. (૨૦) આ વાકય ઉપર અમારા વિચાર। આગળ ઉપર દર્શાવવાના છે (જીએ “આંધ્રપ્રાની ઉત્પત્તિ વિશે ’વાળે પારિત્રાત્ ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૭ પૂર્વમાં એક સિદ્ધિ લીટી કે જેને ઉત્તર છેડે હૈદ્રા ખાદના ચંદાશહેરથી આર્ભી દક્ષિણે કડપ્પાશહેર સુધી લંબાવી શકાય. એટલે કે વિદ્વાનેએ કૃષ્ણા અને ગાદાવરીના મુખ વચ્ચેના દુઆખતે તે પ્રદેશ બતાવ્યા છે તેની પણ પૂર્વથી આરભીને, પશ્ચિમ ઘાટ વચ્ચેના સધળા વિસ્તારના તેમાં સમાવેશ થત કલ્પ્યા હતા; કેમકે આ અરણ્યમય પ્રદેશમાં ખીચે ખીચ વ્રુક્ષા તથા વનરાજી આવી રહેલ હેાવાથી તેમાં સૂર્યનાં કિરણાતા ભાગ્યે જ પ્રવેશ થઈ શકતા હતા. તેથી દિવસે પણુ, આખા અરણ્યમાં અંધકારનું જ દેન થયા કરતું હતું; એટલે તેવી ભૂમિને અંધઢેરા કહેવામાં કાંઇ વાંધા જેવું નજ લેખાય અને પછી જેમ અનેક દૃષ્ટાંતમાં બનતું આવ્યું છે તેમ, આ બંધ શબ્દમાં કાળક્રમે પરિવર્તન થતાં ક્રંધ્ર શબ્દ થવા પામ્યા હાય. પણ વિશેષ અભ્યાસથી જ્યારે જાણવામાં આવ્યું કે, અંધ્રદેશને અને આંધ્રપ્રજાને ઉત્પત્તિના સ્થાન પરત્વે કાંઈ સંબંધ જ નથી, તેમજ મહાભારતના સમયે અંપ્રદેશ જેવા શબ્દ જ અસ્તિત્વમાં નહતા, ત્યારે તે કલ્પેલી માન્યતાને ત્યાગ કરવા પડયે। હતા. ડૉ. ખુલ્લુર નામના વિદ્વાનનું મંતવ્ય એક ઠેકાણે૨૦ રજુ થયું છે તેમાં નીચે પ્રમાણે શબ્દો છેઃ“ The place-names in Ganjam and Vigianagaram districts are to be regarded as Andhra colonies of East Deccan=ગંજામ અને વિજયાનગર જીલ્લાના કેટલાંક સ્થાનાનાં નામેા ( એવાં છે કે જેમ ) તે આંધ્રપ્રાનાં પૂર્વ દક્ષિણમાંના વસાહત સ્થાનેા ગણી શકાય.” મતલબ કે તેમનું મંતવ્ય ઉપર ટાંદેલ, ડા. ભાંડારકર સાહેબના કચન સાથે થોડેક અંશે સામ્ય ધરાવતું દેખાય છે. વળા ( મા. વિલિયમ્સ કૃત ) સંસ્કૃત-ઈં ગ્રેજી શબ્દાષમાં અંધ શબ્દની વ્યાખ્યા ૧ કરતાં નિર્દેશે (૨૧) જુએ. પુ, ૪, પૃ. ૧૯ (તેમાં ગુ × ૧ × સા.ના બુદ્ધિપ્રકાશ ૧૯૨૮, પુ. ૭૬ પૃ. ૯૮ના ઉતારો આપ્યા છે તે અવતરણના શબ્દો આ પ્રમાણે છે. “ કલિંગપતિ શાતની ભૂમિના ભૂખ્યા, તે શાતામાં ઉત્તમ રાજા”) વળી જીએ જ, આ. હિં. રી. સેા. પુ. ૨, ભાગ ૧ પૃ. ૫૬, www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ = = સાતવાહન વંશ [ અષ્ટમ ખંડ છે કે “The name of people (probably એમ હવે વાચક વર્ગને સ્પષ્ટપણે સમજાશે. modern Telangana ); name of dynasty; (૩) શાત અને શત a man of law caste (The offspring of “શત ' સંસ્કૃત શબ્દ છે; તેને અર્થ =One a Vaideha father & Karwar mother, hundred થાય છે. અને વ્યાકરણના નિયમાનુસાર who lives by killing game) (૧) પ્રજાનું નામ જે પુરૂષ શતવંશને હોય તે સાત કહેવાય છે, જેમ છે (ઘણું કરીને વર્તમાન તેલંગણ); (૨) એક વંશનું વિદેહદેશને પુરૂષ વદેહ અને મગધને માગધ કહેવાય છે નામ છે; (૩) શુક્રજાતિની એક વ્યક્તિ (જેને પિતા તેમ. પુ. ૪ માં ગભીલવંશનું વર્ણન આપતાં આપણે વિદેહદેશને વતની છે અને મા કારવાર પ્રદેશની) જણાવ્યું છે કે, શલે કેએ ઉજૈનપતિ રાજા ગંધર્વછે કે જે શિકાર કરીને નિર્વાહ ચલાવે છે)” સેનને હરાવીને ત્યાં સ્વશાસન સ્થાપિત કર્યું હતું. (અથવા જેને આપણે પારધિ અથવા વાઘરી કહીને તેમના છેલ્લા રાજાએ શકારિ વિક્રમાદિત્યના હસ્તથી ઓળખીએ છીએ તે પ્રકારની પ્રજા)=મતલબ કે પરાજય પામ્યા બાદ, દક્ષિણના સ્વામી શાત રાજા અંધ શબ્દને તેમાં પ્રજા, વ્યક્તિ કે વંશદર્શક દર્શાવેલ સાથે યુદ્ધ કર્યું હતું, જેમાં તે શકરાજાનું મૃત્યુ છે, નહીં કે સ્થાનદર્શક; પરંતુ જ્યારે “ વર્તમાન થયું હતું તથા તે બાદ દશ વર્ષે આ શાત રાજા૨૩ તેલંગણ” એવા શબ્દથી સ્પષ્ટીકરણ કર્યું છે અને ૫ણ મરશું પામ્યો હતો. આ કથન વિરાસંહિતાના અંતે તેલંગણુ શબ્દ તે પ્રદેશવાસી છે ત્યારે બ્રમણ જેઠેલા યુગપુરાણના અધ્યયનમાંથી ઉદ્ધરાયું છે. તે ઉત્પન્ન થાય છે કે, અંધને તેમણે દેશવાચક તે નહીં ઉપરથી સાબિત થાય છે કે તે સમયે, એટલે ઈ. સ. ધાર્યો હોય ! પણ ખુલાસો કરી શકાય કે, તેલંગણ પૂ. ૫૭ માં જે રાજાએ દક્ષિણપતિ હતા તેમને દેશમાં વસતા લેક (People ) ને અંધ કહેવામાં સાત કહીને બોલાવતા હતા અને ઉપરમાં તે શબ્દની આવે છે, તેવી તેમની કહેવાની મતલબ પણ હોય.* જે વ્યાખ્યા આપી બતાવી છે તે ઉપરથી સમજાય ગમે તે અર્થમાં ૯ો, છતાં તેમના કહેવાનો આશય છે કે આ વંશને (શાતવંશી રાજાઓને ) સ વર્ષના સમજી જવાય તેમ છે જ. આંક સાથે કાંઈક સંબંધ છે છે ને છે જ. આ પ્રમાણે આ પ્રમાણે ભિન્ન ભિન્ન વિદ્વાનોનાં મતદર્શન એક હકીકત થઈ. કર્યો. તે ઉપરથી એમ સહજ તરી આવે છે કે, તેઓ બીજી બાજુ કલિંગપતિ રાજા ખારવેલના હાથીસર્વ અરસપરસ સહમત થતા નથી. એટલે તેમના ગુફાના લેખમાં જણાવાયું છે કે તેણે પોતાના રાજ્યાકથન ઉપરથી અપ્રદેશનું સ્થાન નિશ્ચયપૂર્વક કરાવી રહણ પછી બીજે જ વર્ષે તેને રાજ્યાભિષેક મ. શકીએ તે સ્થિતિએ આપણે હજુ પહોંચ્યા છીએ, સ. ૯૮માં થયાનું પુરવાર કર્યું છે૨૩ એટલે તે હિસાબે એમ કહી શકાય તેમ નથી. તેમજ અંધ્રપ્રજાના ૯૮ર મ. . ૧૦૦ માં આ બનાવ બન્યા કહી વિવરણ કરતી વખતે જોઈ ગયા છીએ કે તેમની શકાશે), શ્રીમુખ શતકરણિ ઉપર એકદમ ચડાઈ ઉત્પત્તિના સ્થાન વિશે પણ હજુ આપણે અનિશ્ચિત કરીને મુશિકનગર સુધી પીછે હટાવી દીધો હતો. દશામાં જ છીએ. આ પ્રકારના સંજોગોમાં, “ અંધ” કહેવાનો આશય એ છે કે, શ્રીમુખ શતકરણિએ તાજે તે “ આંધ્ર” બન્ને શબ્દને, અન્ય શબ્દયુમેની તરમાં જ પોતાની સ્વતંત્રતા જાહેર કરીને રાજનગરની Vી સાથે ન જોડતાં, ક્ટા પાડીને જ દર્શાવવાની સ્થાપના માટે તથા રાજ્યનું કાંઈક સીમાબંધન કરવા અમને જરૂર દેખાઈ છે અને તે વ્યાજબી જ છે માટે, ખારવેલના રાજપ્રદેશ ઉપર આક્રમણ લઈ જવા (૨૨) ૫, , પૃ. ૨૦ ટીક નં. ૨૨ અને ૨૪. પૂ. ર૭; તથા તેજ પુસ્તકે પૃ. ૩૭૮ ઉપરની સમયાવાળીમાં (૨) તુ પુ. ૪માં રાજ ખારવેલનું જીવનવૃત્તાંત, ઈ. સ. પૂ. ૪૨૯ = મ. સ. ૯૮વાળા બનાવેલું નિરૂપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] શાતવાહન વંશ [ ૯ માંડયું હતું, જેથી રાજા ખારવેલે તે શાતકરણિની સાત શબ્દને પણ લાગુ પડે છે, એમ વાચક મહાશયે. કાંઈ પણ પરવા કર્યા વિના૨૪ કે ખુલાસો પૂછવામાં સમજી લેવા વિનંતિ છે. અને સંદેશા ચલાવવામાં સમયની બરબાદી કર્યા વિના, (૪) શાતવહન અને શતવહન તેને દાબી દેવા માટે તાબડતોબ પ્રતિકારરૂપે હુમલો અથવા કચે હતો. આ ઉપરથી સમજાશે કે શ્રીમુખે પિતાને શાતવાહન અને શતવાહન વંશ મ. સ. ૧૦૦=ઈ. સ. પૂ. ૪૨૭ માં સ્થાપીને ૨૫ પૃ. ૬માં જણાવ્યું છે કે, શાતવહન અને આંધ: સ્વતંત્રતા જાહેર કરી હતી. આ પ્રમાણે બીજી એક બીજાના અંશ રૂપે છે તેમજ ઉપરમાં શત અને " સ્થિતિ છે. શાતનું વિવરણ કરતાં જણાવ્યું છે કે, તે બન્ને એક - ઉપરની બંને સ્થિતિનું એકીકરણ કરતાં સમજાશે જ રૂપમાં ગણી શકાય તેમ છે અને તેનું વિવેચન કે પુરાણકારોએ તે વંશને નામ જે શત, અથવા તે શાતવહન શબ્દ કરવામાં આવશે. તદનુસાર અત્ર તે શાત (સે ના આંક સંખ્યા સાથે સંબંધવાળું) પાડયું શબ્દનું-શબ્દયુગ્મનું-સ્પષ્ટીકરણ કરીશું. છે તથા તે વંશના રાજાઓને શાત (સો ના વર્ષમાં વહન એટલે વહેવું,=flowing, running or સ્થાપિત થયેલ વંશના ) નામથી વર્ણવ્યા છે તે beginning to run એવો અર્થ થાય છે. તે વાસ્તવિક છે. તથા તે શબ્દને મર્મ પણ ઉપર ઉપરથી શતવહનના આખા શબ્દનો અર્થ “that પ્રમાણે સમજવો રહે છે. one (family or dynasty) whose running આ “શત” શબ્દની સાથે “વહન’ શબ્દ has been in the year of 100; or the જેવાથી શતવહન થાય છે અને શાતની સાથે વહન family which has begun to run from જોડતાં શાતવહન થાય છે. તેમાં વહન એટલે વહેd the 100th year=એવી વસ્તુ (કુટુંબ, વંશ) કે, થયેલ, ગતિમાં આવેલ, અસ્તિત્વમાં આવેલ એ જેના વહનની આદિ “સોમા વર્ષથી થઈ છે. એટલે અર્થ થાય છે. પરિણામે જેવો ભાવાર્થ શત અને સાત કે જે વંશની શરૂઆત સો મારે ૬ વર્ષથી થઈ છે એ કાખનો થાય છે તેવો જ અને તેને અનુરૂપ અર્થ થયો કહેવાય. અને તે યથાયોગ્ય લાગે છે, જેથી શતવહન તથા સાતવાહનને પણ થાય છે. જેથી હાલ સાર એ થાય છે કે, “વહન’ શબ્દને સ્થાને (પછી તરત તે શબ્દનો વિશેષ અધિકાર અત્ર ન લખતાં, તે શતવહન હોય કે શતવહનો હોય તે તે તે એક જ તે શબ્દના નિરૂપણ કરવાના સ્થળે કરીશું. અને ત્યાં શબ્દ છે. પહેલું એકવચન છે, બીજું બહુવચન છે) . દર્શાવવામાં આવતી સર્વ હકીકત, આ શત તથા કેટલેક ઠેકાણે જે “વાહન’ શબ્દ જોડાયલે નજરે પડે (૨૪) કે. હિ. ઈ. પૃ. ૬૦૦-Kharvel in the 2nd વર્ષને પુરવાર થયા છે એટલે સાર એ થયો કે શાતવાહનyear of his reign sent a large army to the વંશી રાજાઓ ૧૧૨ની પૂર્વે સત્તા ઉપર આવી ગયા હતા.) West, disregarding Sata-karni and in his (૨૬) આ એકસમું વર્ષ કયા સંવત્સરનું હતું તે વળી fourth year humbled the Rashtrikas=શતકરણીની બીજો પ્રશ્ન છે, તેનું વિશેષ વિવેચન, આ આંકવંશી રાજાપરવા કર્યા વિના રાજ ખારવેલે પોતાના રાજ્યના બીજા એના ધમ વિશેની ચર્ચા આવશે ત્યારે કરવામાં આવશે. વિષે પશ્ચિમ તરફ મોટું સૈન્ય માકહર્યું, અને ચોથા વર્ષે અત્ર એટલું જણાવી દઈએ કે તેને લગતા ઈસારા પુ. ૧માં શકિને પરાજીત કરીને નમાવ્યા. સમચાવળી પૃ. ૪૦૧ ઉપર, ઈ. સ. પૂર્વે ૪ર૭ શ્રીમુખે (૨૫) જ. . . . એ. . પુ. ૮, પૃ. ૨૩૯ અંકદેશ સ્થાપે તેની પૃષ્ઠ સંખ્યા જણાવી છે તેમાં અને આગળ. (આ લેખ ઉપરથી ફલિત થાય છે કે, નવમા આપ્યાં છે. તેવી જ રીતે પુ. ૪માં પૃ. ૩૭૮ ઉપરની ઈ. નંદના સમય પૂર્વે શાતવહન કુટુંબ, પૈઠણમાં રાજ અમલ સ. પૂ. ૪ર૭ની સાલમાં નિર્દિષ્ટ કરેલાં પૃષ્ઠો ઉપર તથા મતું હતું. નવમાં નંદને સમય મ. સં.૧૨થી ૧૫૫૩ પુ. ૨-૩માં છુટછવાયું પ્રસંગેપાત જણાવાઝું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] શતવાહન વંશ [ અષ્ટમ ખંડ છે, તેમાં લહિયાને અથવા લેખકને હસ્તદોષ જ સંભવે સમૃદ્ધિ કેટલાય ગુણી વિપુલપણામાં હોઈ શકે તે સહજ છે. બાકી અંગ્રેજી લખાણમાં satavahan લખ્યું કલ્પનામાં ઉતરે તેમ છે, ત્યારે તેની સરખામણીમાં એક હોય તેને ઉચ્ચાર તે શતવહન પણ કરાય છે. તેમજ મહારાજ્યના સમ્રાટની તે વાત જ શી ? આ પ્રમાણે શાતવાહન અને શતવાહન પણ કરી શકાય છે. એટલે બધી પરિસ્થિતિ નિહાળતાં “વાહનને’ બદલે “વહન’ તેમાં તો એક સરખુ જ છે. અલબત્ત એટલે દરજે શબ્દ જ સાચો હોય એમ ઠરે છે અને “સે નીલ તે અશુદ્ધ જ કહી શકાય કે, મૂળ શબ્દ ઉપર બારીક સાલમાં સ્થાપિત થયેલ” વંશ એ અર્થ સૂચવવા જ 'ધ્યાન આપ્યા સિવાય ગમે તેવી રીતે ઉચ્ચારવાના શતવહન’ શબ્દ વપરાયો છે એમ દેખાય છે. જ્યારે રૂપમાં લખે જવાયું છે. કહેવાની મતલબ એ થઈ કું. રેસન એવો મત ધરાવે છે કે, ૩૦ “Satavahan કે, જેમ “અંધ” અને “આંધ્ર' શબ્દનું અરસપરસ is the term being the name of the સ્થાન અર્વાચીન પુસ્તકમાં દેવાઈ જાય છે તેવી જ clan to which the ruling family beરીતે આ “વહન” અને “વાહન” શબ્દનું સ્થાન ૨૭૫ણુ longed=શતવહન શબ્દ તે જાતિવાચક નામ છે. અપાઈ જાય છે. જેમાં તે વંશના રાજકર્તાઓ થયા છે” મતલબ કે, વાહનને અર્થ તે જમીન ઉપર આવવા જવા તેમના મંતવ્ય પ્રમાણે શતવહન તે જાતિનું નામ છે. માટે વપરાતું સાધન; ગાડી, ગાડું-Vehicles, એક ઠેકાણે ૧ “શતયાન’ શબ્દ પણ વપરાય Conveyances ઈત્યાદિ રૂપે થાય છે અને તેને માલુમ પડે છે. તેમાં યાન શબ્દનો ધાતુ “મા” છે શત’ જેવાથી એવો જ ફલિતાર્થ થાશે કે, one અને તેનો અર્થ to go=જવું, એવા થાય છે. એટલે who has 100 conveyances can be યાનનો અર્થ ગતિસૂચક થયો કહેવાય. અને “વહનને styled a Satavahan=જેની પાસે સે જેટલી અર્થ પણ તેવો જ છે એટલે “શતયાન'ને અર્થ પણ સંખ્યામાં વાહન હોય તેને સાતવાહન કહેવાય. અને “શતવહન’ જે જ થયા ગણાય. આ પ્રમાણે જ અર્થ કર જોઈએ એવો આશય જે ઉપર પ્રમાણે શતવહન શબ્દનો અર્થ તેમાં લેખક ધરાવતા હોય તે કહેવું પડશે કે, તેમણે શત- આવેલા અંશની વ્યુત્પન્યાનુસાર આપણે ગાઠી વાહનવંશી રાજાઓની સામાજીક તેમજ આર્થિક કહેવાશે. પરંતુ તે વંશના રાજાઓએ પોતે જ પોતાના સ્થિતિનો બહુ જ હલકે વિચાર બાંધ્યો છે અથવા શિલાલેખોમાં કયો શબ્દ વાપર્યો છે તથા તે વિશે તે તેવી સ્થિતિની રજુઆત કરીને વાચકના મન અન્ય લેખકે શું વિચારો ધરાવે છે તે પણ આપણે " ઉપર ઉત્તમ અસરને બદલે તદ્દન ઉલટી જ અસર તપાસવું જોઈએ. નીપજાવી છેકેમ કે વર્તમાનકાળે પણ ઉચ્ચ કેટિના એક' (૧) એક લેખક જણાવે છે કે, Thus રાજવીને ત્યાં, સે વાહન જેટલી સમૃદ્ધિ સામાન્ય રીતે the first name given in the Puranas, તે હોય છે જ; જ્યારે તે વખતના મોટા મોટા viz. simuka or Sisuka is named in શાહ સોદાગરો કે જેઓ અત્યારના રાજવી કરતાં અનેક an early inscription as Simukha રીતે વિશેષ શ્રીમાન હતા. તેમને ૧૮ ત્યાં પણ તેવી Satavahano=આ પ્રમાણે પુરાણમાં જેનું પ્રથમ • - (૨૭) આ વહન, અને વાહન શબ્દ ઉપર કોઈ ભાષા- શાસ્ત્રી વિશેષ પ્રકાશ પાડે એવી વિનંતિ છે. (૨૮) પુ. ૧, ૫. ૨૪૩ ઉ૫ર ટાંકેલું ગેપાળકેબીનું કયાનક વાંચ, (૨) “શાતકરણિ રાબ્દના અર્થમાં પણ આ પ્રમાણે ગોટાળો થયેલ છે તે આગળ ઉપર સમજાવવામાં આવશે. (૩૦) જુએ છે. આ. રે. પ્રસ્તાવના ૫. ૧૫નું ટીપણું નં. ૧. (૩૫) જુએ જ, છો. ઍ. જે. એ. સ. પુ. ૯, ૫. ૧૪૯ ઉપર કાલિકાચાર્યની કથા વર્ણવી છે તે પ્રસંગનું વર્ણન. (૩૨) જ. આહિ , સે. પુ. ૨, ભાગ ૧, ૫.૬ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ]. શતવહન વંશ [ ૧૧ નામ (પ્રથમ રાજા તરીકેનું નામ) શિમુક અથવા have been a contemporary with શિક્ષક આપ્યું છે તેને એક નાના શિલાલેખમાં Nanda=પછીથી રાજા તરીકે રાજ્યાભિષેક કરવામાં શિમુખ શતવાહને ૩૩ તરીકે સંબોધ્યો છે. આવ્યો હતો અને પ્રતિષ્ઠાનપુર એક માલેતુજાર (૨) ગૌતમિપુત્ર શાતકરણિની મા એવી, રાણીશ્રી શહેર બનવા પામ્યું....(પૃ. ૧૩૮). બૃહત્કથામાં જે બળશ્રીએ નાસિકનો શિલાલેખ, જે પોતાના પુત્રની શાતવાહન રાજાનું નામ લેવાયું છે તે રાજાનંદનો યશગાથાને અમર કરાવતે કેતરાવ્યો છે, તેમાં તેણીએ સમકાલીન થયો હશે.” શબ્દો વાપર્યા છે કે Restored the glory of (૫) બીજે એક ઠેકાણે વળી એમ જણાવાયું Satavahanas=શતવહન રાજાઓની કીતિ ફરીને છે કે, Majority of the inscriptions are ઉજજવળ બનાવી (જેવી હતી તેવી કરી દીધી). found at Nasik; their earliest inscrip (૩) વળી બીજા એક વિદ્વાને પોતાના વિચારો tion at Nanaghat in Western India, નીચેના શબ્દોમાં જણાવ્યા છે–ખારવેલ કલિંગાધિ- their earliest coin in West India; પતિના સમયમાં મહારાજા શાતકણિ પશ્ચિમમાં હતો. they are referred to all along in the શિલાલેખોમાં એમના વંશનું નામ સાતવાહન છે. epigraphic records, not as Andhras but જેને પ્રાકત અને સંસ્કૃત ગ્રન્થોમાં શાલવાહન as Satavahanas=શિલાલેખાને મોટા ભાગ કહેવામાં આવે છે. શાતવાહનને પ્રથમ શિલાલેખ નાસિકમાંથી મળી આવે છે; તેમને સૌથી પ્રથમ ઈ.સ. પૂ. ૨૦૦ વર્ષના અક્ષરોમાં લખાયેલા નાનાઘાટ શિલાલેખ, પશ્ચિમ હિંદમાં આવેલ નાનાવાટનો છે. (નાસિક પ્રદેશમાં) મળી આવ્યો છે. આ વિચાર અને સૌથી પ્રથમને સિક્કો (પણ) પશ્ચિમ હિંદને દર્શનમાં બીજી ત્રુટિઓ સાથે આપણે સંબંધ નથી છે. (આ) સર્વ પ્રકારના લેખમાં, સર્વત્ર તેમને એટલે તે વિશે મૌન સેવીએ. અત્ર તે એટલું જ સાતવાહન તરીકે જ ઓળખાવેલ છે નહીં કે જણાવવાનું રહે છે કે, આ વંશને માટે શતવહન કે આંધ્ર તરીકે. શતવાહન તેમાંથી કયે શબ્દ વપરાય છે. (૬) ત્યારે કે. હિ. ઈ. માં પૃ. ૫૩૧ ઉપર તેના (૪) વળી અન્યત્રક" એમ લખેલું નીકળે છે કે, લેખક એમ જણાવે છે કે earliest known Satavahan was afterwards installed coins bear the name of a king Sata as king and Pratishthanpur became who is probably to be identified with a rich city-(p. 138). The satavahan Satakarniજુનામાં જાના સિકકા જે જણાયા છે mentioned by the Brhatkatha must તે ઉપર તે શાતરાજનું નામ લખાયેલું છે અને (૩૩) આ વાકચમાં શિલાલેખના આધારે કહે છે કે, (૩૬) આ ઉપરથી સમજાય છે કે રાજનંદના સમયે શાતવાહનો શબ્દ છે, જ્યારે કે. હિ. ઈ. પૃ. ૫૯૮માં (હાલના વિદ્વાને જે એમ માની રહ્યા છે કે પ્રમુખ શાતજણાવાય છે કે, શિલાલેખમાં શતવહન જેવો શબ્દ જ નથી. કરણિ-શાતવાહન વંશના સ્થાપક અને મૂળ પુરુષ-તે, (આ ઉપરથી એમ લાગે છે કે, કવચિત કઈ શિલાલેખમાં શુંગવંશી પુષ્યમિત્રને સમકાલીન હતું. તેને બદલે) પણ સતવહન શબ્દ વપરાઈ ગયો હશે જે આ બેમાંથી એક શાતવાહન રાજાઓની હયાતિ હતી એવી માન્યતા ધરાવાતી લેખકની દષ્ટિ બહાર ચાલ્યું ગયું હશે.) હતી. (પુ. ૪માં ખાલના સમય નિર્ણય ઉપર આવવાને (૩૪) જુઓ જૈન સાહિત્ય સંશોધક પુ. ૩, ખંડ છે. જે બે ડઝન જેટલી દલીલો આપણે આપી છે તથા તે બાદ પૃ. ૩૭૩. પ્રસંગોપાત વળી બે ત્રણને ઉમેરે કર્યો છે તેમાં આ એકનો (૩૫) જ, બ્રો. . . એ. સે. પુ. ૧૦ પૃ. ૧૩૨ વળી વિશેષ સમાવેશ કર રહે છે. (ડે. ભાદાજીનો લેખ). " (૩૭) જ છો. એ. જે. એ. સે. ૧૯ર૭, ૫, ૪૯, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ =+ + સાતવાહન વંશ [ અષ્ટમ ખંડ તેની ઓળખ શાતકર િતરીકે વધારે સંભવિત છે. પૃ. ૧૭ માં જણાવ્યા પ્રમાણે સામાન્ય રૂપને A () મિ. રસને ઉપર જણાવી ગયા પ્રમાણે દેખાય છે. ક૫પ્રદીપકાર એ અર્થ બેસાડે છે કે એક ઠેકાણે શતવહનને જાતિ તરીકે ઓળખાવી છે, તેનો તેર તાનાર્થવા જે સાતવાન પતિ સધાતુ “દાન” જયારે બીજે ઠેકાણે ૮ તેમણે જુદે જ વિચાર ના અર્થમાં હોવાથી લોકમાં સાતવાહન એવું નામ દર્શાવ્યો દેખાય છે ત્યાં તેમના શબ્દો આ પ્રમાણે પડયું છે! આ પણ સર્વ સામાન્ય અર્થ છે. બેમાંથી છે—“ The later members of the Sha- એકેના મંતવ્ય પ્રમાણે એવા કોઈ વિશિષ્ટ પ્રસંગને tavahan dynasty continued to rule લઈને “શાતવહન ' જેવું નામ લગાડવામાં આવ્યું over the Eastern Provinces=શતવહન હોય એમ ખુલતું નથી. કથાસરિત્સાગરના કર્તા જે વંશના પાછલા રાજાઓ પૂર્વના પ્રાંતે ઉપર રાજ્ય વિચાર રજુ કરે છે, તે જો કે કાંઈક વિશિષ્ટ છે અમલ ચલાવતા રહ્યા હતા, મતલબ કે આ ઠેકાણે ખરે. પરંતુ તેમાં એટલું બધું અર્થગાંભિય નથી તેમણે શતવહન ને જાતિને બદલે વંશ તરીકે દેખાતું કે જેથી તે વંશની વિશિષ્ટતા ઉપર પ્રકાશ ઓળખાવ્યો છે. ફેંકાય. તેમણે જણાવ્યું છે કે તેના ચાર (૮) એક લેખો ૩૯ વળી એમ અભિપ્રાય જોમા તન્ના તમ જ્ઞાતવાત૬ જાન્ના વાર ન દર્શાવ્યો છે કે “shatavahan became a રાવે જૈનનું યરવશાત નામના યક્ષે ઉપાડયાfamily name afterwards=વંશનું નામ શત- ઉઠાવ્યો તેથી તેવું “ શાતવાહન’ નામ કર્યું અને વહન તે પાછળથી પડયું હતું” એટલે તેમને મત અમુક સમયે તેને રાજ્ય ઉપર બેસાર્યો. એમ થાય છે કે તે વંશનું નામ પ્રથમ કાંઈક બીજું (૧૩) પ્રબંધચિંતામણિભાષાંતર, અમદાવાદ મુકિત, હતું પરંતુ પાછળથીજ શતવહન જોડવામાં આવ્યું છે. (૧૯૦૯) પૃ. ૩૭ માં જણાવાયું છે કે, તે (શાલિવાહન) (૯) ત્યારે મિ. વિન્સેન્ટ સ્મિથ તે સાફ સાફ કુંભારને ઘેર રહી માટીના ઘડા, હાથી, મનુષ્ય શબ્દમાં જણાવી દે છે કે૪૦ “ The Andhra વિગેરે તરેહવાર જાતનાં રમકડાં કરવા લાગ્યાતેથી kings all claimed to belong to the તેનું નામ સાતવાહન એવું પડયું. એટલે તેમના મત Satavahan family and many of them પ્રમાણે તે, રાજા હાલ શાલિવાહને એકલાને જ assumed the title or bore the name શાતવાહન કહી શકાય; આ હકીકત પુસ્તકીય છે જ્યારે of satkarniાસઘળા આંત્ર રાજાઓ શતવહનવંશી ઉપરમાં જોઈ ગયા છીએ કે શિલાલેખમાં તો તેના હોવાનો દાવો કરતા અને તેમાંના ઘણાએ શાત- પૂર્વના કેટલાય રાજાને શાતવાહન કહેવામાં આવ્યા ક૨ણ નામનું બિરૂદ અથવા તે ઉપનામ ધારણ છે; અને શિલાલેખી પુરાવા વિશેષ માનનીય કહેવાય. કર્યું હતું. એટલે કે આંધ્રપ્રજાના સઘળા જ રાજાઓને ઉપરનાં અવતરણો ભલે ભિન્ન ભિન્ન મંતવ્ય સતવહનવંશના કહેવાય છે, પરંતુ તે બધા શત– રજુ કરતાં દેખાય છે, પરંતુ તેમાંના મોટા ભાગને કરણિ નહાતા કહેવાતા, તેમાં મોટો ભાગ અલબત્ત પ્રધાન સુર એમ નીકળતે કહી શકાશે કે આ વંશને સાતકરણિના બિરૂદથી ઓળખાતું હતું ખરો. નામ શતવહન અથવા શાતવહન હોવાનું વ્યાજબી (૧૦-૧૧-૧૨)અભિવાનચિંતામણી નામે ગ્રન્થમાં છે. પણ વહનને બદલે વાહન શબ્દ જોડવો તે અશુદ્ધ “ સાત વરyણમ્ વાન ચચ તિ=જેને વાહનનું શબ્દપ્રયોગ ગણાય, જેથી શતવાહને કે શાતવાહનનું સુખ આપવામાં આવ્યું છે તે સાતવાહન” આ અર્થ નામ તે વંશને આપવું તે અનુચિત ગણુાશે. એટલે (૩૮) જુએ. કે. આ. કે. પ્રસ્તાવના પૂ. ૪૨ પારિ. શ્રાફ પર-૫૩, (૩૯) જ, બો. . . એ. સે. ન્યુ સીરીઝ પુ.૩ ૫. પર. (૪૦) અ. હિ. છે. ત્રીજી આવૃત્તિ ૫. ૨૦૮, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] જે એક એ સ્થળે૪૧ વાહન' શબ્દવાળા જ પ્રયાગ ઠરાવવા પ્રયત્ન સેવાયા છે, [બીજે પણ કદાચ તે પ્રમાણે થયું હશે. તેમજ શતવહન તે આંધ્રપ્રજાને એક અંશ છે (આગળ જુઓ ત્રીજા પરિચ્છેદની હકીકત) એવું મારા વાંચવામાં જે આવ્યું છે તેનીજ ગણુના અહીં માત્ર કરી છે] તે કેટલે દરજ્જે વ્યાજખી ગણાય. તે વિચારવું રહે છે. એ શબ્દને। સમાસવાચક શબ્દ ન વાપરતાં, એકલે મ્હાત શબ્દને જ પ્રયાગ કરવા હાય તા, તે વશને શ્રુતવહન વંશ અને તેના રાજાઓને શાત રાજા કહી શકાશે. મતલબ કે શતવહન તે નપુંસકલિંગ અને શાત તે પુલિંગ જાતિના શબ્દ લેખી શકાશે. શતવહન વશ (૫) શતકરણ અથવા શાતકરણિ પૃ. ૧ ઉપર આ વંશ માટે વપરાતા જે નામેાની નામાવળી આપી છે તેમાં ૫ મું નામ શાલિવાહનનું અને હું હું શતકરણનું લખાયું છે. પરન્તુ હકીકતને અંગે શતકરણિ વિશેષ ઉપયાગી તેમજ વધારે મહત્વ ધરાવતા શબ્દ હાવાથી તેની વિચારણા પ્રથમ હાથ ધરવાનું ચે।ગ્ય લાગ્યું છે. સમાસના પચ્છેદ કરતાં તેમાંથી બે શબ્દો નીકળે છે. એક શત અને બીજો કણ; પછી શતકરણ હૈ કે શાતકરણ હા, તે એમાંના ભાવાને લઈને, તેમના વંશના નામ ઉપર કાંઈ વિશેષપૂર્ણ અસર થતી નથી. અલબત્ત એટલું ખરૂં છે કે આપણે તા જેમ બને તેમ જે શુદ્ધ શબ્દ હૈાય તેના જ ઉપયાગ કરતાં રહેવું જોઈએ. તેમાં શતને અર્થ સે ( hundred ) એટલું નિવિવાદિત છે; અને ખીજો શબ્દ જે કરણ છે તેને કેટલેક ઠેકાણે કણિના રૂપમાં પણ લીધા છે. જો કરણ હાય તે મૃકરવું, તે ધાતુ; (૪૧) “ જૈન યુગ'' નામનું માસિક; સવંત ૧૯૫૫ના માર્ચ-એપ્રીલના અંક, તેમાં દક્ષિણમાં જૈનધ’ નામને લેખ છપાયા છે. બુદ્ધિપ્રકાશ, પુ. ૮૨ સને ૧૯૩૪, પ્રથમ અઃ તેમાં શ્રીયુત ધÄ. મુનશીજીના ક્ષત્રપ સમધી લેખ છે ત્યાં તેમણે ‘ શતલહના' શબ્દ લખ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૩ અને તે ઉપરથી કરણ થાય, એટલે જેણે કાર્યો કર્યા છે તે. એટલે કે જે વ્યક્તિએ અમુક પ્રકારનાં સેા કાર્યો કા છે તેવા પુરૂષ, એવા ભાવા થાય; પછી તે કાર્યા (અ) કેવાં હેાવાં જોઈએ (આ) અથવા તેા સેાનાં કરતાં એ પાંચ એાછાં વધારે કર્યાં હતાં કે ક્રમ (ઈ) તેમજ તેવાં કામ કરનાર માત્ર આદિ પુરૂષ જ હતા અને તે ઉપરથી તેના વંશવાળાએ તે સામાન્ય નામ-બિરૂદ અપનાવી લીધું હતું કે (ઉ) શતકરણ નામ ધારણ કરતી દરેક વ્યકિત આવાં પરાક્રમ કર્યા બાદજ તે બિરૂદ પોતાંના નામ સાથે જોડતી હતી; આ પ્રકારના બધા પ્રશ્નો ગૌણ થઈ જાય છે. પરન્તુ આખા વંશમાંથી કાઈએ પણ જમાનાનું ધ્યાન ખેંચે તેવા સેા તે શું, પણ તેથી એ પાંચ ઓછા અથવા તે તેને બદલે એક સામટાં અનેક તરીકે જેને ગણી શકાય, એવાં પણ કા કા ઢાય તેવું તેમનાં જીવન ચરિત્રમાંથી દેખાઈ આવતું નથી. એટલે કરણિ=કાય કરનાર તરીકેના ભાવામાં તે શબ્દ યાાયા હૈાવાની વિચારણા છેાડી દેવી રહે છે; ખીજો શબ્દ કણું હેાય તા, કર્ણકાન; અને શતકર્ણ એટલે સે કાન જેને છે તે; સા કાન, એટલે મનુષ્યમાત્રને જેમ ખે કાન હેાય છે તેમ આ પુરૂષને સે। જેટલી સંખ્યામાં કાન૪૨ હતા તેમ નહીં; પરન્તુ જેની સેવામાં, રાજકારણમાં પડેલા અને વિશ્વાસપાત્ર ગણી શકાય તેવા, અનેક પુરૂષા હાય કે જેઓ પેાતાનામાં રાજ્યે સ્થાપિત કરેલ વિશ્વાસને અંગે મહત્ત્વપૂર્ણ અને જવાબદારી ભરેલાં કાર્યા કરી શકે; આવા વિશ્વાસુ માણસા પછી ચાહે તે મોટા હદેદારા હાય કે ચાહે તા હાદાવિનાના સામાન્ય પ્રજાજન હેાય. આને મળતા ભાવાર્થમાં ડૉ, વી. એસ. સુખથંકરે૪૩ એનેલી. (૪૨) “કાધિપતિ રાવણને દશ માથા ઢાવાની જે ત કથા ચાલે છે તે હકીકત સાથે આને સરખાવે (સંભવ છે કે માથુ તે એકજ હશે, પરન્તુ જે સ અલંકારા ગળામાં પહેરાતા હેચ તેમાં પડતાં પ્રતિબિંને લીધે તેવા દેખાવ અન્ય જોનારને લાગતા હેાય. ) (૪૩) જીએ મજકુર પુસ્ત, પૂ. ૧૧ અને આગળ www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૪] શતવહન વંશ [ અષ્ટમ ખંડ સીઝ ઓફ ધી ભાંડારકર ઈન્સ્ટીટયુટ નામના પુસ્તકમાં વાસ્તવિક રીતે તે ઉપનામને અર્થ “જે રાજાને ત્યાં “On the homes of the so called એક તો કરી ભરે છે=જેને બાતમી મેળવવાના Andhras=કહેવાતા આંધ્રના મૂળ વતન વિશે” સો ઠારે છે” એવો થાય છે. શીર્ષક નિબંધમાં વિચારો દર્શાવ્યા છે, ત્યાં તેમણે આ પ્રમાણે “સો દૂત અથવા બાતમી મેળવવાનાં શતકર્ણને અર્થ=one having hundred ears સો દ્વાર” એ ઘટના કેટલેક દરજજે શતકરણિના કર્યો છે, એટલે કે A king who has hundred નામને બંધબેસતી જણાય છે અને તે સુંદર તથા ears, meaning who has a hundred કર્ણપ્રિય હેઈ આલ્હાદજનક પણ કહી શકાય તેવી spies to work for him-જે રાજવીને સો છે. પરંતુ “કરણિ” શબ્દની પેઠે. આવી હકીકત પણ કાન છે, અર્થાત જેની સેવામાં સો જેટલી સંખ્યામાં આ વંશના કેાઈ રાજાના સંબંધમાં કયાંય વાંચવામાં દૂત (હમેશાં) કામ કરવાને તત્પર હોય છે. એક આવી નથી. જેથી હાલ તો એટલું જ ઉચ્ચારી શકાશે અન્ય ગ્રંથકારે પણ આ મતલબનો જ અર્થ સૂચવ્યો કે વ્યુત્પત્તિ આધારે આ શબ્દના અર્થને ઉકેલ કોઈ હોય એમ દેખાય છે. અલબત તેમાં તેમણે આ રીતે આણી શકાતો નથી. બાકી તે શોધખોળનો આંધ્રપ્રજાના કેઇ ભૂપતિને શતકરણિ નથી જણાવ્યા વિષય જ એવો અજબ છે કે તેમાં અનુમાન અને પરંતુ એક મગધપતિને લગતી તે હકીકત છે. તેમના કલ્પનાનો આશ્રય લીધા વિના ચાલતું નથી જ. શબ્દ આ પ્રમાણે છે-A certain Chera king બીજા પ્રકારે વિચાર કરીએ. જે “શતવહન’ paid a friendly visit to the king of જેવા જ ભાવાર્થમાં “શતકરણિ” શબ્દ વપરાયાનું Magadh. It gives the name of the માનવામાં આવે તે આ વંશના દરેકે દરેક રાજવીને Magadha king on the banks of the તે બિરુદથી સંબેધવામાં કાંઈ હરકત જેવું ન જ Ganges as (અહીં તામિલ ભાષાના શબ્દો લખેલ લેખાય. પરંતુ તેઓએ કતરાવેલા શિલાલેખોમાં આ છે), which would mean “Hundred વસ્તુસ્થિતિ લક્ષમાં રાખીને કામ લેવાયું હેવાનું Karnas” and it was a translation of ખુલતું નથી. થોડાકે એ જ શનકરણિ શબ્દ જોડયો છે. the Sanskrit title of Satakarni. Sans- જ્યારે “શતવહન” શબ્દ શિલાલેખમાં ક્યાંય વ૫રાયા krit scholars have however misread નજરે પડતો નથી; એટલે કે મનફાવે તેમ કામ લેવાયું the name of Satakarni instead of હોય એવું દેખાય છે. છતાં આ શબ્દોની વપરાશ Satakarni; the epithet evidently mean- માટે એક સમાધાન એમ આપી શકાય તેમ છે કે ing "a king who employed hundred વહન શબ્દ, action=કાર્યને અનુલક્ષીને વપરાય છે spies” or had one hundred sources of એટલે તે નપુંસકલિગ દશેક છે અને તેથી હું information=કેાઈ ચેરાપતિ મિત્રભાવે મગધપતિની પિતાનો વંશ દર્શાવવામાં તેને વાપરી શકે છે. જ્યારે મુલાકાતે ગયા હતા. તેના વર્ણનમાં ગંગાતટના તે કરણિ=કર્તાને અનુલક્ષીને હોવાથી પુલિગવાચક છે મગધપતિનું નામ (કઈ તામીલ ભાષાને શબ્દ અહીં જેથી ભૂપતિએ પિતાની જાતની ઓળખ માટેજ લખેલ છે) આપ્યું છે. જેનો અર્થ “સે કર્ણ” થાય તે વાપરતા દેખાય. આવી સ્થિતિમાં રાજા પિતાને છે. શતકરણિ (નામના) સંસ્કૃત બિરૂદને, તે અનુવાદ સંબોધતી વખતે, ફલાણું શતકરણિ એમ વિશેષપણે છે. પરંતુ સંસ્કૃતભાષાના પડિતાએ તે શતકરણિ કહી શકે. પરંતુ જ્યાં વંશનું જ નામ બતાવવું હોય શબ્દને બદલે શાતકરણિ શબ્દ વાંચી લીધો છે. ત્યાં શતવહન શબ્દ વાપરે. મતલબ કે રાજા પિતાના (૪૪) જે, સ, ઈં. ૫. ૧૨૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] નામ સાથે ખાલી શાતવહન શબ્દ ન જોડી શકે. પરન્તુ લાણા શતવહનવંશી એમ વિશેષણના રૂપમાં તે શબ્દ પેાતાના નામનો પૂર્વે જોડી શકે; જ્યારે શતકરણિ શબ્દ તે તેમના નામના એક અંશ હાવાથી નામની આગળ કે પાછળ કાંઇ પણ ફેરફાર વિના પણ લગાડી શકે છે. જો કે વિન્સેન્ટ સ્મિથના નીચેના શબ્દોપ ચેડા ઘણા અંશે યચાસ્થિત અને ઉચિત માનવા જેવા છે, “ The Andhra kings all claimed to belong to the Satavahan family and many of them assumed the title or bore the name of Satakarni. They are consequently referred to by one or other of these designations without mention of the personal name of the monarch etc. etc.-આંધ્ર પ્રાના સધળા રાજા શતવહન વંશના કહેવાતા અને તેમાંના ધણાએ શતકરણુિનું નામ અથવા તેા બિરૂદ પણુ લગાડયું છે. આથી કરીને પેાતાનું એક વ્યક્તિગત રાજા તરીકેનું નામ ઉચ્ચાર્યાં સિવાય, ઉપરના એમાંથી એકાદ ઉપાધિ લગાડીને પણ પેાતાને સંમેાધતા દેખાય છે. ” (ટીપણુ અને ઉપાધિ એક સરખી રીતે લગાડી નથી શકાતી. શું ભેદ રહી શકે તેના ખુલાસા આપણે ઉપરમાં આપી દીધા છે. બાકી શતવહન તે વંશનું નામ છે અને શતકરણ તે વ્યક્તિગત બિરૂદ છે. એટલું વાસ્તવિક છે) જ્યારે જ. માં. બ્રે. રા. એ. સા. ના વિદ્વાન લેખકનું ૬ વક્તવ્ય તદ્દન સ્પષ્ટ છે કે It is wrong to suppose that Satakarni was a family name like Satavahana. The name Satakarni was assumed by some kings of the dynasty=શતવહનની૪૭ પેઠે શતકરણ ,, (૪૫) જુએ અ. હિ ઈં ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૮. (૪૬) જુએ. મજકુર પુસ્તક સન ૧૯૨૭ને અંક પુ. ૮૧ ટી. ન. ૧૨૫. (૪૭) સાતવહનને સ્થાને ખરા રામ્દ શતવહન જોઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાતવહન વશ [ ૧૫ પણ વંશનું નામ છે એમ ધારી લેવું તે દેષપાત્ર છે. તે વંશના કેટલાક ભ્રપતિએ જ શતકરણનું નામ ધારણ કર્યું હતું, તેમજ કે. હિં. ઈ. માં પુ. ૧, પૃ. ૫૯૮ ઉપર એવા નિર્દેશ કરવામાં આવ્યા છે કે, Following forms are found in various inscriptions, Satakani, Satakani, Sadakarni, Sāta, Sata and Satis ભિન્નભિન્ન શિલાલેખામાં નીચે પ્રમાણે શબ્દોનાં રૂપાં તરા માલમ પડયાં છે, સાત િસતણિ, સદકન, સાત, સત અને સતિ (ટીપ્પણ—આ રૂપાંતરવાળા શામાં ક્યાંય શતવહન શબ્દ પણ નથી.૪૮ વળી તે એમાંથી એકના કાઈ વિકલ્પવાળા શબ્દો પણ નથી. એટલે સ્પષ્ટ થાય છે કે તે રાજાએ પેાતે, ઉપરમાંના શબ્દોથી જ પેાતાને સંખેાધતા હતા અને તે શબ્દાજ તેમનાં ઉપનામા હાઇ શકે, અન્યષ્ટ શબ્દો તેમના વંશ કે જાતિદર્શક હાવા જોઈએ એમ આ ઉપરથી સમજી લેવું રહે છે.) ( વિશેષ ટીપ્પણુ—શિલાલેખમાં કે સિક્કાલેખમાં શ્રુતવહન શબ્દ નથી દેખાતા. તેમાં તે માત્ર શ્રુતકરણને મળતા જ શબ્દો છે; તેમજ શતકરણના તથા શતકર્ણના અર્થ બેસારતાં એમ જણાવ્યું છે કે શત એટલે સે, એવા ભાવાર્થ યુક્ત કરણ કે કણિ શબ્દ છે. આ એમાંથી એક શબ્દ સાથે તે અર્થ ઘટાવી શકાતા નથી. ત્યારે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, ખુદ રાજાઓએ તે જે શબ્દ વાપરી બતાવ્યા છે તે શું ખાટા ? તેમ તા અનવાયેાગ્ય જ નથી, કેમકે લખાણના જ શબ્દો છે, કાંઇ અનુમાનિક ઉપજાવી કાઢેલા નથી. એટલે એક સ્થિતિ કલ્પી શકાય કે, લખાણુના શબ્દો ઊલવામાંજ કયાંય શરતચૂક કે ભૂલથાપ પડી ગઈ હાય. તેની ખાત્રી કરવા આમ ખેલવા માટે અમારે પાતે તે સર્વ જાતે નિહાળી લેવા જોઇએ, પરંતુ અમે લિપિવિશારદ (૪૮) સરખાવા ઉપરમાં ટીકા નં. ૨૭, (૪૯) સરખાવે! ઉપરમાં ટી. નં. ૯ ઉપર ‘શતવહન' શીવાળી હકીક્તના વાય. તથા પૂ. ૯ આર્ભમાંનું www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] ન હાવાથી તે કામ લિપિનો ઉપર ાડી દઇને, તે સંબંધમાં કાંઈક સૂચના કરવાનું જ યાગ્ય ધાર્યું છે. તે નીચે પ્રમાણે છે. શત એટલે સે।. વળી આ વંશની આદિ સે વર્ષમાં જ થઈ છે એમ નિર્શક રીતે દર્શાવાયું છે; તેમ શતવહનના અર્થ . પણ તે સ્વરૂપે જ ઘટાવી શકાય છે. એટલે શતકરણમાં જેમ શત અને કૃ શબ્દોના સમાવેશ થયેલ છે અને તેમાંના ! ધાતુ ઉપરથી કરણ અને તે બાદ કરણ શબ્દ યા^યા છે, તેમ કુને બદલે સ ધાતુ હાય તો તે ઉપરથી પ્રથમ સરણ અને તે બાદ સર્રાણુ શબ્દ નીપજાવી શકાય છે; જેમ વહન એટલે વહેવું, ગતિમાં આવવું એમ થાય છે, તેમ સ ઉપરથી પ્રથમ સરણુ એટલે સરવું, ગતિમાં આવવું, થાય છે અને સરજી કરનાર તે સરણિ કહેવાય. જે ઉપરથી સે મા વર્ષમાં સરણ કરનાર તે શતસર્રાણું ઠરાવી શકાય. મતલખ કહેવાની એ છે કે, જેમ શતકરણ શબ્દ વાપરી શકાય તેવી જ રીતે આ શતસરણ પણ વાપરી શકાય, પરંતુ શતકરણને અર્થ જ્યારે સંભાળ્ય નથી, ત્યારે આ શતસરણિના અર્થ યથાયેાગ્ય અને બંધબેસતા થઇ રહે છે. એટલે મૂળ શબ્દ શતસરણિપ॰ વપરાય હાય પરંતુ પાછળથી અનેક કારણાને લઈ ને, જેમ અનેક કિસ્સામાં સ્ખલનાએ પ્રવેશવા પામી છે, તેમ આમાં પશુ બનવા પામ્યું હોય; જેના પરિણામે તે શબ્દ શ્રુતકરણ વંચાતા બની ગયા હૈાય એવા અનુમાન ઉપર જવાય છે. આ અનુમાન ઉપર જવાને બીજું કારણ એ પણ છે કે, જેમ શતકરણિ શબ્દ તેના થતા અર્ચ પ્રમાણે અકારણુ થઇ જાય છે તેમ તેના ઉપયેગ કરનાર પણ ખાટી આત્મપ્રશંસામાં ઉતરી જતા દેખાય છે, જ્યારે શતસરણિ શબ્દ, અર્થમાં તેમજ ઉપયાગમાં, બન્ને રીતે નિરાબાધ સ્થિતિમાં રહેતા જણાય છે. (૬) શાલિવાહન, શાલવાહન અથવા શાલવાન શતવહન વશ જ્યાં સુધી તપાસ કરી શકાય છે ત્યાં સુધી આવું બિરૂદ વંશના માત્ર એકજ રાજાના સંબંધમાં ખાસ (૫૦) આ શબ્દ શતરણિ હાય કે પછી તેને જ અનુસરતા કાઈ ઢાય, તે પ્રશ્ન તે વિષયના જાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અઠ્ઠમ ખડ કરીને વપરાતું નજરે પડે છે. આ આખા વંશની નામાવલિ હજી સુધી શુદ્ધ ચષ્ટને બહાર પાડવામાં આવી નથી પરંતુ જે અનેક પૌરાણિક ગ્રન્થાની મેળવણી કરીને શ્રીયુત પાટરે જે ત્રૂટિત અવસ્થામાં પણ તૈયાર કરી બતાવી છે તે તપાસતાં ઉપર પ્રમાણે જ સાર નીકળે છે જ્યારે જૈન સાહિત્ય ગ્રંથામાં તા તેટલી હદે પહોંચવા જેવી સ્થિતિ પણ રજી કરાઈ દેખાતી નથી. એટલે હાલ તો આપણે પાટર સાહેબ કૃત નામાવલને જ નજર આગળ રાખીને કામ લેવું પડે છે. મતલબ એ થઈ કે, જેને રાજા હાલ તરીકે એળખાવાયા છે તેનું એકલાનું જ આ બિરૂદ છે. તે રાગ્ન હાલને કેટલાક શાલ પણ કહે છે. અને જેમ આ વંશના રાજાને શત શબ્દની પાછળ વહન નામના પ્રત્યય જોડીને તવહન કહેવાની પ્રથા પડી છે, તેમ આ સાલની સંગાથે પણ તે શબ્દ જોડીને શાલિવાહન કે શાલવહન શબ્દ બનાવી દીધા દેખાય છે. એટલે ભલે શાલિવાન શબ્દ બની ગયા ખરા, પરંતુ ભૂલવું જોતું નથી કે શતવહન તે તેા આખા વંશનું નામ છે અને તે વંશના સર્વ રાજાના સંબંધમાં વાપરી શકાય છે, જ્યારે આ શાલિવહન નામ તેા માત્ર એક રાજા પ્રત્યે જ વ્યક્તિગત રીતે વાપરવા જેવું બની રહે છે. જો કે આ હાલ રાજા થયા બાદ તે વૈશમાં કેટલાક રાજાએ થયા છે તેમને વર્ણવતાં કેટલાક ગ્રંથકારે શાલિવાહનવંશી રાજા તરીકે ઉપદેશે છે, પરંતુ તેમ કરતાં કાંઇ આધાર કે પ્રમાણુ બતાવાયાનું દેખાતું નથી તેમ સર્વથા તે શબ્દને પ્રયોગ ચાલુ જ રખાયા છે એમ પણ નથી. અને તેમ છે તેા તેના સર્વાંધા અંગિકાર કરાયાનું ા માનવું જ કયાં રહે છે ! એટલે આપણે તે પ્રશ્ન ઉપર બહુ માચાડમાં ઉતરવા કારણ નથી. છતાં એક બીજી રીતે આ શાલિવાહન શબ્દ વપરાતા દેખાય છે. તેમાં તેને એક સંવત્સર તરીકે પીછાણવામાં આવે છે અને શક શાલિવાહન અથવા કાર ઉપાડી લ્યે. અને તે ઉપર વિનતિ છે. પ્રકાશ પાડે એમ www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ] તવહન વંશ શાલિવાહનને શક, એવા સ્વરૂપમાં વપરાયા કરે છે. રાજાના આશ્રયે, એક સમયે જે રાજાઓ પડિયા આ શક સંવત્સરવિશેની કેટલીક સમજૂતિ આપણે તરીકે હોય છે તેને તેજ રાજાઓ હમેશાં ખંડિયા તરીકે ૫. ૪ માં પૃષ્ઠ ૯૫ અને આગળ ઉપર વર્ણવી ગયા રહેતા જ નથી. હવે જો આ નિયમાનુસાર ઉપરમાં છીએ. વળી જે કાંઈ વિશેષ સૂચવવા જેવું છે તે રાજા જણાવેલ બે અર્થોમાંથી બીજો અર્થ લઈએ તે હાલના જીવનને સ્પર્શતું હોવાથી તેના વૃત્તાંતમાં ભત્યાઃ શબ્દોમાં અનેક વ્યક્તિઓ આવી જાય, તેમજ જણાવવામાં આવશે એટલે અત્રે તે પરત્વે મૌન જ અનેક પ્રકારની પરિસ્થિતિનું સૂચન તેમાં કરાઈ જતું સેવીશું. કહેવાય.૧ અને આવી સ્થિતિના પ્રયોગો ઇતિહાસમાં (૭) અંધત્ય અથવા આંધ્રભૂત્ય આલેખાયાનું જણાયું નથી. એટલે એ સાર ઉપર આ સમુહશબ્દની વ્યુત્પત્તિ કરતાં, બે શબ્દો આવવું રહે છે કે મુત્ય શબ્દનો પ્રયોગ હમેશાં તેમાંથી છુટા પડે છે. અંધ અથવા આંધ અને ત્ય; પહેલા અર્થમાં જ કરાતો આવ્યો છે જોઈએ. જેથી સમાસની રૂઈએ તેમને બે પ્રકારનો અર્થ નીપજાવી અંધભર્યો એટલે આંધ્રપ્રજાનો રાજા, તે પિતે જ શકાય છે. તેમને તત્વાર્થસમાસ ગણીએ તો “અંધઃ અન્ય કોઈ સાર્વભૌમ સત્તાના આશ્રયે હતા એ એવ ભત્યઃ ” લેખાય એટલે કે અંધ (જાતિ, વંશ ભાવાર્થ થયો કહેવાય. કે દેશ જે કહે તે) કે આંધ્ર પ્રજાનો જે રાજા તે પોતે જ બીજી રીતે વિચારતાં પણ આ સ્થિતિ જ વધારે અન્ય ભૂપતિને ભત્ય એટલે સેવક; અર્થાત ખંડિયો બંધબેસતી મનાય છે. આપણને કહેવામાં આવ્યું છે રાજા હેય. (૨) અને બહુવીહિસમાસમાં જે તેને કે પૂર્વના સમયે ગણરાજ્ય પદ્ધતિ હતી તે કાળે લઈએ તે “અંધસ્યભ્રય;” એમ લખવું રહે; જેને રાજાઓને ભૂમિપ્રાપ્તિને બહુ મોહ લાગ્યો નહતો. અર્થ એવો થાય છે. પ્રજાતિના પુરૂષ તે રાજ જ્યારે તેઓને કોઈ પ્રદેશ ઉપર ચડાઈ કરવાને પિત, અને તેના હાથ તળેના અન્ય રાજા તે તેનો પ્રસંગે ઉપસ્થિત થતું ત્યારે વિજેતા રાજા, પરાજીતને તાબેદાર અથવા ખંડિયો રાજા; મતલબ એ થઈ કે. મુલક કાંઈ પોતાના સામ્રાજ્યમાં ભેળવી લેતા નહિ. સમાસના અર્થ પ્રમાણે, આંધ્રપતિ પોતે જ પણ પરાજીતને પોતાના ભત્ય તરીકે-ખરિયા તરીકે સેવાક થશે જ્યારે બીજા સમાસ પ્રમાણે આંધ્રપતિ તે પિતાની આમ્નાયમાં છે એટલું કબૂલ કરાવીને તેના ને ત્યાં અન્ય રાજા સેવક થયો કહેવાય. તે શબ્દ મૂળ પ્રદેશ ઉપર શાસન કરતો જ મૂકી દેવામાં વાપરનારે કયો આશય લક્ષમાં રાખ્યો હોવો જોઇએ આવતે. એટલે એક રાજ એક કાળે એક સાર્વભામની તે આપણે તપાસીએ. સત્તામાં હોય અને બીજે કાળે વળી બીજાની ઇતિહાસને કહે કે સમસ્ત વિશ્વને કહે, પણ સત્તામાં ચાલ્યો જાય છે, તે સાર્વમ સત્તાની એક એવો નિયમ ગણાય છે કે સર્વદા એકને એક ફેરબદલી પ્રમાણે તેમના નામની પણ ફેરબદલી કર્યા સ્થિતિ કોઈની રહેતી નથી. એટલે માનવું રહે છે કે કરવી પડે અને પેલા આશ્રિત રાજાની સાથે કોઈની રાજસત્તા અવિચળ રહી પણ નથી, રહેતી વારંવાર જોડવામાં આવતા શબ્દો પણ અનેક થઈ નથી અને રહેવાની પણ નથી; જેથી એક સાર્વભૌમ પડે. પછી તે આવા અનેક શબ્દો જોડવાથી તે (૫૧) નીચે નં. ૫ર જુઓ છતાં તેમને નંદભૂત્ય, કોઇએ મૌર્યભૃત્ય, કે વ્યક્તિગત નામ સાથે (૫૨) આગળ ઉપર “પ્રભૂત્ય”ની સમજૂતી આપતાં ભૂત્ય શબ્દ જોડી ચંદ્રગુપ્તભ્રત્ય, બિંદુસારભૂત્ય, ઈ. થી સાબિત કરવામાં આવશે કે, આ આંધ્રપતિઓ જુદા જુદા સંબેધ્યા નથી [પુ. ૨ સિક્કા નં ૭૦. ટી. નં ૧૪૫ સરખા] સમયે, નંદ અને મૌર્યવંશી રાજાઓ જેવા કે મહાનદ, તેથી સ્પષ્ટ થાય છે કે અનેક પ્રકારની સ્થિતિ પ્રવતી ગયેલ ચંદ્રગુપ્ત, બિંદસાર, પ્રિયદરિન ઈ. ને તાબે હતા. ખંડિયા હતા હોવા છતાં ઉપર જણાવ્યા પ્રમાણે તો શબ્દ વપરાયા જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] આશ્રિત વ્યકિતને આળખવી પણ ભારે પડે, તેમજ ઋતિહાસમાં પણ અનેક પ્રકારની ગૂંચવણો ઉભી થયા કરે. એટલે આ બન્ને પ્રકારની વિષમતા ટાળવાને સૂતર માર્ગ એ જ કહેવાય કે, પરાજીત રાજાના નામની સાથેજ નૃત્ય શબ્દ લગાંવેા; એટલે રાજકારણની દૃષ્ટિએ તેનું સૂચન પણ થઈ ગયું કહેવાય તેમજ વિજેતાને તેા પેાતાના નામની કે કાર્તિની કાંઈ પઢી જ નહેાતી જેથી તેના નામનેા નિર્દેશ કરાવવાની આવશ્યકતા પણ રહી ન કહેવાય. પરંતુ જ્યારે તે આધિન-પરાજીત રાજા સ્વતંત્ર ચઇ જાય ત્યારે પેલે। નૃત્ય નામના શબ્દ જ કાઢી નાંખવામાં આવે. એટલે તેની પલટાયલી રાજકીય અવસ્થા તરત પરખાઈ જતી ગણુાય. આ પ્રમાણેની સ્થિતિ સિક્કાચિત્રો ઉપરથીપક પણ સમજી શકાય છે અને તેજ સ્થિતિને અત્યારસુધી પ્રગટ થયેલા અને ઇતિહાસમાં નોંધાયેલા રાજાઓનાં વૃત્તાંત ઉપરથી પણ સમર્થન મળતું દેખાય છે. એટલે આપણે તેને સ્વીકારી લઈ, પહેલા સમાસ પ્રમાણે નૃત્ય શબ્દને અર્થ નિષ્પન્ન થતા ગણી તેને કબૂલ રાખવા રહે છે. આના દૃષ્ટાંત તરીકે આપણે શુંગભૃત્ય (જીએ પુ. ૩ માં) રાજાનું વૃત્તાંત ટાંકી બતાવીશું. તેમજ આ દ્રવંશીઓના કેટલાકનું જીવનવર્ણન આગળ ઉપર કરવામાં આવશે તે ઉપરથી ખાત્રી બંધાશે, રાતવહન ૧૨ વધારે સ્પષ્ટીકરણ કરવાની જરૂર જણાય તે। કહીએ કે, ભૃત્ય એટલે સેવક, એવા અર્થ લેવાથી તે પેાતે કાઇક અન્ય સર્વોપરિ સત્તાને તામે હતા એમ સૂચન થયું કહેવાય; ખીજું, તામેદાર હેાવાની સ્થિતિ તે કાંઈ કાઈ વંશના કે દેશના દરેક રાજાના મનશીખે નિર્માણુ થયેલી ન જ હૈાય, એટલે આખા વંશના જે એકંદર રાજા હેય તેમાંથી અમુક તાબેદાર કે ખંડિયા હાઈ પોતાને “ભૃત્ય” લખી શકે, પરંતુ (૫૩) જીએ પુ. ૨માં સિકાચિત્રાની સમશ્રુતી, સવળી અવળી બાજુ ઉપર શા માટે તે કોતરવામાં આવતાં હતાં તેનાં કારણ. (૫૪) નદી જીવી સાથી આ સખ્યા છે, સાત તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અઠ્ઠમ ખંડ જે તદ્દન સ્વતંત્ર હૈાય તે તે તે શબ્દના ત્યાગ કરે તાત્પર્ય એ થયા કે જેમ શતવહન અને શતકરણિ શબ્દ તે વંશના સમરત રાજાએ માટે યાજી શકાય તેમ છે, તેવી સ્થિતિમાં આંધ્રભૃત્ય શબ્દ નથી. તેના ઉપયાગ માત્ર પરિમિત પ્રમાણમાં જ કરી શકાય તેવે છે. કયા રાજા ભૃત્ય હતા તેનું વર્ણન કે ખ્યાલ આપવાનું અત્ર આવશ્યક નથી. તે તે આગળ ઉપર ‘આંધ્રભૃત્યાઃ”ના શીર્ષક તળે તેમજ પૃથક્ પૃથક્ રાજાનું વર્ણન કરતી વખતે જોઇ શકાશે. છતાં અત્રે એટલું તે જણાવી શકાય કે, જે સમયે આ વંશની ઉત્પત્તિ થઈ તે સમયે ગણરાજ્ય તંત્રની સ્થિતિ પ્રવર્તતી હતી. તેથી કરીને સાર્વભૌમ સત્તા તા માત્ર નામને જ અધિકાર ભોગવતી હતી. આ સ્થિતિમાંથી ફેરફાર કરીને ચંદ્રગુપ્તમૌર્યના મુખ્ય મંત્રી પંડિત ચાક્ષુષ્ય, કેન્દ્રિત રાજ્યત્વ સ્થાપન કરવાના ક્રાડ સેવ્યા હતા. તે પોતાના પ્રયાસમાં કેટલેક અંશે ફળીભૂત પશુ થયા હતા. પરન્તુ મોટાં મેટાં રાજ્યા તે નવીન ચૈાજનાના અમલમાં સપડાયાં નહેાતાં. એટલે ચંદ્રગુપ્તના સમયથી એ પ્રકારની રાજ્યવ્યવસ્થા ચાલુ થઈ હતી. આ સ્થિતિ હૈઠે મહારાજા પ્રિયદર્શિનના અંત સુધી નથી રહી હતી. તે બાદ મૌર્ય સામ્રાજ્યની પડતી થવા માંડી તે સાથે અકેન્દ્રિત રાજ્યત્વના નાશ થયે। અને કેન્દ્રિત વ્યવસ્થાના પાયા મજબૂત થતા ગયા. એટલે મહારાજા પ્રિયદર્શનના મરણુ પર્યંત—આ વંશમાં પણ નૃત્યત્વ રહ્યું હતું અને પછી તે તદ્દન સ્વતંત્ર બનવા પામ્યા હતા. આ ગણુત્રીએ મ. સ. ૨૯૦=ઈ. સ. પૂ. ૨૩૭માં સમ્રાટ પ્રિયદર્શિનનું મરણુ થયું ત્યાંસુધીમાં શ્રુતવહનવંશના છ ભૂપતિ૫૪ થઈ ગયા હતા અને સાતમાના રાજઅમલના મોટા ભાગ વ્યતીત થઈ ગયા હતા. એટલે આદિના સાત રાજામાંથી હજી કાઈને અંપ્રભૃત્ય તરીકેપ સોાષાવવાની દેશની પણ કહી શક્રાય તેમ છે પર ંતુ આ ખાબત આગળ ઉપર ચર્ચાવામાં આવરો. (૫૫) જુઓ આગળ ઉપર તેનું વન. www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ]. રાતવહન વેરા કમનશીબી વહોરવી પડે. વળી આ આંધ્રપ્રજાનો કરતા હતા અથવા તે પ્રજાની ઈચ્છાની અવગણના ક, સાર્વભૌમ અવંતિપતિ મૌર્ય સમ્રાટના રાજ. કરતો હતો? મતલબ કહેવાની એ છે. આવો અર્થ પાટથી દૂર આવેલ હતું એટલે પ્રિયદર્શિનના મરણ બરાબર બંધબેસતો નથી. એ તે જેમ કેઈ રાજા બાદ તરત જ તેઓ સ્વાધીનતા મેળવવામાં ફતેહમંદ પિતાનું નામ “છતારિ' કહેવરાવે છતાં હેય ડરપોક નીવડયા હતા જ્યારે શંગવંશી પુષ્યમિત્ર તો પદ અને રકણ. તેની પેઠે થયું. માટે તે અર્થ અમને મૌર્યસમ્રાટની નોકરીમાં જ ગૂંથાયો હતો એટલે તેને બરાબર લાગતું નથી. સ્વતંત્ર થવાને લગભગ ત્રણ દશકા સુધી રાહ જોવી ઉપરનું સ્પષ્ટીકરણ થવાથી, શુંગભૂત્ય અને ડી હતી. જેથી આંધ્રભૂત્ય શબ્દની લુમિ થયા બાદ આંધ્રભાત્યને ભાવાર્થ હવે બરાબર સમજી જવાયો લગભગ ૩૨ વર્ષે શુંગવંશી રાજાઓને શીરથી ભૂત્યનું હશે. છતાં એક લેખકે, પ્રભૂત્યને જે અર્થ બહુકલંક ભૂંસાવા પામ્યું હતું જેને સમય આપણે ઈ. સ. ત્રીહિ સમાસ તરીકે કરાય છે તે ગ્રહણ કર્યો છે અને પૂ. ૨૦કને ઠરાવ્યો છે. (જુઓ પૃ. ૭, પૃ. ૪૦૪) દષ્ટાંત તરીકે જણાવે છે કે “The Pallavas અમારી સમજ પ્રમાણે આંધ્રભૃત્યને અર્થ અમે were also called Andhrabhratyas, that ઉપર પ્રમાણે સમજાવ્યો છે. પણ એક ભાઈની સાથે is the servants of the Imperial throne ચર્ચા થતાં એ ખુલાસો મળ્યો હતો કે, ભત્ય reigning in the country by name of એટલે સેવક; તેવા અર્થમાં તે શબ્દ વપરાયો છે. એટલે Andhra-પલ્લવીઝને ૫ણુ કહેવાય છે, પ્રભુત્ય આંધ્રપ્રજાને સેવક: રાજા પોતે પ્રજાને એટલે કે પ્રદેશમાં જે શાહી સરકાર રાજ્ય સેવક ગણાતા હોવાથી પ્રજા ઉપર તેમની સંમતિ પ્રમાણે ચલાવતી હતી તેના તેઓ તાબેદાર હતા.” તેમનું રાજ ચલાવતો હતો જેથી પિતાની લધુતા, વિવેક, આ કથન વિચારવા જેવું છે. આપણે તો પલ્લવ નમ્રતા દાખવવાને જ તે શબ્દપ્રયોગ કરાય છે. પૂર્વકાળે રાજાઓના ઈતિહાસથી વાકેફગાર નથી એટલે તેની તેવી રીતે સુદાસજેવા ઘણું ભૂપતિઓએ તેવાં નામો સત્યાસત્યતા વિશે કાંઈ પણ ઉચ્ચારવાની - પિતાની સાથે જોડી બતાવ્યાં છે. આ ખુલાસો એક સ્થિતિમાં નથી જ. રીતે કાઢી નાંખવા જેવો તે નથી જ, છતાં દીર્ધ - આ “અંધભૂલ્યા” શબ્દ બાબતમાં એક નોંધવા વિચારે તે ટકી શકે તેમ પણ નથી. કેમકે, તેવી રીતે જેવી બીને એ થઈ દેખાય છે કે, જૈનસાહિત્ય ગ્રંથમાં તે સર્વ વંશના સર્વ રાજાને ભૂલ્યા કહી શકાય. આ શબ્દપ્રયોગ કયાંય વપરાયો હોય એમ જણાતું પણ એક બે વંશ (શંગ અને આંધ) સિવાય કોઇએ નથી જ્યારે પૌરાણિક ગ્રંથમાં તેવું દેખાય છે. એટલે તે પ્રયોગ કરી દેખાડયો નથી. વળી તેમણે પોતે જ વિદ્વાનોએ “Andhrabhratyas of the તેને ઉપયોગ કર્યો હતો તે તે હજુએ આપણે Puranas=પુરાણમાંના આંધ્રભૂત્યાઝ આવા શબ્દો તેમની નમ્રતાનો સ્વીકાર કરી લેત. પરંતુ આ શબ્દને જે વાપર્યા છે તે કાંઈક હેતુપૂર્વક લખ્યા હશે એમ તેમને માટે, કેટલેય કાળે થયેલ ઇતિહાસકારોએ જ શું ત્યારે સમજી લેવું? જોડી દીધો છે. વળી તે વંશના સર્વ રાજાઓને ઉપસંહાર સદાકાળે તે વિશેષણ લગાડવામાં પણ નથી આવ્યું. જે સાત શબ્દોથી આ વંશને વિદ્વાનોએ ઓળતે શું એ ફલિતાર્થ ઉઠાવે રહે છે કે, અમુક ખાવ્યો છે, તે સર્વનું વિવેચન ઉપરમાં અપાઈ ગયું વખતે તે રાજા પ્રજાપ્રેમી હત–પ્રજાસેવક તરીકે છે તે ઉપરથી નિપજતું પરિણામ ટૂંકમાં નીચે રાજ કરતા હતા અને અમુક વખતે પ્રજાને પીડા પ્રમાણે કહી શકાશે. તેમજ વાચકવર્ગને પણ હવે (૫૬) જુએ જ. . હિ. રી. સે. પુ. ૨, ભાગ , પ. પ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] ખ્યાલ આવી જશે કે કયા શબ્દ કેટલે અંશે શુદ્ધ વા અશુદ્ધ છે. વળી આ વંશનું વર્ણન કરવાને તથા કેટલીક ગૂ ́ચાનેા ઉકેલ કરવાને તે હકીકતમાંથી મળેલું જ્ઞાન આપણુને કેવું ઉપયાગી થાય તેમ છે તે પશુ આપેાપ સમજી શકાશે. શતવહન શ [ મ ખ (૫) શતકરણિ આદિ; તે પશુ ાતવહન શબ્દ જેવા જ ભાવા ખેંચે છે. પરન્તુ ફેર એટલો છે કે શતવહન તે વંશસૂચક છે જ્યારે શતકરણ તે વંશના પુરૂષ આશ્રયી છે. . જો કે પાàા ભાવાર્થ પણુ સંપૂર્ણપણે તેવી રજુઆત કરતા નથી એટલે જેનવી (૧) અંધ—તે દેશવાચક છે, જેની સીમા અદ્યાપિ સૂચના આપણે ઉભી કરી બતાવી છે તે પાછી પર્યંત અતિ અનિશ્રિત સ્થિતિમાં છે. ‘શ્રુતવહન’ ના તત્સમ શબ્દરૂપે છે. (૨) આંધ્ર—જાતિવાચક શબ્દ છે. પરંતુ સમજાય છે કે અંધ અને આંધ્ર ખન્ને શબ્દ ઈંગ્રેજીમાં એક જ રીતે (Andhras) લખાતા તેમજ ખેલાતા હૈાવાથી ગતાનુગતિપણે અરસપરસ વપરાઇ રહ્યા છે. (૩) શત અને શાત; તેમના ઉદ્ભવને સમય સૂચવતા તે શબ્દો છે. (૪) શતવહન સ્માદિ શબ્દો—તેમના ઉદ્ભવના સમય ઉપરથી પડેલ તેમના વંશનું નામ બતાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૬) અંદ્રભૃત્ય-કેટલાકા તે શબ્દને સમસ્ત વંશના પુરૂષાને આશ્રયીને વાપરતા જાય. છે. પરંતુ વાસ્તવિક રીતે આદિના છ-સાત અથવા ખીજી એક અપેક્ષાથી દશ પુરૂષા માટેના જ તે શબ્દ છે; તેટલે દરજન્ટે તેના વપરાશ પરિમિતક્ષેત્રી છે. (૭) શાલિવાહન-આ શબ્દ । ઉપરના નં. ૬ કરતાં પણ વિશેષ પરિમિતભાવ સૂચક છે અને તે કેવળ એક જ વ્યક્તિને નિર્દેશ કરતા જણાય છે. www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ -૧ ) ( 1 ))) A = છે કે કાકા ને - - દ્વિતીય પરિચ્છેદ શતવહનવંશ અથવા શાતવંશ (ચાલુ) કસાર–ભારતીય તે શું, પરંતુ સર્વદેશીય ઈતિહાસમાં પ, સત્તા-સમયની દષ્ટિએ પ્રથમ પદ ભેગવનાર આ શતવહનવંશની અદ્યતન અનિશ્ચિત માલૂમ પડેલી સ્થિતિથી બતાવેલ શોચ– તે બાદ તેના સમયની આદિ અને અંતને તાગ લાવવા બતાવેલી કેશીષ– છેવટે વિવિધ દૃષ્ટિએ નક્કી કરેલ તેમને સમય અને રાજાઓની સંખ્યા–તે પ્રત્યેકના સમયની વિગતેની લીધેલ બારિક તપાસ અને તેમની બતાવેલી સત્યતા તેમજ રાજાઓના ત્રણ વિભાગો પાડી–આંધ્રભૂત્યા, આંધ્રપતિએ અને શક રાજાઓ- દરેકમાં કરવા યોગ્ય મરામતની દલીલપૂર્વક બતાવેલી સૂચિ તથા તે આધારે ગોઠવી આપેલા રાજાઓનાં નામ અને રાજ્યકાળ; છેવટે ઉભી કરી આપેલી આખાયે વશની વંશાવળી– Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] શતવહન વંશને સમય [ અષ્ટમ ખંડ. શતવહન વંશ (ચાલુ). કાઈ પણ પુસ્તકમાં નોંધાયેલી ઉપલબ્ધ થતી જ નથી. ચાર સધીમાં ચાર પત્તા આગે આ પ્રાચીન હજુ આ સંબંધમાં જે કાંઈ થોડી ઘણી સંતોષ લેવા ભારતવર્ષને અંગે લખી ચૂકયા છીએ. તેમાં આશરે જેવી સ્થિતિ માલમ પડે છે તે એ જ કે, આ વંશના ૧૮થી ૨૦ વંશનું વર્ણન આપ કેટલાક રાજાઓના શિલાલેખો તથા સિક્કાઓ મળી તેનો સમય વામાં આવ્યું છે. તેમાં સૌથી છે તે શાથી આવે છે, કે જેનો આશ્રય લઈને તેમને અંગે પ્રાપ્ત આવિ છે, કે જેના આ નાનામાં નાનો અવંતિપતિ શક થતી અન્ય ત્રુટક હકીકતોને વ્યવસ્થિત બનાવવા રાજાઓને રાજવંશ ચાલો સમજાય છે; જેને સમય પ્રયાસ ઉઠાવવા હોય તે ઉઠાવી શકાય તેમ છે. તેમાં માત્ર છ–ણા વર્ષને છે, જ્યારે દીર્ધ સમયમાં ચારકે કેટલે દરજજે સફળ થાય છે તે નિરાળે પ્રશ્ન છે. પાંચ વંશ લગભગ એકબીજાની અડોઅડ આવીને પરંતુ કુદરતનો નિયમ છે કે, જે પ્રયત્ન કરવામાં ઉભા રહે છે, જેમકે કેશળપતિને, વત્સપતિનો, આવે તો, ભલે પહેલીવારે એકદમ સુંદર પરિણામ અને શિશુનાગવંશીઓ કે જેઓ મગધપતિ હતા તેમનો; ઉપજાવી ન શકાય, પરંતુ પહેલીવાર જેટલા અંશે આ ત્રણે વંશ ૭૩૦ થી ૩૪૦ વર્ષ સુધી પોતપોતાના તે વેચે પહોંચી શકાયું હોય, તેને અવલંબીને કરીને પ્રદેશમાં હકુમત ઉપર રહ્યા હતા. તેમજ ચકણુવંશી આગળ મહેનત કરવામાં આવે તો તે દિશામાં વિશેષ અવંતિપતિઓએ પણ લગભગ તેટલો જ સમય ને વિશેષ પ્રગતિ જરુર સાધી શકાશે; અને એમ અધિકાર ભોગવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ પણ કે કરતાં એકદા તે કાર્ય સંપૂર્ણતાની હદે પહોંચી જશે જ. વિશે ૩૫૦ વર્ષ સુધી રાજવહીવટ ચલાવ્યો હોવાનું આ નિયમ ધ્યાનમાં રાખીને આપણે પણ આપણે નેધાયું નથી. જ્યારે આ શતવહનવંશ જેનું વૃત્તાંત અદના પ્રયાસ આ કાર્યમાં આદર રહે છે. લખવાને આપણે હાલ ઉદામ સેવી રહ્યા છીએ, તે પ્રથમ આપણે તેમના સમય વિશેને મો હાથ ૩૫૦ વર્ષ તો શું. પરંતુ તેથી પણ લગભગ બેવડ ધરીશું. સમય પરત્વે બે બીના શોધવી પડશે. એક સમય સુધી રાજ્યાધિકાર ભોગવવા ભાગ્યશાળી નીવડયો વીના અરજ વાનો આરંભ કાળ અને બીજે તેમના અંતને સમય. છે. એટલે સંદેહરહિત એમ કહી શકાશે કે આપણે પ્રથમ તેમના આરંભકાળની તપાસ કરીએ. આ આળેખવા ધારેલ એક હજાર વર્ષના કાળમાં જે કોઈ વંશના આદિ પુરૂષ તરીકે રાજા શ્રીમુખને સર્વ લેખકોએ પણુ વંશે દીર્ધમાં દીર્ઘ કાળપર્યત રાજસત્તા ભોગવી અને ઇતિહાસકારોએ લેખવ્યો છે તેટલે અંશે હોય તે કેવળ આ આંધવશજ છે. એટલું જ નહિ વ એકમત છે. પરંતુ તેના સમય વિશે ઘણે મતફેર પણ. અાપિપર્યત સર્વ પ્રદેશના ઇતિહાસમાં જે જે દેખાય છે. કેટલાકે,-બજે કહે કે મોટાભાગે–તેને રાજવંશે નેધાયેલા દેખાય છે તે સર્વેમાં પણ આ શત શંગવંશી પુષ્યમિત્રને સમકાલીન ઠેરાવીને તેના વંશની વહન વંશને નંબર, એકદમ પ્રથમ જ આવતો જણાય સ્થાપના ઈ. સ. પૂના બીજા સૈકામાં નક્કી કરે છે છે. છતાંયે દિલગીરી ઉપજે તેવી બીના એ છે કે, છતાંયે વર્ષનું નકકીપણું તે બતાવતા નથી જ, જ્યારે તેના સમયની કે તેના રાજાઓનાં નામોની કે તેમના કેટલાક શંકાશીલ હાઈને જણાવે છે કે, “with અનકમની કે તેમની એકંદર સંખ્યાની કે તેમના regard to the Andhras, the more પ્રત્યેના રાજકાળની ગોકસ અને વિશ્વસનીય માહિતી certain evidence of inscriptions assigns (૧) આ વિષયની કેટલીક છણાવટ પુ. ૩માં પુષ્યમિત્રન નહીં, પરંતુ શ્રીમુખને સમય તો પુષમિત્રની પૂર્વે લગભગ વૃત્તાતે તથા પુ. ૪માં રાજ ખારવેલના વૃત્તાતે અનેક દલીલો બે અઢી સદી ઉપર છે. આપીને કરી બતાવી છે. અંતે સાબિત કર્યું છે કે, પુખ- (૨) કે. હિ, ઈં. ૫. ૫૨૨. મિત્ર અને રાજા ભીમુખ કદાપિ સમસમયી હતા જ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ હિતીય પરિચછેદ ] શતવહન વંશને સમય [ ૨૩ them to a period which is in flagrant માન્યતા વિશેના–પાયાનું ચણતર જ જ્યાં ખસી contradiction to the position which જાય છે, ત્યાં પછી તે ઉપર બાંધેલ સર્વે અનુમાનરૂપી they occupy in the Puranas=શિલાલેખી ઇમારત પણ ડગમગી જાય તે દેખીતું જ છે. આ કરાવો જે વધારે ચોક્કસ ગણાય છે, તે આંધ્રની સંબંધમાં હવે વિશેષ ઉહાપોહ ન કરતાં એટલું જ બાબતમાં એવો સમય બતાવે છે કે જે સ્થિતિ-સમય જણાવીશું કે પુ. ૪માં રાજા ખારવેલના ૨ જ્યારંભના તેમના માટે પુરાણમાં આલેખાયાં છે તેનાથી એકદમ સમયને નિર્ણય જે આપણે મ. સ. ૯૦. સ. પૂ. વિરહ જનારાં છે.” મતલબ કે, પુરાણોની હકીકતેને ૪૨૯માં કરી બતાવ્યો છે તથા જેનો જ આધાર લઈને. આધારે જે સમય, વિદ્વાનોએ ગોઠવ્યો છે તે હાથીગુફામાં દર્શાવેલ સમયઅંતરની ગણત્રીથી રાજને સમય તેમના જ શિલાલેખાને આધારે ગોઠવાતા શ્રીમુખને સમય એટલે કે તેના વંશની આદિ-મ. એ. સમયની સાથે લેશ પણ બંધ બેસતો નથી. ૧૦૦=ઈ. સ. પૂ. ૪ર૭માં ઠરાવી છે, તે તદ્દન સત્ય અમારે પિતાનું એમ માનવું થાય છે કે, પુરાણાની છે તથા સંદેહરહિત છે એમ હાલ તો માનવું જ હકીકત તો સાચી જ છે પરંતુ તેમાંથી તારી કઢાતો રહેશે. વળી આ સો ના ખાંક ઉપરથી તેમના વંશને સમય જ ખોટો છે; વાસ્તવિક રીતે પુરાણની અને નામ કેમ શતવહન પાડવામાં આવ્યું છે તથા તેમને શિલાલેખની હકીકત તો એક જ સ્થિતિ દર્શાવે છે, શા માટે “શાત રાજાઓ’ કહીને સંબોધાય છે. તે સર્વ એકબીજાના સમર્થનરૂપ છે. પરંતુ પુરાણમાંની જે સ્થિતિ આગળના પરિચછેદે સ્પષ્ટતાપૂર્વક જણાવી હકીકતને મૂળપાયા તરીકે સ્વીકારીને તેઓ આગળ દીધી છે. એટલે હવે તે વિશે જરાએ શંકા ઉઠાવવા વધવા માયા છે તે મૂળ પાયાના સ્વીકારમાં જ તેમની જેવું રહેતું જ નથી; જેથી તેમના વંશની આદિને ચલતી થયેલી છે અને તેથી જ તેઓને સર્વ હકીકતમાં સમય નિશ્ચિત થઈ ગયો કહેવાશે. હવે તે વંશના અસમ નજરે પડતું જણાય છે. એટલે સારો રસ્તો એ અંતના સમયને વિચાર કરીશું. ' કહેવાય છે. પુરાનો દોષ કાઢવા કરતાં તેમણે પોતે જ “ ડાઇનેસ્ટીઝ ઍક ધી કલિ એઈજ” નામે પોતે મળ પાયા વિશેનો નિર્ણય બાંધવામાં કાંઈ ખલના કરી લખેલ પુસ્તકમાં (જુઓ તેનાં પૃ. ૩૬ તથા ૭૧) મિ. છે કેમ, તેની તપાસ પ્રથમ ખાસ કરીને હાથ ધરવાને પાછટરે જે અનેક પૌરાણિક ગ્રંથનું પાતે સંશાધન પ્રારંભ કરે. અમારું આ કથન રાજા ખારવેલના હાથી- કર્યું છે. તેને આધાર ટાંકીને સાર રૂપે પિતે જણાવે છે સંતાના લેખવાળા મગધપતિ બહસ્પતિમિત્ર કે જેને કે આ વંશના ૩૦ રાજા થયા છે તથા તેમને એકંદર તેઓએ રાજા પુષ્યમિત્ર ધારી લીધો છે તેને અંગે ચાય રાજ્યકાળ ૪૬ વર્ષને કહેવાય છે. મજકુર અભિછે. આ મુદ્દો ખૂબ ઝીણવટથી લગભગ બે ડઝન પ્રાયને સમર્થન આપતાં, કે. હિ. ઈ. લેખકે પૃ. ૧૮ દલીલો આપીને અમે પુ. ૪માં પૂ. ૨૫૨ થી ૨૬૬ ઉપર જણાવ્યું છે કે, A dynasty of 30 kings સુધીમાં છ છે તથા તે બાદ પશુ જે બે ચાર who ruled over Magadh during a સ્થાને આ હકીકતને પુષ્ટિ મળતી દેખાઈ છે ત્યાં તે period of 460 years=જેમણે ૪૬૦ વર્ષ જેટલો વિશે ઇસાર કરી બતાવ્યો છે. એટલે હવે સિદ્ધ થયું કાળ મગધ ઉપર રાજ્ય કર્યું છે તેવા ૩૦ રાજાઓના ગણાશે કે રાજા પુષ્યમિત્ર અને મગધપતિ બૃહસ્પતિ- વંશ”; એટલે કે મિ. પાછટરનિર્ણિત ૪૬૦ વર્ષના મિત્ર કપિ એક હોઈ શકે તેમ છે જ નહીં. અને તેમ સમયને તેમણે કબલો તે છે જ; ઉપરાંત વિશેષમાં નથી એટલે તે એને- શ્રીમુખ અને પુષ્યમિત્રને-સમકાલીન ઉમેર્યું છે કે, આ રાજાઓની હકમત મગધ દેશ ઉપર. લખી શકાય તેમ પણ નથી. આ પ્રમાણે તેમના કથનની હતી. (જો કે તે વિશે તેમણે આધારને નિર્દેશ કર્યો () ૧ વર્ષમાં સર્વસમય પત તેની હકુમત હતી કે અમુક વર્ષ પૂરતી જ હતી તે જે તે સ્પષ્ટપણે તેમાંથી સમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૪] નથી એટલે તેટલા ભાગ માની લેવાને આપણું અંતઃકરણ અચકાશે ખરૂં). તેવી જ રીતે અન્ય સમÖ ઇતિહાસકાર મિ. વિન્સેન્ટ સ્મિથ (જીએ ૩જી આવૃત્તિ માં રૃ. ૨૧૨) પણ જણાવે છે કે According to Paranas the dynasty lastsd for 450-56–60 years=પુરાણગ્રંથા પ્રમાણે આ વંશ ૪૫૦-૫૬-૬૦ વર્ષ પર્યંત ચાલ્યેા છે. વળી એક અન્ય સ્થાને (જીએ એશિયાટીક રીસર્ચીઝ પુ. ૯, પૃ. ૧૦૦) પણ તે જ મતલખનું લખાણ છે. It lasted 456 to 458 years=તે (વ*શ) ૪૫૬ થી ૪૫૮ વર્ષ સુધી ચાલ્યો છે. આ પ્રમાણે આ ચારે વિદ્યાના તે વંશના એક દર રાજ્યકાળ ૪૫૦થી ૪૬૦ જણાવી રહ્યા છે.' જ્યારે મિ. પાઈટરે તે વંશના પૃથક્ પૃથક્ રાજાએાનાં નામેા તથા તેમના રાજ્યકાળના જે આંકડા ઊતાર્યા છે તેના સરવાળા કરતાં તે તે સમય ૩૬૩ વર્ષના જ થાય છે. આ વિષયની ચર્ચા, જ. ખાં. છું. ર।. એ. સા. ૧૯૨૭ની સાલના, પુ. ૩, ભાગ રમાં, ક્રોનાલાજી ખાઇ એમ. ડમાં તથા જ. બિ. આ. રી. સા. પુ. ૩ ૫, ૨૪૬થી ૨૬૨ સુધીમાં કરાઈ હાય એમ દેખાય છે, પરંતુ દરેકમાં મેળ ખાતા નથી. ક્રાઇમાં નામના ફેરફારા નજરે પડે છે તેા વળી કાઇના ક્રમમાં ફેર દેખાય છે, તે। વળી ક્રાઈમાં પ્રત્યેકના રાજકાળના સમયમાં ફેર પડે છે. આ પ્રમાણે દરેક રીતે ગૂથણા માલમ પડે છે. એટલે કે આ કાય વિશેષ કઠીન હાય, એમ ઉપર ટપકે જોતાં શતવહન વશના સમય [ અષ્ટમ ખડ પશુ તરી આવે છે. છતાં ધીરજથી જો તપાસ કરાય તેા તેના ઉકેલ હાથ લાગી જાય પશુ ખરી. ઉપર જણાવેલ વિદ્વાનાએ સંમતિ દર્શાવેલ ૪૬૦ વર્ષના સમયને જો આપણે સ્વીકારી લઇએ તે, તેના આરંભકાળના સમયને ઈ. સ. પૂ. ૪૨૭ તા (ઉપર જુએ) ઠરાવતાં, આ વંશને અંત ઈ. સ. પૂ. ૪૨૭ + ૪૬૦=ઈ. સ. ૩૭ના અરસામાં આબ્યા . માનવે રહે છે. પરંતુ તેમના શિલાલેખા અને સિક્કાઓ જોતાં તેા, આ ઉપર દર્શાવેલ ઈ. સ. ૩૩તા આંક કયાંñા કયાંય પાછળ પડી જતા દેખાય છે. એટલે એવા અનુમાન ઉપર જવું રહે છે કે, જેમ અનેક ખાખતામાં બનતું આવ્યું છે તેમ, પુરાણુકારાનું કથન તા સાચુજ હશે પરંતુ તેમના કથનનું દૃષ્ટિબિંદુ આપણને સમજાયું ન હેાવાથી, કઈરીતે તેની ગણત્રી લેવી તેના પત્તા લગાવી શકતા નથી. એટલે હાલ તા તે ખાખત મુલતવી રાખવી ઠીક પડશે. નથી પર`તુ તેમણે મગધપતિ તરીકે રાજ્ય ક્યું છે એટલું તેા તેઓ ચાક્કસપણે જણાવે છે જ. (શા આધારે આ કથન ઉચ્ચારાયું છે તેના નિર્દેશ કર્યો નથી). (૪) આ અંકની સાÖતા કઈ રીતે વ્યાજબી કરે તેમ છે તે બાબત આગળ ઉપર લખીશું. (૧૯ રાજ વિશેની હકીકત જુઓ). કા. આં. . પૃ. ૨૫, પારી. ૩૨-Statements contained in the Matsya-puran are remarkably in accordance with the facts as known from other sources. The Matsya gives the total period of the dynasty as 460 years and emu Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દક્ષિણ હિંદના ઇતિહાસના એક વિશિષ્ટ અભ્યાસી અને ગ્રંથકર્તાએ, પેાતાના વિચારપ આ ખાખતમાં જણાવતાં લખ્યું છે કે “ On the decline (not the end) of Andhra Dynasty about the year 302 A. D., for there is a coin of a Satvahan king bearing that date=ઇ. સ. ૩૦૨ની આસપાસ, કેમકે તે તારીખવાળા સતવહનવંશી રાજાને સિક્કા મળે છે, આંધ્ર વંશની પડતી૬ (અંત નહીં) થવાથી ” એટલે તેમનું merates 29 kings=મત્સ્યપુરાણનાં થને, અન્ય સાધને દ્વારા પ્રકાશિત હકીકતને ઘણાં જ મળતાં આવે છે. મત્સ્યપુરાણમાં આ વંશ એકંદરે ૪૬૦ વર્ષ ચાલ્યાનું અને તેમાં ૨૯ રાન થયાનું જણાવે છે. (૫) જુએ જૈ. સ. ઇ. પુ. ૨, પૃ. ૭૬. (૬) પડતી દશા એટલે લગભગ તેના અતજ સમજાય કેમકે પડતી દશા એટલે ખડિયાપણું તેમજ મહત્ત્વતાની નિસ્તેજતા; એના અર્થ તે। છા ન જીવ્યા તે બધું જ સરખું ગણાય છે. એટલે મૂળ શબ્દ ‘ પડતી હૈાવા છતાં તેના અનુવાદમાં મેં (અતશબ્દ) જેવા ભાષા બતાવ્યા છે. www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] Ο કહેવું એમ છે કે, શતવહનવંશી રાજાના ક્રાઇ સિક્કો ૐ ઇ. સ. ૩૦૨ સુધીના મળી આવ્યેા છે જેથી માનવું રહે છે કે ત્યાં સુધી તે તે વંશની હૈયાતી હતી જ. ઈ. સ. ૩૦૨ પછી આ વંશ ખતમ થઇ ગયા ગણાય. આ હિસામે તેના અંત=મ. સં. ૧૨૭+૩૦૨=૮૨૯ માં થયા જણાશે અને તેની આદિ મ. સં. ૧૦૦માં થયેલ છે જેથી આખા વંશને સત્તાસમય લગભગ ૮૨૯-૧૦૦ =૭૨૯ વર્ષના ગણવા પડશે. કયાં પુરાણુકારના ૪૬૦ વર્ષ તે વંશ ચાલો હેાવાના મત અને કયાં આ ૭૨૯ વર્ષ સુધી ચાલ્યાને મત? છતાં જો આ પ્રમાણે વસ્તુસ્થિતિ હાય તા, જરૂર સિક્કાઈ પુરાવાથી કાઇ વિશેષ મજબૂત આધાર ગણાતા ન હેાવાને કારણે આપણે તેને માન્ય રાખવી પડશે પરંતુ તે મહાશયે તે સિક્કાનું નામ તેમજ તેમાં કઈ સાલ અસલ અક્ષરામાં જણાવેલ છે, તે મુદ્દા ઉપર પ્રકાશ પાડેલ ન હાવાથી, તેમને મળતા થવામાં ઘેાડીક સંક્રાચ ભાગવવા પડે છે. જ્યારે ખીજી તરફ સિક્કાના આધારે ચઋણુવંશી ક્ષત્રપાના ઇતિહાસ પરત્વે આપણે જાણી શકયા છીએ કે તે સમયના આંધ્રવંશી ભૂપતિને સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં હરાવીને અવતિપતિ ચણે ઇ. સ. ૧૪૧-૨માં તેની પતીની આદિ કરી છે. વળ” કાળે કરીને આ ચઋણુવંશી ક્ષત્રપમાંના આઠમા દામસેન અને નવમા યો। દામનના રાજ્યકાળ વચ્ચેના ઇ. સ. ૨૬૧ થી ૨૬૪ સુધીના (જીએ પુ. ૩, પૃ. ૩૮૩) ત્રણ વર્ષના ગાળામાં, દક્ષિણ હિંદના તેમના સૂબા ઈશ્વરદત્ત આભિરે સ્વતંત્ર ખની પેાતાના ત્રૈકૂટકવંશની સ્થાપના કરી છે અને આંધ્રપતિએને વિશેષ દક્ષિણમાં હાંકી કાઢયા છે. આ ઈશ્વરદત્તે જ તેમને હાંકી કાઢયા છે કે તે પહેલાંથી (૭) જીએ પુ. ૪, પૃ. ૧૬ તથા પુ. ૩, પૃ. ૪૦૫ પછી ચાડેલું કાષ્ટક; તેમાં ખીજું આસન પાશ્ચાત્ય ક્ષેત્રપેાનું અને પાંચમું આસન આંધ્રપતિનું છે, તેમાં સીધી લીટી દોરીને સમગ્ર પરત્વેની તુલના કરી બતાવી છે તે જુઓ. શતવહન વશ (૮) નીચેની ટીકા ન. ૧૧ જુએ, (૯) એ આ ૧૪૩ માંથી આંધ્રની પડતીને સમય જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૨૫ થેાડાંક વર્ષે તેમને મહારાષ્ટ્રના મૂલક ખાલી કરી જવા પડયા હતા તે અનિશ્રિત છે. પરંતુ વિશેષ સત્તાવાર્ અન્ય પ્રમાણ ન મળી રહે ત્યાં સુધી માનવું રહે છે કે આ ઈશ્વરદત્તે જ તેમને દૂર હટાવી દીધા હતા. મતલબ કે, જે આંધ્રપતિને ઈ. સ. ૧૪૭ માં ચણે ગુજરાત ખાલી કરાવરાવ્યું હતું તે જ ચણુક્ષત્રપના એક સરદારે, પાછા તેમને પીછે પકડીને છ સ. ૨૬૧માં વિશેષ દક્ષિણમાં તુંગભદ્રાનદી તટે વિજયનગરમાં હઠી જવાની ફરજ પાડી હતી. સાર એ થયેા કે આંધ્રવંશની પડતી ઇ. સ. ૧૬૧ સુધી ચાલુ રહી હતી. અને ઈ. સ. ૨૬૧=મ. સં. પર૭+૨૬૧=૭૮૮ ગણાય; વળી તેમની આદિ મ. સં. ૧૦૦માં થયાનું નોંધાયું છે. તે હિસાબે તેમના સત્તાકાળ એકદરે ૭૮૮-૧૦૦ =૬૮૮ વર્ષને કહી શકાશે. આપણી ગણત્રી આ પ્રમાણે થાય છે. પરંતુ પુરાણકારે દર્શાવેલ મત જો કબૂલ રાખીએ તે। તેમના કથન પ્રમાણે તે આંદ્રવંશ ૪૫૬થી ૪૬૦ વર્ષ ચાલુ રહ્યો ગણાયા છે.૧૦ વળી આપણને જણાવવામાં આવ્યું છે કે પુરાણામાં આંધ્રભૃત્યા અને આંધ્રપતિ એવા એ શબ્દ પ્રયાગા વપરાયા છે, તેમાંના આંદ્રભૃત્યાનું બિરૂદ (જુએ ઉપરમાં પૃ. ૨૦) સમ્રાટ પ્રિયદર્શિનના મરણુ ખાદ (ઇ. સ. પૂ. ૨૩૫) એક રીતે તે બંધ થયું છે, છતાંયે જે આંધ્રપતિ સમ્રાટ પ્રિયદર્શિનના મરણ સમયે ગાદી ઉપર હતા તેનું મરણુ ઇ. સ. પૂ. ૨૨૪માં થયું છે (જીએ વંશાવળી આગળ ઉપર ). એટલે વ્યવહારુ રીતે તે રાજાના મરણુ બાદ જ સ્વતંત્ર આંધ્રપતિએ થયા ગણાય. હવે જો આંધ્રપતિઓનેા રાજ્યકાળ ૪૬૦ ગણીએ તે। ઇ. સ. પૂ. ૨૨૪માં ૪૬૦ ઉમેરતાં ઈ. સ. ૨૩૬ ગણી શકાય તેને જ, પુરાણકારોએ અંતના સમય ગણ્યા હાય તા, ઈ. સ. પૂ. ૪૨૭થી માંડીને તે ૫૭૦ વર્ષ ચાલ્યા ગણાશે અને વારવાર આંકડાઓની થતી ગલતી જે પ્રાચીન તિહાસમાં નજરે પડે છે તેવા અકસ્માત આ હકીકતે પણ થવા પામ્યા હાય તે! કદાચ ૫૭૦ ને સ્થાને ૪૭૦ નોંધાઈ ગયા હાય! શું આ પ્રમાણે બનવા યાગ્ય છે ! (૧૦) જીએ ઉપરની ટીકા નં. ૯, www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ રાજાઓની સંખ્યા, નામાવલી [ અષ્ટમ ખંડ સુપ ચા કહેવાશે, જ્યારે ઉપરમાં તે આપણે કરવામાં, પ્રથમમાં પ્રથમ સુવ્યવસ્થિત ખેડાણ જે ને ઈ. સ. ૨૬૧ સુધી ચાલ્યો હોવાનું અનુમાન કેઈએ કર્યું હોય, તો તે મિ. પાઈટર છે. તેમણે પોતાના દેશાવ્યું છે. પરંતુ સાથે સાથે એમ જણાવી દીધું છે 'ડાઈનેટીઝ ઓફ ધી કલી એઈજીઝમાં, પૃ. ૩૬ તથા કે ઈશ્વરદત્તે તેમને હાંકી કાયા તે પૂર્વે ૧ તેમને ૭૧-૭૨ ઉપર, અનેક પુરાણેની હસ્તલિખિત પ્રતા મહારાષ્ટ્ર ખાલી કરવું પડયું હતું કે કેમ તે અનિશ્ચિત મેળવીને પ્રવેશી રાજાઓની વંશાવળી ઉપજાવી છે. એટલે પુરાણકારનું કથન–તેમના કથનનું દષ્ટિ કાઢી છે. તેમજ કે. આ. રે.ના કર્તા ડો. રેસને બિંદુ સત્ય તરીકે સ્વીકારવા સમજવા માટે અપ્રન્ટ અને મિ. વિન્સેન્ટ સ્મિથે પણ, આ દિશામાં ઠીકઠીક પતિનું છેવટ ઈ. સ. ૨૦૬માં લઈ જવું રહે છે અને પ્રયત્ન કર્યા છે. છતાં અમારી નજરે તેમાં અનેક સુધારા નિશ્ચિતપણે એમ માનવું પડશે કે અપ્રવેશના અંત સુચવવાને સ્થાન રહેલું નજરે પડે છે. ક્યાં ક્યાં તે તેને બદલે કહો કે પતી-સાથે ઈશ્વરદત્ત આભર માટે અવકાશ છે તે મેધમ જણાવવા કરતાં પ્રથમ પતિને સંબંધ જે કો છે તે કદાચ બરાબર હશે. તેમણે કરેલા નિર્ણયની આપણે નોંધ લઈએ અને આખીયે ચર્ચાને સાર એ નીકળ્યો કે, શતવહન તેનું અવલંબન લઈ તેમાં કરવા જોઈતા સુધારા માટે વંશનો પ્રારંભ મ. સ. ૧૦૦ઈ. સ. પૂ. ૪ર૭ માં દલીલપૂર્વક સૂચનાઓ રજુ કરીએ. તેમણે જે વંશાઅને તેને અંત ઈ. સ. ર૬૧ માં આવ્યો છે એટલે વળી તારવી કાઢી છે તે કિચિત ફેરફાર સાથે (બીજા તને સત્તાકાળ ઝરમર૬૧૬૮૧૨ વર્ષ લંબાય છે. વિદ્વાનોના મંતવ્યની મેળવણી કરીને) આ પ્રમાણે છેવળી આખાયે શતવાહન વંશના બે વિભાગ પાડવામાં આંક નામ વર્ષ | આંક નામ વર્ષ આવ્યા છે. પહેલા વિભાગ આંધ્રભયી તરીકે છે. () શ્રીમખ ૨૩ | (૧૧) સ્કંદસ્વાતિ છે, તેને રાજ્યકાળ ૨૩ વર્ષને અને બીજે વિભાગ (૨) કૃષ્ણ ૧૦ (૧૨) મરેંદ્ર (મૃગેંદ્ર આંધ્રપતિનો, તેને ૪૬૦ અથવા ૪૮૫ વર્ષના છે. (૩) શ્રી સાતકણું ( સ્વાતિકર્ણ) . જ્યાં સર્વ કાંઈ અંધારામાં હોય ત્યાં ગમે તેવો ' (શ્રી મક્ષિક) ૧૦. (૧૩) કુંતલ (કુંતલ પ્રયત્ન કરાય છતાં એકદમ ફળીભૂત થવાતું નથી. તેમ (૪) પૂણેસંગ ૧૮ શાતકરણિ) ૮ સંશોધન કાર્ય જ એવું છે કે, (૫) સ્કંધસ્તંભી ૧૮ | (૧૪) સ્વાતિવર્ણ ૧ તેમની સંખ્યા, ધીમેધીમે એકને એક બાબતમાં (૬) શાતકરણિ ૫૬ (૧૫ પુલમાવિ નામાવલી તથા મંડ્યા રહીએ તે કાળ જતાં, (૭) લંબોદર ૧૮ (પદુમાન) ૩૬ રાજ્યકાળ કાર્ય ગમે તેવું કપરું હેય તે (૮) આપિલિક (૧૬) અરિષ્ટાકર્ણ ૨૫ તેને ઉકેલ આવી જાય છે જ. (દિવિલક) ૧૨ (૧૭) હાલ ૫ એટલે આપણે પણ ધીરજથી આગળ વધવું રહે છે. (૯) મેળસ્વાતિ ૧૮ | (૧૮) મંતલક ઉર્ફે નામાવળી ઉભી કરવામાં કે અકસંખ્યાનું નિર્માણ (૧૦) સ્વાતિ ૧૮ | પત્તલા ૫ (૧૧) ઇ. સ. ૭૮ અને ૧૦૩ (ચ9ણવંશની સ્થાપના ખરા સમય)ની વચ્ચેના ૨૫ વર્ષને કેર જેસ્પષ્ટ ભાસે છે તે આ ૨૬માં ઉમેરતાં ર૬૧ આવી રહે છે. (૧૨) નીચે ૫. ૩૧, ટી. નં. ૨૧ માં ૧૧ લખ્યા છે: અહીં ૬૬૭ આવે છે. આ બે વરસને ફેર એટલા માટે છે કે જુદા જુદા વિભાગે છે. વર્ષ હોય તેને આખું ગણવામાં આવે છે. તેમજ ઈ. સ. પૂ. અને ઇ. સ. ના વર્ષોમાં બાદ કરતાં જુદી જ પતિએ કામ લેવાય છે તેને લઈને, આ કેર પડયે સમજે. બાકી તે ૬૬ સાચી અંક નાણ. (૧૩) આમાંની કેટલીક દલીલ, આધારે તથા પુરાવાઓ . • ઉ૫ર નામાવળી અને વંશાવળી આપતી વખતે ત્યાં ઉતાર્યા છે, તથા કેટલાક તે તે રાજાઓનાં વૃત્તાંતમાં અપાયા છે તે ત્યાંથી જોઈ લેવા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ - - - - દ્વિતીય પરિચ્છેદ ] તથા રાજ્યકાળ આંક નામ વર્ષ | આંક નામ વર્ષ કેઈપણ બિરૂદ રહિત, એમ બે પ્રકારના રાજા તરીકે (૧૯) પુરિસેન (૨૫) શીવશ્રી ઓળખાવ્યા છે એટલે આપણે પણ તેમને અનુક્રમે " (પુરિદ્રસેન) ૨૧ | (શીવથી પુલમા) આંધ્રભુત્યા અને આંધ્રપતિ તરીકે ઓળખાવીએ તે (૨૦) સુંદર (૨૬) શીવર્કંધ ૩ સર્વથા ઉચિત જ લેખાશે; જ્યી આખા વંશને * શાતકરણિ ૧ (૨૭) યજ્ઞશ્રી ૨૮ આપણે બે વિભાગમાં વહેંચી નાખવો પડે છે એમ (૨૧) ચકોર ૬ માસ (૨૮) વિજય ૬ સમજવું રહેશે. બીજી હકીક્ત જે સમયને લગતી છે (૨૨) શીવસ્વાતિ ૨૮ | (૨૯) ચંદ્રશ્રી ૧૦ તે પણ બે વિભાગમાં જ વહેંચી નાંખવી પડશે કેમકે, (૨૩) ગૌતમીપુત્ર ૨૧ | () પુલેમાન છે જ્યારે તેમના વંશને જ બે વિભાગે છૂટો પાડે છે ત્યારે (૨૪) પુલેમાં ૨૮ | , કુલ વર્ષ ૪૮૧ (૨૪) શાતકરણિ ૨૮ | તેમના સમય નિર્માણ માટે પણ બે વિભાગ કરવા જ રહ્યા. વળી વિશેષ આવશ્યક્તા તે એટલા ઉપરથી કીસી ઉપરમાં આપણે પ્રત્યેક રાજવીની ત્રણ બાબતો આવે છે કે, આખાવંશને સત્તાકાળ આપણે લગભગ વિચારવા માટે દર્શાવી છે. એક તેમને અનુક્રમ આંક, ૬૬૩ વર્ષને સાબીત કરી બતાવ્યો છે ત્યારે પુરાણ બીજું તેમનું નામ અને ત્રીજુ તેમને શાસનસમય. કારે તે તેને માત્ર ૪૬૦ વર્ષને જ હોવાનું જણાવે આ ત્રણે મદા શોધવાની જરૂર છે. એક પછી એક છે; છતાંયે પાછંટર સાહેબ, જેમણે પુરાણે ઉપરથી લઈને વિચારીએ. બધું શોધી કરીને તારવણી કરી છે અને જેમણે પાછટર સાહેબે જે નામાવલી ઉપજાવી કાઢી તેને આધારે જ કામ લીધે રાખ્યું છે, તેમણે જ છે તેમાં આંક સંખ્યા ૩૦ ની લખી છે. પરંતુ નાંધી બતાવેલ આંકને કુલ સરવાળા તા ૪૬૦ને બારિકાઈથી નિહાળતાં, ૨૪ અને ૨૫ ની વચ્ચે બદલે ૪૮૧ વર્ષનો થાય છે. એટલે કે આ સર્વ ર૪ નો આંક છે એટલે તેને ગણત્રીમાં લેતાં તે પ્રાથમિક નજરે જુએ તેને પણ તેમાં અનેક પ્રકારની સંખ્યા ૩૧ ની થશે. અથવા જે ૩૦ ની જ સંખ્યા અસંગતતા દેખાઈ આવે છે. મતલબ કે એળખ અને કાયમ રાખવી હોય તે, ૨૪૪ વાળું નામ, ૨૪ કે સમય-એ બંને પ્રકારે વિચારણા કરતાં સિદ્ધ શાય ૨૫ માના, બીજા નામ તરીકે લેખવું પડશે. પરંતુ છે કે રાજાઓની નામાવળીમાં કયાંક ભેદ છુપાયેલ તેમણે તો પુરાણોના આધારે તે સંખ્યા ત્રીસ કે હશે. તેથી તપાસ કરવી રહે છે કે, કયા વિભાગમાં એકત્રીસને બદલે ઉલટી એકની એાછી બતાવીને તે ૨૯ રાજાઓ થયા હતા અને કયે વિભાગ ૪૬૦ વર્ષ ૨૯ હોવાનું દર્શાવ્યું છે એટલે વારંવાર જેમ બનતું પર્યત સત્તા ઉપર રહ્યો હતે અથવા તે કઈ વળી આવ્યું છે તેમ, અત્રે ૫ણુ પુરાણકારના તે કથનનું ત્રીજું જ તવ તેમાં ઘુસી ગયું છે કે કેમ ? ગેય કાંઈ અન્ય જ હોવું જોઈએ. જેથી માનવું રહે પ્રાચીન સમયે સમસ્ત ભારતવર્ષમાં ગણરાજ્ય છે કે, સમગ્ર સમુહે ૩૦ કે ૩૧ ને બદલે આખા અથવા અકેન્દ્રિત રાજ્યત્વની ભાવના પ્રચલિત વેશને તેમણે બે વિભાગમાં વહેંચી નાંખ્યો હે હેવાથી, પરાજિત રાજાને ખંડિય-ભૂત્ય હેવાનું જોઈએ; જેમાંના એક વિભાગે ૨૮ ની સંખ્યાને કબૂલ કરાવીને તેના રાજ્યાસને તેને પુનઃ સ્થાપિત સમાવેશ થઇ જતા હોય અને બીજા વિભાગે કાઈ કરવામાં આવતા હતા, જ્યારે સમ્રાટ પ્રિયદર્શિનના અન્ય સંખ્યા તેનાથી તદન અલગ જ હોય. આ મરણ બાદ-ઇ. સ. પૂ.ની બીજી સદીના અંત બાદ, અનમાનને બે હકીકતથી ટકે મળતા જણાય છે. એક સ્વતંત્ર રાજ્યત્વ અથવા કેન્દ્રિત રાજ્યત્વની ભાવના તેમની ઓળખના અંગેની છે અને બીજી તેમના સ્થાપિત થવા લાગી હતી. એટલે પરાજીત રાજાનું સમયના અંગેની છે. ઓળખ સંબંધમાં જણાવવાનું રાજ્ય વિજેતાના રાજ્ય સાથે ભેળવી દેવામાં આવતું કે, તેમણે કેટલાકને આંધ્રભુત્યા તરીકે અને કેટલાકને હતું, જેથી ખેડિયાપણું અદશ્ય થઈને સર્વ રાજાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૮]. રાજાઓની સંખ્યા, નામાવળી [ અષ્ટમ ખંડ પિતાના રાજ્ય વિસ્તારમાં સ્વતંત્ર બની રહેતા; પ્રિયદર્શિનના મરણ પૂર્વે અકેન્દ્રિત રાજ્યત્વની ભાવનાને જે ફેર પડતા તે એટલો જ કે હારી જતા રાજાનો લેપ થયો તે પૂર્વે-લગભગ સાત રાજાઓ થઈ રાજયવિસ્તાર પિતાની હારના પ્રમાણમાં અને ગયા છે ( આગળ ઉપર નામાવળી જે ગોઠવી કરવામાં આવતી સુલેહની ભારતને આધિન રહીને બતાવી છે તે જુઓ) તેમાંથી પ્રભૂત્યા અને અંધતેટલા અંશે સંચિત બનતો હતો. આ પરિસ્થિતિને પતિ તરીકે કેણુ કાણુ ગણાય તે બેની વચ્ચે કાંઈક ખ્યાલ આપણે પૃ. ૧૮ થી ૨૦ સુધીમાં સ્પષ્ટપણે (demarcation line) ભેદ પાડી બતાવે પ્રભુત્ય શબ્દનું વિવેચન કરતાં આપી ગયા છીએ. જરા કઠીન છે, કેમકે જે સમયે આ રા તેમજ આગળ ઉપર પ્રસંગોપાત આપવામાં પણ નાબુદ થવા માંડી છે ત્યારે તેને અમલ કાંઈ એકદમ આવશે (ખાસ કરીને શાતકરણિ છઠ્ઠા અને સાતમાના થવા નહોતા માંડયો; તેમજ સમ્રાટ પ્રિયદર્શિનના રાજ્ય વૃત્તાંતમાં). આ નિયમાનુસાર આંદ્રવંશી રાજા- મરણ સમયે જે શાતકરણિ ગાદિ ઉપર હતા તે ઓમાં પણ બે વર્ગ હૈયાતી ધરાવતા હતા. એક પિોતે આ બંને પદને ભેગી પણ થયો છે. એટલે અધભૂલ્યા અને બીજો સ્વતંત્ર આંધ્રપતિએ. તેને આંધ્રભુત્યમાં લેખો કે આંધ્રપતિમાં લેખો પુરાણકારે ૨૯ રાજાઓ હોવાનું જે જણાવ્યું તે પ્રશ્ન થાય છે. આવી પરિસ્થિતિ હોવાને અંગે છે તેમને આંધ્રપતિ તરીકેનું બિરદ અપ્યું છે. જ્યારે કેટલીક અપેક્ષાએ પ્રભુત્યાની સંખ્યા ૬ થી ૧૫ આ વંશના આદિ પુરૂષને તેમજ તે બાદ થયેલ ૧૦ સુધી ૧૬ પણ ગણવી રહે છે. (જે આગળ કેટલાક થોડાઓને-શતકરણિ કહીને તેમણે સંબો- ઉપર આંધ્રભૂત્યાના પારિગ્રાફે સમજાવીશું). આ વ્યા છે. આ બિરૂદની સત્યતા તેમના પિતાના હિસાબે બનને વર્ગના મળીને ૨૯ + ૭ થી ૧૦ =૩૬થી શિલાલેખ અને સિક્કા ઉપર તરવેલ નામ ઉ૫- ૨૮ રાજાઓ થયો કહેવાશે. રથી પણ આપણને મળી આવે છે, એટલે સમજાય કીટઝરાડ હલ (Fitzerald Hall) નામના છે કે જેમને પુરાણુકારે અધપતિ કહીને સંબોધ્યા વિદ્વાન આંધ્રપતિ રાજાઓની સંખ્યા માત્ર ૧૦ની છે તે આપણને ઉપર સમજાવેલ વ્યાખ્યા પ્રમાણેના જ કહે છે. તે કથન પણ એક રીતે વિચારવા સ્વતંત્ર પ્રપતિએ જ હશે અને ગણરાજ્ય ચોગ્ય છે. તેનો ઉકેલ અમારી મતિથી નીચે પ્રમાણે પદ્ધતિના કાળ દરમ્યાન જે આંધ્રવંશીઓ થઈ ગયા એ રીતે આપી શકાય છે. (૧) એક એ કે ઇતિહાસના તેઓ સાતકરણિ અથવા તે તેમના રાજ્યત્વના જ્ઞાનથી આપણે એમ તે જાણીએ છીએ કે, મોભા પ્રમાણે આંધ્રભૃત્ય કે સામાન્ય રાતવહનવંશી આંધ્રપતિઓમાં એક એ પ્રબળ પ્રતાપી અને ઈત્યાદિથી ઓળખાવાતા હશે. આ ઉપરથી એટલે પરાક્રમી રાજા થયા છે કે જેણે “શકસંવત’ (જુઓ સાર નીકળે છે કે, સમ્રાટ પ્રિયદશિનના મરણ બાદ ૫. ૪ પૃ. ૯૯ તથા આ પુસ્તકે આગળ ઉપર) જે આંધ્રપતિ થયા હતા તેમની સંખ્યા ૨૯ હતી, પ્રવર્તાવ્યો હતો. એટલે તેના ઉદ્દભવ સુધીના રાજાએવું પુરાણુકારો જણાવે છે. જ્યારે સમ્રાટ અને આંધ્રપતિ તરીકે અને તે બાદ થયેલ સર્વેને (૧૪) બીજી રીતે પણ ૨૯ ની સંખ્યા બતાવી શકાય સાથેની સંખ્યા ૭ ની કહેવાય. જ્યારે વચ્ચે નં.૪ ને રાજા છે તે માટે જુઓ નીચેની ટીકા . ૧૯ નું મૂળ છે તે બે વખત ગાદીએ આવ્યું છે એટલે તેનું નામ બે લખાણ. વખત ગણુએ તે તેની સંખ્યા ૮ની કહેવાશે. (૧૫) શાતકરણિની સંખ્યાને આંક ૭ ને છે; તે (૧૬) ઉપરમાં ૬, ૭ અને ૮ને ખુલાસે આપ્યા આંધ્રપતિ તરીકે પણ ગણાય તેમ છે. એટલે તેને નંબર બાદ છે, જ્યારે ૯ અને ૧૦ના આંકના ખુલાસા માટે નીચેની કરીએ તે તે સિવાયના ૬ આંધ્રભૂત્વા કહેવાય અને તેની ટીકા નં. ૧૮ જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] તથા રાજ્યકાળ [ ૨૯ શક સંવતના સ્થાપકના વંશ તરીકે ઓળખાવી કથનનો સાર એ નીકળે છે કે, રાજા અપિલક શકાય. આ પ્રમાણે બનવા પામ્યું હોય તો કાંઈ સુધીના નવ રાજાઓને૧૮ ભુલ્યા કહેવા જોઇએ અને અયોગ્ય પણ નહીં કહેવાય. આ ગણત્રીથી ઉપરની તે બાદ ૧૦ માં રાજાથી માંડી ૨૮-૩૦ સુધીના ૨૯ની સંખ્યામાંથી પ્રથમના ૧૯ ને આંધ્રપતિ ૧૯ રાજાઓને આંધ્રપતિ કહેવા જોઈએ, અને ગણવા અને શેષ રહેતા ૧૭ અથવા પાછળના ૧૦ને તે બાદ તે તેમને રાજનગરનું મુખ્ય મથક જે શક સંવત સ્થાપકના વંશજો કહેવા. આ પ્રમાણે પૈઠણ હતું તે ત્યજી દઈને તુંગભદ્રા નદીના તટ આંધ્રપતિના બે વિભાગ પાડતી વખતે પણ જે ઉપર વિજયનગર આસપાસના નાના પ્રદેશના એક મુશ્કેલી આંધ્રભૂત્યા અને આંધ્રપતિના ભેદ પાડતા નાના જાગીરદાર તરીકે જીવન ગુજારવું પડયું હોવાથી, જણાઈ હતી તે આડી આવી ને ઉભી રહે છે. કેમકે ન તો તેમને પ્રપતિ તરીકે ઓળખાવવા રહે ૧૯મા આંધ્રપતિનો રાજ્યકાળ કેટલાક પસાર થઈ કે ન તો તેમને ભારતીય પ્રદેશના મેટા રાજવંશના ગયો હતો ત્યારે જ શક પ્રવર્તાવવાનો પ્રસંગ પ્રાપ્ત રાજવીઓ તરીકેની ગણના કરવી રહે. એટલે તેમના થયો હતો એટલે તેનું નામ પણ બન્ને વિભાગમાં કહેવા પ્રમાણે આખા વંશના ૯ + ૧ = ૨૮ નોધવું પડશે. (૨) બીજી રીત એ કે-(અને જે વધારે અઠ્ઠાવીશ જ રાજ ગણવા જોઇએ. તેમાં પણ પ્રથમના વજનદાર કહી શકાય તેમ છે કેમકે તે સ્થિતિ સિક્કા નવમાંથી ચોથા નંબરવાળો રાજા બે વખત ગાદી ઉપરથી સાબિત થઈ શકે છે.) આ આંધ્રુવંશની ઉપર આરૂઢ થયેલ હોવાથી તે સંખ્યામાં એકની પડતી અવંતીપતિ મહાક્ષત્રપ રાજા ચપ્પણના વંશ જે વૃદ્ધિ કરી આંધ્રપતિઓની સંખ્યા ૨૮ને સ્થાને ૨૦ની ઈ. સ. ૨૩૬નો આસપાસમાં તે વખતના પૈઠણપતિને પણ ગણી શકાય કે જે પ્રમાણે પુરાણકારોનું હરાવીને દક્ષિણમાં હઠી જવાની પાડેલ ફરજના કહેવું થતું હતું અને જેનો ઉકેલ ઉપરમાં ૧૯ આપણે સમયથી ગણવી રહે છે. તે રાજાનો આંક નં. ૨૮ થી અન્યથા સૂચવ્યો છે. ૩૦ છે. ( જુઓ આગળ ઉપરની નામાવળી). આ ફીટઝરાલ્ડ સાહેબના કથન ઉપરથી એક બીજી ૨૮ માંથી ૧૯ ને બાદ કરીએ તે ૯ આવશે અને વસ્તુસ્થિતિનો ઉકેલ પણ મળી આવે છે કે જે તે રાજા અપિલકને છે. એટલે ફીટઝરાડ સાહેબના રાજપદ્ધતિનું ધોરણ ચાલ્યું આવતું હોવાનું તથા (૧૭) સિકાના અભ્યાસથી માલુમ પડે છે કે માંડ- એકનો વધાર કરીએ તો અપિલકનો આંક ૧૦ મો આવશે. લિક પણું (semi-dependent)તે ઠેઠ શકારી વિક્રમા. અને ઉપરના નં. ૪ના રાજવીનું નામ બેને બદલે એક દિત્યના સમય સુધી (ઈ. સ. પૂ. ૫૭) ઘેડે ઘણે અંશે વખત જ ગણાય તો આંધ્રભૂત્યાની સંખ્યા ૯ની કહેવાશે. ચાલુ જ રહ્યું છે. તેમાંય આંધવંશી રાજાઓના સિક્કા. પરંતુ આંધભત્યાની સંખ્યા ૭ ની જ હોય તો ૧૯ આમાંથી બે ઉર્જનનું ચિન્હ” નાબુદ થયું છે એટલે તે આંધ્રપતિ ગણતાં જે રાજાને ચઠણુ વંશીએ હરાવ્યા તેને દષ્ટિએ આંધભચનું બિરૂદ વિક્રમાદિત્યના સમકાલિન નં. નં. ૨૮ આપણે લેખાવ્યા છે તેને બદલે તેને ૨૬ મ કરવો ૧૭ આંધ્રપતિ સુધી ચાલુ હતું એમ કહી શકાય. (બીજી પડશે. અને તે હિસાબે આખીયે ઠરાવેલી વંશાવળીમાં બાજ એમ પણ લાગે છે કે ઉજૈનનું ચિન્હ તો આ નં. ૭ થી ૨૮ સુધીમાં કોઈક બે રાજાને કમી કરવી પડશે. રાજાઓનું મિત્રાચારદર્શક છે. નહીં કે માંડલિકપણાની સંખ્યા કમી કરવા છતાં સમયનું અંતર તે (નં. ૭ થી સ્થિતિ સૂચવતું.) ૨૮ સુધીનું) કાયમ જ રહેશે. એટલે બે રાજા કમી થતાં (૧૮) આ ગણત્રીએ નવ આંધ્રભૂત્યા કહેવાય, તે બાકીના રાજકાળના વર્ષમાં ફેરફાર કર રહેશે. આ ફેરફાર માંયે ન. ૪ વાળ ભૂપતિ બે વખત ગાદીએ આવ્યો છે. અરિષ્ટક અને નં. ૭ વાળા શાતકરણિની વચ્ચેના ગાળામાં અને તે બે વખતની વચ્ચે એક અન્ય રાજવીનું રાજ્ય દશ જ કરવો રહેશે. તેનું કારણ આગળ ઉપર જણાશે. વર્ષ ચાલ્યું છે. એટલે તે હિસાબે જે આંક સંખ્યામાં (૧૯) જુઓ ઉપરમાં ટી. નં. ૧૪, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ - ૩૦ ] રાજાઓની સંખ્યા, નામાવલી || અષ્ટમ ખંડ અન્ય ઐતિહાસિક પરિસ્થિતિ અત્યાર સુધી આપણે નાના પુત્ર તરફથી નાસિકના શિલાલેખમાં રાજ કરતી મનાવતા આવ્યા છીએ. તે સર્વને સમર્થન મળી રાણી નાગનિકાના પતિ તરીકે જે યgશ્રીને જતું પુરવાર થઈ જાય છે. જેમકે, રાજ અપિલકનું ઓળખાવ્યો છે તે જ વ્યક્તિ છે. (તનું વિશેષ વર્ણન મરણ ઈ. સ. પૂ. ૧૯૫માં થયાનું આપણે વંશાવળીમાં તેના રાજ્યાધિકારે બતાવીશું). તે વખતથી આ પ્રાંત દર્શાવ્યું છે. તે સમયે અવંતિપતિ તરીકે શંગવંશી ' ઉપર અવારનવાર આંધ્રુવંશનું, નંદવંશનું અને મૌર્યેઅગ્નિમિત્રનું રાજ્ય ચાલતું હતું. તેણે વિદર્ભપતિને વંશનું સાર્વભૌમત્વપણું બદલાતું રહ્યું છે. છેવટે હરાવીને તેની કુંવરી માલવિકા સાથે લગ્ન કર્યું શંગવંશી અગ્નિમિત્રના તાબે તે પ્રદેશ આવ્યો છે. હતું. આ વિદર્ભપતિ કદાચ આંધ્રપતિ અપિલક (આ બધી હકીકત પ્રત્યેકના સિક્કા ઉપરથી સાબિત પોતે પણ હોય અથવા તો તેના હાથ તળેનો કઈ કરી શકાય છે). અગ્નિમિત્રના મરણ બાદ શુંગસુબો જેને મહારથી બિરૂદ અપાતું હતું અને આ વંશની પડતી થતાં અને તે સમયે કેન્દ્રિત ભાવનાની પ્રાંત ઉપર આંધ્રપતિ તરફથી હકમત ચલાવતે હતો સંપૂર્ણપણે સ્થાપના થઈ જવાથી “ભ્રત્યાકહેવરાતે ૫ણું હેય. એટલે સીધી કે આડકતરી રીતે શંગ- વવાની પ્રથા બંધ પડી ગઈ છે અને આંધ્રપતિઓ વશીના ખંડિયા તરીકે આંધ્રપતિઓએ પિતાને ત્યાં સ્વતંત્ર વંશના ભૂપતિ તરીકે ઓળખાવવા મંડયા જાહેર રીતે સ્વીકાર્યા હતા. આ વસ્તુસ્થિતિ કેમ છે. મતલબ કે આ ગણત્રીથી આપિલક તે એટલે જ બનવા પામી હતી તેનું અનુસંધાન પણ અત્રે સંક્ષિ- આંધ્રભૃત્ય હતો. દશમા નંબરવાળા રાજા આવી તમાં જણાવી દઈએ એટલે બરાબર સમજી શકાશે. પ્રથમ આંધ્રપતિ હતો, અને જે નં. ૨૮ના રાજાને આ વિદર્ભપ્રાંત ઉપર મગધપતિ તરીકે નંદવંશની મહાક્ષત્રપ ચMણના વંશ જે ઈ. સ. ૨૩૬ આસપાસ સત્તા ચાલતી હતી અને તે પ્રદેશઉપરના સૂબાને હરાવ્યું છે તે અંતિમ આંધ્રપતિ હતો. મહારથી નામથી સંબોધાતે હતો. (જુઓ પુ. ૧ માં ઉપરમાં જુદી જુદી રીતે જે સમજાતિઓ અને નંદવંશનું વૃત્તાંત તથા પુ. ૩ માં અગ્નિમિત્રને વૃત્તાંત). ઉકેલ કરી બતાવ્યો છે તેને સમગ્ર રીતે ટૂંક સાર નંદવંશી રાજા મહાપદ્મ અથવા નંદબીજાના મરણ સમયે આ પ્રમાણે કરી શકાશે. આખા વંશના ત્રણ વિભાગ રાજગાદી માટે ઝગડો ઉભો થયો હતો તેમાં છેવટે (૧) આંધ્રભૃત્ય (૧) આંધ્રપતિ (૩) અને શક ક્ષત્રિયાણી પુત્રોને મગધપતિ બનાવવામાં આવ્યા હતા રાજાઓ. પ્રથમ વિભાગમાં છ રાજાઓને પૂરો અમલ અને સાતમા મોટો ભાગ; અથવા સાત રાજાઓ. એટલે તેના કાણીપુત્રો જે ક્ષત્રિયાણીપુત્રો કરતાં દ્વિતીયમાં સાતમાનો થોડો ભાગ, તે પછી અઢારનો ઉંમરે મોટા હતા, તેઓ પિતાને થયેલ અન્યાય બતા પૂરો અમલ અને ઓગણીસમાને મોટો ભાગ અથવા વવા ખાતર મગધને ત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા. તેમાંને એક શ્રીમુખ તરીકે જે ઇતિહાસમાં પ્રસિદ્ધ વીસ રાજાઓ; અને તૃતીયમાં એગણીસમાને થયો છે અને આ આંધવંશના સ્થાપક છે તેના પુત્ર ભાગ તથા બીજા દસને સંપૂર્ણ અમલ એટલે કુલ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીએ પ્રથમ આ વિદર્ભપ્રાંત ઉપર પિતાની અગિયાર રાજાઓ. અને સર્વ વિભાગે એકઠા કરીને લેખવા હોય તે ૭ ૧૯ ૧૦ સત્તા સ્થાપી હતી તથા તેના સૂબા-મહારથી–ની પુત્રીને પિતે પરણ્યો હતે. તે ગૌતમીપુત્ર બીજો કોઈ નહિ પણ રાજાઓની સંખ્યા ૬ + 1 + ૧૮ +૧ ૧ ૧૦ = ૩૬ પેલા નાનાવાટના શિલાલેખવાળી તથા પોતાના બે છત્રીસ થઈ ગણાશે. મા-૦માં ના- (૨૦) અથવા વધારે નહીં તે વૈદિકધર્માનુયાયીના વડા શયના આશ્રય તળે વૈદિકામ અંગિકાર કર્યો હતો. આ તરીકે શૃંગપતિઓને કબૂલ રાખ્યા તરીકેની ઓળખાણ પણ સ્થિતિ કેટલાય વખત સુધી, એમ કહે કે લગભગ ૭૫ વર્ષ ગણાય; કેમકે આબપતિઓએ, ૭મા રાજાના સમયથી સુધી, ચાલુ રહી હતી. (આ બધું વર્ણન તે તે રાજવીના પિતાને કુળધર્મ જે જૈન હતા તે બદલીને પિતાલીમહા- વૃત્તાંત લખતી વખતે તેમજ ધર્મક્રાંતિના પારિગ્રાફ લખીશું.). Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] તથા રાજ્યકાળ [ ૩ - આ તેમની અકસંખ્યા આ પ્રમાણે નક્કી ઠરાવ્યા બાદ ૨૩૫માં લેખીએ તો ૨૩૫-૭૮=૧૫૭ વર્ષ પયૅત તે હવે તેમના-ત્રણે વિભાગોને-સમય વિચારીશું. તે ચાલ્યો ગણાશે. પરંતુ જેમ દ્વિતીય વિભાગે વ્યવહારુ બાદ તે સવે રાજાઓનાં કમાનક્રમ તથા પ્રત્યેક રિકપણાથી ગણના કરવાનું ડહાપણભર્યું માન્યું હતું, યા વર્ષ ચાલ્યો હતો તેની તેમ અત્ર પણ જો તેમ કરીએ તો શક ચર્ચા કરીને નિર્ણય બાંધીશ. એટલે આખાયે વંશની સ્થાપનાના સમયથી તેનો હિસાબ માંડવાને બદલે સંપૂર્ણ વંશાવળી ઉભી થઈ ગણાશે. તેના પ્રવર્તકના મરણ નીપજયા પછી ગણો રહે; અને વિભાગવાર સમય-(૧) શત શબ્દનું વિવેચન તેનું મરણ અત્યારે જણાયું છે (જુઓ તેનું વૃત્તાંત) તે કરતાં જોઈ ગયા છીએ કે, આ વંશની સ્થાપના રાજા પ્રમાણે તે સંવતની સ્થાપના થયા બાદ ચેાથે કે પાંચમે શ્રીમુખે મ. સં. ૧૦૦=ઈ. સ. પૂ. ૪૨૭માં કરી છે, વર્ષે થયું હોવાનું જણાય છે. તે ઉપરથી ઇ. સ. ૮૩માં તેમજ આ આંધ્રભુત્ય શબ્દના વિવેચનમાં જઈ ગયા શકરાજની આદિ ગણવી રહે અને અંત ૨૦૫માં છીએ કે સમ્રાટ પ્રિયદર્શિનના મ. સ. ૨૯૦માં નીપજેલા ગણતાં તે વિભાગનો સત્તાકાળ ૧૫૩ વર્ષને લેખાશે. મરણ બાદ રાજા સાતકરણિ સ્વતંત્ર થયા હતા પરંતુ આ પ્રમાણે ત્રણ વિભાગને સત્તાકાળ નક્કી પોતે મ. સ. ૩૦૧માં મરણ પામ્યો છે. એટલે જે થઈ ગયો. હવે તેમને ક્રમાનુક્રમ અને પ્રત્યેકને અદભત્યા શબ્દની યથાર્થપણે વિચારણું થાય તે રાજ્યકાળ વિચારીએ એટલે કે જેને સાદી ભાષામાં તે મ. સ. ૧૦૦થી ૨૯૦ સુધી = ૧૦૦ વર્ષ સુધી વંશાવળી કહેવાય છે તેમાં ગોઠવીએ. જ તે સ્થિતિ ચાલી કહેવાય. પરંતુ વ્યવહારિક ગણુના વંશાવળી ગોઠવવાનું કાર્ય તે સર્વે કરતાં અતિ ૨વામાં આવે તો ૩૦૧ સુધી એટલે ૨૧ વર્ષ કઠિન જ છે; તેમાં જે જે અન્યકર્તાએ પ્રયત્ન પર્યત તે સ્થિતિ પ્રવર્તી રહી હતી એમ ગણવું પડશે. કરી જોયો છે તેમાંના કેઈનું પરિણામ કાઈને મળતું (૨) આધવંશ અથવા સ્વતંત્ર અધપતિઓને રાજ્ય જ નથી આવતું. એટલે વળી તે કાર્ય વિશેષ કઠિન કાળ પુરાણકારના મતથી ૫૬ થી ૪૬૦ વર્ષ બને છે. છતાં ઉપરમાં સાબિત કરી ગયા પ્રમાણે ચાલ્યો છે. કાર્યની સરળતા માટે ૪૬૦નો આંક તે વિશન એકંદર રાજ્યકાળ તથા સંખ્યા આપણે માન્ય કરી લઈએ. એટલે જે શબ્દાર્થ પ્રમાણે ગણત્રી જાણી ચૂક્યા છીએ, એટલે તે આધારે આગળ વધરાય તો તેની આદિ ઉપરના પ્રથમ વિભાગે જણા- વાસે ઘણું સતર થઇ પડયું સમજાય છે. તદપરાંત વ્યા પ્રમાણે મ. સં. ૨૯૦માં લેખવી પડશે અને આપણે રાજાઓની ઓળખના ત્રણ વિભાગો સુવ્યવતેનો અંત ૨૯૦+૪૬ = મ. સ. ૭૫૦=ઈ. સ. (૭૫૦ સ્થિતપણે અને કેટલીક હકીકત સાથે નક્કી કરી -૫૭)૨૨૩માં ગણાશે અથવા તો ૩૦૧+૪૬ = શકય હોવાથી, વિશેષ અનુકુળતા સાંપડી ગયેલી મ. સ. ૭૬૧ માં ૨૧=ઈ. સ. ૨૩૫માં ગણવી પડશે. દેખાય છે. જો કે આપણે પ્રયાસ સર્વથા સ્વીકાર્ય જ વાસ્તવિકપણે તો હંમેશાં વ્યવહારને જ માન આપવું થઈ પડશે એમ તે અત્યારે ન જ કહી શકાય, છતાં રહે છે એટલે તેને અંત ૨૩૫માં જ આવ્યો હતો એટલું જરૂર ધારી શકાશે કે અત્યાર સુધી આદરેલા એમ ગણીને જ આપણે કામ લઈશ. (૩) હવે રથો સર્વ પ્રયોગોમાં આપણે તારવી કાઢેલ હકીકતનું સ્થાન ત્રીજે વિભાગ શાક રાજાઓનો. શકસંવતની સ્થાપના એકદમ ઉંચુ ગણવા, યોગ્ય તે થશે જ. આટલું ઈ. સ. ૭૮માં થઈ છે અને ઉપરના દ્વિતીય વિભા- પ્રસ્તાવિક વિવેચન કરી હવે આપણા પ્રયત્નમાં ગમાં સ્વીકાર કરી ગયા પ્રમાણે તેને અંત ઈ. સ. આગળ વધીયે. (૨) તેની સ્થાપના ૧૦૦માં અને અંત ૭૬૧માં થયે લેખાય. ગણીએ તો તેનો સમગ્ર કાળ મા-૧ ૧૬ વર્ષને સરખાવો ૦પમાં ટી. નં. ૧૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] રાજાઓની સંખ્યા, નામાવલી [ અષ્ટમ ખંડ આ કાર્યમાં પણ પ્રસ્તુતપણે આપણે સ્થાપિત જે ત્રણ વિભાગોની ચર્ચા ઉપર કરી ગયા છીએ કરેલ ધોરણ અનુસાર મિ. પાઈટરે તૈયાર કરેલી તેના સાર તરીકે, કાષ્ટકના રૂપમાં ઉતારી લઈએ કે અને પૂ. ૨૬ ઉપર ઉતારેલી નામાવળીને જ અવે. જેથી તેના ઉપર વારંવાર નજર રાખીને દલીલ લંબન લેવું સુગમ થઇ પડશે. પ્રથમમાં આપણે તેને કરી શકાય. વિભાગ રાજાની સંખ્યા એકંદર રાજ્યકાળનાં વર્ષ | આપણું મિ. પાછેટરના આપણા મતે મિ. પાછટરના મતે | તેરી I મતે 85 મ" ૧૩૫૩ ૨૦૧ ૨૪ (અ) આંધ્રભૃત્ય (આ. ઈ) અધિપતિ ૧ થી ૬ = ૬ | ક થી ૩૦ = ૨૫ ૩૪૬રપ. ૪૬૦૨૬ ૧૩૫૩ २२८२७ (૨) અથવા (અ) આંધ્રભૂત્ય ૧ થી = ૬ (આ) આંધ્રપતિ ૭ થી ૨૩ = ૧૭ | (ઈ) શક સ્થાપક રાજાઓ] ૨૪ થી ૩૧ = ૮ (૩) અથવા (અ, આ, ઈ) આખો ૧ થી ૩૧ શત-શતવહન વંશ. = ૩૧ ૨૦૧ ૩૦૮૨૯ ૧૫ર ૩૦ ૧૧૮૨૮ ૪૮૧૩૧ | ૬૬૩ ૩૨ હવે આપણે પાઈટર સાહેબે ઠરાવેલી કમાવળી અને સમયાવળીમાં સુધારણા કરવાનું કાર્ય વિચારીએ. પ્રથમના વિભાગે (જુઓ ૧) તેમના મત પ્રમાણે છ પુરુષો થયા છે અને આપણું મતે સાત થયા (૨૨) આપણા મતનીચે જણાવેલી સર્વ હકીકત, (૨૮) પૂ. ર૧ની વંશાવળીમાંથી નં. ૨૪ થી છેવટ ઉપરમાં સાબિત કરી ગયા છીએ તે પ્રમાણે સમજી લેવી. સુધીના રાજાઓના સત્તાકાળને સરવાળો ૧૧૮ આવશે: (૨૩) પ્રથમના છ ભૂપતિના રાજ્યકાળને સરવાળે છે; [અને નં. ૨૩, ૨૭, ૨૮ ટીકાઓનો સરવાળો ૪૮૧ આવી ૨૩+૧૦+૧૦+૮+૧૮૫૬=૧૩૫ રહેશે. તેવી જ રીતે ન. ૨૩, ૨૫ નો સરવાળો પણ ૪૮૫ (૨૪) જુએ પૃ. ૩૧ નું લખાણ. આવી રહેશે. સરખા નીચે ટી. નં. ૩૧] (૨૫) કુલ ૪૮૧ વર્ષ લખ્યાં છે તેમાંથી ટી. નં. ૨૩ના (૨૯) ઉપર નં. ૨૬ ટીકાના ૧૦ વર્ષના બે ભાગ ૧૩૫ વર્ષ બાદ જતાં ૩૪૬ રહેશે. પાડવાના છે. શકરાજાઓને કાળ ૧૫૨-૩ વર્ષને આપણે (૨૬) આ ૪૬૦ (પુરાણકારના મતનો સ્વીકાર કરીએ ગણાવ્યો છે (જુઓ નીચે ટી. ન. ૩૦) એટલે બાકી એ તેથી) અને તેની ઉપરના ૨૯૧ જે આપણે લખ્યા ૭૦૮ રહ્યા. છે તે, બેને સરવાળો કરતાં ૬૬૧ આવશે (જુઓ નીચેની (૩૦) ટીકા નં. ૨૬ ના ૪૬૦ માંથી ટી. નં. ૨ના ૩૦૮ રીઢા નં. ૩૨ તથા તેને ઉપરની ટીક નં. ૨૧ સાથે સરખા) જતાં બાકી ૧૫૨ રહે. જુઓ પૃ. ૩૧ નું લખાણ, (૨૭) પૃ. ૨૬ ની નામાવળીમાંથી નં. ૭ થી ૨૩ (૩૧) જુઓ હ૫રની ટી. ન. ૨૮ ને પાછલો ભાગ. સુધીના રાજ્યકાળનો સરવાળો કરતાં ૨૨૮ આવશે. (૩૨) ઉપરની ટી. નં. ૨૧ તથા ૨૬ જુઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ]. તથા રાજયકાળ [ ૩૩ છે તેમ તેમના મતે તેમને સમગ્રકાળ ૧૩૫ વર્ષને વર્ષનો ૩૭ નોંધાયો છે અને શ્રીકૃષ્ણના મરણ બાદ અને આપણા મતે ૨૦૧ વર્ષની છે. મતલબ કે રાણી નાગનિકા છપુત્ર ગાદીપતિ બન્યા છે. આપણી ગણત્રીથી સંખ્યામાં એકનો અને સમયમાં આટલી હકીકત ઉપરથી સાર એ નીકળે છે કે, રાણી ૬૬ વર્ષનો વધારે થાય છે. તેના ફાળાની વહેંચણી નાગનિકાનો છ પુત્ર જ્યારે કરીને ગાદીએ બેઠા ત્યારે આ પ્રમાણે કરી શકાય છે. રાણી નાગનિકાએ કોત- તેની ઉમર ૮ + ૧૦ = ૧૮ વર્ષની હતી. હવે જે રાવેલ નાનાવાટના પ્રખ્યાત શિલાલેખ ઉપરથી૩૩ પાછટર સાહેબની નામાવલી પ્રમાણે તેને માત્ર ૧૦ સમજાય છે કે તે કોતરાવા તે સમયે પોતે વિધવા વર્ષને જ રાજ્ય સમપએ તે તેનું મરણ ૧૮+૧૦=૨૮ હતી અને પિતાના બન્ને બાળકે અપવયસ્ક હોવાથી વર્ષની ઉમરે થયું ગણવું પડશે. તે અયોગ્ય દેખાય છે. તેમના નામે તે પોતે રાજકારભાર ચલાવતી હતી. આ પરંત મિ. સને આપેલ (જુઓ ઉપરમાં ટી. ન. સમયે શ્રીમુખના ભાઈ-એટલે કે પિતાના, સસરાના ૩૫) એક ગ્રંથકત્રની ધારણું પ્રમાણે આ જચેકભાઈ અને પતિના કાકા)-શ્રીકૃષ્ણ તેના હાથમાંથી પુત્રના ફાળે જે ૫૬ વર્ષ લેખીએ તે તે ઉચિત જ રાજની લગામ ખેંચાવી લઈ ગાદી પચાવી પાડી ગણાશે. આ પ્રમાણે ૫૬ વર્ષ ગણતાં (૫૬-૧૦ તા હતી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, રાજા શ્રીમુખ પાટરે ગણાવ્યા જ છે એટલે) ૪૬ વર્ષને ફેર અને શ્રીકૃષ્ણના રાજ્યકાળ વચ્ચે રાણી નાગનિકાના નીકળી ગયો, હવે બાકી રહ્યો (૬૬-૪૬) ૨૦ ને પતિને, એટલે રાજા શ્રીમુખના પુત્રને, રાજઅમલ કેરઃ અને તે આપણે સહેલાઈથી રાણી નાગનિકા ચાયો હતો. તેનું નામઠામ આપણને હજુ સુધી પતિ યજ્ઞશ્રીને નામે ચડાવી શકીશું. આ પ્રમાણે રાજા જણાવવામાં આવ્યું નથી. પરંતુ તેના સિક્કા ૩૪ ઉપરથી પણ સાત થયા અને રાજ્યકાળ ૫ણું ૨૦૧ વર્ષની તે પારખી શકાય તેમ છે. તેમાં તેનું નામ “ગૌતમીપુત્ર થઈ રહ્યો. આ રીતે પ્રથમ વિભાગનું સમારકામ પૂરું યશ્રી” આપેલું છે. એટલે હાલ તુરત આપણે પણ થયું ગણાશે. તેને યજ્ઞશ્રી નામથી જ ઓળખાવીશું. આ પ્રમાણે હવે બીજો વિભાગ તપાસીએ. પાઈટર સાહેછની સંખ્યામાં એકનો વધારો થતાં, સાતની સંખ્યા બના માનવા પ્રમાણે ૧૭ રાજાઓ અને તેમને સમય આવી રહે છે. હવે ૬૬ વર્ષના સમય વિશે વિચાર ૨૮ વર્ષનો છે જ્યારે આપણા મતે ૧૯ રાજા કરીએ. મિ. રેપ્સને જે નામાવલીની સરખામણી કરી (૧૭)૨૮ અને ૩૦૮ વર્ષને રાજ્યકાળ છે. મતલબ કે બતાવી છે તેમાં મલિક શતકરણીના ફાળે ૫૬ વર્ષ સંખ્યામાં બે રાજાઓ અને સમયમાં ૮૦ વર્ષને લખ્યા છે૩૫ જ્યારે મિ. પાર્જીટરે માત્ર તેના નામે રિ મિ. પોજીટરે માત્ર તેના નામે વધારો આપણા મંતવ્યાનુસાર છે. તેની મરામત૧૦ વર્ષ જ નોંધ્યા છે. બીજી બાજુ નાનાધારના વહેંચણી નીચે પ્રમાણે કરી શકાય છે. પુ. ૪ માં શિલાલેખમાં આલેખાયેલ હકીકતને વિચાર જણાવી ગયા છીએ કે, ગર્દભીલવંશી ઉજનપતિ કરીએ છીએ ત્યારે સમજાય છે કે રાણી નાગનિકાના શકારિ વિક્રમાદિત્યે પૈઠણપતિની સહાય લઈ જે શક પુ, તેમના પિતાના મરણ સમયે બાળવયના (ટે રાજાને હરાવીને ગાદિ લઈ લીધી હતી, તે શક રાજાએ આઠ વર્ષને અને નાનો છ વર્ષનો) હતા; તેથી શ્રીકૃષ્ણ પરાજય પામવાથી ગુસ્સે થઈને વિક્રમાદિત્યના સહાયક ગાદી પચાવી પાડી હતી અને તેને રાજ્યકાળ ૧૦ પૈઠણપતિને પીછો પકડયો હતો. પરંતુ તેની સાથેના (3) જુએ છે. આ. રે. પ્રસ્તાવના રૂ. ૫૦ (૩૪) જુએ પુ. ૨ સિક્કા નં. ૬૯, ૭૫, ૭૨ ઈ. (૩૫) જુઓ કે. આ. ૨. માં આપેલ કોષ્ટક પૃ. ૬૮. તથા મીસીઝ મેક ડફ રચિત ક્રોલોજી (૩૬) પરિચ્છેદ ૫, લેખ નં. ૧ (૩૭) કો. ઓ. ર.પૂ.૬૮ ને કઠે, આંક નં. ૨, તેમાં આ રાજા કૃષ્ણના ફાળે ૧૮ વર્ષ નોંધાયા છે. (૩૮)વિકલ્પ ૧૭ સંખ્યા રાખી શકાશે; આગળ જુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] રાજાઓની સંખ્યા નામાવલી ( [ અષ્ટમ ખંડ યુહમાં તે શકરાજા મરણ પામ્યો હતો અને તે બાદ જ્યારે પુ. ૪માં ગર્દભીલ વંશની વંશાવળી ઉપરથી દર વર્ષે પૈઠણુપતિ સાત રાજાનું મરણુ નીપજ્યું હતું. રાજા વિક્રમાદિત્ય શકારિનો સમય પણ લગભગ તે જ એટલે સાર એ થયો કે, શકારિ વિક્રમાદિત્યની છત, બતાવાયો છે. કહેવાનો મતલબ એ છે કે, ઇતિહાસની તે ઉજનપતિ બનવું અને શકરાજાનું મૃત્ય; આ ત્રણે સાથે જૈનગ્રન્થની હકીકત મળતી થઈ જતી દે બનાવો એક પછી એક એમ અનુક્રમવાર લગભગ છે. તેમજ વૈદિકમતના યુગપુરાણમાં આલેખાયેલી એક જ સમયે બનવા પામ્યા છે; જ્યારે રાજા શાતનું શકરાજા અને પૈઠણુપતિ રાજા શાતના યુદ્ધની મરણ શકરાજાના મરણ બાદ દશ વર્ષે થયું છે. તેમાં, કથાને સમય (પુ. ૪, પૃ. ૧૯, ટી. ન. ૧૦) પણ તે ઈતિહાસ આપણને શીખવે છે કે પ્રથમના ત્રણ કાળની જ સાક્ષી પૂરે છે. આ પ્રમાણે જેને તથા બનાવો મ. સ. ૪૭૦=ઈ. સ. પૂ. ૫૭માં બની ગયા વૈદિકગ્રન્થની હકીકતને ઇતિહાસને ટકે મળે છે. છે. તે હિસાબે રાજા સાતનું મરણ મ. સ. ૪૭૦+ એટલે આ સર્વેની સત્ય ઘટના તરીકે જ ગણત્રી કરવી ૧૦=૪૮૦ઈ. સ. પૂ. ૪૭માં બન્યાનું નોંધવું પડશે. આ રહે છે, જેથી ઉજજૈનપતિ વિક્રમાદિત્ય અને પૈઠણપતિ પ્રમાણે એક વાત નિશ્ચિત થઇને ખીલે બંધાણી. બીજી સાહિત્યપ્રેમી રાજા શાલિવાહનને, સમકાલિનપણે કે બાળ ન સાહિત્યગ્રંથોમાં એમ જણાવાયું છે કે, નિકટસમયી પુરવાર કર્યા બાદ, એટલું જ તપાસવાનું ઉજનપતિ વિક્રમાદિત્યે પાલીતાણાની યાત્રા કરી હતી રહે છે કે, જે રાજા સાત મ. સં. ૪૮૦ માં (ક્ષક અને પાદલિપ્તસૂરિ નામના આચાર્યના (જેમનો સમય રાજાના મૃત્યુ બાદ દશ વર્ષ) મરણ પામ્યો છે અને વિક્રમ સંવત ૧ અથવા તેની આસપાસને કહેવાય જેણે શક પ્રજા સાથેના યુદ્ધમાં શકારિ વિક્રમાદિત્યને છે) નેતૃત્વપણુમાં કેટલાંક ધાર્મિક કાર્યો ત્યાં કરાવ્યાં મદદ કરી હતી, તે જ રાજા સાહિત્યપ્રેમી શાલિવાહનહતાં. વળી જણાવવામાં આવ્યું છે કે પૈઠણપતિ હતો કે તેની પાછળ આવનાર તે હતે. ગાથાસતિ રાજ શાલિવાહને પણ એક બીજા જૈનાચાર્ય નામે નામને જે કન્ય હાથ લાગ્યો છે તે આધારે સ્પષ્ટ શ્રી આખટ, તથા ઉપરોક્ત પાદલિપ્ત અને તેમના થાય છે કે તે ગ્રન્થને કર્તા. હાલ રાજા મહાવિદ્વાન શિષ્ય નાગાર્જુનની રાહબરીમાં શ્રી શત્રુંજયની યાત્રા સાહિત્યપ્રેમી અને કવિ પણ હતા. ઉપરાંત તે મહા કરીને કેટલાંક ધાર્મિક કાર્યો કરાવ્યાં છે તેમજ આ પરાક્રમી પણ હતા.૪૦ આ રાજા હાલને જૈન ગ્રંથોમાં પૈઠણપતિ સાહિત્યપ્રેમી અને મહાપરાક્રમી હો. એટલે શાલવાહન (અપભ્રંશમાં હાલ) શાલવાણુ ઇત્યાદિ જૈન ગ્રન્થોમાં લખાયેલા આ પ્રકારની મતલબના નામ અપાયું છે, જ્યારે શકારિ વિક્રમાદિત્યના સહાબને નિવેદન ઉપરથી એવા સાર ઉપર આવવું પડે યકને તેવું કોઈપણ ઉપનામ, એાળખ કે વિદતાદર્શક છે કે આ બધા જનાચાર્યો તેમજ રાજા વિક્રમાદિત્ય ઉપાધિ અપાયાનું હજી સુધી કોઇ પ્રસ્થમાં જણાવાયું અને સાહિત્યપ્રેમી પૈઠણુપતિ રાજા શાલિવાહન એક નથી, એટલે શંકારહિત માનવું પડે છે કે, શકારિ બીજાના સહમયી છે અથવા તો એકદમ નિફ્ટના વિક્રમાદિત્યને સહાયક રાજા શાત બીજ અને આ સમયવતી છે. આ વખતે જૈનાચાર્ય સિહસૂરિની સાહિત્યપ્રેમી રાજા હાલ પણ બીજે; અને ઉપરમાં શાસનસત્તા ચાલતી હોવાનું નોંધાયું છે કે જેમને કહી ગયા છીએ કે, આ રાજા કાં તે વિક્રમાદિત્યનો સમય ( જાઓ પરિચછેદ ૫ લેખ નં. ૧૩) સમકાલીન હતા અથવા તો અતિ નિકટવતી હતે. મ. સ. ૪૭૧ થી ૫૪૮ = ઈ. સ. પૂ. ૫૬ થી એટલે સિદ્ધ થયું છે કે, શકારિ વિક્રમાદિત્યને સહાયક ઈ. સ. ૨૨ સુધીના ૭૮ વર્ષને કહેવાય છે, રાજા શાત તે પ્રથમ હે જોઇએ અને તેની પછી (૩૯) આ બાબતના ઇસાસ તેમનાં જીવન ચરિત્ર આપવામાં આવ્યા છે, તે જુઓ. (૪૦) આ બધું વૃત્તાંત તેના જીવનચરિત્રમાં ખાવાનું છે. તે ત્યાં જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] તથા રાજ્યકાળ તરત જ આ સાહિત્યપ્રેમી રાજા હાલ ગાદિએ બેઠે હવે આપણે જરા પાછા મૂળ હકીકત ઉપર વળીએ. હે જોઈએ. હવે મિ. પાઈટરે આપેલી (ઉપરમાં ઉપરમાં સાબિત કરી ગયા છીએ કે હાલ રાજાનું પૃ. ૨૭) નામાવળી તપાસીશું તે જણાય છે કે રાજા ગાદીએ આવવું મ. સં. ૪૮૦ (ઈ. સ. પૂ. ૪૭) હાલને પુરોગામી જે નૃપતિ છે તેનું નામ અરિષ્ટકર્ણ અને ગૌતમીપુત્ર ને. ૨૦વાળાનું મરણ મ. સ. ૬૧૦માં છે અને તેનું રાજ્ય પણ લાંબો સમય ચાલ્યું છે. છે એટલે કે તે બેની વચ્ચેનું અંતર ૧૦ વર્ષને પડે એટલે સહજ અનુમાન બાંધી શકાય છે કે તે પરાક્રમી છે. જ્યારે પૃ. ૨૭માં જણાવ્યા પ્રમાણે તે માત્ર ૮૧ અને બળવાન હશે જ, જેથી તેણે ઉજેનપતિ વિક્ર. વર્ષનું જ છે.કર્ડ આ ઉપરથી સમજાય છે કે, રિ માદિત્યને કુમક દીધી હોય તે પણ બનવા યોગ્ય જ પાછટરના કથનમાં કયાંક ૪૯ વર્ષનો (૧૩૦-૮૧= છે. આ ઉપરથી હવે એટલું આપણે ચોક્કસ કહી ૪૯) સુધારો માંગે છે. તેમાંયે રાજા હાલ અને ગૌતમીશકયા કહેવાઈએ કે રાજા અરિષ્ટકર્ણ જ શકારિ વિક્ર- પુત્ર સુધીનાં રાજાનાં નામ, તેમને અનુક્રમ તથા માદિત્યની મદદે ગયો હતો અને તેણે પાટર વર્ષસંખ્યા, સર્વે પ્રખ્યામાં એક સરખાં જ છે એટલે સાહેબના કહેવા પ્રમાણે ૨૫ વર્ષ રાજ્ય ભોગવ્યું છે. તેમાં કાંઈ ઘટાડો કે વધારો કરવાનું આપણે ઇચ્છિત એટલે તેને સમય મ. સં. ૪૫૫ થી ૪૮૦ ઈ. સ. નથી ધારતા. તેથી જે ૪૯ વર્ષને ઉમેરો કરવો રહે પૂ. ૦૧ થી ૪૬ સુધી ગણ રહે છે અને તેના છે તે આખાયે કાળો રાજા હાલને નામે જ આપણે મરણ બાદ તરત જ રાજા હાલ મ. સ. ૪૮૦ માં ચડાવવો રહે છે, કારણ કે આપણે તેના જીવન ગાદીએ બેઠે છે. વૃત્તાંતથી જાણીએ છીએ કે તે બહુ નાની ઉમરમાં બીજી હકીકત એમ નીકળે છે કે ગૌતમીપુત્ર ગાદીએ આવ્યા હતા. વળી આવા પરાક્રમી અને શાતકરણીએ (પૃ. ૨૭ વશાવળી, આંક નં. ૨૩ ) વૈભવશાળી રાજાનું રાજ્ય કેવળ પાંચ વર્ષનું જે ચાયું પિતાના રાજ્યકાળ ૧૮મા વર્ષે (પરિચ્છેદ ૫ લેખ હેય તે તદન કલ્પનાતિત કહેવાય. એટલે બનવાજોગ નં. ૭) નહપાણ ક્ષહરાટના વંશજોને હરાવી પિતાના છે કે લહિઆની ભૂલને લીધે કે જાણી જોઇને તેણે કુળની લુપ્ત થયેલી કીર્તિ પાછી મેળવી હતી (પંચમ વાપરેલ દોઢ ડહાપણને લીધે, તેણે ૫૪-૫૫ વર્ષને પરિચ્છેદ લેખ નં. ૮) તેણે તે વખતે શકસંવત્સર બદલે છેલ્લે ચાર-પાંચના આંકડા કાયમ રાખીને, ચલાવ્યો છે. તેનો સમય ઇ. સ. ૭૮ = મ. સં. માત્ર પ્રથમને આંકડો જે પાંચ હતા તે ઉરાડી દીધા પર૭ + ૭૮ = ૬૦૫ છે. આ પછી પોતે જ વર્ષ લાગે છે. હવે આપણે તે આંક સુધારીને બે પાંચડા જીવંત રહીને મરણ પામે છે એટલે કે તેનું રાજ્ય તરીકે પંચાવનને ગણી તેના રાજ્યાભિષેકને મ. સ. ૨૨ વર્ષ ચાલ્યું છે તથા મ. સં. ૬૧૦ માં તેનો અંત ૪૮૦ થયેલ નોંધ તથા તેનું મરણ મ. સ. ૫૪૪ આવ્યો છે. તે હિસાબે તેને અમલ મ. સં. ૧૮૮થી -પમાં ગણવું તે વ્યાજબી કહેવાશે. ૬૧૦ = ૨૨ વર્ષને ચોક્કસ થયો ગણી લેવો રહે છે. એટલે આંધ્રપતિ રાજાઓના આ બીજા વિભાગે (૪) વિશેષ શોધખોળ આધારે અમને એમ જણાયું છે. એ. સે. ૧૯૨૮, ન્યુ સીરીઝ, ૫. ; મિ. બપ્લેને છે કે નહપાણને હરાવનાર અને શકપ્રવર્તક રાજા, બને જુદી લેખ) પરંતુ અમારી તપાસને લીધે તેમાં ફેરફાર કરવો પડશે. જ વ્યક્તિઓ છે. તેમાં શકપ્રવર્તકનો આંક ગણવો હોય તે પણ અહીં ઈ. સ. ૭૮ના આંકને તેથી કરીને કાંઈ બાધ નં. ૨૩ આવશે. છતાંયે અત્ર ટાંકેલી હકીક્તમાં આપણી આવતું નથી. ગણત્રીને વાંધો આવતો નથી. (વળી નીચેની ટી. ૪૨ જુઓ.) (૪૩) રાજા હાલનાં વર્ષ ૫+ અને તે પછીના અનુક્રમે (૪૨) નહપાણને હરાવનાર તથા રાણુ બળશ્રીના પુત્ર ૫+૨૧+૧+૬ માસ + ૨૮ અને ૨૧ = કુલ સરવાળો ૮૧. તરીકે, આ રાજાને માની લઈને (ઉપરમાં ટી. નં. ૪૧ જુઓ) વર્ષ. (જો કે આમાં પણ કેટલીક વિગતોના આધારે ફેરફાર આ કથન તેના લેખકે જણાવ્યું છે (જીએ જ. બ. છે. કર પડયો છે, પણ તે બહુ નઇ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] રાજાઓની સંખ્યા, નામાવળી [ અષ્ટમ ખંડ મિ. પાઈટર જે ૧૭ રાજા અને ૨૨૮ વર્ષ લખ્યાં ફાળે ૧૨ અને ૨ વર્ષો ધાયાં છે. જો આ બેને ઉમેરે છે તેમાંના ઉત્તર ભાગે એટલે રાજા હાલથી શરૂ કરીને કરીએ તે રાજાની આંકસંખ્યા પૂરેપૂરી થઈ જશે. ગૌતમીપુત્ર સુધી સાત રાજા થયાનું અને ૧૩૦ વર્ષને ઉપરાંત તેમના સ્થાનનું નિર્માણ પણ તે પુરાણના સમય હેવાનું સાબિત થઈ ચૂકયું; જેથી હવે આ અભિપ્રાય મુજબ જ રાખીશું. પરંતુ ખૂટતાં ૩૨ વિભાગે ૧૯ રાજા અને ૩૦૮ વર્ષ જે ગણવામાં વર્ષને બદલે ચૌદની જ પૂર્ણિ થવાથી બાકી ૧૮ ને છે તેમાંથી બાર રાજા અને ૧૭૮ વર્ષને સમય વધારો તે સૂચવો રહે છે. અથવા તે, આવી - પૂરવાનું જ કાર્ય બાકી રહ્યું ગણાશે. હવે પૃ. ૨૭ રાજાના ખાતે સર્વ પુરાણ એકમત થવાથી તેના ઉપરની નામાવલી તપાસીશું લંબોદરથી અરિષ્ટ- ફાળાને ૧૨ કાયમ રાખીએ તે મેધાસ્વાતિ કર્ણ સુધીના (ન. ૭થી ૧૬ સુધીના) દશ રાજાઓ: બીજાના ફાળે બાકીના ૨૦ (૩૨ ૧૨=૨૦) વીસે અને તેમના રાજ્યકાળે ૧૪૬ વર્ષ૪૬ ગણાવ્યાં છે. ઠરાવવા રહે છે. બનવાજોગ છે કે જેમાં અનેક એટલે ખૂટતાં ૩૨ વર્ષ (૧૭૮-૧૪૬=૩૨), બાકી ઠેકાણે લહિઆએ બે આંકડાની જગ્યાએ એકની જ રહેતા બે રાજાઓને ફાળે ચડાવવા રહેશે. તે આ નોંધ લીધી છે ને બીજાને ઉરાડી દીધો છે. તેમ આના પ્રમાણે સૂચવી શકાશે. જુદા જુદા પુરાણોમાં જે કિસ્સામાં પણ ૨૦૪૯ને બદલે ૨ ની જ નોંધ રાખી નામાવલી આપવામાં આવી છે, તેમાં કઈકમાં૪૭ ૦ ને કમી કરી દીધો હોય; આ કલ્પનાના બળે વિ અને મેધાસ્વાતિ૮નાં નામે નજરે પડે છે, આપણે મેધાસ્વાતિને ૨૦ વર્ષ સમર્પીશું. જોકે આ જ્યારે કોઈકમાં તે નામો નથી; જેમાં છે તેમાં તે બેના વિભાગના સર્વે મળીને બારે (અથવા દસ ગણો તે (૪૪) આંધ્રપતિની ૧૯ સંખ્યા છે અને બીજી રીતે ૧૭ ૧૪૬ વર્ષ આવશે. અથવા બીજી રીતે પણ ૧૭ તથા ૧૯ પણ કહી શકાશે, કેમકે આંધ્રપતિને પ્રથમ રાજા જેને કરી શકાય તેમ છે તે માટે જુઓ ઉપર ન. ૪૫. આંક ૮ મો ગણાય છે તેને બદલે, આંક ૭ વાળા શાતકરણિએ (૭) જુએ છે. આ. કે. પૃ. ૬૮ માં પણ આના પણ અમુક વર્ષ માટે સ્વતંત્રતા ધારણ કરી લેવાને લીધે ઉતારા અપાયા છે. તેને પણ આંધ્રપતિની નામાવલીમાં તે ગણી શકાય જ. (૪૮) આ બે નામમા એક મેઘાસ્વાતિ તો દરેકમાં છે. તેવી રીતે છેલ્લા અધપતિ જેને શકપ્રવર્તક રાજાના જેને આંક ૧૧ને છે. અહીં જે ન લેવાનું અમે જણાવ્યું વિભાગમાં ગયે છે તેને પણ આંધપતિના વિભાગે ગણી છે તે બીજે માસ્વાતિ સમજવો, જેને આંક ૧૩ મે છે, શકાય; મતલબ કે પ્રથમ અને અંતિમ, બન્નેને આ મધ્યમ મતલબ કે આખા વંશમાં બે મેઘાસ્વાતિ ગણવાના છે. વિભાગે ગણીએ, તે જેને આપણે ૧૭ ગયા છે તેને જ (૪૯) આ મેધાસ્વાતિના ખાતે ૨૦ ને સ્થાને ૨૨ વર્ષ ૧૯ પણ ગણી લેવાય અને તેમ થાય તે સંખ્યાની વધઘટ હોવાં જોઈએ. એટલે જેમ રાન હાલન ખાતે ૬૫ હતા પણ કરવા જરૂર પણ નથી રહેતી. (સરખા પરની ટીકા નં. છેલ્લે પાંચડો રખાયા છે તે પ્રથમને આકરાડી દીધો છે, ૧૮ને પાછલે ભાગ.) તેમ અહીં પણ ૨૦ (બે આંકડા હોવા છતાં) ને સ્થાને એક (૪૫) આ પ્રમાણે દશ રાજાઓ; ઉપરાંત આંધ્રભુત્ય આંકડે રાખી બીજે કમી કરી દેવાયો હોય.. સાત ગણીએ, એટલે ૧૭ થયા અને શક સંવત્સર ખિાસ સૂચના:-આ નામ સાથે, વર્ષની સંખ્યામાં ફાવે પ્રવર્યાબાદ બે રાજા થયા છે કે જેમની પાસેથી ચષ્મણે તે ૨૮ રાખે કે ૨૨ રાખે; અરે તેથી કમી કે વધારે રાખે કેટલાક મુલક જીતી લઈ દક્ષિણમાં હાંકી કાઢ્યો છે. એટલે પરંતુ નં. ૭ થી ૧૬ સુધીના અરિષ્ટ કર્યુ સુધીના જીવનમાં તે બેને ઉમેરતાં ૧૯ થઈ રહે છે. આ પ્રમાણે બે ત્રણ રીતે કે રાજકારણને અગત્યતા ધરાવતે બનાવ બન્યાનું નોંધાયું ૧૭ તેમજ ૧૯ ના આંકને મેળ મેળવી શકાય છે. જણાતું નથી એટલે તે હિસાબે ગમે તેના એકાં વધારે (૪૬) તે દશના રાજ્યસત્તાની સંખ્યા અનુક્રમે આ કરે તે પણ હરકત આવતી નથી; છેલ્લી ઘડીયે મળી પ્રમાણે છે: આવેલી સામગ્રી વડે તેમનાં અનુક્રમ અને રાજ્યકાળમાં ૧૮, ૧૨, ૧૮, ૧૮, ૭, ૭, ૮, ૧, ૩૬ અને ૨૫= અમારેજ ફેરફાર કરે પડે છે. (જીએ પૂ.૩૮નું લખાણ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ]. તથા રાજ્યકાળ [ ૩૭ તેમ) રાજાઓના હિસે કોઈ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ગણાવ્યા છે તે, જે આ વંશનો અંત ઈ. સ. ૨૩૫માં બનાવ બન્યાનું હજુ સુધી જડી આવ્યું નથી, એટલે કે તેમને રાજ્યકાળ ૬૬૧ વર્ષ સુધી ચાલ્યાનું ઠરાવીએ અનુમાન કે કલ્પના કરવામાં, આપણે કોઈ જાતની તો જ; પરંતુ પૃ. ૨૫ ઉપર જણાવ્યા પ્રમાણે જે નજીવી કે ગંભીર પ્રકારની, એકાદ કસુર કરી જતા અંત ઇ. સ. ર૬૧માં આવ્યાનું એટલે કે આ હોઈશું તોપણ, ઈતિહાસની દષ્ટિએ કોઈને બહુ અન્યાય રાજ્યકાળ ૬૮૮ વર્ષ લંબાયો હોવાનું ગણીએ તો વળી કરવા જેવું તો થતું નથી જ. બીજા ૨૬૧-૨૭૫ ૨૬ વર્ષનો ગાળો પુરો પડશે. આવી રીતે બે વિભાગને સુધારો કરવાની મરામત તે માટે એક જ રસ્ત રહે છે તે એ કે, જે ૩૬ સંપૂર્ણ થતાં હવે ત્રીજો વિભાગ જે શકસંવતના સ્થાપક રાજાઓ ગણ્યા છે તેને બદલે ત્રણું ઉમેરી ૩૯ ગણવા પછીના રાજાઓનો છે, જેને ટૂંકમાં આપણે શક જેથી ૧૦+૨૯=૩૯ની સંખ્યાને મેળ૫૦ પૂરો થઈ રાજા તરીકે સંબોધીશું, તેમને છે. તેમાં પાઈટર રહે. પરંતુ ઈ. સ. ૨૬૧ની સાલમાં અંત આવ્યો સાહબના જણાવ્યા પ્રમાણે ૮ રાજા અને ૧૧૯ વર્ષને હોય એમ માનવાનું કારણ રહેતું નથી. એટલે તે અમલ આવે છે. જ્યારે આપણી ગણત્રીથી ૧૦ રાજા ક૯૫ના હાલ તો પડતી જ મૂકવી રહે છે. જ્યારે અને ૧૫૨ વર્ષને કાળ છે. પરંતુ આ આખરી કાળ ૨૬૧ના અંતની માન્યતાને માત્ર કલ્પના જ ઠરાવવી રાજદ્વારી દૃષ્ટિએ તદ્દન શૂન્યવત હોવાથી, તેમાં પડે છે ત્યારે પૃ. ૨૫ ઉપર જણાવ્યા પ્રમાણે એક સુધારો કરવાનો પ્રયાસ આદરો યા નહીં, તેપણું બધું વિદ્વાને જે ઈ. સ. ૭૦૨ની સાલ અર્પણ કરી સરખું જ છે. છતાં તે ખાડો પૂરો જ હોય તે, આ દીધી છે તે તે વળી વિશેષ વિચારણીય પ્રશ્ન થઇ બે છેવટના રાજાનો રાજ્યકાળ ૩૩ વર્ષ (૧૫ર આપણું પડ જોઈએ.] ગણત્રીનાં છે તેમાંથી ૧૧૯ પાઈટર સાહેબની ઉપર સૂચવેલ ત્રણે વિભાગીય સર્વ સુધારાવધારાને ગણત્રીનાં બાદ કરતાં)ને ઠરાવે. [ ટીપ્પણ : આપણી સુવ્યવસ્થિત ગોઠવતાં નામાવલીને જે સાર અને ગણત્રીએ જે ૧૫ વર્ષ આ ત્રીજી વિભાગના વંશાવળી, ઉભાં થયાં છે તે નીચે પ્રમાણે બનેલાં ગણાશે. (૧) આખા વંશના ૩૬ રાજાઓ : મ. સ. ૧૦૦ થી ૭૬૧ = ઈ. સ. પૂ. ૪૨૭ થી ૨૩૫ સુધી. ૬૬૧ વર્ષ, ૩૯ રાજાઓ : મ. સ. ૧૦૦ થી ૭૮૮ = ઈ. સ. પૂ. ૪૨૭ થી ૨૬૧ સુધી. (૨) આંધ્રભત્યા૨– ૭ રાજાઓ ઃ મ. સં. ૧૦૦ થી ૩૦૧ = ઈ. સ. પૂ. ૪ર૭ થી ૨૨૫ = ૨૦૧ વર્ષ ૯ રાજઓ : મ. સં. ૧૦૦ થી ૩૩૧ =ઈ. સ. ૧, ૪ર૭ થી ૧૯૫ = ૨૩૧ , (૩) આંધ્રપતિઓ – ૩૨ રાજાઓ : મ. એ. ૩૦૧ થી ૭૮૮ = ઈ. સ. પૂ. ૨૨૫ થી ૨૬૧ =૪૮૭ ૩૦ રાજાઓ : મ. સ. ૩૩૧ થી ૭૮૮ = ઈ. સ. પૂ. ૧૯૫ થી ૨૬૧ = ૪૧૬ ,, (૫૦) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ. પૃ. ૨૧ :- (૫૧) તે માટે આગળ ઉપર “રાજધાનીનું સ્થાન” વાળો The number of kings appears to be correctly પારિગ્રાફ જુએ. stated (in Puranas) as baving been thirry= (૫૨) આ આંક જ ખરો ઠરાવો રહે છે. પુરાણમાં રાજાઓની સંખ્યાને ૩૦ કહી છે તે બરાબર (અત્યારે પૂર્વે લખેલ આ વંશના કે ચપ્પણવંશીઓના સમજાય છે. (ટીપ્પણ–નવ આંધ્રભાત્યા અપિલક સુધીના + સમકાલીનપણાના કાષ્ટકમાં જે ફેરફાર ખાય તે વિરોષ ૦ આંકપતિએ= ૩૯ એકંદર થયા.). અધ્યયનના પરિણુમ રૂપે સમજી લેવું). Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] રાજાઓની સંખ્યા, નામાવલી ઈડ [ અષ્ટમ ખંડ તેમાંથી જાહેરજલાલી જોગવતા– (અ) વંશાવળીમાંથી નં. ૮ થી ૨૮ સુધીના ૨૦ + ઓગણત્રીસમે ગણે તે = ૨૧ (આ) નં. ૧૦ થી ૨૦ સુધીના ૧૮ + સદર (ઈ) , નં. ૮ થી ૨૮ (વચ્ચેનાં બે નામ નથી મળતાં તે કાઢી નાખીએ તો) ૧૮ + ૧ ,, ન. ૧૦ થી ૨૮ (વચ્ચેનાં બે નામ નથી મળતાં તે કાઢી નાખીએ તો) ૧૬ + ૧ આ પ્રમાણે ભિન્ન ભિન્ન વિદ્વાનોના મંતવ્યને વાચકવર્ગ, જનતાની જાણ માટે પ્રકાશિત કરશે એવી અનુસરીને, ઘટતો ફેરફાર કરીને તે વંશના રાજાની અભ્યર્થના છે. અકસંખ્યા, તેમને અનુક્રમ તથા નામ, તેમજ રાજ્ય- અમારા નમ્ર અભિપ્રાય પ્રમાણે, પ્રથમના નંબર કાળ આપણે ગોઠવી નાંખ્યો છે. પરંતુ તે જ પ્રમાણે ૭ વિશેને તથા નં. ૧૭ અને ૧૮ને અનુક્રમ અને સર્વમા છે એમ તે અમે પણ કહેવાને તૈયાર નથી. રાજ્યકાળ* લગભગ ચોક્કસ જ છે. ઉપરાંત વચ્ચેના એટલું જ માની લેવાનું કે, વિશેષ અધ્યયનને અંગે નં. ૮ થી ૧૬ સુધીના નવનો સમગ્ર રાજ્યકાળ તદ્દન તથા અન્ય માહિતી મળતી રહી છે તેને અનુસરીને, સાચે જ છે, પરંતુ તેમના પ્રત્યેકનાં નામ, અનુક્રમ અમે જે કાંઈ ફેરફાર સૂચવ્યો છે, જે શોધી કરીને કે રાજ્યકાળના દર્શનમાં ફેરફાર સંભવિત છે. નીચે જોડેલ પત્રકમાં દર્શાવ્યો છે, તે પૃ. ૨૬માં નં. ૧થી અંત સુધીના રાજવીની સંખ્યામાં. બતાવેલા પત્રક કરતાં ભડકાવનારે ન સમજાય તેમજ અનુક્રમમાં તેમજ શાસનકાળના વર્ષ દરીનમાં, અમે પ્રાપ્ત વિના કારણે ઉભો કરાયો ન લાગે તેટલા ખાતર જ થતી સામગ્રીને અનુલક્ષીને ફેરફાર કર્યો છે એટલે ઉપરને સર્વ પ્રયાસ કરાયેલ છે. વળી વિદ્વાને એ પણ શક્ય છે કે, તે ત્રણે મુદ્દાને અંગે થે છેડે સુધારે જે જે અભિપ્રાયો ઉચ્ચાર્યા છે, તે તેમને જે જે થવા પામે પણ ખરો. છતાં તેનું મૂળ શરીર ઐતિસાધન સામગ્રી મળી હતી, તે આધારે જ હતા; છતાં હાસિક દષ્ટિએ એમને એમ જળવાયલું જ રહેવા પામશે તેમાં સુધારાને સ્થાન છે એવું તે તેમના કથન એવી ઉમેદ છે. ઉપરથી પણ સચન નીકળે છે. એટલે આપણે અમારી તરકના આટલા વક્તવ્ય સાથે આખી યથાશક્તિ પ્રયાસ કરી જે સૂઝયું તે સૂચવ્યું છે. વંશાવળી જે અમારી ધારણા પ્રમાણે ગોઠવાઈ છે. વિશેષ શેધળથી વળી જે જણાય તે વિચારક તે આ નીચે રજુ કરી છે. (૫૦) ૦૫ની તક નં. ૫ર પ્રમાણે. * ઉપરની ટી. ન. ૯ નો પાછલો ભાગ જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પચ્છિક ] ર 3 નામ રાતવહન વંશની રાત્રિત વંશાવળી નખર ૧ : શ્રીમુખ (વાસિષ્ટીપુત્ર) ૧૦૦-૧૧૩ ૧૩ ૪૨૭-૪૧૪ વિલિવાયકુરસ મ. સ. થી મ. સ. વર્ષે ૫ પૂર્ણાંભંગ (માઢરીપુત્ર)૧૬ થી ઈ. સ. પૂ ઈ. સ. પૂ. યજ્ઞશ્રી (ગૌતમીપુત્ર) ૧૧૩-૧૪૪ ૩૧૧૪ ૪૧૪-૩ ૮૩ વિલિવયપુરસ વદસત્ શ્રીશાતકરણિ | ૧૪૪-૧૪૫ ૧૦મા. ૩૮૩-૩૮૨ ૧૪૫-૧૫૪ ૧૦૫૫ શ્રીકૃષ્ણે પહેલે (વાસિષ્ઠીપુત્ર) મહિક શ્રીશાતકરણિ ૧૫૪–૨૧૦ ૫૬ ૩૦૩-૩૧૭ વાસિષ્મીપુત્ર વિલિવયકુરસ ૩૮૨-૩૦૩ ૨૧૦-૨૨૮ ૧૮ ૩૧૭-૨૯૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ધર્મ જૈન 33 "" 13 39 93 [3 વિશેષઃ હકીકત નાસિકની પશ્ચિમે પેંઠમાં ગાદી કરી. રાણી નાગનિકાના પતિ; કદાચ ગાદી જીન્નેરમાં કરી હાય. નં.૨૦ જ્જિાના શિલાલેખ રાણી નાગનિકાના પુત્ર-સિંગર થાડા મુલક ચંદ્રગુપ્તે અથાવી પાડયા છતાં, પાંતાનું અંતઃકરણ દાષિત ડાવાથી તે મુંગા રહ્યો હતા. રાણી નાગનિકાના પુત્ર; ઉમર લાયક થતાં ક્રીને ગાદી ઉપર આવ્યેા. જેના રાજ્ય જૈન સાહિત્યમાંના ભદ્રબાહુ વરાહમિહિરની ન્યાતિષ વિદ્યાના જ્ઞાનની સેાંટિના પ્રસંગા બન્યા હતા. આના રાજ્યકાળ વિષે બ્લ્ડમ પરિચ્છેદ લેખ નં. ૩૦ જુએ. પૈંડ (પ્રતિષ્ઠાનપુર)માંથી ગાદી ફેરવી, એન્નાકટક-અમરાવતીમાં લઇ ગયા. કલિંગપતિ બન્યા હતા. (૫૪) શિલલિખ ન. ૨૦ નું વર્ણન, ષષ્ઠમ પરિચ્છેદ જુએ. (કા. આં. રે. પ્ર. પૃ. ૩૯), Two of the Pulumavi's predecessors seem to have borne the title of Viliväyakura in the district of Kolhapur=પુન્નુમાવીના એ પૂર્વજોએ કાન્હાપુર જીલ્લામાં ‘વિલિવાચકુર’નાં બિć મેળવ્યાં હતાં. અહીં પુન્નુમાવી એટલે ન. ૧૮ સમજવા અને નં. ૨ તથા ન, ક વાળાનાં પણતે બિરુદ સમજવાં તથા તેમનાં રાયા ત્યાંસુધી વિસ્તરવા પામ્યાં હતાં એમ સમજવું. (૫૫) જ, એડ એં. રા. એ. સા. (નવી આવૃત્તિ) પુ. ૩. પૃ. ૧૩:—Simukh...was succeeded by his younger brother Kxsna, who ruled for 18 years=શિમુખ પછી તેના ભાઇ કૃષ્ણ ગાદીએ બેઠા હતાં, તેણે ૧૮ વર્ષ રાજ્યં કર્યું છે; પુરાણકારે વંશાવળી આપી છે (કા. આં. રે. ૪: પૂ. ૬૮) તેમાં ઘણા ફેરફારો કરવા પઢયા છે. અઢારમાંથી ૧૦ કૃષ્ણના ખાતે રાખી ૮ ગૌતમીપુત્રમાં લઈ જવા પડયા છે. (૫૬) કા. આં. ૨. પૃ. ૨૭, પારા, ૩૫ His (Vasisthipatra Vilivāyakura) (coin Nos. 57 & 59) www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] નંબર નામ ' સ્કે ધતૂં ભ-કૃષ્ણે રો ૨૨૮-૨૪૬ ૧૭૭૫ ૨૯૯૨૮૨ (ગૌતમીપુત્ર) વિલિાયકુરસ(?) ૭ વાસિષ્ઠીપુત્ર શાતકર િ૨૪૬-૩૦૨ ૫૬૫| ૨૮૨–૨૨૫ લખેાદર શતવહન વંશની શાધિત વંશાવળી મ. સં. થી મ. સ. ઈ. સ. પૂ. થી ઈ. સ. પૂ. ૩૦૨-૩૨૦ ૧૮ ૨૨૫-૨૦૦ હું આપિથિકઆપિલક ૩૨૦-૩૩૨ ૧૨ ૨૦૧–૧૨૫ ૧૦ | ભાવિ–આવી ૩૩૨-૩૪૪ ૧૨ ૧૯૫-૧૮૩ ૧૨ | સૌદાસ–સંધસ્વાતિ ૧૧પ૭ મેધસ્વાતિ પહેલે ૧૮ ૩૪૪-૩૮૨ ૩૮ ૧૮૩-૧૪૫ ૩૮૨-૪૧૧ ૨૯ ૧૪૫૧૧૬ ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જૈન વૈદિક : .. 33 [ અઠ્ઠમ ખડ જૈન વિશેષ હકીકત પ્રિયદર્શિત કલિંગના યુદ્ધમાં પ્રથમ હરાવેલ તે ખીજી વખતે તેના પુત્ર ન. તે હરાવ્યા. ઉપર પતંજલિભક્ત : નં. ૬ ની હકીકત જુઓ. ખે અશ્વમેધ કર્યાં હતા. ઈ. સ. પૂ. ૧૯૬ (પુ. ૩, પૃ. ૯૩) વિદર્ભના સરદારની પુત્રી માલવિકાને શૃંગપતિ અગ્નિમિત્ર પરણ્યા. પ્રથમ જેને કાલિકસૂરિ શ્યામાર્થે– વૈદિક (યન્નાકાર) જૈન આચાર્યે પછીથી પ્રતિષેધી જૈન બનાવ્યા : જૈન આ કાલિકસૂરિ શુંગવંશી ખળમિત્ર ભાનુમિત્રના મામા થતા હતા જેમને ભર ચામાસે અવંતિ છેાડી, દક્ષિણમાં આવવું પડયું હતું. નહપાણ ક્ષત્રપ અને રૂષભદત્તના હાથે હારી ગયા તે. લેખ ન. ૩૧–૩૫. position as predecessor to Matharīputra (§ 36) and Gautamiputra ($ 37)=માથરીપુત્રની (પારા ૩૬) તથા ગૌતમીપુત્ર (પારા નં. ૩૭)ની પૂર્વે થઇ ગયા તરીકેની સ્થિતિ વાસિહીપુત્ર નિલિયાયકરની ગણવી. (તેના સિક્કા ન’. ૫૭ અને ૫ જુઓ). (૫૭) ન. ૧૧ થી ૧૬ સુધીના અનુક્રમ તથા રાજ્યકાળને અંગે કરવા પડેલ ફેરફાર માટે જીઓ ટી. ન. ૪૯ના પાબ્લો ભાગ. (૫૮) શૃંગપતિ એદ્રક અને ભાગ (બલમિત્ર શાનુમિત્ર)ના સમકાલિન, www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પÐિä ] નખર ૧૩ મેધસ્વાતિ ખીજે નામ ૧૪ ૧૬ | મહેદ્ર–દીપણ (નં. ૧૫ ના માટેા પુત્ર અને ન. ૧૮ તો પિતા) ૧૮ રાણી સૂભદ્રા (વાસિષ્ઠીગાત્રી) શતવહન વંશની શાધિત વંશાવળી મ.સ. થી મ.સ. મૃગેન્દ્ર ૧૫ સ્વાતિક ~~ રાણી ૪૩૫૪૫૨ ૧૭ ૯૨૭૫ ખળશ્રી (ગૌતમગાત્રી) હાલ શાલિવાહન વાસિષ્ઠીપુત્ર શાતકરણિ; પુલુમાવી; કુંતલ; નં. ૧૬ ના પુત્ર અને નં. ૧૫ તો પૌત્ર. ન. ૧૭ના ભત્રીજો. ૪૧૧–૪૧૪ ૧૭ | અરિષ્ટક-રિક્તવર્ણ ૪૫૫-૪૮૦ વિકૃષ્ણ, નૈમિકૃષ્ણ ગૌતમીપુત્ર શાતકરિ; નં. ૧૫ના પુત્ર, ના ૧૬ના નામ ભાઈ તથા નં. ૧૮ના કાકા. વર્ષે ઇ. સ. પૂ. થી ઇ. સ. પૂ. ૪૧૪–૪૩૫ ૨૧ ૧૧૩-૯૨ ૩ ૧૧૬-૧૧૩ ૪૫૨૪૫૫ ૩ ૦૫-૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૫૯) આ ટી, ન. ૪૯ ના પાછલા ભાગ, } ૨૫ ૭૨-૪૭ ૪૮૦–૧૪૫ ૬૫૫૯૪૭–૪. સ. ૧૮ ધર્મ જૈન 33 33 "9 22 "" [ ૪૧ વિશેષ હકીકત નહુપાણુના પ્રધાન અયમે જેને હાર ખવરાવી હતી તે. લેખ નં. ૩૫. ગાદી અંતરજિકામાં હાવાનું (સ્થાનની ખાત્રી નથી) સંભવે છે જે વત માન ઔર ગાબાદની આસપાસમાં હશે; કદાચ વરશુલ કે અમરાવતી પણ હાય. ગાદીસ્થાન માટે નં ૧૩ માં જુઓ. ગાદિત્યાગ કર્યાં. સંભવે છે અને કદાચ દીક્ષા પણ લીધી હાય. (જુઆ શિલાલેખ નં. ૮ -whose son is living તે આ પુત્ર સમજવા). શકારિ વિક્રમાદિત્યના સહાયક અને Restored the glory of forefathers વાળા નાસિક શિલાલેખતા મુખ્ય સંચાલક. ગર્દભીલવાળા કાલિકસૂરિ બીજાને સમકાલીન. સંભવ છે કે, નં. ૧૭ ગાદીએ બેઠા પછી નં. ૧૮ મા જન્મ થયા હશે. જૈનાચાર્ય પાદલિપ્તસૂરિ, અને નાગાર્જુનના સમકાલીન, મૌય ચંદ્રગુપ્ત સમ્રાટવાળા સાંચીના સ્તૂપમાટે દાન દેનાર. www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ શતવાહન વંશની શધિત વંશાવલી [ અષ્ટમ ખંડ નંબર નામ મ. સે. થી મ. સ. | ST ઇ. સ. થી | ' | ઇ. સ. વિશેષ હકીકત ઈ. સ. ઈ. સ. ૫૪૫-૫૫૩ | ૮ | ૧૮-૨૬ | | મતલક પુરિદ્રસેન ૫૫૩-૫૫૯ ૬ ૨૬-૩૨ ૨૧] સુંદર શતકરણિ ૫૫૯-૫૫૯ ૬ માસ ૩૨-૩૨ , ૨૨ | ચાર ૫૫૯-૧૬૨ ૭ ૫૬૨-૬૫ ૪૦ ૩૨-૩૫ , ૩૫–૮ વૈદિક (?) શીવસ્વાતિ ૨૪ ગૌતમીપુત્ર શતકરણિ ૬૦૫-૬૨૬ ૨૧ ૭૮–૨૯ , જેના પ્રસંગમાં દૈવી સંગ બન્યો છે પણ વસ્તુ શંકાસ્પદ લાગે છે. શક પ્રવર્તક ઇ. સ. ૭૮ = મ. સ. ૬૫. (8) - ઈ. સ. ૧૦૫માં સૌરાષ્ટ્ર લીધું. નાનાવાટવાળા.શિલાલેખ નં. ૧૮. ૨૫ ચત્રપણ વાસિષ્ઠીપુત્ર દ૨૬-૬૪૯ ૨૩ ૯-૧૨૨ શાતકરણ (૧૦) જ, બ. એ. જે. એ. સે. નવી આવૃત્તિ પુ. ૩. પૂ. ૮૦:-It is worthy of note, however that the Vāyupurāņa mentions a Satakarņi after Pulumāvi and this probably refers to Vasişthiputra Satakarni of the Nanaghāt inscription (C. A. R. Insc. 18). Pandit Bhagwanlal, who discovered this inscription regarded Chatrapana Vasisthiputra Satakarni mentioned therein as the immediate successor of Polamavisધવા લાયક છે કે, વાયુપુરાણમાં પુલમાવી પછી (એક) શાતકરણિનું નામ આવે છે અને તે નાનાધાટ લેખ (કે. આ. ૨. ન. ૧૮)વાળ વાસિણીપુત્ર શાતકરણિ હેવાનું હદેશે છે. પંડિત ભગવાનલાલજી જેમણે આ (નાનાપાટ) શિલાલેખ શોધી કાઢયે છે, તેઓ તેમાં જણાવેલ ચત્રપણુ વસિષ્ઠીપુત્ર શાતકરણિને પુલુમાવીની પછી તરત જ ગાદીએ આવ્યાનું માને છે. અિમારું ટીપ્પણઆમાં પુલમાવી જે લખેલ છે તે નં. ૧૮ વાળે રાજા હાલ જાણ. બેના સમય વચ્ચે લગભગ એક સદીનું અંતર એકે છે, પણ તેમણે લિપિ ઉકેલ ઉપરથી નિર્ણય કરવામાં ભૂલ ખાધી ખાય છે એમ છે. બુલરે દર્શાવેલ નિર્ણય ૫થી સમજાય છે.] Ibid pp. 81:-The name Vasişthiputra Satakarni indicates that the king was identical with the king referred to in Kanheri inscription (C. A. R. no. 22) વાસિષીપુત્ર સાતકરણિ નામ જ કહી આપે છે કે, (કે. આ. ૨. ન. ૨૨) કરીના લેખમાં જણાવેલ ન જ તે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પચ્છિક ] નખર ૨૬ પુલુમાવી આજો ૧ ૧ ગાતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણ નામ ૨૯ .. ૩૧ કર શતવહન વશની શાધિત વંશાવળી ઈ. સ. થી ઈ. સ. મ. સ. થી મ. સ. ૨૮ શિવસ્યું ધ(ગૌતમીપુત્ર) ૭૦૭-૭૧૪ યજ્ઞશ્રી શાંતકરણ (વાસિષ્ઠીપુત્ર ?) ત્રણ રાજાર ૨૭ | શિવશ્રી(વાસિષ્ઠીપુત્ર) ૬૮૦-૭૦૭ २७ ૧૫૩-૧૮૦ ૬૪-૬૮૦ ૩૧ થયે ૭૪૪-૭૮૦ . ૭૧૪-૭૪૪ ૩૦ ૧૮૭–૨૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૨૨–૧૫૩ વૈદિક () આશરે ૩૫ ૧૮૦-૧૮૭ ધ ૨૧૭–૨પર "" 22 [ ૪૩ વિશેષ હકીકત જેના કાઠિયાવાડમાંથી સિક્કા મળે છે. નં. ૨૧ નાસિક તથા નં. ૨૨ અને ૨૩ કન્હેરી લેખવાળા ચòષ્ણુના સમકાલીન. ચòષ્ણુવંશી ક્ષત્રપાએ દક્ષિણના ઉત્તર ભાગમાંથી હઠાવી દીધા જેથી વનવાસીવિજયંતનગરવાળા પ્રદેશમાં રાજગાદી લઈ ગયા. (૧૧) પુ. ૪ માં આ વંશ અને ચણવ'શીએના સમકાલિનપણે બતાવેલ કાષ્ટકમાં જે ફેરફાર દેખાય તે વિશેષ અચચનનું પરિણામ સમજવું. (૬૨) આ રાજાઓનાં નામ કા. ચ્યાં. ૨, પ્ર. પૃ. ૪૨માં શ્રીરૂદ્ર, શ્રીકૃષ્ણ ીજો અને શ્રીચંદ્ર ખીન્ને; એવી રીતે નાંધ્યા છે. સાથે ટીકા કરી છે કે ‘Eastern division'; એટલે કે આંધ્રરાજ્ય બે ભાગમાં વહેંચાઇ ગયું હતું તેમાંની પૂ ભાગમાં” રાજ કરતી શાખાનાં આ નામેા છે, જ્યારે આપણે દક્ષિણમાં રાજ કરતી શાખા સાથે નિસ્બત ગણા, માટે તે નામેા અહીં લખ્યાં નથી પણ ખાલી રાખ્યાં છે, તથા ત યારે આન્યા તે ચોકસ નહાવાથી, અંદાજી સમય નાંખ્યા છે. www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર –અપ્ર અને આંધ્ર શબ્દની વિશેષપણે આપેલી સમજાતી–આંધ્ર પ્રજાની ઉત્પત્તિ પર કરેલ લંબાણથી ચર્ચા પરિણામે તે વંશના સ્થાપકના માતા, પિતા, જ્ઞાતિ, સમય તથા સ્થાન ઉપર પાડેલ પ્રકાશ– મૂળ વંશમાંથી તેના સ્થાપકે પિતાની શાખા જ હી કેમ પાડી તેનાં કારણની લીધેલ તપાસ તથા તે ઉપરથી તરી આવતા કેટલાય નવીન મુદ્દાઓનું આપેલ નિરૂપણ -ઈફવાકુ વંશી તેમજ બ્રાહ્મણગોત્રી વ્યક્તિઓને કયા વર્ષમાં સમાવેશ કરી શકાય, તે બાબતમાં તથા નાગર, ખત્રી અને ક્ષત્રિય આદિ શબ્દ બાબતમાં કેટલાક વિદ્વાનોએ રજુ કરેલાં મંતવ્ય - આંધ્રભાત્યા અને આંધ્ર તરીકે ઓળખાતા રાજાઓ વચ્ચે આપેલ તફાવત તથા ઈતિહાસમાં કેને કેને અને કયા સમયે તે બિરૂ જોડી શકાય તેને કરેલ વિવાદ અને તેની સ્પષ્ટતા કરી બતાવવા આપેલું કોષ્ટક–$ગત્ય અને આંધ્રભુત્ય શબ્દની કરેલ સરખામણું– Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ વતીય પરિચ્છેદ ] સ્થિતિની સમાલોચના શતવહનવંશ (ચાલુ) એવો શબ્દ જોડી કઢાયો દેખાય છે. એટલે શંકા ઉપરના પ્રથમ પરિચ્છેદે પૃ. ૧ થી ૮ સુધીમાં રહિત થઇ ચૂકયું કે, તે વંશને અપ્રદેશ સાથે વધારે આંધ્ર અને અંધ શીર્ષકના વિવરણમાં આપણે બતાવી નહી તો ઉત્પત્તિના સ્થાનની રૂઇએ કઈ રીતે સંબંધ ગયા છીએ કે:-- નથી, નથી તે નથી જ, (૧) અંધ શબ્દ દેશવાચક છે અને તેની હસ્તી અંધ શબ્દની વિચારણું આ પ્રમાણે થઈ રહી ઈ. સ. ના ત્રીજાથી છઠ્ઠા સૈકા તેને તે મૂળમાંથી જ દાબી દેવાઈ છે. હવે આંક સ્થિતિની વચ્ચે થવા પામી હોય એમ સંભવે શબ્દ વિશે વિચારીએ. તે શબ્દનું પ્રથમદર્શન પુરાસમાલોચના છે (જાએ પૃ.૪). વળી અંધશની ણિક ગ્રંથોમાં થયું દેખાડયું છે. જો કે તે ગ્રંથના હદ બાંધો બતાવવામાં પણ સર્વ નિર્માણ વિષે લેખક (મિ. રેસન) પિતે શંકાસ્પદ વિદ્વાન એકમત થતા નથી (જુઓ પૃ. ૮). છે, છતાં દલીલની ખાતર માની લો કે, તેમની (૨) આંધ શબ્દ પ્રજાવાચક છે, અને તે શબ્દનું માન્યતા સાચી જ છે, તો પણ તે શબ્દ વહેલામાં પ્રથમ દર્શન મિ. રેપ્સનના જણાવ્યા પ્રમાણે ઐતરીય વહેલો ઈ. સ. પૂ. ની પાંચમી કે છઠ્ઠી સદીમાં જ બ્રાહ્મણ નામના ગ્રન્થમાં થયું છે. આ ગ્રન્થનું નિર્માણ વપરાતો શરૂ થયો હતો એટલે તે નક્કી થયું જ, અને ઈ. સ. પૂ. ની પાંચમી સદીમાં થયાનું મનાયું છે ગ્રંથકારને અન્યથા લખવાનું કોઈ કારણ હોય જ શું? (જુઓ પૃ. ૩). તેમ વળી આપણે પણ આ વંશની આદી મ. સં. (૩) આ વંશના રાજાઓએ અનેક શિલાલેખ ૪ર૭માં એટલે ઈ. સ.ની પૂર્વે પાંચમી સદીમાં થયાને કોતરાવેલ છે તેમજ સિક્કાઓ પડાવ્યા છે. છતાં એ કેમાં પૂરવાર કર્યું છે. એટલે આ બન્ને વસ્તુ સ્વતંત્રપણે તેમણે પોતાનાં નામ સાથે, અંધ કે આંધ્ર-તે બેમાંથી અસ્તિત્વમાં આવેલી છતાં એક બીજાને ટકે બતાવતી એક શબ્દ જ નથી (જાઓ પૃ. ૧૨ તથા ૧૬). આવી ગઈ છે. એટલે તે સ્થિતિને આપણે હાલ તે ઉપર બતાવેલ ત્રણ કથનને પ્રથમ દર્શનીય શંકારહિત સત્ય તરીકે સ્વીકારી લેવી રહે છે. ત્યારે પુરાવા તરીકે લેખી તે ઉપર હવે વિવાદ કરીએ કે પ્રશ્ન એ થાય છે કે, તે વંશના રાજાઓએ શા માટે તેમાંથી કઈ સ્થિતિ પ્રાપ્ત થાય છે ખરી? આપણે તે શબ્દનો ઉપયોગ પોતાના નામ સાથે કરવાનું જોઈ ગયા છીએ કે આ વંશની સ્થાપના મ. સ. ૧૦૦= દુરસ્ત ધાર્યું નથી ? શું તેમાં તેમને હીણપત લાગતી ઈ. સ. પૂ. ૪ર૭માં થઇ છે જ્યારે “અંધ’ શબ્દ જેને હતી કે બીજી કોઈ અવકળા તેમાં સમાયેલી હતી ? રૅશચક ગણ્યો છે તેનું અસ્તિત્વ જ ઇ. સની કુછ તે આપણે જોવું રહે છે. તેમાં ઉંડા ઉતરવા પૂર્વે જે અને છઠ્ઠી સદીની વચ્ચે થયું બતાવાય છે. વચ્ચે વિદ્વાનેનાં કથનને આશ્રય લઈને આપણે “આંધ થએલું માનવાને બદલે, વહેલામાં વહેલું વપરાયાના શબ્દને પ્રજાવાચક ઠરાવ્યા છે તેની તપાસ પ્રથમ લઇ સમયની ગણના લઈએ તો પણ ઈ. સ.ની ત્રીજી લેવી રહે છે. શતાબ્દી તે ખરી જ, મતલબ કે, તે વંશની ઉત્પત્તિ અ. હિ. ઈ. નું અવતરણ (જુઓ પૃ. ૨) કહે છે થયા બાદ લગભગ સાતસોથી આઠસો વર્ષે અથવા કે, “જે પ્રજાને મેટ સમૂહ-તેલુગુ ભાષા બોલે છે હવે આપણે જાણીતા થયા છીએ કે તે વંશને અંત પણ તે અસલ ગણાતી ડેવીડીઅનના પ્રતિનિધિરૂપ છેઃ ઇ. સ. ૨૩ ૫માં આવી ગયો હતો એટલે તે સમયે આંધ્રપ્રજા પણ તે ડેવીડીઅન જ છે ઈ. ઈ.” આ બાદ જ તે શબ્દ વપરાવો શરૂ થયો છે. આ ઉપરથી શબ્દો બારિકીથી તપાસતાં માલૂમ પડે છે કે, મજકુર પુરવાર થાય છે કે, તે વંશની ઉત્પત્તિ તે એક બાજુ વિદ્વાને આંધ્ર પ્રજાને ભલે વીડીઅન કહી દીધી છે રહી, પરંતુ અંત આવી ગયા બાદ જ, અંધદેશ” પરંતુ તેનું વિધાન ઉચ્ચારવાને તેમણે કાંઇ કારણે Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશ ૪ ] રજી કર્યાં લાગતાં નથી. તેવી જ રીતે ા. આં, રે.ના વિદ્વાન લેખકના શબ્દો (જુએ પૃ. ૩) પશુ એમજ ખેલે છે કે, “તેને (આંધ્રને) દક્ષિણ હિંદમાંની અનેક જાતિઓમાંની એક તરીકે લેખી છે. પાછળના સમયની પેઠે, તે સમયે પણ તેમનું વતન...તેલુગુ દેશમાં હતું ઈ. ઈ.” એટલે કે, તેમણે (પુરાણુના કથનના આધારે) આંધ્રને એક જાતિ તરીકે ઓળખાવી છે ખરી, પરંતુ તેના સ્થાન માટે પુરાણના કથનના આધારે તેમનું મંતવ્ય નથી થતું, ત્યાં તે પોતે જ પેાતાનું અનુમાન કરી વાળ્યું. છે કે, “પાછળના સમયની પેઠે, તે સમયે પણ તેમનું વતન તેલુગુ દેશમાં હતું.” મતલબ કે રેપ્સન સાહેખે પણ આંધ્રપ્રજાને તેલુગુ દેશની પ્રજા તરીકે—ઉત્પત્તિની દૃષ્ટિએ વિચારતાં—ઠરાવવાને કાંઈ આધારપૂર્વક વાત કરી નથી. આ પ્રમાણે બન્ને વિદ્વાનોનાં કથનની ખારિક તપાસ લેતાં, તે આધારરહિત પુરવાર થતાં દેખાયાં. છે. બાકી એટલા તેા જરૂર તે બન્નેના કહેવામાંથી સાર નીકળે છેજ કે આંધ્રપ્રજાને તેલુગુ દેશ—તેલુગુ ભાષા ખેાલતી પ્રજાના દેશ સાથે' પાછળથી એટલે તેમની ઉત્પત્તિ થઈ ગયા બાદ (પછી ચેાડે કાળે કે *ણા લાંખે કાળે તે પ્રશ્ન બીજે છે) નિકટ સંબંધ જોડાયા હતા જ. અને બનવાજોગ છે કે તે વખતે જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ તેની પૂર્વના ભૂતકાળમાં પણ હશે એવું કલ્પી લઈને જ તેમણે વર્ણન કરી દીધું હાય. આ જો કે આપણું તત્ત્વગ્રહણુ છે. પરન્તુ તે વાસ્તવિક દેખાય છે, કેમકે પ્રાચીન સમયના ભારતીય ગ્રન્થાના આધારે અથવા તે તેના જ અવતરણરૂપે જે શબ્દો, લખાયા છે તે તેા સંભાળપૂર્વક જ ઉચ્ચારાયા લાગે છે. જેમકે (૧) The Home of the so called Andhras (જીએ પૃ.૫)=કહેવાતી આંધ્ર પ્રજાનું વતન=(એટલે કે જેને આંધ્ર પ્રજા કહેવાય છે; પરંતુ તેમને જ આંધ્ર પ્રજા કહી શકાય કે કેમ તે Àકાસ્પદ છે) (૨) Satavahanas were not (૧) છતાં ખૂબી એ છે કે, કાઈ નામાંકિત અન્યવિદ્વાના લખે(આધારસહિત હેાય તે તે કાંઇ એટલવાપણું હૅચ જ નહીં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અષ્ટમ ખડ Andhras (જી) પૃ. ૫)=શતવહન વંશ આંધ્રપ્રજા નહેાતી એટલે કે તેમને એક રીતે આંત્રપ્રજા કહી પશુ ન શકાય (૩) The founder of the dynasty was born at Paithan ( જીએ રૃ. ૫)તે વંશના મૂળ પુરુષ પૈઠણમાં જન્મ્યા હતા. (એટલે કે આદિ પુરૂષનું જન્મસ્થાન પૈઠણમાં ખરૂં, પરંતુ તેથી તેની ઉત્પત્તિ પણ પૈઠણમાં હતી એમ ન જ કહેવાય. કેમકે ગર્ભવતી સ્ત્રીઓ પ્રસૂતિ વખતે પેાતાના સાસરેથી મહિયરમાંઘણી વખત જાય છે, એટલે બાળકનું જન્મસ્થાન તે તેની પેદાશનું સ્થાન ન ગણાય. વળી અહિં તે પૈઠણુ બતાવ્યું છે જે દક્ષિણ હિંદના પશ્ચિમ ભાગમાં આવેલું છે; જ્યારે અંદેશને સર્વ વિદ્યાનાએ દક્ષિણ હિંદના પૂર્વ ભાગમાં માન્યા છે), આ પ્રમાણે મૂળ ગ્રંથે! ઉપરથી અવતરણ કરાયેલા અક્ષરા સાવચેતી પૂર્વકના ઉદ્ગારા કાઢે છે. આ બધું કહેવાના તાત્પર્ય એટલા જ છે કે, આંધ્ર શબ્દ પ્રજાસૂચક છે. વળી તે પ્રજાને દક્ષિણ હિંદ સાથે પાછળથી સંબંધ જોડાયા સમજાય છે પરન્તુ તેમની ઉત્પત્તિનું સ્થાન મહુ અનિશ્ચિત દેખાય છે. બાકી તે વંશના રાજાઓએ તે નામથી પેાતાને એાળખાવ્યા નથી. એટલે કે, તારવવા ઠરાવેલી હકીકતમાંથી હજી અર્ધા ભાગ જ આપણે શોધી શકયા છીએ. ખાકી રહેલ ભાગની તપાસ હવે કરીએ. મિ. રેપ્સન, જેણે એક અયંગ સિક્કાશાઓ તરીકે સારી નામના મેળવી છે તેમણે પ્રથમ “ આંધ્ર જાતિયાઃ ” એવા શબ્દો લખીનેર તેમની ઉત્પત્તિ વિશે પેાતાના વિચાર જણાવ્યા છે કે. The four Pu ranas, which have been independently examined, agree in stating that the first of the Andhra kings rose to power by slaying Susherman, the last આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે પરંતુ) તે આધારવિનાનું હોય તયે, સર્વે તેને વધાવી લ્યે છે. (૨) ૐ, આં. ૩. પુ. ૬૪. www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ - ------- તૃતીય પરિછેદ ] આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે [ ૪૭ of the Kanvas. In three of them be હતો. મતલબ કે શુદ્ધ જાતિમાં પણ અત્યંત is called Shimukh; in the fourth he is નીચ કેટીને લેખવ્યો છે. આ ઉપરથી એટલું ચોક્કસ simply described as a strong Sudra, થાય છે, કે પુરાણના મંતવ્ય પ્રમાણે અધ તે જાતિ Vrshalo Bali” (The commentator re- ૫રત્વે નામ લાગે છે અને તેવી શકજાતિમાં રાજા gards Bali as a proper name)=જે ચાર શિમુખ જન્મ્યા હતા. પ્રો. વિલિયમ્સની સંસ્કૃત-અંગ્રેજી પૌરાણિક ગ્રન્થોકે સ્વતંત્ર રીતે તપાસી જોવાયા છે તે ડિક્ષનેરીમાં આંધ્ર શબ્દની વ્યાખ્યા આપતાં જણુવ્યું સર્વે એકમત છે કે, કન્વવંશના છેલા પુરૂષ સુશર્મનને છે કે, a man of low caste (the offspring મારી નાંખીને આંધ્રપતિઓમાંને પ્રથમ પુરુષ સત્તા of a Vaideha father and Karwarmother, ઉપર આવ્યો છે. તેમાંના ત્રણ ગ્રંથમાં તેનું (પ્રથમ who lives by killing game=હલકા વર્ણને રૂષન) નામ શિમુખ જણાવ્યું છે જ્યારે ચોથામાં તેને પુરુષ (જેના માબાપમાં. પિતા વિદેહદેશનો વતની માત્ર વૃષલેબલિ=હલકી જાતનો શો તરીકે વર્ણવ્યો છે છે અને માતા કારવાર પ્રદેશની અથવા કરવર જાતિની (અત્ર ટીકાકાર બલિને વિશેષનામ તરીકે લેખે છે)” છે જે પારધિને ધંધે કરી પેટ ગુજારો કરે છે). આ વાકયમાંની અન્ય હકીકતો સાથે અત્યારે આપણે જે કે હજુ આપણે રાજા શ્રીમુખના માબાપ કેણું સંબંધ નથી એટલે તે જવા દઈશું. જે જાણવાનું છે હતા તેની શોધ ચલાવવી રહે છે, પરંતુ ઉપરના તે એટલું જ કે, આંધ્રપતિના પ્રથમ પુરુષનું નામ કથનમાંથી એમ સાર નીકળતો જણાય છે કે, તેને શિખ હતી એમ ત્રણ પૌરાણિક સંઘે કહે છે. અને પિતા વિદેહદેશને (મુખ્યત્વે કરીને તેની રાજધાની ચૂંથો એમ કહે છે કે તે પુરૂષ અત્યંત જાતિને વિશાળાનગરી છે તેના) વતની હતો અને એની માતા ) આ ચાર પુરાણેનાં નામે આ પ્રમાણે છે. મસ્ય, ચની અઢારમાંની એક પેટા જાતિ હતી. કહેવાનો મતલબ વાયુ, વિષ્ણુ અને ભાગવત; આગળ ઉ૫ર જુઓ. એ છે કે, આવી ક્ષત્રિયજાતિના પુરૂષ અને કરવર (૪) આ શબ્દનો સામાન્ય અર્થ શું કરાય છે અને જાતિની માતાના પેટે જન્મેલ એ જે પુરૂષ તે આંક. ખરા અર્થ શું થઈ શકે તે માટે ચંદ્રગુપ્ત મૌર્યના વખતે ( ત્યારે તે આધ, એ કઈ અમુક જ્ઞાતિનું નામ જ થયું; ૫. ૨૫.૧૪૦, ટી. નં. ૨૬ તથા પૃ. ૧૭૧, ટી. નં. ૨૯ જુઓ. કેઈ પણ શુદ્ધ જાતિનું સામાન્ય નામ નથી), સરખા [નાગપુર યુનિવર્સિટીવાળા છે. ડોકટર એચ. સી. શેઠ પૃ. ૬; તથા આગળના પૃષ્ઠનું લખાણ. જણાવે છે કે, Likely the word VSal which per- આમાં કારવાર માતા’નો અર્થ એ રીતે બેસાડી શકાય. haps originally meant, one beloning to a કેઈકવાર (મુંબઈ ઇલાકાને એક પ્રદેશ જેમાં કારવાર નામનું non-brahmanical and heretical sect: તે જ વિદ્વાન શહેર આવેલ છે સરખા આગળમાં આવતું વર્ણન; બેલગામ, વળી જણાવે છે કે, I suggest that Vrsal as used ધારવાડ, કેલહાપુર વગેરે માટામેટા નગર જ્યાં આવેલ છે in connection with Chandragupta is the અને જે પ્રદેશમાંથી ચુટુકાનંદ, મૂળાનંદ વગેરેના સિક્કા મળી sanskritised form of “Basileus (Prakrit form આવ્યા છે તથા જે પ્રદેશ ઉપર કદંબજાતિના પુરૂષોની of which will be Basal) which was the રાજસત્તા ચાલ્યાનું ઇતિહાસ જણાવે છે તે ની વતની એવી Greek equivalent of Rajan (king) ). માતા. (૨) કરવર જાતિમાં જન્મેલી એવી માતા કે (૫) વિદેહ દેશને રહીશ તે વૈદેહ કહેવાય. શબ્દકોષ. જે કરવર જાતિ હંમેશાં પારધિની પેઠે પંખીઓનો શિકાર કારનું કહેવું એમ છે કે, રાજ્ય પ્રમુખને પિતા વિદેહ કરીને પેટ ગુજારે ચલાવતી હતી. પરંતુ બને અર્થને ભેગા દેશને વતની હતા, પુ. ૧માં વિશાળા નગરીનું વર્ણન કરીએ તે, કારવાર ગામમાં રહેતી અને પારધિને ધંધો કરતી આપેલ છે. તે દેશને વિદેહ કહેતા અને તેને તે સમયના તેથી કરવરીના નામથી ઓળખાતી, એવી દ્રજાતિની માતારાનનું નામ ચેટક હતું, એમ જણાવ્યું છે. તે બધા લિચ્છવી તેણીના પેટે તેને જન્મ થયો હતો એમ કહેવું થયું. નતિના ક્ષત્રિય હતા. લિચ્છવી જાતિ પણ સંત્રીજી ક્ષત્રિ- (૬) જુઓ ઉપરની ટીકા નં. પને ઉત્તરભાગ, Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે મુંબઈ પ્રલાકાની ડેડ દષ્ટિમાં આવેલ એવા કાન્હાપુર રાજ્યના પ્રદેશની કાષ્ટક શૂદ્રજાતિમાં જન્મેલી હતી. આ પ્રમાણે દૂર દૂર પડેલ પુરૂષ અને સ્ત્રીનું મિલન ક્યી રીતે થવા પામ્યું હતું. અથવા તેવા સ્ત્રીપુરુષનું યુગલ તે કર્યું હતું, તેની તપાસ કરતાં વળી જે દેખાઈ. ભાવે તે ખરૂં. પરન્તુ રાજા શિમુખના તથા તેના વંશજોના જે સિક્કા હાલમાં આપણને પ્રાપ્ત થયા છે, તેમાં તીર કામઠું (Bow and arrows)જેને કહેવાય તેવી ખાકૃતિ કાતરાયેલી સ્પષ્ટપણે દેખાય એટલે ઉપર દર્શાવેલી હકીકતને સમર્થન મળતું હોય એવું સહજ અનુમાન દારી શકાય છે. વળી એક લેખક, જેમણે ખાસ કરીને દક્ષિણ હિંદના ઇતિહાસ - તા જ અભ્યાસ કરીને ગ્રંથલેખન કર્યું છે તે જણાવે છે ૩,૭ There was also a Nanda-with the Kadambas. Very little is raja of Kalinga, from whom some four Kshatriya clans of Andhra-desh ire descended; so says a Telugu version=તેલુગુ સાહિત્યમાં એમ જણાવાયું છે કે, કલિંગદેશના કાક ના નામે રાા હતા, જેમાંથી અંદેશની ક્ષત્રિય પ્રજાની ચાર જાતિના ઉદ્ભવ થયા ગણામ છે. એટલે તેલુગુ સાહિત્યને આધારે લેખક મહાશય એમ કહેવા માંગે છે કે અંદેશમાં ક્ષત્રિય પ્રજાના જે ચાર વિભાગા થયા છે તેની (૭) જૈ. સ. ઇ. ભાગ ૨, પૃ. ૪, ટી. નં. ૧. (૮) દક્ષિણહિંદની મુખ્ય ભાષાનું મૂળ ડ્રાવિડિચન સ્ટ્રોક (Dravidian Stock) ગણાય છે. તેની ચાર શાખા છે (૧) તેલુગુભાષા જે હાલ નિઝામી રાજ્યમાં ખેલાય છે અથવા જે પ્રદેશને તેની બોલાતી બાષા પરથી તેલ'ગણે પ્રદેશ તરીકે ઓળખાવાય છે તે (૨) તમિલ જે મદ્રાસ ઇલાકામાં મેટાબાગમાં બેલાય છે તે)નરીઝ->હાલ મહીસુર રાજ્યમાં તથા મુંબઈ ઇશાગ્રાના કાનારા પ્રાંતમાં બેાય છે તે (૪) અને મલાયમ હિંદના એમ દક્ષિણ માં બહુરા,કંપ ભાવીન, કાચીન, મલબાર ઇ.માં બાથાય છે તે. આટલા વર્ણન ઉપરથી સમજાશે કે, જેને આંધ્ર પ્રદેશ તરીકે ઓળખાવ્યા છે તે દેશની ભાષા તેલુગુ છે, તેજ તેલુગુસાષાના સાહિત્યઆધારે આમપ્રજાની સંપત્તિ જણાવાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અઠ્ઠમ અડ ઉત્પત્તિ કલિંગપતિ રાજાનંદમાંથી થવા પામી છે. આમ જણાવતાં કૃત્રિમ જાતના ચાર વિભાગે કયા ? કલિંગપતિ નંદરાજા ક॰ ? તે બે મુદ્દા વિષે કાંઈ સ્ફાટ કર્યો નથી. પરન્તુ આગળ જતાં તેમણે જે વાકય લખ્યું છે, તે ઉપરથી આપણને પના દોડાવવાને પુષ્કળ ખળ મળી જાય છે. તેમનું કથન આ પ્રમાણે છે. — The Andhras of the the Talevāha river (referred to in the Jataka stories of the sixth century B. C.) the contemporaries of Kharvel must likewise have been Jains, as also the Nagas, in alliance with them and the Sendraka-Nagas in alliance known about these Andhras, except they were immigrants into the lands inhabited by the Kalingas and the Telingas. Whether they belonged to the Satvahan clan or not, is difficult to determine=લેવાઢ નદી (તટે વસેલી) આંધ્રપ્રન (જેમનું વર્ણનર ઇ. સ. પૂ.ની છઠ્ઠી સદીની જાતા કયામાં આવે છે.) જે ખારવેલના સમયની૧૩ છે તે પણ જૈનધર્માં જ હશે;૧૪ જેવી રીતે નાગ છે એટલે તે અભિપ્રાય વિશેષ વજનદાર ગણવા રહે છે, (૯) એ નીચેનું ટી, ન, ૧૯. (૧૦) જુઓ નીચેનું ટી, ન. ૨૬ (૧૧) તુમ તે જ પુસ્તામાં બાગ ૨, ૫, ૭૪. (૧૨) જે આંધ્રપ્રજાનું વન ઇ. સ. પૂ.ની છઠ્ઠી (અથવા પાંચની) સીમાં ચાચરી કયામ્યામાં નીકળતું ટ્રાય તેના (તેના આઘરાન્ત શ્રીમુખને) સમય તે પુષ્યમિત્ર શૃંગપતિને એટલે ઇ. સ. પૂ.ની બીછ સદીના કહેવાય કે આપણે ઠરાવેલ ઇ. સ. પૂ.ની પાંચમી સદીના કહેવાય ! (૧૩) ખારવેલના સમચ પણ આ ઉપરથી (બ્રુઆ ઉપરની ટીકા નં. ૧૨) ઇ. સ. પૂ. ની પાંચમી સદી ને! પુરવાર થાય છે. (૧૪) અત્ર આંધ્રપાને જૈનધર્માનુયાયી કહી છે. આપણે www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે પ્રજાપ તથા તેમની સાથેની સુંદ્રક નાગપ્રજાજ જૈનધમાં જ હતી (૨) તેવી જ રીતે નાગ, સેંકનાગ, તથા તેમની સાથેની કદંબપ્રજા૧૭ (જેનધમાં છે)૧૮ અને કદંબ પ્રજા પણ જૈનધર્મી હતી (૩) આ બધું તેમ; (છતાં) આંધ્ર વિશે તો કાંઈ જ જાણવામાં વર્ણન ઈ. સ. પૂ.ની છઠ્ઠી સદી (આશરે)માં રચાયેલી આવ્યું નથી. સિવાય કે કલિંગ૧૯ અને તેલિંગ દેશના જાતક કથાઓમાં અપાયેલ છે. (૪) જેમ અન્ય વતનીઓ જે ભૂમિ ઉપર વસેલ હતા તે દેશમાં તેઓ લેકે કલિંગ અને તેલિંગ દેશમાં આવી વસ્યા હતા આગતક તરીક૨૦ આવી રહ્યા હતા. તેઓ શતવહન તેમ આંધ્રપ્રજા પણ બહારથી આવીને ત્યાં વસી કુળના હતા કે કેમ તેનો નિર્ણય કરવો કરિન છે.” હતી(એટલે કે તે દેશના મૂળ વતની તેઓ નહોતા) એટલે તેમને કહેવું એમ થાય છે કે (૧) જેમ ખાર.. (૫) આ આંધ્રપ્રજા તે શતવાહન વંશવાળા જ હતા કે વેલ જેન હતો તેમ તેની સમકાલિન આંધ્રપ્રજા ૫ણ કેમ તે વિશેના નિર્ણય કરવાનું કામ અતિ મુશ્કેલ છે, પણ તે જ મતને મળતા છીએ એમ આગળ ઉપર પુરાવા (૨) Kotas of Dhānya Kataka= ધાન્ય કટકની આપીને સાબીત કરીશું. ખારવેલ અને આંધ્ર પ્રજા બને કેટપ્રજા. . જેનષમ છે. (3) Pūsāpāties of Bezwada (0239131-l (૧૫) નાગપ્રજા એટલે નંદવંશી ક્ષત્રિયો કહેવાની પૂસાપતિ પ્રજા) and Pusapadu (પૂસપ૬) of vijaમતલબ છે. શિશુનાગવંશી તે માટે નાગવંશ અને નંદ- yanagar (ખારવેલે જે દેહસંઘાત તેડયાની અથવા ત્રણની વંશ તે નાના નાગવંશ. (જુઓ પુ. ૧માં વર્ણન) આ ઉ૫રથી સંખ્યામાં કાંઈક તેડયાની જે હકીકત હાથીગુંફા લેખમાં નંદને ટકમાં નાગવંશ પણ કહેવાય છે. તેની પ્રજા તે પંક્તિ ૧૧માં જણાવી છે તે આ પ્રદેશને લગતી હકીકત હશે નાગપ્રન અથવા શિશુનાગ અને નંદવંશી સર્વ ક્ષત્રિયેની એમ પણ અમારું માનવું થાય છે. સરખાવો પુ.૪, પૃ. ૨૯૯ પ્રજાને પણ નાગવંશી કહી શકાય. ની હકીક્ત). (૧૬) ઉ૫રની નાગપ્રજાને કોઈ વિશેષ ભાગ હશે. અમુક (૪) Kosars = કેસર પ્રજા. જાતની ક્રિયાઓ તે કરતા હોય અથવા અમુક પ્રદેરામાં તે (4) Vadgus = 439) Hort. વસી રહી હોય જેને લીધે આવું ખાસ નામ અપાયું લાગે છે. આમ લખીને ઉમેર્યું છે કે, All these were (૧૭) આ ઉપરથી સાબિત થયું કે, કદંબપ્રજા મૂળે તો ' shaivites, some of them ( or perhaps all ) નાગપ્રજાનો અંશ જ છે (આપણે પણ પુ. ૧માં નંદિવર્ધન may have been Buddhits or Jains during the સપે આ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે). satavahan period = આ સર્વે શૈવમાગી પ્રજા હતી. (૧૮) આ સર્વપ્રજા જૈનધમ હતી એમ પુ. ૧માં તેમાંના કેટલાક (બકે સર્વ) શતવહનના રાજ્યકાળે બૌદ્ધશિશુનાગ અને નંદવંશી રાજાઓના ધર્મ વિશેનું વર્ણન ધમી કે જૈનધમાં હશે. (અમારું ટીપ્પણ–શતવહન પ્રજાના કરતાં સાબિત કરી ગયા છીએ. આદિ સમયે રાજા પોતે જ જૈનધર્મ પાળતા હતા એટલે (૧૯) ઉપર ત્રણ પ્રજાનાં નામ આપી ગયા છીએ જેવી તેમની જાતવાળા સર્વ જૈનધમ જ હતા. આગળ જતાં તેમાંના કે, નાગ, સેંદ્રકનાગ, અને કદંબ, જ્યારે અહીં આંધ જણાવ્યું કેટલાકે વૈદિકમત ગ્રહણ કર્યું હતું, પરંતુ કદાપી બૌદ્ધ એટલે લેખક મહાશયની ગણત્રી પ્રમાણે ક્ષત્રિયના ચાર તો તેઓ થયા જ નથી. એટલે ઉપરની સર્વે ક્ષત્રિય જાતિઓ વિભાગ રાજાનંદમાંથી ઉદભવ્યા છે તે આ ચાર વિભાગ મોટાભાગે જૈન હતી અને થોડા સમય માટે વૈદિક હતી). જ દેવા જોઈએ. (જુઓ ઉપરની ટીક નં. ૯) પરંતુ આ (૨૦) આગંતુક તરીકે આંધ્રને લેખ્યા છે એટલે એમ લેખકે, તે જ પુસ્તકમાં પૃ. ૨૦ થી ૨૫માં 5 clans of થયું કે જેમ તલવાહ નદીની આસપાસ બીજી પ્રજા આવી Andhra Rajputs or Kshatriya clans = આંધ વસી હતી તેમ આંધ્રપ્રજા પણ બહારથી આવીને તે પ્રદેરજપુત અથવા ક્ષત્રિયવર્ણની પાંચ જાતિએ, એવા શબ્દ શમાં વસી હતી. તેમની ઉત્પત્તિનું સ્થાન અહીં નહોતું લખીને નીચે પ્રમાણે તેમનાં નામ લખ્યાં છે. (સરખા પૃ. ૧થી ૮ સુધીમાં અંપ્રદેશ અને આંધ્રપ્રજાની (૧) Kakatiyas of warrangul = વરંગળની ઉત્પતિ વિશે અન્ય વિદ્વાનોના વિચારો). કાતિય પ્રજ. (૨૧) જાઓ પરની ટી. નં ૧૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ આંધ્ર પ્રાની ઉત્પત્તિ વિશે ૫૦ એટલે કે જેમ શ્રુતવહુનવંશી આંધ્રપ્રજામાં ગણાય છે, તેમ અહીં વસી રહેલી આંધ્રપ્રજા પણ તેમને જ લગતી હતી કે કેમ તે કહેવું મુશ્કેલ છે. મતલબ કે ત્રિ શબ્દ, માત્ર ચૈતવનવંશી માટેજ વપરાય છે એમ નથી, પરંતુ તેમાં તે અન્ય પ્રજાને પણ સમાવેશ થઇ શકે છે. એટલે માંધ્રપ્રશ્ન તે સામાન્ય નામ થયું. અને તેના એક અંશ તે મૃતવન વંશ ( સરખાવા પૃ. ૬. નું “ખાણ; તેમજ ( નું ઉપર ટી. નં. પ માંની મૂળ હકીકત . આ પ્રમાણે પોતાને લગતી અશકયતા- મુશ્કેલીનું વર્ણન કરીતે, તેજ પુસ્તકમાં ડો. બુફ્ફર જેવા ભાષાશાસ્ત્રીનું થતું મંતવ્ય તેમના જ શબ્દોમાં જણાવે છે. Dr. Buhler is of opinion that it was the Kadamba script that latterly developed into the Telugu Kanarese or Andhra-Karnata variety of south Indian alphabets. This lends colour to the suggestion that the (૨૨) હૈ. સ. ૪. ૨, ૫. પુછ્ય (૨૭) આ હકીકત ગામટેશ્વરની મૂર્તિના સમય નિă માટે કદાચ ઉપયાગી થવા સભવ છે. (૨૪) ડૉ. બ્યુલર બતાવેલ. વિચારમાંથી તે અત્ર એવું વાથી હાય છે કે, પ્રથમ વિધિ હતી તે ભાર આંધ્ર, તેલુગુ, નારી વગેરે ઉભી થઇ છે અથવા લિપિ આધારે પ્રજાનાં નામેા ગણાવીએ તે કદબપ્રામાંથી, આંત્ર અને દક્ષિણ હિંદની બીછ પ્રમના હ્રસવ થયો ગણાય છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ મ બુદ્ધ Andhra and Kadambas together contributed to the earliest growth of the fine arts and culture of these Andhra and Karnata province=3). જીહારનો મત એમ થાય છે કે, કદંબલિપિના પાછળથી વિકાસ થતાં તેલુગુ-કૅનેરી અથવા ગાંધ-કર્ણીઢ જાતની દક્ષિણ હિન્દના મૂળાક્ષરોની જાત થવા પામી છે. ગ્યા ઉપરથી પેલી સૂચનાને સમર્થન મળે છે કે, ધ અને કદંબ પ્રશ્નએ ભેગા મળીને, અંધ અને કર્ણાઢ પ્રાંતાનાં દૂર કારીગિરી અને સંસ્કૃતિના પાગ્યમયી વિકાસમાં મોટા હિસ્સા અર્પણ કર્યો છે,” કહેવાની મતલબ એ છે કે, દક્ષિણ હિંદના આધ અને કર્ણાટ પ્રદેશની લલિતકળા અને સંસ્કૃતિની જે અત્યારે બેકામ પ્રશંસા થઇ રહી છે તે આધ અને કબ પ્રજાએ જ સાધી to power the Abhiras, or Kalachuris or Haihayas, the Rastrikutas and the Kadambas. On the ruins of whose power the Chalukyas (please note they are not Chaulukyas) claim to have built up the empire and they seem to be direct followers of Kadambas, as is manifest from the style of Man-vyas gotra, Haritiputra etc. which they have adopted from their Kadamba predecessors; for, as far as can be gathered from inscriptions, the Ka પર`તુ આગળ જતાં લેખક મહારાય પેાતાને ક્રૂરતા વિચારા જણાવતાં 'બનું નામ છેલ્લું રાખીને કાંઈક ગાઢાળા ઉભા કરી દેતા જણાય છે ( તે તેમજ હેાય તે કાંઈdambas were the earliest south Indian Dyસુધારો કરવા જરૂરી ૪). (અમારું ટીપણ આ વિષય અત્રે ચવામાં અમારા ઉદ્દેશ, દક્ષિણ હિંદની પ્રજાનાં ધમ તથા સામાજીક પ્રથાઓના વિષયમાં, તે લેખકે રજુ કરેલા વિચાર રૂપથી જે પ્રકાશ પડે છે, તે દર્શાવવાનો છે. nasty to adopt this style=‰. સ. ૩૦૨ની આસપાસમાં (કેમકે તે સાલના આંકવાળેા રાતવહન રાજાને સિક્કો મળે છે) આંધવાની પદ્ધતી થતાં ખરા અથવા લશ્કરીએ અથવા ઢંડેયા, રાષ્ટ્રકુટા અને બા સત્તા ઉપર આવ્યા છે.ખ જે સત્તાની પડતી થતાં, તેમણે લખ્યું છે કે ( જુએ મજકુર પુસ્તક, પુ. ૭૬ ) "On the decline of Andhra dynasty about the year A. D. 302 ( for their is a coin of a Satavahan king bearing that date) came in તી; આ બંને પ્રજાની મૂળ લિપિ કબ હતી, જે ધીમેધીમે વિકસિત થઈ ને વર્તમાન સ્થિતિએ પચિવા પામી છે, એટલે ટૂંકમાં કહું તા, દક્ષિણ હિંદનાં લાલિત્ય અને સંસ્કૃતિ૨૭ સર્વ, પ્રજા તરીકે લેખાવા તા કદ બ૨૪ (ક) આ વિષય ઉપરના અમારા વિચારો માટે જીએ પૃ. ૨૫ તથા તેનાં ટીપા. (ખ) આમાં તો ક્રમ જણે કભપ્રન સૌથી વઢ થી www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે [ પર અને આંધ્ર પ્રજાને, અને લિપિ તરીકે લેખાવે તે તે કેવા પ્રકારને હશે તે ભલે આપણે શોધવું રહે છે. કદંબ લિપિને જ આભારી છે. આ નિષ્કર્ષનું તેમજ મિ. રેગ્નને ટાંકેલ પૌરાણિક જેનીઝમ ઈન સધર્ન ઈલિયાનાં વિદ્વાન લેખકે હકીકતનું અને મિ. વિલિયમ્સના સંસ્કૃત અંગ્રેજી શબ્દદક્ષિણ હિંદના પિતાને ખાસ અભ્યાસને અંગે જે કેષમાં અપાયેલી વ્યાખ્યાનું, એમ સર્વનું એકીકરણ હકીકત તારવી કાઢી છે અને જેના કેટલાક ઉતારા કરતાં સહજ જણાઈ આવે છે કે શતવહનવંશી આંધઆપણે અત્રે ટાંકી બતાવ્યા છે તથા તે ઉપર પ્રકાશ પ્રજની ઉત્પત્તિ શુદ્ધપણાની દૃષ્ટિએ જોતાં ક્ષત્રિય માતાપાડતાં ટીપણો અમે જે લખ્યાં છે તે સર્વનો સાર પિતામાંથી ઉદભવી નથી દેખાતી. તેમ એ પણ સ્પષ્ટ જોઈશું છે એ જ નિષ્કર્ષ નીકળે છે કે, શાહનવણી થાય છે કે, પિતા તે ઉત્તર હિંલ્મી ક્ષત્રિય જાતિમાને પ્રજાને કઈને કઈ રીતે, કદંબ તેમજ ઉત્તર હિંદની જ હતો પરંતુ માતા શાણિ હતી; જે હજુ સુધી મૌર્ય તથા નંદપ્રજા સાથે સંબંધ હો જોઈએ. પછી નિશ્ચિત નથી થતું તે, કણ પિતા અને ક્ષત્રિયની કઈ ચાલુએન સામ્રાજય જમાવ્યું હોય એમ લેખાય છે. છે; જે શબ્દનિર્દેશથી ચાલચસંસ્કૃતિ ઉત્તમ રીતે ઓળકેમકે પોતાના પૂર્વજ એવા કદંબાએ વાપરેલે માનવ્યાસ ખાય તે રઝનમઃ શિવાય સિદ્ધનમઃ અથવા ઝેરનો નારાય: ગોત્ર, હરિતિપુત્ર છે. પદ્ધતિને અનુસરવાથી તેઓ કદંબમાંથી છે; શિવ અને નારાયણ લખવાની પદ્ધતિ, મૂળમાં ખાસ સીધા ઉતરી આવ્યા હોવાનું સમજાય છે કારણકે આ કરીને દક્ષિણહિંદની અને નિરંaઃ શબ્દથી નિર્દિષ્ટ થતી પદ્ધતિ જે કોઇ દક્ષિણના હિંદીવશે પ્રથમમાં પ્રથમ વાપરી હોય તે દંબપ્રજા જ છે એમ શિલાલેખમાંથી તારવી બૌદ્ધચ પદ્ધતિ મૌર્યન છે અથવા ઉત્તરહિંદની છે. (ન. ૫ સકાય છે” અને ૬નાં ટીપણે તથા આ લેખકે પિતે દર્શાવેલ વિચારનું ને વળી આગળ જતાં પૃ. ૮૦ ઉપર લખે છે, કે The એકીકરણ કરતાં સમજાશે કે આ સર્વ પ્રજા જૈનધમાં જ formala which expresses Satavahan culture સંભવે છે. તેમાં પણ શતવહનવંશની ઉત્પત્તિ મૌર્યન અને best is for an: the formula which expresses ઉત્તરહિંદની તેમણે જોકે મધમપણે જણાવેલી છે પરંતુ ઇતિહા સને અભ્યાસથી હવે આપણે જાણીતા થયા છીએ, કે તેમની Chalukya culture best is aઝ રિવાજ, સિદ્ધ નાઃ ઉત્પત્તિનું મૂળ નંદવંશી પ્રજામાં સમાયેલું છે. એક બીજા or ૩% નમ: નારાયણ: Shaivism and Narayanism મુદ્દા ઉપર વાચકનું ધ્યાન દેરવાનું છે. તેમણે અહીં થાલare said to be particularly of south Indian કય શબ્દ વાપર્યો જ છે. એટલે કે ચાલુકયા દક્ષિણ origin while Buddhism expressed by સિદ્ધનમઃ હિંદની છે. જ્યારે ચૌલુકય-રાજપુતપ્રજ તે ઉત્તરહિંદની છે. is Mauryan and north Indian=જે શબ્દનિર્દેશથી તેમનો ઉદભવ તે ઈ. સ.ના છઠ્ઠા સૈકામાં આબુ પર્વત ઉપર સતવહનસંરકૃતિ ઉત્તમ રીતે ઓળખાય છે તે સિદ્ધનમઃ અગ્નિહોત્રી ક્ષત્રિાની ચાર શાખા ઉત્પન્ન થઈ છે તે હોય તે ભાસ થતો દેખાડયો છે. આ માટે ઉપરમાં કરેલું જૈનને બદલે બૌદ્ધ હોવાનું વિદ્વાને મનાવ્યું છે તેમ અમારું ટીપણુ વાંચો –ખરી રીતે તે કદંબમાંથી ઉપરની આ વિદ્વાને પણ તેનું અનુકરણ કરીને તે શબ્દ વાપર્યા છે સર્વ પ્રજા ઉદભવી છે. પરંતુ હવે આપણે પુરવાર કરી ચૂકયા છીએ કે તે જૈન (ગ) ધ્યાન રાખવું કે ચૌલક નથી લખ્યું પરંતુ સંસ્કૃતિનાં થોત છે. ચાલુકય લખ્યું છે. () મૌર્યન સિકાઓમાં જે Moon on the Hill, (ધ) એટલે એમ થયું કે, મૂળ કદંબ હતા. તેમાંથી આભિરો swastika, Chaitya=ઢગલીઓ ઉપર ચંદ્ર, સ્વસ્તિક, ચૈત્ય કલચરી, ચાલુક, રાષ્ટ્ર, હૈહયાઝ ઇ. ઉત્પન્ન થયા છે. ઈ. કાતરાયલ છે તે બધાં પં. જાયસ્વાલ છએ હવે જૈન(ચ) બૌદ્ધ ને બદલે જૈન શબ્દ જોઈએ. કેમકે બૌદ્ધમાં ધમાં હોવાનું જણાવ્યું છે. (જુઓ પુ. ૨ સિક્કાવર્ણને, ત્રીજા તે સિદ્ધ શબ્દ જ નથી તે જૈનને પારિભાષિક છે. પરિચ્છેદનાં અંતે; તેમજ સિક્રાચિત્રના વર્ણનમાં ધાર્મિક વળી બીજી અત્યાર સુધી હરરહિદની સર્વ સંસ્કૃતિ જ ચિન્હો સબંધી અમે આપેલી સમાતિ), Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પરે ] આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે [ અષ્ટમ ખંડ જાતિને તથા માતા ભદ્રાણિ તે તે કઈ જાતિની અને પિતા વિદેહદેશને વતની હતા. જેનીઝમ ઇન સધર્ન કયા પ્રદેશની; જો કે તેમનો સમય નક્કી કરી ચૂકયા ઇડિયા તેલુગુ સાહિત્ય આધારે જણાવે છે કે, દક્ષિણ છીએ. શતવહનવંશની આદિ ઈ. સ. પૂ. ૪ર૭માં છે હિંદની ક્ષત્રિય પ્રજાનું મૂળ કલિગપતિ કેઈ નંદ નામના એટલે તેના આદિપુરષ રાજા શ્રીમુખનો જન્મ તે રાજામાં સમાયેલું ૫ડયું છે; વળી સમય પણ નિશ્ચિત તે પૂર્વે જ થઈ ગયો કહેવાય. જે તે વંશની સ્થાપના થઇ ચૂકયો છે એટલે હવે તે જે તપાસવું રહે છે તે કરતી વખતે તેની ઉમર કમમાં કમ ૨૫-૩૦ લેખો તે એટલું જ કે ઈ. સ. પૂ. ૪૫૦થી ૪૬૦ સુધીમાં કઈ તેના માતાપિતાને લગ્નસંબંધ પણ ઈ. સ. પૂ. ૪૨૭ એવો નંદ રાજા થયા છે કે જે વિદેહને રહીશ હોય પહેલાં ૩૦ વર્ષે એટલે ઈ. સ. પૂ. ૪૫૭માં અથવા અને જેના વૃત્તાંતથી આપણે ઇતિહાસમાં એમ પાકે તે ૪૫થી ૪૬૦ના દશકામાં થયો હોવો જોઈએ. પાયે જાહેર કરી શકતા હેઈએ, કે જેણે દ્વાણિ સાથે આટલી સામગ્રી આપણી પાસે તૈયાર થઈ ગઈ છે. લગ્ન કર્યું હોય તેમજ પોતે કલિંગપતિ બન્યું હોય કે હવે તેનું અવલંબન લઈને આગળ વધીએ. કહેવાતું હોય. નંદવંશી રાજાઓનાં વૃત્તાંતથી આપણે સંસ્કૃત-અંગ્રેજી શબ્દકેશ એમ કહે છે કે તેનો કયારના જાણીતા થઈ ચૂક્યા છીએ કે તેઓ નાગ સમયને કહેવાય; જ્યારે ચાલુકય પ્રજાનું મૂળ તે ઠેઠ છે. કહેવાય છે, અને કલચરીઓએ પણ સામાજીક સંબંધ જોડસ. પૂર્વેના સમયમાં સમાયેલું છે. મતલબ કે ચાલક અને વાની તે પ્રથાનું અનુકરણ કર્યું હતું” એટલે તેમનું કહેવું ચૌલુક્ય બન્ને જુદા છે. આ પ્રશ્નો આગળ પણ અમે છ૭યા એમ થાય છે કે, પૂર્વ સમયે જ્યારે જાતિ (અત્યારની છે, જુઓ.). જ્ઞાતિ જેમ કહેવાય છે તેમ) નામની સંસ્થા જેવું નહેતું વળી આગળ પૃ.૮૩ ઉપર પોતાના વિચારો જણાવે છે ત્યારે, રાજક્તઓ પોતાની હારજીતને અંગે અથવા તે “Social unions and fusions are always attem- અન્યકારણથી નીપજતા પોતાના હોદ્દા અને અધિકારની pted to safeguard their political power. મહત્વતા જાળવી રાખવાને અંગે, પરસ્પર સામાજીક અને Evidence of this is found in Visnukund, કૌટુમ્બિક સંબંધ જોડતા હતા. પિતાના કથનના તેમણે એક Kadamb-satakarni, who must have been a બે દષ્ટાંત પણ રજુ કયાં છે. ઉપરાંત આપણે પણ અતિprince born of the Satakarni and Kadamb હાસિક દૃષ્ટિએ પુરાવામાં ઉપયોગી થાય તેવાં શેડાંક union; similar relations the Satavahanas are વધોર રજુ કરીશું. જેમકે, કોશલપતિ પ્રસેનજીત સાથે said to have contracted with the Pallavas મગધપતિ શ્રેણિક અને તેના પુત્ર અનંતશત્રુએ જેલ and the Nagas; the Kalachoris also followed લગ્નસંબધે; નવમા નંદ અને મોર્ય ચંદ્રગુપ્ત; અશકવર્ધન this tradition of social union = સામાજીક બને અને સેલ્યુકસ નિકટેર: સમ્રાટ પ્રિચદશન કલિંગપતિને અને સંબંધ હમેશાં પોતપોતાની રાજકીય સત્તા નિભાવી બે વાર જવા દીધો હતો તે હકીકત (ઘેલી જાગડાને રાખવા માટે જતા હતા. દષ્ટક તરીકે વિષ્ણુકુંજ, કદંબ- શિલાલેખ) રાજા ભીમુખે પિતાના પુત્ર ચહ્ની સાથે વિદશતકરણિઝ ઈ. સમજી લેવા. આમાંને કદંબ- શતકરણિ ના કઈક મહારથીની પુત્રી નાગનિકાને પરણાવી હતીઃ તે રાતકરણિ અને કદંબ વચ્ચે થયેલ લમસંબંધથી ઉત્પન્ન શુગપતિ અગ્નિમિત્રે વિદર્ભપતિની કુંવરી માલવિકા સાથે થયેલ કમાર સંભવે છે. તે પ્રથાને અનુસરીને શતવહન કરેલું લગ્ન; ઈ. ઈ. અનેક કષ્ટોતે ઇતિહાસમાંથી જડી આવે પ્રજાએ પણ પલવાર અને નાગપ્રજા સાથે સંબંધ બાંધ્યાનું તેમ છે. (જ) સરખાવો ચુટુકાનંદ અને મૂળાનંદના સિક્કા પુ. રાજાને પરણાવી હોવાનું મનાવ્યું છે અને તે ઉ૫ર અમારા ૨ માં તથા ૧માં નંદીવર્ધન રાજયે તેમની હકીકત. વિચારો દર્શાવ્યા છે તે હકીકત સાથે સરખાવે. જુઓ (૨) પુ. ૪માં રૂદ્રદામનના વર્ણને પૃ. ૨૦૮ થી આગળ પંચમ પરિચ્છેદ લેખ નં. ૧૭. જુઓ. જેમાં કહેરીના શિલાલેખ આધારે વિદ્વાનોએ કઈ () પૃ. ૧માં નંદિવર્ધન રાયે પલ્લવ, કદંબ વગેરેને અનેરે શબ્દ માની લઈને રૂદ્રદામને પોતાની પુત્રી શતકરણિ સંબંધને અમે બેડી બતાવ્યો છે તે હકીકત સાથે આ સરખાવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચછેદ ] જુદી ગાદી અને વંશસ્થાપવાનાં કારણે " ૫૩ પ્રજાના નબીરાઓ છે. આ પ્રજા સંત્રિજી નામના (૪૫૦ અને ૪૬ ને દશકાની ગણત્રીએ) જો કે બને યના અઢાર જે પેટા વિભાગે છે તેમાંની એક નંદને તે હકીકત સ્પર્શી શકે તેમ છે. પરંતુ શદ્વાણિ ગણાય છે. સંબ્રિછ ક્ષત્રિયો અસલમાં વિદેશમાં સાથે લગ્ન કર્યાની હકીકત તો માત્ર નંદ બીજાને જ જન્મી કરીને, ચારે તરફ રાજ્ય હકુમત ચલાવતા લાગુ પડતી ઈતિહાસમાં નોંધાયેલી છે. એટલે સ્પષ્ટપણે ચલાવતા ફેલાતા ગયા છે. એટલે નંદવંશના રાજા- કહી શકાશે કે રાજા શ્રીમુખને પિતા તે અન્ય કોઈ ઓને વિદેહીઓ કહી શકાય. તેમજ નંદવંશના અધિ- નહિ પણ તે નંદ બીજો જ હતો. ૨૬ નંદ બીજાને કારમાં વિદેહદેશ આવી પણ પડયો હતો; એટલે રાજ્યકાળ ૪૫થી ૪૨૮ નો જણાવાયું છે. એટલે રાસ હકમતને અંગે પણ તેમને વિદેહપતિ અથવા ફલિત થાય છે કે ઈ. સ. પૂ. ૪૫૬ થી ૪૫૦ સુધીના વિદેહી કહી શકાય જ, આ પ્રમાણે એક હકીકતને મેળ પિતાના રાજ્યકાળના પ્રથમના છ વર્ષમાં જ નંદ તે બેસી ગયો પણ નંદવંશમાં કયો રાજા તે હજી બીજાએ શ્રીમુખની માતા સાથે લગ્ન કર્યું હતું. આ શોધવું રહે છે. તે વંશના ઇતિહાસથી જાણ્યું છે કે પ્રમાણે શતવહનવંશી રાજાઓની ઉત્પત્તિ સંબંધના તેમાં નવ રાજાઓ થયા છે. છ તો નામના જ હતા સમય, પ્રારંભ, તેના માતાપિતા કેણુ ઇત્યાદિ, અનેક બાકીના ત્રણ પ્રતાપી અને વૈભવશાળી નીવડયા છે. અણુશોધ્યા પ્રશ્નોનો નિકાલ લાવી ચૂક્યા કહેવાઈશું. તેમનાં નામ નંદ પહેલે, નંદ બીજો અને નંદ નવમે. ઉપરના પારિગ્રાફે જોઈ ગયા છીએ કે રાજા તેમાં નવમા નંદને સમય ઈ. સ. પૂ. ૪૧થી ૩૭૮ને શ્રીમુખ પિતે મગધપતિ નંદ બીજાનો પુત્ર થતું હતું. ઠરાવાય છે, તેમજ વળી બીજી હકીકત તેના વિશે આવી રીતે મગધપતિ રાજાને એમ નીકળે છે કે તે પોતે શક રાણીના પેટે જો જુદી ગાદી અને કુમાર હેવા છતાં તેણે દક્ષિણ હતું પરંતુ શુક્રાણુને પર હતું એમ નથી. જ્યારે વિશસ્થાપવાનાં હિંદમાં જઈને પિતાનાં સ્વતંત્ર અહીં તે પોતાને દ્વાણિ વેરે પરણ્યાને મુદ્દો છે એટલે કારણે રાજ્ય અને વંશ શા માટે સ્થાપવાં આ બે કારણે તેનું નામ બાદ કરવું રહે છે. પછી પડયાં તે એક પ્રશ્ન ઉભો થાય છે, રહા બે નંદનંદ પહેલો અને બીજે. આમાંના પહેલા ૫. ૧ માં નંદ બીજાનું વૃત્તાંત લખતાં જણાવી ગયા નંદ વિશે જાણી ચૂકયા છીએ કે તેણે દક્ષિણ હિંદના છીએ કે, તેને મરણ જ્યારે નીપજ્યું ત્યારે. કેને ગાદી અનેક પ્રદેશ જીતી લઈ (જુઓ પુ. ૧ તેનું વૃત્તાંત) આપવી તે પ્રશ્ન ઉભો થયો હતો. છેવટે ઠરાવવામાં મગધ સામ્રાજ્ય વધારી મૂક્યું હતું અને તેથી તેણે આવ્યું હતું કે ક્ષત્રિયાણી પેટે જન્મેલ કુંવરને મગધનંદિવર્ધન નામનું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું, તેમજ તેના પતિ તરીકે જાહેર કરે. તે જ પ્રમાણે નંદ ૮માનું ઉત્તરાધિકારી તરીકે તેના પુત્ર નંદ બીજાને પણ દક્ષિણ મરણ થતાં અને તે પણ અપુત્ર હોવાથી તેને તે જ હિના ખાતાના અધિકાર મળ્યો જ હતું. એટલે આ પ્રશ્ન પાછો ઉપસ્થિત થતાં ઠરાવાયું હતું કે, રાજ્યની અને નંદરાજાને દક્ષિણપતિ કહી શકાય તેમ છે જ. હાથિણી જેના શીરઉપર પાણીને કળશ ઢાળે તેને તેમ પહેલા નંદને સમય ઈ. સ. પૂ. ૪૭૨ થી ૪૫૬= ગાદી સુપ્રત કરવી. તે સમયે નંદબીજાના શાણીજાયા ૧૮ વર્ષના અને બીજાને સમય ઈ. સ. પૂ. ૪૫૬થી પુત્રના લગ્નનેશ્વરઘોડો ત્યાંથી નીકળતા હતા એટલે ૪૨૮=૧૮ વર્ષને જણાવ્યો છે. એટલે સમયની દૃષ્ટિએ તે. વરરાજાને એક પ્રકારનો રાજા તથા રાજચિન્હ (૨૫) જાઓ ઉપરમાં શત અને શતવહનવંશની હકીકત છે અને તેનું કારણ શદ્વાણીનાં લગ્ન કર્યાનું જણાવે છે તેના (૨૬) સરખા ઉપરમાં પૃ. ૪૮ ટી ન. ૧૦ મરણ બાદનો છે. મતલબ કે તે બાદ પણ વર્ણતર લગ્નની ૨૮ (ર) આ લગ્ન તે નંદનવમા (શદ્વાણીજાયા કુમાર)નું હતી. એટલે માત્ર વર્ણતર લગ્નથી જ કાળાશક નામ દેવાયું અને બ્રાહ્મણુકન્યા વચ્ચે હતું. અને તેને સમય નદ હતું તે ફલિત થતું નથી. તે ઉપનામ જ તેનું નહતું એમ બીજે જેને કાળાશકની ઉ૫માં ઈતિહાસવિદો આપી રહ્યા આ ઉપરથી સાબિત થાય છે, Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] જુદી ગાદી અને વંશ સ્થાપવાનાં કારણે [ અષ્ટમ ખંડ જેવાં છત્રયુક્ત જોઈ રાજાની હાથણીએ તેના શીરે તરીકે રાજ કરતી હતી ત્યારે રાજ્યની લગામ ખૂંચવી કળશ ઢળી ફૂલની માળા પહેરાવી હતી. પરિણામે લીધી હતી અને અમુક વર્ષપર્યત પોતે જ ગાદીપતિ તેને મગધપતિ નવમા નંદ તરીકે જાહેર કરવામાં બની બેઠે હતો. એટલે સિદ્ધ થાય છે કે, કુમારે આવ્યો હતો. આટલી હકીકત આપણને પ્રાપ્ત થઈ શ્રીમુખ અને કુમાર કૃષ્ણ, તે બંને નંદ બીજાના સૂકાણી ચૂકી છે. હવે તપાસીએ કે તેમાંથી અત્ર સ્પર્શતી કેાઈ પેટે જન્મેલ પુત્રો હોવા જોઈએ. આ બંને ભાઈએ હકીકતનો ઉલ્લેખ મળે છે કે કેમ ? રાજકુમાર હોવા છતાં, કેવળ દ્રાણી પેટે જન્મેલ - જ્યારે ક્ષત્રિયાણી પુત્રને ગાદીએ બેસાડવાનું ઠરાવાયું હોવાથી તેમને રાજ્યાધિકાર ન સોંપાયો એટલે અપછે ત્યારે સ્વયંસિદ્ધ થાય છે કે કોઈ અન્ય કમારનો માનિત થયા જેવું લાગે તે સમજી શકાય તેમ છે. હક્ક વધારે મજબૂત હોવો જોઈએ; પરંતુ કોઈક અને પછી તે, પિતાથી નાનાભાઈને મગધપતિ નીમકારણસર તેની યોગ્યતા રાજ્યનિયમ પ્રમાણે અમાન્ય વામાં આવતાં, તેની આજ્ઞામાં રહેવું તે પિતાનો દરજજાને થતી હોવી જોઈએ. તેમ બીજી બાજુ એમ કહેવાયું હલકું લાગતાં તેઓ મગધને ત્યાગ કરી અન્યત્ર ચાલી છે કે (ઉપરના પાને જુઓ) રાજ નંદબીજાએ જવાનો નિર્ણય કરે તે પણ સ્વાભાવિક છે. આવા ગાદીએ આવતાં પ્રથમના પાંચ છ વર્ષમાં જ એક સંજોગોમાં તેઓ મૂકાયાથી, નૈસર્ગિક છે કે તેઓ પોતાને શદ્ર જાતિની કન્યા સાથે લગ્ન કર્યું હતું અને તે જે સ્થાનેથી આશ્રય મળી રહે તેમ ધારતા હોય તે રાણીના પેટે શ્રીમુખને જન્મ થયો હતો. આ બે બાજુ જવાને જ વિચાર કરે. સામાન્ય નિયમ એ છે હકીકતને સાથે જોડતાં એવો સાર કાઢી શકાય છે કે, કે, પોતાના પિતૃપક્ષથી તરછોડાયેલા કેઈ પણ પુરૂષ, કુમાર શ્રીમુખની ઉમર, રાજા નંદબીજાના ક્ષત્રિયાણ આવા સમયે પિતાના માતૃપક્ષ તરફ જ નજર નાંખે તેમજ દ્રાણી પેટે જન્મેલ સર્વ સંતાનોમાં, સૌથી મોટી છે. એટલે કુમાર શ્રીમુખ અને કણ પોતાની માતાના હોવી જોઈએ અને તેથી ગાદીપતિ તરીકેનો તેના હક મહિયર તરફ પ્રયાણ કરી ગયા હોય એમ સમજી લેવું સર્વોપરી હોવો જોઈએ. પરંતુ તેનો જન્મ શતાણીના રહે છે. તેમની માતાના મહિયરનું સ્થાન કઈ દિશાએ પેટ થયેલ હોવાથી, રાજ્યના પ્રચલિત ઘેરણાનુસાર આવ્યું હતું તે હજુ આપણે શોધી કાઢવું રહે છે. તેને અધિકાર સાંપવાનું અયોગ્ય લાગતાં, રાજકર્મ- કુમાર શ્રીમુખ રાજા બન્યા પછી તેની રાજકીય ચારિઓમાં તે પ્રશ્ન વિચારણીય થઈ પડયો હતો અને કારકીર્દિનું સ્થાન દક્ષિણ હિંદમાં જ બનવા પામ્યું તેનાથી નાના પરંત ક્ષત્રિયાણ પેટે ઉત્પન્ન થયેલ હોય એમ ઈતિહાસ ઉપર દષ્ટિપાત કુમારને ગાદી સોંપાઈ હતી. આ પ્રમાણે એક વસ્તુ જ દેખાઈ આવે છે. એટલે પ્રથમ દૃષ્ટિએ જણાઈ સ્થિતિ થઈ. બીજી સ્થિતિ એમ છે કે, રાજા નંદ આવે છે કે, મગધની ભૂમિને ત્યાગ કરીને તે દક્ષિણ બીજાનું રાજય અઠ્ઠાવીસ વર્ષ ચાલ્યું છે અને ગાદીએ હિંદ તરફ જ વળ્યો હોવો જોઈએ. વળી હાથીગુફાને બેસતાં પ્રથમના પાંચ છ વર્ષમાં જ તેણે શૂદ્રાણી સાથે લેખ જાહેર કરે છે કે, તેણે રાજા ખારવેલના કલિંગ ન કર્યું છે તથા કવર શ્રીમુખનો જન્મ થયો છે. દેશ તરફ હુમલે કર્યો હતો પરંતુ તેના હાથે શીકસ્ત એટલે રાજા નંદ બીજાના મરણ સમયે મ. સ. ૯૯ર ખાવી પડી હતી અને હઠી જઈને ઠેઠ નાસિક પાસેનાં ઈ. સ. પૂ. ૪૨૯માં શ્રીમુખની ઉંમર લગભગ ૨૫થી ડુંગરાળ પ્રદેશમાં આશ્રય લેવો પડે હતો. તેમ વળી ૨૭ વર્ષની હોવી જોઈએ એમ ફલિત થાય છે. વળી જાણવામાં આવ્યું છે કે આંધ્રપતિ રાજા શ્રીમુખના ઇતિહાસના પ્રમાણથી આગળ ઉપર કહેવામાં આવશે અનની રાજગાદી મુખ્ય અંશે ગોદાવરી નદીનાં મૂળ કે કમાર શ્રીમુખને એક બીજો ભાઈ કષ્ણ નામે હતો, પાસેના પ્રદેશમાં હતી. આ સર્વ હકીકતથી એ જ સાર જેણે શ્રીમુખનાપુત્ર ગૌતમીપુત્રયજ્ઞશ્રીની વિધવા રાણી ઉપર આવવું રહે છે કે, રાજા શ્રીમુખની માતાનું નાગનિકા પાસેથી, જ્યારે બાળપુત્રો તરફથી રીફંટ મહિયર દક્ષિણ હિંદના કેઈક પ્રદેશમાં જ આવી રહ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] ફાવું જેઈ એ. આટલું નક્કી થયું, હવે આગળ વધીએ. રાજા શ્રીમુખની માને ધૃતિહાસકારે એ કરવર જાતિતી રાવી છે. (જુઓ ઉપરમાં પૃ. ૪૦ તથા તેને લગતી ટીકા નં. પૂનું લખાણ) તેના અર્થ એમ બેસારવામાં આવ્યા છે કે, કાંતા તે દક્ષિણ હિંદના–ટ્રેનમાં આવેલા કારવાર જીલ્લાની વતની હાવી જોઈએ અથવા તેવા નામની કાઈ જાતિવિશેષ જ હાવી જોઇએ કે જે પેાતાના પેટગુજારે પંખીઓ પડી૨૮ તેના વિય ઉપર કે ભક્ષણ કરી ચલાવતી હશે, તેમ વળી આ પ્રદેશમાંથી રાજાનંદના નામ સાથે, કેમ જાણે કાંઈક સંબંધ-રાજકીય ક્રૂ કૌટુંબિક-ધરાવતા ન હોય તેવાં જુદી ગાદી અને વશસ્થાપવાનાં કારણેા નામયુક્ત રાજાઓનાં-જેમકે ચુટુકાનંદ, મૂળાનંદ ઇ.ના સિક઼ા મળી આવ્યા છે એટલું જ નહીં, પરન્તુ તે સિક્કાઓ'નાં ખાલ બ્રાટ, તે ઉપરનાં ચિન્હા,૨૯ તેની Éખારત આદિ, ધણે અંશે આ શ્રીમુખવંશી રાજાઓના સિક્કાને મળતાં આવે છે. આ સર્વે પરિસ્થિતિ ઉપરથી એવા ચીતાર આવી જાય છે કે, તે રાજા પણ્ રાજા શ્રીમુખની સાથે સગપણુ સંબંધ ધરાવતા હાવા જોઈએ અને તેમનું મૂળ વતન તેમના સિક્કા જ્યાંથી મળી આવે છે તેવા કાનારા જીલ્લાના પ્રદેશમાં જ આવ્યું હાવું જોઇએ. એટલે આપણે જો એવા અનુમાન અથવા નિશ્ચય ઉપર આવીએ કે, શ્રીમુખની માતા કાનારા જીલ્લાની-કારવાર શહેરની અથવા માસપાસના પ્રદેશની—વતની હતી તથા ચુટુકાનંદ મૂળાનંદ વગેરે તે જ જાતિવિશેષના સભ્યા હતા, તે સસ સ્થિતિથી વેગળા જતા રહ્યા છીએ એમ ગણાશે નહિ. હવે સર્વ ખિના સ્પષ્ટ રીતે પુરવાર થઈ ગઈ રહેવાશે કે રાજા શ્રીમુખના માતાપિતા કાણુ હતા ? તેની માતાને શૂદ્રાણી શા માટે કહેવામાં આવે છે? તેનું મહિયર કર્યાં હતું? તેને શા માટે મગધ છેાડીને (૨૮) નીચેની ટીકા ૨૯ જીએ, (૨૯) જીએ પુ. રમાં સિક્કા આકૃતિ ન. ૪૯, ૫૦, પ્ા, પર; અને તેમને આકૃતિ નં. ૫૭, ૫૪થી આગળના સિા સાથે સરખાવે, આ સર્વેમાં તીરકામઠાની નિશાનીઓ છે. તીરકામઠું તે [ શ્રમ પરદેશ નીકળવું પડયું હતું ? તથા ા માટે તેણે દક્ષિણ હિંદમાં જ વસવાટ કર્યાં હતા ? તેમજ ચુટુકાનંદ વગેરેના સંબંધ શ્રીમુખ સાથે કેવા ઢાવા જોઈએ? આટલું શોધી કાઢયા પછી, જે કેટલાક પ્રશ્નો વિદ્વા" તેને મુંઝવી રહ્યા છે તેની તપાસ પણ હાથ ધરવાનું મન થઇ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાજા શ્રીમુખ અતે તવહનવંશી અન્ય રાજાએના રાજ્યવહીવટ, ગેદાવરી અને કૃષ્ણા નદીનાં મૂળ જે પ્રદેશમાં આવેલ છે એવા નાસિક, નૈર-કહેરી નાનાધાટ આદિ સ્થળ વિસ્તારમાં આવેલ હતા, ત્યાંથી તેમના અનેક શિલાલેખા અને સિક્કા મળી આવ્યા છે. શિલાલેખમાં-નાસિક નં. ૨ તરીકે જેતે વિદ્વાના એળખાવી રહ્યા છે-શ્રીમુખની જન્મતિ ઉપર પ્રકાશ પડે તેવા અક્ષરા કાતરાયેલા છે. તેમાંના એ શબ્દ પ્રયાગ ઉપર વિદ્વાનાનું ખાસ ધ્યાન ખેંચાયું છે. પ્રથમ (૧) ‘એક મમહનસ” છે અને (૨) ખીજો “ખતિયદપમાનમન” છે. આ બાબતની દ્ગમણાં છેલ્લી તાજેતરમાં જ કલકત્તાથી પ્રગટ થતા, ઇન્ડિયનકલ્ચર’ નામે ત્રિમાસિકના ૧૯૩૮ ના પ્રુ. ૫. ક્ર્માંક નં. ૧ જુલાઈના પત્રમાં પૂ. ૧૬ થી ૨૩ સુધી જે. સી. ધેશ નામના વિદ્વાને સમીક્ષા કરી બતાવી છે. તેને સાર તેમના જ અક્ષરામાં પ્રથમ કહી દૃઈએ; અને તે ખાદ તેમના વિચારાની સંગતતા કે અસંગતતા, આપણે પુરવાર કરેલી તપાસના પરિણામ સાથે સરખાવીશું, મિ. જે. સી. ધારો દોરેલી સમીક્ષાના આરંભમાં જણાવ્યું છે કે,—“Scholars are not at one about the caste of the Satavahanas. Prof. H. C. Ray Chaudhari thinks they are Brahamans. While Prof. D. R. Bhandarkar has શિકારી-પારધિના જીવનની સ્થિતિ સૂચવે છે. જી ઉપરની ટીકા નં. ૨૮, આગળ ઉપર આ પરિચ્છેદ ટાંકેલ કે હિ. ઇ. પૂ. ૫૭૦૧ના લખાણ સાથે સરખાવે. www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ જુદી ગાદી અને વશસ્થાપવાનાં કારણેા ૫૬ ] taken pains to prove that they are non-Brahamans. Both the scholars have mainly relied on the same evidence, though interpreting differently to arrive at their respective conclusions =શ્રુતવહનેાની જાતિ (ના પ્રશ્ન) વિશે વિદ્વાને એકમત થતા નથી. પ્રા. એચ. સી. રાયચારી તેમને બ્રાહ્મણા ધારે છે, જ્યારે પ્રે।. ડી. આર. ભાંડારકરે શ્રમપૂર્વક સાબિત કર્યું છે કે તેઓ અબ્રાહ્મણ હતા. બંને વિદ્વાનાએ મુખ્ય તથા એક જ (તેને તે જ) પુરાવા ઉપર આધાર રાખ્યા છે; જો કે પેાતાના અનુમાન દેારવાને તેમણે (તે શબ્દાના) અર્થ જુદા જ॰ એસાઈઁ છે. ’ તે આખાયે લેખમાં ઉતરવાની આવશ્યકતા નથી, પરન્તુ તેમાંની કેટલીક દલીલો એવી છે કે સંશોધકની અપેક્ષાએ તેમાંથી ત્રણો જ વિગતા જાણવા જેવી છે તથા સંશોધન કાર્ય કેવા પ્રકારનું છે તેના સારે। જે ખ્યાલ પણ તે ઉપરથી બંધાઇ શકે છે. એટલે તેવી લીલા ટૂંકમાં રજુ કરીશું.-બ્રાહ્મણ છે એમ પુરવાર કરનાર પક્ષની દલીલ છે કે ‘ખમહનસ” અને ‘ખતિય૬પમાનમન” (ક્ષત્રિયને દર્પ કહેતાં મદનું મર્દન, કહેતાં નાશ કરનાર) આ શબ્દ બ્રાહ્મણુ જે હાય તેને જ લાગુ પાડી શકાય, જેમ પરશુરામે નક્ષત્રિય પૃથ્વી (૩૦) આવેજ મત જ. બે, થ્રે'. રા. એ. એ (નવી આવૃત્તિ પુ. ૩ ના લેખકને છે, (જીએ તે લેખમાં પૃ. ૫૨) (૩૧) જે કેટલાક વિદ્રાના એવા મતના દેખાય છે કે, એકજ પુરાવા હાચ તે તેના અ` જુદા જુદા હેાઇ ન રાકે તેમણે આ હકીકત લક્ષમાં લેવા યાગ્ય છે; એકજ પુરાવે છતાં ભિન્ન મત ખંધાયાના એક નહીં પણ અનેક દૃષ્ટાંતા મળી શકે છે. (જેમકે પુ. ૧માં અવંતિપતિની વંશાવળી ઠરાવતાં પરિશિષ્ઠપ કારની ત્રણ ગાથાઓ; હૅમચંદ્રસૂરિના શબ્દો ઉપરથી તેમને જૈન કે અજ્જૈન ઠરાવતા વિદ્વાનેાના મતા; ખતિયપમાનમન શબ્દના અર્થ માટે નીચે ટી. ન. ૪૦ નું લખાણ છે. ઇ.) (૩૨) જીએ પુ. ૧ નંદનવમાનું વૃત્તાંત: અહીં ફર એટÀા જ છે કે, આપણે જેને માપદ્મ ક્યો છે તેને [ r મ ખડ કરી નાંખી હતી તેમ; સામે પક્ષ એમ કહે છે કે તે પ્રમાણે સર્વથા હાતું નથી; એમ તા રાજા મહાનંદની શૂદ્રાણી પેટે જન્મેલ મહાપદ્મ ૩૨ પણ શુદ્ધ ાવા છતાં પૃથ્વીને નક્ષત્રિય બનાવી દીધી હતી.૩૩ એટલે બ્રાહ્મણ જ ક્ષત્રિયના વિનાશ કે નાશ કરે એવો નિર્ધાર ન કરી શકાય. જેથી ‘એકબ્રહ્મના' અર્થ બ્રાહ્મણ્યુ ન કરતાં, unique votary of Subramanya= સુબ્રમન્યા અનન્ય ભક્ત હેાય તે અને સુબ્રામણ્ય એટલે warrior god Kartikeya=કાક્રિય દેવ સરીખા જે હોય તેવા પુરૂષઃ એવા અર્થમાં તે શબ્દ વપરાયેલ છે. પેાતાના કથનના સમર્થનમાં જણાવે છે કે, મનુસંહિતામાં જેને ‘ક્ષતૃ' કહીને ઉદ્દેશ્યા છે. (Kshatru of Manu is a mixed lowcaste, born of Sudra father and a Kshatriya-mother=મનુના ક્ષત, તે શૂદ્ર પિતા અને ક્ષત્રિય માતાથી કઊત્પન્ન થયેલ જાતિ છે તે વર્તમાનકાળના ખતિય (ખતરી) જેવા છે અને આ તિ ઠં અલેકઝાંડર ધી ગ્રેઈટના વખતથી ચાલી આવ્યાનું દેખાય છે, તેવી જ રીતે ભ્રહ્મર્ષિ અને રાજ શબ્દો પશુ વપરાયા છે. તેમાં ઋષિ એટલે ખાસ બ્રાહ્મણુ જાતિવિશેષ એમ છે જ નહીં. ત્યારે એક પક્ષ વળી કહે છે કે, તેમના માતાનાં નામ ઇ. જેવાં કે ગૌતમીગાત્ર, વસિષ્ટગૌત્રનાં છે, તે સર્વ બ્રાહ્મણ હાવાનું સિદ્ધ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તેમણે મહાન લખ્યા છે અને જેને આપણે મહાન લખ્યા છે તેને તેમણે મહાપદ્મ ગણાવ્યા છે. નામ ઉલટા સુલટી થયા છે. બાકી હકીકત સથા એકજ છે. નામની મારામારીમાં બહુ ન ઉતરતાં તેમને નંદૃબીજા અને ન નવમે એવા સંખેાધનથી જ ઓળખીએ એટલે બધું બરાબર સમજી લેવાશે. નંદૃમીનની શૂદ્રાણી પેટ ન'દનવમાન જન્મ થયા હતા અને તેણે જ ક્ષત્રીયેાની તલ કરી નાંખી હતી એટલું જણાવવાના આશય છે. (૩૩) જીએ વિષ્ણુપુરાણ ૪; ૨૪. (૩૪) આ માન્યતા કેટલે દરજ્જો ખાટી છે તે આગળ ઉપર સિાચિત્રના આધારે પુરવાર થઈ શકે છે ( જીએ રાન શ્રીમુખના વર્ણને તેના કુટુંબને લગતી હકીકતવાળે પારિમાર્ક ) www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] જુદી ગાદી અને વંશસ્થાપવાનાં કારણે [ ૫૭ ત્યારે સામે પક્ષ કહે છે કે, એમ તે ઈકવંશીઓમાં (Naga-girls)also=રાણી નાગનિકા‘(નાગકન્યા પણ ક્ષત્રિયો અને બ્રાહ્મણો છે;૩૫ એવું જણાવી છે) નું નામ સ્વય સાક્ષી પૂરે છે કે, તેઓ નાગકન્યાઓ સામે પ્રશ્ન ઉઠાવે છે કે, if they were Braha- સાથે લગ્ન કરતા હતા. વળી બીજ દષ્ટતા પણ નીચે mans, why did they not mention their પ્રમાણે આપે છે; જેમ રાક્ષસ બ્રાહ્મણે હેય છે patronymic=જે તેઓ બ્રાહ્મણ જ હતા તો તેઓ (માર્કડેય પુરાણમાં) તેમ ગુજરાતમાં નાગર બ્રાહ્મણોની પિતાના પિતૃપક્ષના ગોત્રનો ઉચ્ચાર કેમ નથી કરતા? ઉત્પત્તિ પણ તેવી જ કહેવાય છે; descendants ત્યારે પ્રથમ પક્ષ વળી ઉત્તર વાળે છે કે, Saliva- of Brahmins by Naga-girls=નાગકન્યા han (Sesh, the king of serpants begot સાથે બ્રાહ્મણના લગ્ન થવાથી ઉત્પન્ન થયેલાં કરદા; Salivahan on a Brahman girl=બ્રાહ્મણ (ન-ગર=poisonless) અને Now if these કન્યા સાથે શેષ નામના સપના રાજાએ સંગ Nagar-brahmins, who were the offકર્યાથી જે પુત્ર ઉત્પન્ન થયો તે) શાલિવાહન કહે- springs of a Naga and a Brahmin-girl, 9149249 he must go by his mother's could be Brahmans, there could be caste of Brahmanતેથી તેની ઓળખ તેની no objection to the Satavahans being માતાની બ્રાહ્મણ જાતિવાળી જ હોવી જોઈએ. આ Brahmans with similar legendary પ્રમાણે માવપક્ષીય ગોત્રના જોડાણનો ઈતિહાસ આપે origin= તેથી નાગપિતા અને બ્રાહ્મણ કન્યાના છે (જ્યારે માતૃપક્ષના ગોત્ર જોડવાનું ખરું કારણ તે ફરજંદો એવા નાગરબ્રાહ્મણને બ્રાહ્મણ કહી શકાય તે સમયે એક રાજા અનેક ગોત્રની રાણીઓ પરણતે છે, તો તે જ પ્રમાણે જેની ઉત્પત્તિરૂપ દંતસ્થા છે, એવા હતા અને તેથી અનેક રાણીઓ પેટે થતાં સંતાનોની શાતવાહનને બ્રાહ્મણો કહેવામાં વાંધો શું હોઈ શકે ? ઓળખ માટે તેમની માતાના ગોત્રોનો ઉલ્લેખ કરાતો આ પ્રમાણે મિ. જોશે પિતાના તરફથી ઉપરના બંને બેમ કહી સમર્થનરૂપે દૃષ્ટાંત આપે છે કે, વિદ્વાનનાં મંતવ્ય ઉપર સવળી અવળી દલીલ આપીને The name of the queen Naganika za Gosolyot valloj , "To sum up (Naga girl) shows that they married Prof. Bhandarker has failed to addu (૩૫) મજકુર પુસ્તક અને નિબંધ પુ. ૨૨-In fact (૩૭) જુએ પુ. ૨ ૫. ૧૩ ટીક નં. ૪૭ it is not true that all the descendants of (૩૮) નાગનિકાના નામથી જે નાગકન્યા કહેવા માગતા akshavara were Kshatriyas. There were હોય તે તા, અગ્નિમિત્ર જે માલવિકા સાથે લગ્ન કર્યું હતું Brahmans also among them ખરી રીતે જોતાં અને જે નાગનિકાને પિતાપક્ષની જ કન્યા હોવા સંભવિત સત્ય નથી કે ઈશ્વાકુવંશી સર્વ ક્ષત્રિયો છે. તેમાં તે છે (જુએ ઉપરમાં પૃ. ૫૨ ) તેને પણ નાગકન્યા કહેવી બ્રાહ્મણે પણ છે. રહે છે. તેમજ મહેંદ્ર, સુરેશ, કુમાર ઇત્યાદિનાં નામ વાળાઓને (૩૬) શાલિવાહન નામનો રાજા તે આ વંશની પણ ઈંદ્રાદિ દેવતા સાથે સંબંધ ધરાવતા કહેવા પડશે. ઉત્પત્તિ થયા બાદ લગભગ સાડાચારસે વરસે થયો છે અને (૩૯) અહીં આપણે નાગરબ્રાહાણુની ઉત્પત્તિ કેમ થઈ તે નામ તો માત્ર એક જ વ્યક્તિને લાગુ પડે છે (જુઓ તેની ચર્ચામાં ઉતરવા નથી માંગતા. પરંતુ ઉપરના વાકયમાં પરમાં પૃ. ૧૬ ) તે તેને આ વંશની ઉત્પત્તિની દંતકથા બ્રાહ્મણપિતા અને નાગકન્યાથી તેમની ઉત્પત્તિ જણાવી છે સાથે શી રીતે જોડી શકાય ? જયારે આ વાકયમાં નાગપિતા અને બહાણુકન્યામાંથી - તેમ આ દંતકથા જેની સાથે જોડાયેલી છે તે તે વળી તેમની ઉત્પત્તિ કહે છે એમ હેરફેર થતી હકીકત ઉપર જ શાલિવાહન રાજાનીયે પાછળ થયો છે તેને શાલિવાહન ધ્યાન ખેંચીએ છીએ. સાથે સંબંધ ૫ણુ કયાં છે? (જુઓ તેનું વૃત્તાંત આગળ ઉપર). (૪૦) મજકુર પુસ્તક પૃ. ૨૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] ce a single piece of evidence which goes against the possibility of the Satavahanas being Brahman; on the other hand their Brahamanic metronymics go positively to show that they were Brahmans. Their legendary origin also points to this. Possibly they were Brahmans. Possibly they were Naga-Brahamins without gotra. The Ikshavaku kings of South India were the Brahaman descendants of Ishavaku=સારરૂપે જણાવવાનું કે, શાતવાહના માહ્મણેા હતા. તેની શકયતાની વિરૂદ્ધ જનારા એક પણ પુરાવેા રજી કરવાને પ્રેફે. ભાંડારકર નિષ્ફળ થયા છે. ઉલટા તેમણે જોડેલા માતૃપક્ષીય ભ્રાહ્મણુગાત્રાથી તા તેઓ ભ્રાહ્મણુ હતા એમ વિશેષ સંભવિત થતું જાય છે. દંતકથા પ્રમાણેની તેમની ઉત્પતિ પણઆ વાતની સાક્ષી પૂરે છે. ધણુંકરીને તે ગેાત્ર વિનાના નાગ-બ્રાહ્મણા જ હતા. દક્ષિણુ હિંદના ઈક્ષ્વાકુવંશી રાજાએ ઇક્ષ્વાકુવંશી ગ્રાહ્મણાની ઓલાદ જ છે.” અમે તે અહીં મજકુર એ વિદ્વાનાની માન્યતા અને તે ઉપર ત્રીજા વિદ્વાન લેખકે દલીલા આપીને સમીક્ષા ચલાવી છે તેને ટૂંક સાર જ રજુ કર્યાં છે. તેમાંથી ક્રાણુ સાચું કે ખોટું તેના નિર્ણય આપવાનું કામ અમારૂં નથી; તે તે વાંચક વર્ગ કહી શકો. અમારે બતાવવાનું છે તે એટલું જ કે, જે દલીલોને તેમણે પ્રત્યેકે આશ્રય લીધો છે તે કેટલે દરજ્જે વાસ્તવિક કહી શકાય તેમ છે. તેના વિવાદ મા પ્રમાણે સમવેશ: જુદી ગાદી અને વંશસ્થાપવાનાં કારણા (૧) એક અહમનસએક બ્રાહ્મણ તરીકે અર્થ ગ્રહણ કર્યાં છે તેમ નહિ; પણ જે બ્રહ્મચર્ય પાળે તે ખંભણુ કહેવાય છે. જીએ પુ. ૩, પૃ. ૨૪૯ ઉપરની સમજીતી તથા સમ્રાટ પ્રિયદર્શનના શિલાલેખામાં પણ આવા જ મમાં તે શબ્દ વપરાયા છે. તે આપણે પ્રિયદર્શિનના જીવન વૃત્તાંતનું પુસ્તક લખવાના છીએ તેમાં બતાવવામાં આવશે. (૪) પૃ. ૪૭ જીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અષ્ટમ અડ (૨) ખતિય—દપમાનમદન=ક્ષત્રિયાના મદને નાશ કરનાર; અ` તે તેમણે જે કર્યો છે તે જ આપણે કરીએ છીએ; છતાં ક્ષત્રિયના મદને તેાનાર, બ્રાહ્મણુ જ હાવા જોઇએ એમ નથી. પરન્તુ ક્ષત્રિયાણીના પેટે જન્મેલ કુંવરા, જે મગધપતિ નીમાયા હતા તથા નંદ ખીજાથી નંદ આઠમા સુધી જે ઓળખાયા છે, તેમના ગાદીએ આવવાથી પ્રજા તથા અમલદારામાંના ક્ષત્રિયા, બહુ બેજવાબદાર વર્તન બતાવી રહ્યા હતા. એટલે નવમા નંદ જે શૂદ્રાણી જાયે! હતેા જેને આપણે મહાનંદ કહ્યો છે અને પુરાણામાં મહાપદ્મ કહ્યો છે, તેણે મગધસામ્રાજ્યની લગામ હાથ લેતાં જ ઉપરાત ક્ષત્રિયેાનું કુળ-ગુમાન તાડી નાંખવાને કમર કસી હતી (જીએ પુ. ૧માં તેનું વૃત્તાંત). તેણે ક્ષત્રિયાનું નિકંદન કઢી નાંખ્યું હતું; જે કૃત્યને અંગે નવમાનંદને પ્રતિષ– ૬પમાનમદન નામનું વિશેષણ જોડાયું છે, (૩) અનુલામ-પ્રતિલામ લગ્ન વિશે આપણે કાંઈ જ કહેવાપણું નથી. બન્ને પ્રકારનાં લશ્તા જેમ અત્યારે ચાય છે તેમ તે સમયે પણ થતાં જ હતાં. કાઇ કાળે એકનું પ્રમાણુ, ખીજા સમય કરતાં વિશેષ કે ઓછું રહે છે એટલું ગનીમત સમજવું. (૪) શતવહન અને માલિવાહન શબ્દની ઉત્પત્તિ વિશે આપણી માન્યતા જે છે, તે ઉપરના પરિચ્છેદેશમાં તે તે શબ્દની નીચે વણવી ખતાવી છે. (૫) પિતૃગાત્રોને સ્થાને માતૃપક્ષના ગાત્રો તે શામાટે જોડતાં, તેનું સ્પષ્ટિકર પણ આપણે ખતાવી ગયા છીએ. વિદ્વાનાએ દંતકથાના આધારે પેાતાને મનાાવતી દલીલા ઉપાડીને પુરાણના અક્ષરાના અર્થ ખેસારવા પ્રયત્ન સેવ્યેા છે. જ્યારે આપણે શિક્ષાલેખ અને સિક્કાલેખના આધારે)નાં પણ સમયન લીધાં છે. સર્વેનું તાલ કરીને વાંચક્રાએ પોતપોતાના નિર્ણય કરી લેવા રહે છે. હવે અેવટમાં પુરાણુમાંના એક છે વાઢ્યાની સમજુતી આપી, આંધપ્રજાની જાતિ-ઉત્પત્તિરૂપ આ વિષય બંધ કરીશું (૧) વાયુ, મત્સ્ય અને વિષ્ણુ ૧ પુરાણામાં તેમને (શત્તવાહનને) માંધાતિયા(of www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ તુતીય પરિચ્છેદ ] આંઘભૂાને ઇતિહાસ the same caste as the Andhrass) જ તેની વપરાશ થયેલી જણાય છે એટલે કલ્પના આંધ્રની જાતિના જ કહીને સંબોધ્યા છે; એટલે કે થાય છે કે, તે બન્નેને (આંધ્રભત્યા અને પુરાણોને) આંધજાતિ પણ જદી અને શતવહન પણ જુદા. કાંઈક સંબંધ હૈ જોઈએ. પુરાણાની અથવા તો (૨) The Bhagvat calls them Vrashal અર્વાચીન વૈદિકગ્ર દૈની રચના ઈ. સ.ના ત્રીજ ચેાથા or Sudra ભાગવતમાં તેમને વૃષલ અથવા દ્ધ સૈકામાં થયાનું સામાન્ય રીતે મનાય છે. પરંતુ તે તરીકે સંબોધેલ છે અને વિષ્ણુ પુરાણમાં બલિપુછક પૂર્વે પણ તેના આધાર અને કીતિને ઉજવળીત કર(શ્રીમુખને) કહેવામાં આવ્યો છે.૪૪ આ વૃષલ શબ્દ નારા અનેક મહર્ષિઓ અને આચાર્યો થઈ ગયો છે ૫. ચાણયે ખરી રીતે કેવા ભાવાર્થમાં વાપર્યો હતો જેમાંના એક પતંજલી મહાભાષ્યકાર વિશ્વવિખ્યાત તે આપણે મૌર્ય ચંદ્રગુપ્તને જીવન વૃત્તાંત લખતાં મનાય છે. તેમના સમય માટે વિદ્વાનનાં મંતવ્યમાં કહી ગયા છીએ. (જુઓ પુ. ૨. પૃ. ૧૪૦ તથા ૧૭૧) ભિન્ન મત છે પણ આપણે સાબિત કરી ગયા છીએ તેમજ બલિપુચ્છક પણ લગભગ તેવાજ ભાવાર્થમાં (જુઓ પુ. ૩માં શુંગવંશની હકીકત) કે તેમનું વપરાતે દેખાય છે. શોધનકાર્યમાં મંડી રહેનારને. અસ્તિત્વ ઈ. સ. પૂર્વની બીજી શતાબ્દીમાં મૂકી શકાય આટલી માહિતી કદાચ ઉપયોગી થાય એવા આશયથી છે. આ પતંજલી મહાત્માએ વૈદિકમતાનુયાયી અને જણાવી દીધી છે. તેના પ્રચારક તરીકે જબરદસ્ત નામના મેળવેલ ઉપરમાં પૃ. ૧૭થી આગળ, આંધ્રભાત્યા શબ્દને કહેવાય છે. તે હકીકત અત્ર આપણે સિદ્ધ કરી બતા- * અર્થ સમજાવવામાં આવ્યો છે, કે જેમાં કેટલાક વવાની છે. તે ઉપરથી એમ પણ બતાવી શકાશે કે વિધાનો તેના અને શબ્દોને તેમણે તે સમયની ધાર્મિક ક્રાંતિમાં જેમ અનુપમ કાળા આંધ્રભુને છૂટા પાડી, બહુત્રિહિસમાસના પુરાવ્યા છે તેમ રાજકીય ક્રાંતિમાં પણ નાને સને ઇતિહાસ રૂપમાં અર્થ એસારવાના મતવાળા ભાગ ભજવ્યો નથી. એટલે તેમની કેટિના અન્ય થયા છે, તે પ્રમાણે યથાર્થ નથી મહાપુરૂષે સાથે તુલના કરવાનું બની શકે તે હેતુથી પરંતુ તત્વાર્થસમાસરૂપે તે હેઈ, આંધ્રભત્યાં તેમના જીવનની કાંઈક ઝાંખી કરાવવી ઉપયોગી એટલે આંધ્રવંશી રાજાઓ પોતે જ અન્ય ભૂપતિઓના થઈ પડશે. ખડિયા હતા એ ભાવાર્થમાં તે શબ્દનો ઉપયોગ કરાતા તેમને જન્મ દક્ષિણહિંદમાં ગોદાવરી અને કૃષ્ણ આવ્યો છે. આ વ્યાખ્યા પ્રમાણે આ વંશમાં કયા નદીના મૂળ પાસેના પ્રદેશમાં થયો હોવાથી તેમને ક્યા રાજાઓ આંધ્રભુત્યા તરીકે ઓળખાવાયા છે તે દક્ષિણ હિંદવાસી કહી શકાશે. પિતે ઉમરે પહોંચી, હકીકતમાં ઉતરવા પહેલાં આ શબ્દને લગતો અન્ય કાંઈક પ્રભાવ પાડવા જેવી શક્તિ ધરાવતા થયો તે ઈતિહાસ જાણી લેવાની જરૂર છે. વખતે દક્ષિણહિંદ ઉપર, આંધ્રુવંશી સાતમા રાજાનું એટલું તે ચોક્કસ જણાયું છે કે, કોઈ પ્રાચીન ને ઉત્તરહિંદમાં એટલે અવંતિ ઉપર મૌર્યવંશી સાર્વભૌમ ઇતિહાસકારોએ તેમજ જેન કે બૌદ્ધગ્રંથમાં આ સમ્રાટ મહારાજા પ્રિયદર્શિનનું રાજ્ય ચાલી રહ્યું હતું. શબ્દનો પ્રયોગ કર્યાનું નજરે પડતું નથી. કેવળ પુરાણોમાં તેણે આંદ્રવંશી સાતમાં રાજા શાતકરણિને કલિગભૂમિ વખત (૪૨) મજકુર પુસ્તક પૃ. ૨૩માં આ શબ્દો છે જયારે કરેલ વાક્ય; ઉપરાંત ભાગવત સધ ૧૨, અધ્યાય ૧, આપણે આને અર્થ બીજી રીતે કરી બતાવ્યો છે (જુઓ લોક ૨૦ હયરમાં ૫. ૪૮). (૪૪) વિષ્ણુપુરાણ, ચોથે અંશ, ૨૪મે અધ્યાય, (૪૩) ભા. પ્રા. રાજવંશ પૃ. ૨, પૃ. ૧૫૬ તથા જુઓ ૪૪ ૩. ૫રમાં પૂ. ૪૦માં કા, . ૨. ના ૫.૬૪માંથી અવતરણ (૪૫) જુઓ ૫. ૪૦ ઉપર આપેલી વંશાવળી. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] ઉપર મહાન યુદ્ઘમાં૪૬ જખરી શીકસ્ત ખવરાવી હતી તે પરિણામે પેાતાના ખંડિયા બનાવ્યા હતા. આ વિષય આપણે મજકુર આંધ્રપતિનું વર્ણન કરતાં વિસ્તારથી સમજાવવા પડશે. જેથી અત્ર તેના ઉલ્લેખ કરવા જ ખસ ગણાશે. આ સમયે રાજ્યબંધારણ એવા પ્રકારનું ચાલી રહ્યું હતું કે, માંડળિક રાજા ભલે એક રીતે, આમ જોતાં તાબેદાર જેવી સ્થિતિમાં દેખાતા, છતાં પોતાના દેશપરત્વે તે તદ્દન સ્વતંત્ર વહીવટ કરી શકતા અને જરૂર પડયે અમુક પદ્ધતિએ તેને, પેાતાના સ્વામી ગણાતા સમ્રાટના કાર્યમાં સહકાર આપવાનું ઋણુ ફેડવું પડતું. આવી રાજ્યપદ્ધતિમાં માંડળિક રાજાની પરિસ્થિતિને પતંજલી ભગવાને મૃત્યઃ તરીકે ગણાવી દેખાય છે. એટલે જે રાજા ખીજા સાર્વભૌમતે માંડ આ વંશના આદિ પુરૂષ રાજા શ્રીમુખ હતા તેમજ તે મગધપતિ નંખીજાને શૂદ્રાણી પેટે જન્મેલ પુત્ર થતા હતા. તે પ્રમાણે મેાટા હૈાવા છતાં તેને મગધ નિક હાય તેને એળખાવવાને પતંજલી મહાશયે નૃત્યપતિ થવાના હક ઝૂંટવી લેવાયેા હતા, તે સ્થિતિથી આપણે હવે માહિતગાર થયા છીએ. ત્યારપછી તેણે શું પગલાં લીધાં તે આપણે તપાસીએ, શિલાલેખી પુરાવાથી જણાયું છે કે, તેને એક નાના ભાઈ કૃષ્ણ નામે હતા. દેખીતું જ છે કે, જેમ શ્રીમુખના હક ઉંચે મૂકવામાં આવ્યા હતા તેમ કૃષ્ણના હુકને પણ તે જ ફ્રેજ થવાને નિર્માયલા હતા. એટલે અને ભાઇઓને સ્વપિતાના મુલકમાંથી રૂસણુા લઈ તે ફરજીયાતપણે નીકળી જવું પડયું હતું અને તે સ્થિતિમાં પેાતાના મેાસાળ તરફ-મુંબઇ ઇલાકાના કાનડા જીલ્લા તર—જવાને માર્ગ તેમને હિતકર માલૂમ પડયા હતા (જે ખીનાનું વર્ણન ઉપરમાં આવી ગયું છે). મગધની હૃદ છાડીને કયે માર્ગે ત્યાં જવું સુલભ અને સુતર થઈ પડે, તે જ પ્રશ્ન તેમને વિચારવાના હતા. કલિંગ રસ્તે થઈને ઉતરે તે ત્યાં ખારવેલ ઉર્ફે ભિખુરાજનું રાજ્ય ખૂબ જોરમાં તપી રહ્યું હતું. એટલે પેાતાના જેવા હડધૂત થયેલા અને લગભગ નિરાધાર જેવા થઈ પડેલાને, કાઈ સબળ રાજ્વીના પીઠબળ વિના અન્ય ભૂપતિને મુલક વીંધીને પસાર થવું, તે લોઢાના શબ્દના ઉપયેગ કર્યાં દેખાય છે. પોતે વૈદિકમતના હાવાથી કેવળ પુરાણામાં જ “આંધ્રભૃત્ય અને શું - ભૃત્ય” શબ્દો નજરે પડે છે. ઉપરાંત જે પ્રકારની રાજકીય ક્રાંતિ તેમણે ઉપાડી હતી, તેના પરિણામે અત્યાર સુધી ચાલી આવતી પદ્ધતિમાં જબરદસ્ત પલટા થઈ જવા પામ્યા હતા; એટલે જે સ્વતંત્રતા કાઈ માંડળિક રાજા સ્વદેશે ભેગવી રહ્યો હતા તે નષ્ટ થઈ ગઈ હતી અને તેના કપાળે કેવળ તાબેદારીનું જ લંછન દરેક પ્રકારે ચાંટતું થયું હતુંઃ અથવા તેમ નહીં તા તેને ત્યાગ કરી રાજકીય ક્ષેત્રમાંથી સદાને માટે ખસી જવું પડતું હતું. મતલબ કે પતંજલી મહાશયના જવા સાથે ભત્ય' નામની પતિને પણ લાપ કરી નાંખવામાં આવ્યા હતા. ‘ભૃત્ય' શબ્દના પ્રયાગ કાણે કર્યાં, શામાટે કર્યાં અને કેટલા કાળ સુધી તે વપરાશમાં રહેવા પામ્યા તથા અમુક પુસ્તકામાં જ માત્ર શા માટે તેનું દર્શન થયા કરે છે તે સર્વ હકીકત આટલા વિવેચનથી હવે સ્પષ્ટ સમજવામાં આવી ગઈ હશે. આંધ્રભૃત્યાના પ્રતિહાસ (૪૬) જીએ સમ્રાટ પ્રિયદર્શિનના ખડક લેખ ન, ૧૩; તેમાં કલિંગદેશ ઉપરની તેની છતનું વર્ણન કરવામાં આવ્યું છે; તથા સરખા સુદર્શન તળાવની પ્રાસ્તિમાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અષ્ટમ ખડ ભૃત્યપણાની રાજ્યપ્રથાના નાશ પતંજલી મહાભાષ્યકારના સમયથી અથવા કહો કે તેમના વિઘ. માનપણાને અભાવ થયા બાદ થયા છે એટલું જ્યારે સિદ્ધ થયું ત્યારે પ્રશ્ન એ થાય છે કે, તે પૂર્વે તેનું અસ્તિત્વ હતું કે કેમ ? અને હતું તેા, જે સાતમા આંધ્રપતિ શાતકરણ પતંજલી ભગવાનને સમકાલીન હતા તે પોતે, તેમજ તેની પૂર્વના એ આંધ્રપતિઓ, રાજકીય દરજ્જે સ્વતંત્ર હતા કે કાર્યના માંડળિકપણે હતા અને હતા તા કેટલા સમય માટે ઈ. ઈ. તે આપણે જાણી લેવું જોઇએ. ઉલ્લેખ. તેમાં જણાવ્યું છે કે, દક્ષિણાપથના સ્વામીને પેાતાના ખાહુબળે બે વખત જીતી લઇ, નજીકના સગપણની ગાંઠથી તેને જોડયા હતા તથા તે કારણથી જીવતા છે।ડી મૂકયા હતા, www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] ચણા ચાવવા જેવું હતું. એટલે મગધની હદની પશ્ચિમ દિશાએથી (કુ લગભગ જ્યાં આગળ ચંદ્રગુપ્તમાર્યે પણ પેાતાની ગાદીની સ્થાપના કરી હતી) ઉતરીને જવાનું યથાયેાગ્ય લાગ્યું હશે. તેમજ મગધના રાજકર્મચારીઓએ પણ તેમ કરવાની જ સલાહ આપી હાવી જોઇએ કેમકે, ખજીના મુલક બધા પોતાની માલિકીના જ હતા; તેમજ તે બન્ને ભાઈ એ ભલે શૂદ્રાણીના કુમારે। હતા પરંતુ આખરે તે તે પેતાના સદ્ગત રાજાના પુત્રા જ હતા તેમજ રાજપાટ ઉપર તેમના હક પહોંચતા જ હતા. જો ભાગ્યવિવિધ તેમની વિરૂદ્ધ ન પડી હાત તે। તેમના જ અભિષેક ગાદી ઉપર થાત અને તેમના જ ચરણામાં તે સર્વેને પેાતાનાં શીર ઝૂકાવવાં પડત. એટલે કે મગધપતિ તરીકેના રાજ્યહક તેમને નાબૂદ કરી નંખાયા હૈાવા છતાં, રાજપુત્રાને શોભે તેવા માનમરતખાથી તેમને વિદાય થવાની સર્વે જોગવાઈ કરી આપી હશે એમ આપણે સ્વીકારી લેવું જોઈએ જ; બલ્કે કહા કે, રાજકુમાર તરીકે મગધસામ્રાજ્યની હકુમતમાંથી થાડે ઘણા પ્રદેશ રાજભાગ નિમિત્તે કાઢી આપ્યા પણ હરો. એટલે તેમણે મગધની હદની લગાલગ આવેલ પ્રદેશ જેને આપણે વર્તમાનકાળ, રેવાબુંદેલખંડ રાજ્યના સંસ્થાન અને મધ્યપ્રાંતના મહાકાશળ તરીકે ઓળખી રહ્યા છીએ, તે ભૂમિની પોતાના હિસ્સા માટે માંગણી કરેલી હાવી જોઇએ, બલ્કે તેમને તે પ્રદેશ આપેલ હાવા જોઇએ. આ સ્થિતિમાં કુમારશ્રીમુખે સ્વતંત્ર રીતે પેાતાના વંશની સ્થાપના જો કઇ રીતે કરી જ હાય, તા મધ્યપ્રાંતના પૂર્વ ભાગમાં કરીને તેમાંની કાઈક અનુકૂળ જગ્યાને રાજનગર તરીકે પસંદ કરેલું હાવું જોઇએ. (આ વિષયની વિચારણા આગળ ઉપર આપણે કરવાના છીએ). બીજાં તે, તે ખાજી તેને કાંઈ કરવા જેવું હતું જ નહીં; કેમકે સર્વ શાંતમય વાતાવરણ હતું. વળી આંત્રણત્યાના ઇતિહાસ (૪૭) રાો શ્રીમુખની ઉમર આ વખતે લગભગ ૩૨ની આસપાસની હતી અને રાજા ખારવેલની માત્ર ૨૬ની જ હતી. ( હાથીગુફાના લેખ જુઓ ) એટલે એની વચ્ચે થી આઠ વર્ષના તફાવત હતા; વિશેષ માટે [ ૧ મગધ તરફથી જ તેને તે ભૂમિના કબો મળ્યેા હતે. એટલે એચાર માસ જેટલા વખતમાં સર્વ પ્રકારને ઠીક ઠીક બંદોબસ્ત કરીને પોતે વિશેષ ભૂમિ જીતવાના અને રાજ્યને વિસ્તાર વધારી દેવાના માર્ગ ગ્રહણ કરવા તત્પર બન્યા. સ્વાભાવિક છે કે પ્રથમ દૃષ્ટિએ તેની અભિલાષા, જે બાજી રાજકીય સ્થિતિ કાંઇક ડામાડાળ જેવી દેખાતી હૈાય તે બાજુ જ પડે. અને તે ખાતુ અત્યારે પેાતાની પૂર્વ-દક્ષિણ દ્વંદે આવેલ લિંગરાજ્યવાળી જ હતી; કેમકે તુરતમાં જ ત્યાં ખારવેલ-ભિખ્ખુરાજ ગાદીએ આવ્યા હતા અને પેાતાથી નાની ઉંમરના હાઈ ૪૭ ત્યાં તેને પેાતાને જીત મળવાના વધારે સુંદર સંયેાગેા દેખાતા હતા. એટલે પાતાથી અને તેટલું વિશેષ સૈન્ય એકઠું કરી, પૂર્વ તરફના માર્ગ તેણે લીધા અને કલિંગ ઉપર ચડાઈ લઇ ગયા. જેવી તેના આક્રમણની ખબર ખારવેલના કાને પડી કે તેણે પણ કાંઇપણ વિલંબ વિના તેના સામના કરવાને પ્રયાણ આદર્યું અને શાતકરણિની કિંચિત માત્ર પણ પરવા કર્યા વિના ધસારા લઇ જઇ, એવું તા શૌર્ય દાખવ્યું કે શ્રીમુખતે પાછું હી જવું પડયું. ખારવેલે પણ અંતિમ દ સુધી તેને પીછા છોડયા નહીં. અંતે રાજા શ્રીમુખ જ્યારે પાછા હઠતા હતા નાસિક સુધી પહેાંચ્યા અને સંસ્થાદ્રિપર્વતની આથે જતા રહ્યો; એટલે ખારવેલને કાષ્ઠ ઉપાય હાથ ન રહેવાથી પાછા ફર્યાં અને નિઝામી રાજ્યવાળા સર્વાં ભાગ કલિંગસામ્રાજ્યમાં ભેળવી દઈને પેતે સ્વસ્થ બન્યા. કહે છે કે રાજા ખારવેલ પાછા ફર્યાં ત્યારે તેણે કાંઈક રાષમાં આવીને આ મુલ્કને (નિઝામી રાજ્યના) કેટલાક ભાગ ખાળી નાંખ્યા હતા.૪ આ પ્રમાણે શ્રીમુખની રાજકીય સ્થિતિ થઇ જવાથી એક રીતે તેને રાજા ખારવેલના ખડિયા ચઇ ગયેલ કહેવાય; કેમકે તેના જ હાથે થપ્પડ ખાધી છે અને તેના જ હાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પૂ. ૫૪ જુએ. (૪૮) આ બધી પરિસ્થિતિ હાથીગુફાના લેખની ત્રીજી ચેાથી પંક્તિથી સ્પષ્ટપણે સમજી શકારો (જીએ પુ. ૪માં તેનું જીવનચરિત્ર). www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ દેર ] આંધ્રભૂત્યનો ઈતિહાસ [ અષ્ટમ ખંડ પરાજીત થયો છે, પરંતુ બીજી રીતે તેને ખારવેલના પુત્ર વક્રીવ આવ્યું છે. એટલે ૩૯૨ સુધી ગૌતમીમાંડલિક ન જ કહી શકાય કેમકે રાજા ખારવેલે ભલે પુત્રની સ્વતંત્રતા ઉપર કઈ રીતે ત્રાપ પડી હોય કે તેને પાછા હઠાવી દીધા છે અને તેના મુલકને કબજે તેને કેઈએ છંછેડવાને પ્રયત્ન કર્યો હોય એવું દેખાતું પણ મેળવી લીધો છે પરંતુ જ્યાં સુધી બન્ને જણું નથી. તેમ સામા ઉઠીને તેણે પિતાના બે પડેલી સામસામાં આવીને એક બીજાને નજરે પણ પડયા રાજ્યોમાંથી કેઈ ઉપર આક્રમણ કર્યું હોય એવું નથી તેમ કાઈ દૂત કે સંદેશવાહક દ્વારા કેઈ જાતની પણ દેખાતું નથી; જેકે પ્રથમનું રાજ્ય જે મગધનું સુલેહ કે સંધી કરવાનો લેશમાત્ર પ્રયત્ન કર્યાનું પણ હતું તે એક રીતે તો તેના કાકાનું જ (મહાનંદ તે નંદજણાયું નથી ત્યાં સુધી રાજા શ્રીમુખ પરાજય પામ્યો બીજાને પુત્ર-તેમ ગૌતમીપુત્રનો પિતા શ્રીમુખ, તે ૫ણું હેવા છતાં અને કેટલાક મુલક ગુમાવી બેઠે હેવા મહાનંદને જ એટલે નંદબીજાને જ પુત્ર હતા—ભલે છતાં તદ્દન સ્વતંત્ર રહેવા પામ્યો છે એટલું તે કહેવું બને જુદી જુદી શદ્વાણીના પેટે જન્મ્યા હતા પરંતુ પડશે જ. એટલે તેના સિક્કામાં પિતાને જે વિલિયકુરસ ઓરમાન ભાઈઓ તે ખરા જ ને! તે ગણત્રીએ વીરવલય ધારણ કરનાર૪૯ તરીકે ઓળખાવ્યો છે કાકા લેખાય જ) હતું. જોકે રાજ્યકારણમાં એક બીજાથી તે એક રીતે તેને સ્વતંત્ર ખવાસ બતાવે છે. આ છૂટા પડયા બાદ આવા કૌટુંબિક સંબંધ તરફ બહુ સ્થિતિ તેણે પોતાના મૃત્યસુધી ટકાવી રાખી દેખાય છે. લક્ષ રખાતું નથી જ, છતાં એ પણ કબૂલ કરવું જ તેની ગાદીએ ઈ.સ. પૂ. ૪૧૪માં તેને પુત્ર ગૌતમી- જોઈએ કે ગૈાતમીપુત્ર યજ્ઞશ્રી એ બળવાન રાજા પુત્ર યાત્રી (રાણી નાગનિકાનો પતિ) આવ્યો છે. તેને નહોતે કે કેઈની મદદ વિના મગધ જેવડા મહાન રાજઅમલ ઈ. સ. પૂ. ૪૧૪ થી ૩૮૪ સુધીના ૩૦ પ્રદેશના રાજવી સામે એકલા પડે સ્વબળ ઉપર ઝઝુમી વર્ષનો ગણાય છે. તે વખતે બે પડોશી રાજ્યોમાંના શકે. એટલે તેણે સામે હુમલે લઈ જવાને પ્રયત્ન એક મગધ ઉપર નંદનવમાનું રાજ્ય (ઈ. સ. પૂ. આદર્યો નહોતો. તેમ બીજી બાજુના કલિંગપતિ તરફ ૪૧૫ થી ૩૭૨ = ૪૩ વર્ષ) અને બીજા કલિંગ પણું મીટ માંડી શકે તેમ નહોતું. કેમકે એક તે ઉપર, ચક્રવર્તિખારવેલનું રાજ્ય (ઈ. સ. પૂ ૪૨૯ ખારવેલ જ્યારે ઉગતા હતા ત્યારે જ, પિતાના પિતા થી ઈ. સ. પૂ. ૩૩) સુધી તપી રહ્યું હતું. આમાંને રાજા શ્રીમુખને તેણે જે મહાન અપમાનમાં નાંખી મગધપતિ તો, પિતાના રાજ્યમાં જે ખળભળાટ તેના દેવા જેવી હાર ખવરાવી હતી તે તેના સ્મરણમાંથી પુરોગામી નંદ થી ૮ સુધીના રાજઅમલમાં જામી પડયો ખસવા નહી પામી હોય, તેમ બીજી તરફ તે સમયે હતો તે દાબી દેવામાં અને અસ્તવ્યસ્ત સ્થિતિને શાંતે બાદ તે રાજા ખારવેલની જાહેરજલાલી અને પ્રભાવ પણે ગોઠવી સર્વ બાજી સુધારી લેવામાં રોકાયો હતે. ઉત્તરોત્તર દીન પર દીન વધતાં જ ચાલ્યાં હતાં. જ્યારે એટલે થોડા વખત સુધી તે તેના તરફથી પિતા પોતે તે જે સ્થિતિમાં ગાદીએ આવ્યા હતા તેને ઉપર હુમલો કરવામાં આવે એ આંધ્રપતિને ભય જ તે જ લગભગ રહેવા પામ્યું હતુંએટલે તે બેની નહોતા. તેમ બીજી બાજુ ખારવેલે પિતાના રાજ્ય વચ્ચે મુકાબલે કરવા જેવું જ નહોતું. આ પ્રમાણે કાળના પૂર્વાર્ધના પંદરેક વર્ષે રાજકારણમાં પડી ખૂબ તેની તથા તેના આસપાસના બે મહાન રાજ્યની કીર્તિ, દ્રવ્ય અને રાજ્યવિસ્તાર મેળવી સન્યસ્ત દશા પરિસ્થિતિ હતી. જેવું ઈ. સ. પૂ. ૩૯૨માં ખારવેલનું ગુજારવાનું મન ઉપર લીધું હોય એવું તેના જીવન- મરણ નીપજ્યું ને વક્રગ્રીવને અમલ શરૂ થયો કે વૃત્તાંત ઉપરથી તરી આવે છે અને પછી ઈ. સ. પૂ. પ્રથમ તે મગધપતિએ જ માથું ઉચકર્યું. રાજા વક૨૯૨-૩માં તેનું મરણ થવાથી તેની ગાદીએ તેને ગ્રીવને ભલે મહાન સામ્રાજ્યને વારસે તેના પિતા (૪) આ પ્રમાણે અર્થ થતે હેવાનું આપણે કરાવ્યું છે. (જુઓ પુ.રમાં સિક્કાને ૫૬,૧૮ના વર્ણને આપેલી સમજૂતિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ વતીય પરિચ્છેદ ] આંધ્રભુને ઇતિહાસ [ ૬૩ તરફથી મળ્યો હતો, પરંતુ પોતે વૈભવવિલાસી તથા લઈ, તેના કાકાજી (ગૌતમીપુત્ર યજ્ઞશ્રીના કાકા અને ૌદર્યને જ સોદાગર હોવાથી રાજકાજમાં ઝળકી ઉઠે રાજાશ્રીમુખના નાના ભાઈ)કૃષ્ણ પિતાની આણ ફેરવી તે પરાક્રમી નહે તે એટલે તેના રાજ્યને દક્ષિણને વાળી હતી. આ વંશના જે સિક્કા મળી આવ્યા છે ભાગ ધીમે ધીમે સ્વતંત્ર થઈ ગયો હતો. પરિણામે તેનું (જુઓ પુ. ૨ આકૃતિ નં. ૭૦ તથા ટીક નં. ૧૪૬) રાજ્ય નાનું થવા લાગ્યું હતું. જેથી મહાદ મગધપતિને તે ઉપરથી, તેમજ રાણીનાગનિકાવાળા નાનાવાટના કલિંગપતિને જે ડર રાખવો પડતો હતો તેનું એક શિલાલેખથી આ સ્થિતિ કલ્પી શકાય છે. જો કે તેણે કારણું ઓછું થઈ ગયું હતું. તે દુર થતાં જ, મહાનંદે ખરા હકદારને હક્ક ડૂબાવી દીધો હતો છતાં બીજી ગૌતમીપુત્ર આંધ્રપતિ ઉપર ચઢાઈ કરી હોય એમ કઈ જાતને, ઉપરી રાજ્ય કે પ્રજા તરફનો ખળસમજાય છે. આ લડાઈને સમય આપણે ચોક્કસ કરી ભળાટ થવા પામ્યો નથી, એટલે સમજવું રહે છે કે નથી શકતા, પરંતુ ઈ. સ. પૂ. ૩૯૦ થી ૩૮૪ તેણે મગધપતિના–મહાનંદનું તથા ચંદ્રગુપ્તમૈર્યનું પ૩ સુધીના છ વર્ષના ગાળામાં તે હેવાનું સંભવે છે. જે તેમના સમયપરત્વેનું–ખંડિયાપણાને સ્વીકાર કરી ૩૮૪માં જ કરે છે તે યુદ્ધમાં ગૌતમીપુત્રનું મરણ લીધો હશે. એટલે સાર એ થયો કે, ગૌતમીપુત્ર યજ્ઞશ્રી થયું હતું એમ માની લેવું રહેશે. પરંતુ તે પૂર્વે અમુક સમય સુધી સ્વતંત્ર હતા, પરંતુ ઉત્તરાવસ્થામાં લડાઈ થઈ હોય તો તેમાં ચૈતમીપુત્ર પરાજય પામે થોડાંક વર્ષો સુધી તે માંડળિક હત; તેમજ રાજા કૃષ્ણ છે અને મહાનંદનું માંડલિકપણું કબૂલી લીધું છે એમ પિતાના આખાયે સમય પર્યત માંડળિકપણે જ હતો અને સ્વીકારવું પડશે. જે સિક્કાઓ આપણને ઉપલબ્ધ થયા રાણી ના નિકા કહે કે તેને સગીર પુત્ર કહા, તે પણ છે તે અને તેને ઉકેલ, જે સાચાં હોય તે બીજી માત્ર દસેક મહિનાની અવધિસુધી માંડલિકપણે રહ્યો હતો. સ્થિતિમાં તે મૂકાયો હતો એમ કહેવું પડશે. તેના ઉપર દર્શાવેલ રાજા કૃષ્ણનું રાજ્ય દસેક વર્ષ મરણ સમયે તેના બે પુત્રો હયાત હતા.૫૨ મોટાની ચાહ્યું છે. ઈ. સ. પૂ. ૩૮૩ થી ૩૭૩ સુધી. તેની ઉમર આઠ વર્ષની અને નાનાની છ વર્ષની હતી. આ પછી પેલી વિધવા રાણીનાગનિકાના જયેષ્ઠ પુત્રનેપ્રમાણે તે બને પુત્રો સગીર હોવાથી, તેમની વતી વસત શ્રી મત્વિક શ્રી શાતકરણીન–અમલ પાછો તેમની વિધવા માતા, રાણીનાગનિકાએ રાજ્યની ચૂંસરી શરૂ થયો છે. તેનું ગાદીએ આવવું બે ત્રણ કારણથી માથે ઉપાડી લીધી હતી. આ બોજ તેણીને અસહ્ય થયું સંભવે છે (૧) રાજા કૃષ્ણ પિતે અતિ વૃદ્ધ થઈ થઈ પાયો હોય કે દુઃખની મારી પ્રજાનું હિત ગયો હતો એટલે કુદરતી મેતે તે મરણું પામ્યો હોય સંભાળી શકી ન હોય–પણ તેણી પાસેથી રાજ્ય ખૂંચવી કેમકે લગભગ ૬૫૬૮ની ઉમરે૫૪ તે પહોંચ્યો હતો (૫૦) જુઓ પુ. ૨ સિક્કા આકૃતિ નં. ૬૯. શ્રીકૃષ્ણના રાજ્યને અંત ૩૭૩માં આવી ગયા હોય એમ ગણત્રી ૫૧) જીઓ સિક્કા ચિત્ર ને. ૭૦ (ઉકેલ સાથે હોય પરથી નીકળે છે. છતાં ગણત્રી હમેશાં કાંઈ સાચી પડતી નથી જ તે . છાના સિક્કાનું વાંચન ખાટું કરે છે અને એટલે અહીં સંભવિતપણું મનાવ્યું છે. કેઇ સિક્કો જે પ્રવચન સાચું હોય તે, સર્વ ચિન્હ અને ઘોડાનાં ચિન્હને મળી આવે તે નક્કી કરી શકાય કે કઈ સ્થિતિ હતી. ઉકેલ જે પ્રમાણે કરાતો આવ્યો છે તે ખોટા છે. બેમાંથી એક બીજી સ્થિતિ એ પણ છે કે, ચંદ્રગુપ્ત સમ્રાટ બન્ય વસ્ત-માં ઉકેલ અને કાંતે વાંચન-સાયી છે અને બીજી તે પહેલાં, તે જ્યારે નાના પ્રદેશના રાજા હતા ત્યાર, મુલક વસ્તુ ખેટી છે. મેળવવાની તેને તમન્ના હતી; તે સમયે આ કૃષ્ણ આંધ્રપતિ (૫૨) જુએ રાણી ના નિકાએ કેતરાવેલ નાનાઘાટને સાથે યુદ્ધ કરીને તેને મારી નાંખ્યો પણ હોય (જુઓ શિલાલેખ (પાંચમા પરિચછેદે લેખ નં. ૧) પુ. ૨ માં ૩૭૩ની સમયાવળી) (૫૩) ચંદ્રગુપ્તનું ખંડિયાપણું સ્વીકાર્યાને સંભવ નથી (૫૪) મીમુખ કરતાં તેને બે વર્ષે નાનો ગણીએ, તે જ, કેમકે તે ઈ. સ. પૂ. ૩૭૨માં સમ્રાટ બન્યો છે જ્યારે હિસાબે ૧૪ વર્ષને કહ્યો છે. શ્રીમુખને જન્મ ઇ. સ. પૂ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ આંધ્રભૃત્યનો ઈતિહાસ [ અષ્ટમ ખંડ (૨) પિતે ૧૯ વર્ષના થયા હતા (પોતાના પિતાના પાંડયારાજાના મૂલકસુધી પિતાનો વિજય કે વગડાવી' મરણ સમયે ૮ વર્ષનો હત + ૧૦ માસ તેની વતી દી હતો. એટલે આ મલિકશ્રીએ પોતાના રાજ્યતેની માતાએ હકમત ચલાવી + ૧૦ રાજા કૃષ્ણને કાળના પ્રથમનાં લગભગ અઠ્ઠાવીસ વર્ષ માંડળિકપણે સત્તાકાળ ટકયો છે = ૧૯ વર્ષ) એટલે રાજ ચલા- ગાલ્યાં છે અને ઉત્તરાવસ્થાને લગભગ તેટલેજ વવા જેવડી પુખ્ત ઉમરનો થયો હતો. પરંતુ આ કાળ-બીજા અઠ્ઠાવીસ વર્ષ–અન્ય રાજાઓને તેણે કારણ સંભવિત નથી કેમકે તે સમયે ૧૪ વર્ષની માંડળિક પણે રાખ્યા છે. વયે ૫ પાકી ઉંમર (Limit of Majority:) મલ્લિકશ્રી વદસની મરણ સમયે મગધમાં સમ્રાટ ગણાતી હતી (૩) આ સમયે જ મહાનંદના રાજ્યને અશાકની આણ ફેલાઈ રહી હતી. સમ્રાટ અશોકની અંત, ચંદ્રગુપ્તનું સમ્રાટ થવું અને ચાણકયનું મહામંત્રી ત્રણે અવસ્થાની રાજકારકીદિને સમય (૪ વર્ષ ૫દ ઈ. થવા પામ્યાં હતાં. એટલે મહાનંદ રાયે પિતાને રાજ્યાભિષેકની પૂર્વના + ૨૪ વર્ષ સમ્રાટ તરિકેના+ ૧૩ જે અન્યાય થયેલ સમજા હતો તથા ગાદી ખોઈ વર્ષે કુંવર પ્રિયદર્શનની સગીર અવસ્થામાં રીટ બેસવી પડી હતી તેમાંથી ન્યાય મેળવવા જે અવસર તરીકેના) ૪૧ વરસનો છે; તેમાંના પ્રથમના બારેક પ્રાપ્ત થયો છે તેવી સમજણથી, પિતે સર્વ સત્તાધીશ વર્ષ (ઈ. સ. પૂ. ૩૩૦થી ૩૧૮ સુધી) આ મલિક પાસે કેસ રજુ કર્યો હોય. આ ત્રણમાંથી ગમે તે શ્રીએ નિહાળ્યાં છે. તે બાદ તેની ગાદિએ તેનો પુત્ર કારણ બનવા પામ્યું હોય કે ત્રણેમાં થોડા થોડા અંશે માઢરીપુત્ર આવ્યું હતું. તેનું રાજ્ય આસરે ૧૮ વર્ષ શકયતા હોય, પરંતુ એટલું ખરું છે કે તે પોતે ચોર્યું છે. એટલે તેને આખાયે રાજ્ય અમલ કરીને આંધ્રપતિ બનવા પામ્યો હતો ને તેણે મૈર્ય અશાકની જીવન અવસ્થામાં જ, પસાર થવા પામે સમ્રાટનું માંડલિકપણું અંગિકાર કર્યું હતું. આ તેનું છે. જ્યારે અશોકનું જીવન, ઉત્તરહિંદમાંની પોતાની માંડળિકપણું ચંદ્રગુપ્તના આખા સમય પર્યત ચાલુ રહ્યું તાબેદાર સર્વપ્રજામાં થતા બળવાઓ દાબી દેવામાં, હતું. તે બાદ સમ્રાટ બિંદુસારના રાજઅમલે જ્યાં તેમજ અલેક્ઝાંડરના મરણ બાદ તેના વારસદાર સેલ્યુસુધી ૫. ચાણક્યનું નેતૃત્વપદ જારી હતું ત્યાંસુધીયે કસ નિકેટરે હિંદ ઉપર લગભગ જે બારેક વખત મલિક શ્રી પ્રભય હતો જ; પરંતુ જ્યારે દક્ષિણમાં હુમલા કર્યા હતા તેને મારી હઠાવવામાં. તેમજ પિતાના અન્ય રાજાઓએ મગધપતિની આણ ફેંકી દેવા માંડી ગૃહકંકાસમાં, એટલું બધું પરોવાઈ રહેવા પામ્યું હતું કે ત્યારે આ મલિકશ્રી શાતકરણીએ પણ પિતાને તેને પિતાને ઉત્તરહિદને જે મુલક પિતા તરફથી સ્વતંત્ર હાથ અજમાવવા માંડયો હતેા (ઈ. સ. પૂ. વારસામાં મળ્યો હતો તેને સાચવી રાખવામાં જપેતાનું ૩૪૫ થી ૩૪૦ આસપાસમાં) અને મગધની આણ- સર્વસ્વ માની લેવું પડયું હતું; દક્ષિહિદ તરફ શું માંથી સ્વતંત્ર થતાં દક્ષિણનાં નાનાં નાનાં રાજ્યોને સ્થિતિ પ્રવર્તી રહી હતી તે તરફ ઉંચી આંખ કરીને પિતાના સામત્વમાં લાવી મૂક્યાં હતાં. તથા પિતાના જોવા પણ તે પામ્યો નથી. એટલે મારી પુત્રે પિતાને રાજ્યના અંત સુધી નભાવ્યે રાખ્યાં હતાં. વળી તેણે મળેલ વારસાના સર્વપ્રદેશ ઉપર-કલિંગ સુદ્ધાંત તદ્દન આજ પ્રમાણે પૂર્વને કલિંગ જીતી લઈને દક્ષિણમાં સ્વતંત્ર રાજકર્તા તરીકે જ૫૭ પિતાનું જીવન વ્યતીત ૫૮માં અને કૃષ્ણને ૪૫૬માં થયાનું ગણાય; શેધતાં પ્રથમનું કારણું ઉત્પાદન છે અને બીજુ તેનું સમર્થક છે. જણાયું છે કે ચંદ્રગુપ્ત સાથેની લડાઈમાં તે મરણ પામ્યું પરંતુ મહાબળવાનપણુએ તેમાં ભાગ ભજવ્યે છે (જુઓ લાગે છે (જુઓ તેનું વૃત્તાંત). ઉપરની ટી. ૫૩ અને તેને લગતુ પુ. ૨ માં ઈ. સ. પૂ. (૫૫) જુએ દષ્ટાંત માટે, રાજા શ્રેણિક, પ્રિયદર્શિન ૩૭૩ સમચાવળીનું લખાણ.). ઈત્યાદિનાં જીવનચરિત્ર. (૫૭) પુ. ૨ સિકાચિત્ર આકૃતિ નં. ૫૯ જુએ. (૫૬) પહેલું અને ત્રીજું વધારે સંભવિત છે તેમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ વતીય પરિચ્છેદ ] આંધ્રભૂત્યોને ઈતિહાસ કર્યું હતું. તેનું મરણ ઈ. સ. પૂ. ૨૯૯માં થયું હતું. મહેર પાડી પુનરપિ તેને અધિકારપદે સ્થાપિત કર્યો - તે બાદ તેનો પુત્ર ગૌતમીપુત્ર અંધગુપ્ત છઠ્ઠો હતો. આ બનાવને સમય ઈ. સ. પૂ. ૨૮૧ છે. આંધ્રપતિ તરીકે આવ્યો હતો. તે ગાદીએ બેઠે ત્યારે પિતે ગાદી ઉપર આવ્યો ત્યારથી લગભગ ૪૫ વર્ષ પણ સ્વતંત્ર જ હતા. તેમજ સમ્રાટ અશોકે પ્રિયદર્શિનને સુધી-જ્યારે સમ્રાટ પ્રિયદર્શિનનું મરણ ઈ. સ. પૂ. રાજ્યલગામ સોંપી (ઈ. સ. પૂ. ર૯૦ ) ત્યાંસુધી, ૨૩૬૭માં થયું ત્યાંસુધી-તે તેને ખંડિયો જ રહ્યો તથા તે બાદ પાંચેક વર્ષપર્યત પ્રિયદર્શિને ઉત્તર હિંદ છે. તે બાદ મૌર્યવંશની પડતી થતી ચાલી છે એટલે પરના મુલક ઉપર પ્રયાણ કર્યું રાખ્યું હતું ત્યાંસુધી, આંધ્રપતિઓએ સ્વતંત્ર બની આંધ્રભૂત્યાનું કલંક ભૂંસી તેની સ્વતંત્રતા જળવાઈ રહી હતી જ. પરંતુ જેવી નાંખ્યું છે. જેથી આ સાતમા આંધ્રપતિના ઉત્તર પ્રિયદર્શિને દક્ષિણ હિંદ છતવાને નજર માંડીને પ્રયાણ જીવનના ૧૧ વર્ષો (ઈ. સ. પૂ. ૨૩૬ થી ૨૨૫ સુધીના) આદર્યું કે પ્રથમ ઝપાટે જ આ છઠ્ઠા અધિપતિની સ્વતંત્રપણે ગયાં કહેવાય. એટલું જ નહિં બલકે પોતાના સ્વતંત્રતા હણાઈ ગઈ હતી (ઈ. સ. પૂ. ૨૮૪-૫) પુરોગામી (. ૪ આંધ્રપતિ) અને પિતાના જેટલો જ અને પોતાની પુત્રી, સમ્રાટ પ્રિયદર્શિનને પરણાવી, સંધિ લાંબો કાળ સુધી રાજપદ ભોગવનાર મલિક શ્રી કરી લેવી પડી હતી. જો કે પ્રિયદર્શિને પિત, અન્યત્ર સદસતની પેઠે, કેટલાક અન્ય રાજવીઓને તે પોતાના અમલમાં મૂકેલ રાજનીતિ પ્રમાણે, અહીં પણ જીતેલ - સાર્વમત્વ તળે લાવવાને ભાગ્યશાળી થયો હતો. સવ પ્રદેશઉપર તેને તેજ ભૂપતિઓને પિતાનું ઉપરી (આ હકીકત તેના જીવનવૃત્તાંતમાં સવિસ્તર” અપાશે). પણું કબૂલ કરાવીને રાજ્યાધિકારે પુનઃ સ્થાપિત કર્યા તેના મરણ સમયે જે કે પતંજલી મહાશય હતા જ૫૮ એટલે આ છઠ્ઠા આંધ્રપતિએ ૨૯૯થી જીવંત હતા જ પરંતુ તે સમયસુધીમાં રાજ્યત્વની ૨૮૪ સુધીનાં ૧૪-૧૫ વર્ષ સ્વતંત્ર અધિકારે૫૯ અતિ ભાવના જે ચાલી આવતી હતી તે લગભગ અને બાકીનાં ચારેક વર્ષ પ્રિયદર્શિનના માંડળિકપણે અદશ્ય થઈ જવા પામી હતી. એટલે આ પારિગ્રાફના ગુજારી ૧૮ વર્ષ રાજય ભેગળ્યું હતું. ઉપરી ભાગે જણાવાયું છે તેમ, આંધ્રભૂત્યાને શબ્દ- છઠ્ઠા આંધ્રપતિની ગાદીએ તેને પુત્ર વસિષ્ઠપુત્ર પ્રયોગ પણ પુરાણમાંથી અદશ્ય થઈ ગયું છે એમ શાતકરણી સાતમા આંધ્રપતિ તરીકે આગ્યા; તે કહી શકાય. છતાં પતંજલી મહાશયના ધાર્મિકેપદેશ આવ્યો ત્યારથી માંડલિકપણે જ હતો. પરંતુ યુવાન અને પ્રમાણે વર્તતા શુંગવંશી અવંતિપતિઓએ પણ, તેમજ ઉછળતા મદને હોવાથી માંડળિકપણે ફગાવી દેવાને પ્રરૂપિત રાજ્ય વ્યવસ્થા ચલાવ્યે રાખી હતી. એટલે તલપાપડ રહ્યા કરતો જેથી તેણે પ્રિયદર્શિનની સામે માથું એક રીતે કહી શકાય કે શંગવંશી સમ્રાટ અગ્નિમિત્ર ઉચકર્યું હતું. એટલે તેને મદ ઉતારવા સમ્રાટ પ્રિય પોતાને સાર્વભૌમત્વ સચિત બીજો અશ્વમેધ યજ્ઞ આદર્યો દશનને અજોડ અને અદીઠ એવું ભયંકર મહાયુદ્ધ ત્યાંસુધી પરાજીત રાજાઓને ખંડિયા તરીકે રાખવાની આ કલિંગપતિ સાથે ખેલવું પડયું હતું અને પ્રથા છેડે ઘણે અંશે ચાલુ રહી હતી.૬૪ જેથી કરીને માંડલિકપણુની છાપઉપર વધારે જોરદાર સિક્કા આ વસ્તુસ્થિતિ ભયપણાની ગણત્રીના સિદ્ધાંત તરીકે (૫૮) નાઓ સુદર્શન તળાવની પ્રશસ્તિ પુ. ૨ તથા છે તેમાં પ્રથમ વખત તે ઉપરની ટી. નં. ૫૮ વાળે અને ૪માં અને જૈન સાહિત્યગ્રંથમાં સંગ્રતિનું જીવનચરિત્ર. બીજે વખત તે આ પ્રસંગ સમજો. અભ્યાસને પરિણામે (૫૯) જીઓ સિક્કા આકૃતિ નં. ૮૦. સમજાય છે કે, તેની કન્યા નહીં પણ તેની બેન લીધી છે. (૧૦) જીઓ સિક્કા આકૃતિ નં. ૬૩, ૬૪. (૬૩) જીઓ સિકા ચિત્ર નં. ૬૫ તથા નં. , ૭૫ (૬૧) જુઓ સમ્રાટ પ્રિયદર્શિનના ધૌલીનાગૌડાવાળા (જરા શાંકાસ્પદ છે.) ખડખની હકીક્ત. () જુઓ પૃ. ૩૦ ઉપર રાજાઓની સંખ્યા ગણા(૬૨) જુએ ધૌલીના ગૌડાનો ખડકલેખ તથા સુદર્શન વવામાં અપિલકને આંધ્રભૃત્યામાં કરાવવા વાળી યુક્તિને તળાવની પ્રશસ્તિ; બે વખત છો જવા દીધે જે કહો ઉલ્લેખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ચઢી ગળ આંધભ્રત્યેનો ઇતિહાસ [ અષ્ટમ ખંડ અત્ર માન્ય રહે તેવી નથી કેમકે જીતેલા રાજા કેટલા વખતસુધી તે સ્થિતિમાં રહેવા પામ્યા હતા તથા અને મુલક જ એમણે લ સામ્રાજ્યમાં કયારામે ના ભત્યા તેઓ હતા તે સર્વ હકીકત મારી તપાસમાં ભેળવી લેવા માંડયો હતો. ' જેટલી આવી તે કહી બતાવી છે. એક વખતે આ પ્રમાણે “ પ્રત્યશબ્દ વડે આમ- જેનારને તે ખ્યાલમાં આવી જાય તે માટે તેને એક વથીઓમાંથી કયા રાજા સમજી શકાય અને તે પ્રત્યેક કોઠારૂપ ઉતારી બતાવું છું. સાતમા રાથી માંડીને રાજ હાલ સુધી રાજયવ્યવસ્થા બહુ અસ્થિર ચાલતી હતી. જોકે રાંગવંશી સમ્રાટએ, તેમજ નહપાણ ક્ષહરાટ અવંતિપતિએ. આંધ્રવંશીઓને હરાવી હરાવીને તેના પિકરાવી હતી પરંતુ આ સમયે પરાજીત રાજાઓને મુલક, વિજેતા રાજા પિતાના રાજ્યમાં ભેળવી લેતા હેવાથી પરાજીને “ભત્ય” શબ્દ લગાડી શકાય નહીં. એટલે અત્ર દર્શાવેલ સાત રાજ્યના રાજયમલ સુધી જ માંડળિકપણુની “ભત્યા” કહેવડાવવાની પ્રથા સચવાઈ રહી હતી એમ ગણવું રહે છે. આઠ રાજાનું નામ રાજ્ય સમય કેને માંડળિક અમલ રાજ શ્રીમુખ | ૧૩ વર્ષ ઈ. સ. પૂ. ૪ર૭ થી ૪૧૩] એક રીતે તદ્દન સ્વતંત્ર જ; વસિષ્ઠપુત્ર શાતકરણિ બીજી રીતે ખારવેલનો ૨| ગોતમીપુત્ર યજ્ઞશ્રી | ૩૦ વર્ષ ૪૧૩ થી ૦૯૦ = ૨૩ વર્ષ / સ્વતંત્ર ૨૮ થી ૩૮૩ = 3 વર્ષ | મગધપતિ મહાનંદને વસત શ્રી વસિષ્ઠપુત્ર | ૧૦ માસ ૩૮૩ થી ૩૮૨ = ૧૦ માસ મગ મગધપતિ મહાનંદ ઉ નવમા (સગીર અવસ્થામાં) નંદનો કૃષ્ણ વસિષ્ઠપુત્ર ૧૦ વર્ષ a૮૨ થી ૩૭ર * ૧૦ વર્ષ | મગધપતિ નવમા નંદને વસત શ્રી મહિલકી ૫૪.૩૦ થી ૩૫ ૧૫ ,, મર્યવંશી ચંદ્રગુપ્તને (ઉમર લાયક થયા બાદ) ૩૫૭ થી ૩૪૪ = - બિંદુસારને રાણી ના નિકાને પુત્ર ૩૪૪ થી ૩૧૮ = તદ્દન સ્વતંત્રપણે મઢારીપુત્ર [ ૧૮ ગૌતમીપુત્ર કૃષ્ણ અંધગુપ્ત, ૧૮, શાંતણિ ] ૨૧૮ થી ૨૯૯ તદન સ્વતંત્ર ૨૯૯ થી ૨૮૫ = ૧૪ વર્ષ સ્વતંત્ર ૨૮૫ થી ૨૮૧ = ૪ ) | સમ્રાટ પ્રિયદર્શિનને ૧૮ ૭ વસિષ્ઠપુત્ર શાતકરણિ | ૫૬ ,, | ૨૮૧ થી સમ્રાટ પ્રિયદર્શિનનો ઉ પુલુમાવી ૨૩૬ થી ૨૨૯ = સ્વતંત્રપણે ૨૨૯ થી ૨૨૫ = = ૪ , ] સાર્વભૌમપણે ... , Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થે પરિચ્છેદ શતવહુનવંશ (ચાલુ) સક્ષિપ્તસાર —આંધ્રપતિની રાજગાદિનાં સ્થળ વિશે, જે અનેક નામે ખેલાય છે, તે દરેકની શકયાશકયતા વિશે કરેલ ચર્ચા-તથા કયું સ્થળ સમયાનુકૂળ તે સ્થાન ભાગવતું હતું તેના આપેલ ખ્યાલ~ આ વશના સર્વ રાજાએ, પેાતાનાં નામ સાથે, સર્વ સામાન્ય વિશેષણા જોડત હાવાથી ઊભી થતી મુશ્કેલીના આપેલ ચિતાર–છતાં તેમાંથી જેના ઉકેલ માતૃએત્રના મૂળથી કરી શકાયા છે તેની આપેલ સમજૂતિભિન્ન ભિન્ન સમયે કયા રાજા, કા ધર્મ પાળતા, તે મુદ્દો સમજાવી, તેમણે જ્યારે પરિવર્તન કરેલું ત્યારે કેવા સ’ચેાગા હતા અને કેવી રીતે તેમને પરિસ્થિતિને અનુકૂળ થવું પડયું હતું તેના આપેલ ખ્યાલ તે તે પ્રસંગે થયેલ ધર્મક્રાંતિને અંગે, પ્રજા ઉપર નીપજેલી અસરનું કરેલ વર્ણન—રાજકારણમાં થયેલ ક્રાંતિનું કિચિદંશે આપેલ વર્ણન—છેવટે આ ક્રાંતિમાં મુખ્ય ભાગ ભજવનાર ભગવાન પતંજલિની, અને તેવી જ રીતે બીજા પ્રખ્યાત થયેલા શજકર્મચારી પ. ચાણકયની, કરેલી સરખામણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] રાજગાદીનાં સ્થાન વિશે [ અષ્ટમ ખંડ શતવહનવંશ (ચાલુ) જમ્યા હતા. મંત્રીમંડળે ક્ષત્રિયાણી જાયાઓને જ જ્યાં આંધવંશની સર્વ સ્થિતિનામાવળા, વંશા- અધિકાર ગાદી ઉપર હેવાનું ઠરાવ્યાથી બે મેટા વળી ઈસર્વ વસ્તુ જ અંધારામાં પડેલી છે ત્યાં પુત્ર (તેમાં પણ મોટો શ્રીમુખ, અને બીજે કચ્છ રાજપાટનાં સ્થાન વિશેની માહિતી નામથી ઇતિહાસમાં જે આંધ્રપતિ તરીકે પ્રખ્યાત થયા રાજગાદીનાં સ્થાન પણ સંદિગ્ધ જ દેખાય તેમાં છે તે) એ રૂસણું લઈને મગધની હદ છેડી (ઉપરનો વિશે આશ્ચર્યજનક કાંઈ ન જ કહેવાય. પરિચછેદ જુઓ) પિતાના રાજ્યની હદમાં અન્યત્ર વળ આખા વંશને આયષ્ય ને વસવાટ કરી ભાગ્ય અજમાવવાનું ઉપાડી લીધું હતું. તેને જે રાજકીય પલટામાંથી પસાર થવું પડ્યું છે તે વિધ્યાચળ પર્વતની હારમાળા જ્યાં પૂર્વ દીશામાં પૂરી જોતાં ૫ણુ સહજ સમજી શકાય તેમ છે કે, તેને થઈ જાય છે તથા જયાં થોડાક સપાટ પ્રદેશ છે અને રાજપાટ વિશે અનેક રંગઢંગ સહન કરવા પડ્યા જ્યાં હાલ છોટાનાગપુરવાળા ભાગ આવેલ છે ત્યાંથી હશે. તે વિશે અનેક સ્થાનો સૂચવાયાં છે. જેવાં કે દક્ષિણ તરફ તેઓ ઉતર્યા, તે સમયે તાજેતરમાં પાસેના દક્ષિણનાં પૈઠણ-સ્મૃતિષ્ઠાનપુર, જીનેર, સમુદ્રતટ ઉપર કલિગદેશ ઉપર રાજા ખારવેલને રાજ્યાભિષેક થઈ આવેલું પરકનગર, ચાંદા-ચંદા (વરાડ છ ), ગયા હતા. વળી ખારવેલની ઉમર ૫ણ શ્રીમુખકરતાં નિઝામી રાજ્યમાં આવેલાં ચિનુર અને વરંગુલ તથા કેટલીએ નાની હતી (જુઓ ઉપરમાં પૃ. ૫ર) તેમજ કલિંગ અમરાવતી અને મુંબઈ ઈલાકાની ઠેઠ દક્ષિણમાં કરતાં મગધનું સામ્રાજ્ય વિસ્તારવંત હોવાથી શ્રીમુખને આવેલ તુંગભદ્રા નદીના તટપ્રદેશમાં આવેલું વિજયનું વિશેષ પ્રમાણમાં રાજ્યસંચાલનની તાલિમ મળી ગઈ નગર. આ પ્રમાણે છ સાત સ્થાન લેખાયાં છે પરંતુ હતી. આવાં અનેકવિધ સંગે પિતાની તરફેણમાં છે યા અને કેમ સંભવિત છે તેનું વિવેચન કેઈ સ્થાન એમ માની. શ્રીમુખે ખોરવેલની હદ ઉપર જ આક્રમણ ઉપર ચર્ચાયું દેખાતું નથી માટે તે વિષય આપણે અત્ર લઈ જવાનું પસંદ કર્યું હતું (જુઓ હાથીગુંફા લેખ). ગ્રહણ કરીશું. પરંતુ ખારવેલ ગાદીપતિ હતા, એટલે વિશેષ સામગ્રીને મગધપતિ નંદબીજાનું મરણ ( જુઓ પુ. ૧માં સ્વામી હતા જ્યારે શ્રીમુખ પોતે સ્થાન વગરનો અને તેને અધિકાર) મ. સં. ૧૦૦=ઈ. સ. પૂર્વે ૪૨૭માં એક કુમાર માત્ર જ હતો એટલે ખારવેલની સામે ટકી નીપજ્યા બાદ, કાણુ મગધની ગાદીએ આવી શકે તે શકે નહીં અને પાછા હઠી હઠીને વિંધ્યાચળના દક્ષિણ પ્રશ્ન ઉપસ્થિતિ થય હતા; કેમકે તેને પુત્રો તો લગભગ નવની સંખ્યામાં તે સમયે હૈયાત હતા. પરંતુ પ્રદેશની સમાન લીટીએ, ઠેઠ નાસિક સુધી જતા સૌથી મોટા બે અને સૌથી નાને એમ મળી કુલ ત્રણ રહેવાની ફરજ પડી હતી. પિતાના સ્વતંત્ર જીવનના પુત્રો દ્વાણી પેટે અને બાકીના છ ક્ષત્રિયાણી પેટે આરંભના પ્રથમ પગથિયે જ આવા નિરાશામય અનુ (૧) આ રાહેર વરાડ જીલ્લામાં આવેલ વર્ધા અને પૈન રહે છે. તેથી તેને અહીં ઉલ્લેખ કરે પડયો છે. નદીના સંગમ ઉપર આવેલ છે. રાજગાદીના એક સ્થાન તરીકે ) જેમ નં. ૧માં જણાવેલ ચંદા બે નદીઓના અમરાવતી ૫ણુ લેખાય છે તેના નીચેની ટીકા ન, ૨) સંગમ ઉપરનું સ્થળ છે તેજ મિશાલે આ ચિનુરનું સ્થાન એટલે આ સ્થાન સાથે ભેળવી દેવામાં આવ્યું દેખાય છે. પણું ગોદાવરી અને પુરોહિત (વન અને પૈન મદીના સયાનીની ટીકા નં. ૬ તથા ૮ સાથે સરખાવો. 'ગથી બનવા પામી છે)ના સંગમ ઉપર હોવાથી સંભાવ્ય (૨) અમરાવતી નામ લેવાય છે તેને વિદ્વાનોએ, મખ્ય સ્થાન તરીકેની ગણનામાં આવી ગયું હોય. ઉપરની ટીકા સ્થાન તરીકળી પ્રાંત-વાડ છલામાં આવેલ અમરાવતી લેખવ્યું છે. પરત નં. ૧ અને નીચેની ટીકા નં. ૮ સાથે સરખાવો. તથા તે વાસ્તવિક નથી. , ૧, ૫૧૫૭ ટી. નં. ૨૫ જુઓ. તે અમરાવતી, જેનું સ્થાન ધનકટકના પ્રદેશમાં આવેલ (3) શતવહન વશીઓનું તીર્થધામ આ સ્થાને હતું છે (જીએ પુ. ૧, પૃ. ૧૫૩માં તેને અધિકાર) તે સમજવું (જુઓ આગળ પાંચમાં પરિઓ નં. ૧૩ને લેખ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ]. રાજગાદીનાં સ્થાન વિશે [ ૬૮ ધોળીયા * હw નગ્રંણા ભવ મળવાથી, વિશેષ પ્રયત્ન કરવા અગાઉ કાઈક સ્થાન વાયવ્ય ખૂણે પંદર વીસ માઈલના અંતરે આવેલ છે. ઉપર સ્થિત થવાની જરૂરિયાત તેને લાગી હતી. એટલે એટલે કે તેને નાસિકની પશ્ચિમ દિશાએ આવેલું નાસિકવાળા પ્રદેશમાં જ પ્રથમ રાજપાટ સ્થાપી દીધું. ગણી શકાય. મતલબ કે Pyton નાસિક શહેરની સામાન્ય માન્યતા પ્રમાણે તેને પૈઠણુ નામથી ઓળ- પૂર્વમાં છે અને Peint નાસિકની પશ્ચિમમાં છે. હાથીખવામાં આવે છે. ગુંફાના લેખમાં જણાવાયું છે કે, આ યુદ્ધમાં શ્રીમુખની પિઠણ નામનાં બે સ્થાન આ પ્રદેશમાં આવેલ છે. પુંઠ ઠેઠ નાસિક સુધી પકડી હતી અને ત્યાં નાસી એક ઔરંગાબાદ શહેરથી દક્ષિણે લગભગ ૨૫-૩૦ જવાની ફરજ પાડી હતી. એટલે સ્પષ્ટ થાય છે કે, ગવાધન સમય શ્રીમુખે જે આશ્રય લીધો હોય તે પૂર્વ દિશામાંથી આવતા ખારવેલના હુમલાની સામી બાજુએ, એટલે નાસિકની પશ્ચિમે જ લીધો હોવો જોઈએ. મતલબ એ થઈ કે, શ્રીમુખે પોતાના રાજવંશની ગાદીના સ્થાન તરીકે મંગળાચરણમાં Paint ને પસંદગી આપી હતી. આ પૈટને પૈઠણ નામથી સામાન્ય રીતે જળ પીવાના વર્તમાનકાળે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રાચીન સમયે તેને પ્રતિષ્ઠાનપુર નામથી સંબોધવામાં આવતું હતું. વળી આ શહેર ડુંગરાળ પ્રદેશમાં આવેલ હોવાથી તેમજ સુરક્ષિત હેઈન તથા ત્રિરશ્મિ જેવા પવિત્ર તીર્થધામની તળેટી જેવું હોવાથી રાજસ્થાન માટે વિશેષ યોગ્ય પણું હતું. જ્યારે પ્રચલિત માન્યતા નાસિકની પૂર્વે મોરારી ૧૦૦ માઈલ આવેલ પૈઠણુ Pytonને લગતી છે. Pasthan(જુઓ કે. આં.રે. પ્ર. પૃ. ૩૯, પારા ૪૮) on the Godavari in the Nizam's માઇલે આવેલ છે. તે Pyton તરીકે નકશામાં દર્શાવાયું dominions the ancient Pratisthanpur છે અને ગોદાવરીના તીર પ્રદેશમાં જ આવેલું છે. is in Jain legend the capital of king પરંતુ ઔરંગાબાદ શહેર, નાસિકથી પૂર્વ દિશામાં લગ- Salivahana and his son Sakti-kumara ભગ ૮૦-૧૦૦ માઈલે હેવાથી, Pyton ને પણ (6 57, Nos. 1 & 3)=નીઝામી રાજ્ય, ગોદાવરી નાસિકની પૂર્વમાં લગભગ ૧૦૦ માઈલના અંતરે જ નદી ઉપર આવેલ પૈઠણ, (જેને) જૈન દતકથાઆવેલું ગણવું પડશે. જ્યારે બીજું સ્થળ, Peint સાહિત્યમાં પુરાણું પ્રતિષ્ઠાનપુર (કહેલું છે તે) શાલિકહેવાય છે જે નાસિક જીલ્લામાં અને નાસિક શહેરથી વાહન રાજાની અને તેના પુત્ર શક્તિકુમારની" (જુઓ પી (૪) જૈન દંતકથામાં પૈઠણ-પ્રતિષ્ઠાનપુર લખ્યું છે તેટલું (૫) આ વ્યક્તિની ઓળખ માટે પાંચમા પરિચ્છે? સાચું છે પરંતુ કે. આ. રે.ના લેખકે જે સ્થાન હોવાનું કે, આં. રે.ના સૂચિત સર્વ શિલાલેખ સબધી ચર્ચા કરી ધાર્યું છે તેવું વિધાન કઈ જૈનદંતકથામાં છે તે જણાવ્યું છે. ત્યાંથી ન, ૩ના નાસિક શિલાલેખે જોઈ લેવી. હત તે વધારે ઉપયોગી થાત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] પારા ૫૭, શિલાલેખ નં. ૧ અને ૩) રાજગાદિનું સ્થાન હતું. મતલબ કે હાલ પ્રવર્તી રહેલી પૈઠણુ (Pyton) વિશેની માન્યતા કરતાં, રાજધાનીનું શહેર પેંઠ (Peint) હેાવા વિશે વિશેષ શકયતા જણાય છે. કદાચ સમુદ્રતટવાળા પ્રદેશમાં આવેલું સેાપારા સુપાર્ક નગર (જ્યાં પ્રિયદર્શિનના નાના ખડક લેખના ચેાંડા ભાગ મળી આવ્યે છે તે) પણ સંભવે છે. કાંઈ વિશેષ પૂરાવેા નથી એટલે તેની વિચારણા છેાડી દઈશું. કાઇ સંશાધકને તે દિશામાં પ્રયાસ કરવા ઘટે તેા કરી શકે તેટલા પૂરતું નામ દર્શાવ્યું છે. રાજગાદીનાં સ્થાન વિશે [ અઠ્ઠમ ખંડ કિલ્લો, કે જે શહેર પણુ આંધ્રપતિની એક સમયે રાજધાની હાવાનું મનાયું છે—આ સર્વે સ્થાના એવી નદીના સંગમ ઉપર આવેલાં છે કે, જેના ઉચ્ચાર અને પરિસ્થિતિ જોતાં તે બન્નેની સંભાવના વિશે મિશ્રણ કરી દેવાયું હાય એમ સમજાય છે. તેમજ આ ત્રણે સ્થાને, પ્રાચીન સમયથી જાણીતી અને પવિત્ર એવી ગેાદાવરી અને કૃષ્ણા નદી ઉપર–અથવા તેની શાખા ઉપર–આવેલ હાવાથી પણ, કાઈને કાઇ પ્રકારે એક સ્થાન ખીજાતી જગ્યા પૂરવાને ઉપયાગી થઈ પડયું હાય એમ દેખાય છે. કહેવાની મતલબ એ છે કે, જુન્નેર તથા ચંદા અને ચિનુરનાં સ્થાન વિશે—ચાંદાશહેર કે ચિનુરના કિલ્લાને રાજગાદીના સ્થાન તરીકે સ્વીકારી લેવાને બહુ મજબૂત ટકા મળતા હાય તેવી પરિસ્થિતિ નથી દેખાતી. આદિ રાજા શ્રીમુખ અને તેના પુત્ર ગૈાતમીપુત્ર યજ્ઞશ્રીના રાજ્ય દરમ્યાન ( એમાંથી ક્રાના સમયે–તે વિષય તેમના વૃત્તાંતમાં ચર્ચાવામાં આવશે) વરાડ જીલ્લા અને મધ્યપ્રાંતવાળા પ્રદેશ જીતી લેવામાં આવ્યા હતા એટલું જ નહીં, પણ જ્યાંસુધી ઈ. સ. પૂ. ૧૯૦ના અરસામાં તે સમયના આંધ્રપતિ વિદર્ભપતિ પાસેથી શુંગવશી સમ્રાટ અગ્નિમિત્ર યુદ્ધમાં તે પ્રદેશ જીતી લીધા તથા સુલેહનામાની એક શરત તરીકે તે વિભિપતિની કુંવરી માલવિકા સાથે લગ્ન કર્યું ત્યાંસુધી, તે સધળા પ્રદેશ આંધ્રપતિના સ્વતંત્ર અધિકાર તળે જ હતા. આ ગાળા લગભગ અઢી સદીને કહી શકાશે. ચંદા-ચાંદાશહેર વરાડ જીલ્લામાં મોટું શહેર છે. વળી વર્તમાનકાળે જ્યાં અમરાવતી શહેર આવેલું છે તેની નજીકમાં જ તે આવેલું છે,તેમ અમરાવતીને! પણ આંધ્રપતિની જાહેાજલાલી સાથે સંયુક્ત થયેલી વાંચવામાં આવે છે. ઉપરાંત આ ચાંદાશહેર અને આંધ્રપતિઓનું સમૃદ્ધિયુક્ત ઉપરાસ્ત અમરાવતી, એ બન્ને શહેરાનાં સ્થાન તથા ચિનુરને (૬) કર્યું અમરાવતી ? વરાડ જીલ્લાનું કે અન્ય કોઇ સ્થળ તે નામનું હતું. આ માહિતી મેળવવાની કડાકુટમાં ઉતાર્યા સિવાય, ઠરાવી દેવાયું લાગે છે કે તે વરાડનું જ હેાવું જોઇએ. ( વિરોષ માટે જુઓ નીચેની ટીકા ન’. ૧૦) (૭) ખરી રીતે ચંદા અને અમરાવતી તે એ શહેરનું નહીં', 'પર'તુ રાજપાટ તરીકે જે એક અન્ય નગરની સભાના લેખાય છે. તે ચિનુર નામના શહેરનું સ્થાન અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ચિનુર શહેર કિલ્લા યુક્ત સ્થાન હાઈ તે હજી તેની શકયતા રાજનગર તરીકે લેખી શકાય તેમ છે. પરંતુ તેને સમર્થન આપનારી અન્ય હકીકત જ્યાં સુધી મળી આવે નહીં ત્યાંસુધી તેનું સ્થાન શયતાની કક્ષાથી આગળ લઇ જવાય તેમ નથી. બાકી કિલ્લાને યુસમયે વ્યુહરચનાના એક—સ્થાન તરીકે લેખાવતાં તેને હક્ક જરૂર ગણાવી શકાશે. બનવા જોગ છે કે ઈ. સ. પૂ. ૫૭માં અતિપતિ એવા શકપ્રજાના જે સરદારને શકાર વિક્રમાદિત્યે પરાજય (જીએ પુ. ૪ માં તેના વૃત્તાંતે ) પમાડયા હતા તથા જેણે, આ વિક્રમાદિત્યને યુદ્ધમાં મદદ કરી પેાતાને હરાવવામાં મુખ્ય ફાળે તેંધાવનાર આંધ્રપતિ (જીએ અરિષ્ટકના વૃત્તાંતે)ની પૂરું પકડી હતી અને જેણે જંગલાચ્છાદિત પ્રદેશમાં સામના કર્યા હતા પરંતુ પેાતાનું મરણ થયું હતું તેની સાથેનાં યુદ્ધનું સ્થાન આ ચિનુરકિલ્લા ૩ આસપાસનું ચંદ્રાનું સ્થાન, નદીઓના સરંગમ ઉપર છે; પરંતુ ખરી વસ્તુસ્થિતિ શોધખેાળને અંગે જ્યાંસુધી કળાઇ ન હેાય ત્યાં સુધી, એકબીજા સ્થાનને રાજપાટ તરીકે ગણી લેવાની શચતાને લીધે જ આ પ્રમાણે બન્યું દેખાય છે. (૮) ઉપરની ટીકા ન', ' તથા * વાંચે. અને સ્થા નમાં જૈન, વૈન, (પૈનગંગા, વૈનગંગા) તેમજ જૈન અને વૈનથી યુક્ત બનેલી પુરહિત, www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ] રાય. શકારિ વિક્રમાદિત્યની કુમકે જનાર આંધ્રપતિ અરિષ્ટકર્ણની આંક સંખ્યા લગભગ સેાળમી છે. આંધ્રપતિ ચેાથાથી માંડીને સેાળ સુધીના રાજ્ય અમલે ઈ. સ. પૂ. ૩૭૫ થી ઈ. સ. પૂ. ૩૭ સુધીના ત્રણસેા વર્ષીમાં ઉત્તરાત્તર દેશવૃદ્ધિ વધતી જ ચાલી હતી. અલબત્ત, વચ્ચે ચેડાંક વર્ષ જ્યારે ક્ષહરાટ ભ્રમક અને નહપાણુના અમલ ચાલતા હતા ત્યારે-આંધ્રપતિઓને પોતાના રાજપાટનું સ્થાન, પેંઠપ્રદેશ—દક્ષિણ હિંદના પશ્ચિમ ભાગ છેડી દઈને, પૂર્વ ભાગમાં હઠી જવું પડયું હતું. આ ચેાડાં વર્ષના સમય બાદ કરતાં, દક્ષિણ હિંદના સર્વે ઉત્તરપ્રદેશમાં આંધ્રપતિઓનું જોર જ જામી પડયું હતું. એટલે પેાતાના રાજ્યપ્રદેશમાંના ચિનુરકિલ્લા જેવા સુરક્ષિત સ્થળે તે દુશ્મનને હંકાવવાને સામના કરે તે ખનવા યાગ્ય જ છે. કહેવાનું તાત્પ એ થાય છે કે, ચિનુરના કિલ્લે તે રાજગાદીનું સ્થાન સંભવતું નથી પરંતુ લશ્કરી નજરે એક ઉપયાગી કેંદ્રજ સંભવે છે. જેમ ચિનુરનું સમજાય છે તેમ જીન્તરનું સ્થાન પણ તે જ પ્રકારનું લાગે છે. વિશેષમાં કદાચ બનવા યેાગ્ય છે કે તે રાજપાટ થવાને ભાગ્યવંત બન્યું પણ હાય. કેમકે, ઇ. સ. પૂ. ૧૧૪ની આસપાસ, અવંતિપતિ નહપાણ, તેના જામાત્ર રૂષભદેવ તથા મહામંત્રી અયમે, તે સમયના આંધ્રપતિ સાથે વારંવાર યુદ્ધ ખેડી તે પ્રદેશના કબજો મેળવવાને તનતા મથામણુ કરી હતી એમ શિલાલેખી સાબિતી મળે છે. પરંતુ પૈઠે અને જીન્નેર ઉભયની નિકટતાના જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એવા વિચાર ઉપર અવાય છે કે, જો રાજનગર તરીકે જીન્નૂરના સ્વીકાર થયા હાય તા, જેમ યુદ્ધમાં શિકસ્ત પામતા એક પક્ષ પાા હતા હઠતા પોતાના સ્થાન તરીકે, નજીકનું સુરક્ષિત સ્થાન રાજગાદીનાં સ્થાન વિશે (૯) રાણીશ્રી ખળશ્રીએ પેાતે કાતરાવેલ શિલાલેખમાં, પેાતાના કૂળને લાગેલ લીંક તેણીના પુત્રે ધાઇ નાંખ્યાનું જણાવ્યું છે તે આ હુઠી જવાના પ્રસંગને મનાવાયા છે. (૧૦) C. A. I by Cunningham pp. 108:So far as my experience goes, all the coins of Andhras are found in Eastern India, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૭૧ પસંદ કરી લ્યે છે તેમ, તે સમયના આંધ્રપતિએ, આ ક્ષહરાટ પ્રજાના સરદારા સાથેના છ વર્ષના યુદ્ધ દરમ્યાન ( જુએ પુ. ૩. નહપાનું વૃત્તાંત જેના શિલાલેખામાં ૪૦-૪૧ અને ૪૬ ના આં માલૂમ પડયા છે ) આ પ્રદેશમાંના ભિન્ન ભિન્ન સ્થાને આશ્રય લીધા હાય. તથા આવાં કારણને લીધે જ વિજેતા પક્ષેાને યુદ્ધની જીતના સ્મારક તરીકે જીન્ગેર, કન્હેરી છેં. સ્થળેાના શિલાલેખ ઉભા કરાવવાના પ્રસંગા સાંપડયા હોય એમ ધારી શકાય. વિશેષ અધ્યયનથી એમ સમજાયું છે કે, જીન્નેર અને તેની આસપાસના પ્રદેશ જીતવા માટે નપાણના સમયે આંધ્રપતિએ સાથે જે યુદ્ધ ખેલાયાં છે, તે રાજપાટનું સ્થાન પ્રાપ્ત કરવા કે તેવાં અન્ય રાજકીય કારણસર નહેાતાં જ; કેમકે (૧) તે સમયે જમીન મેળવવાના લાભ એટલા બધા પ્રમાણમાં કે રણસંગ્રામ કરી મનુષ્યસંહાર વાળવા માટે ઉપયુક્ત થયા નહાતા (૨) વળી તે પ્રદેશમાં આંધ્રપતિએનું રાજપાટ નહેાતું. તેટલા માટે માનવું રહે છે કે ત્યાંથી તેને ખસેડીને કયારનુંએ પૂર્વભાગમાં, કૃષ્ણા ઉર્ફે એન્ના નદીના, કટક એટલે પાણીથી વર્તુલાકારે ધેરાઇ જતા એવા, એન્નાકદ્રક પ્રદેશમાં લઈ જવામાં આવ્યું હતું. નહપાણુની લડાઈના સમય ઈ. સ. પૂ. ૧૧૪ના અરસાને છે જ્યારે ખેન્નાકટક પ્રદેશમાં રાજધાની તા ગૈાતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરીણુના જ સમયે કે તેના અને રાણીનાગનિકાના પુત્ર મલ્લિકશ્રી સાતકરણના સમયે એટલે કે ઇ. સ. પૂ. ૪૧૪ થી ૩૬૦ સુધીના અરસામાં લઈ જવામાં આવી છે. તે પ્રદેશમાંથી તે રાજાના સિક્કામા॰ પણ મળી આવે છે, જો આ પ્રમાણે જ સ્થિતિ હૈાય તે। આંધ્રપતિ સાથેના નહુપાહુના યુદ્ધોને રાજકીય સ્વરૂપ આપી શકાય નહીં. તેમજ round about Amravati, while all the "Bow and Arrow" coins come from Western India મારા અનુભવ એમ કહે છે કે, આંધવી સિમાએ પૂ હિંદમાં અમરાવતીની આસપાસથી મળી આવ્યા છે જયારે તીરકામઠાંવાળા સ`સિકા પશ્ચિમ હિંદમાંથી મળી આવ્યા છે: આ કથનથી નીચેની હકીકતા સાખિત થઇ જાય છે. www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] રાજગાદીનાં સ્થાન વિશે [ અષ્ટમ ખડ રાણીશ્રી બળશ્રીએ શિલાલેખમાં કોતરાવેલ પિતાના ગામ આવેલું છે ત્યાંથી–આગળ, પ્રાચીન સમયે કુળને લાગેલ કલંકને તેના પુત્ર ગૌતમીપુત્ર શાતકરણિ વાણિજયમાં મોટું ધીકતું એક બંદર આવેલું હતું. કૃષ્ણ એ ધોઈ નાંખ્યાના પ્રસંગને જે રાજકીય રંગે રંગ્યો છે નદીનું બીજું નામ વેણુ-બેન્ના છે, અને તેના તટ તે પણ વાસ્તવિક નથી. ( સરખા પંચમ પરિચ્છેદે પ્રદેશમાં આ નગર આવેલું હોવાથી તેનું નામ શિલાલેખ નં. ૧૪ ની હકીકત). પરંતુ જેમ સમ્રાટ બેન્નાતટનગર પડયું હતું. તેમજ તેની આસપાસના પ્રિયદર્શિને પોતે ધાર્મિક કારણસર શિલાલેખો કોતરા- પ્રદેશ આ બેન્નાનદીના જળથી સંતોષાતા રહે તે હેઈ વ્યાનું પુરવાર થઈ ગયું છે, તેમજ ચદૃગુવંશી ક્ષત્રપે તે ભૂમિને બેન્નાટકના નામે ઓળખવામાં આવતી જે પ્રમાણે જસદણ, મુળવાસર અને જુનાગઢ મુકામે હતી; વળી ત્યાંની જમીન અતિ ફળદ્રુ૫ હેઈન ધન, (જીઓ પરિચ્છેદે છઠ્ઠા શિલાલેખ નં. ૩૮ થી ૪૨ ) ધાન્યના ભંડારરૂપ હેવાથી તેને ધાક-ધાન્યટકનો સ્વધર્મનાં તીર્થસ્થળે પ્રત્યે પ્રેમભાવ બતાવી ત્યાં પ્રદેશ પણ કહેવામાં આવતો હતો. ઉપરાંત આ ધાન્ય ધાર્મિક કાર્યો કર્યાના ઉલ્લેખ કરતા ગયા છે. તેમ કટકના પ્રદેશમાંથી અત્યારે ખોદકામ કરતાં જે મઠ પ્રિયદર્શિન અને રૂદ્રદામનના સમયની મધ્ય ગાળે થયેલા -વિહાર અને ચેત્યોનાં અવશેષો મળી આવતાં રહ્યાં એવા આંધ્રપતિ અને નહપાણચ્ચેનાં યુદ્ધના કારણમાં છે તે ઉપરથી તે સ્થાન ઉપર પ્રાચીન સમયે કોઈ પણ રાજકારી કરતાં ધાર્મિક કારણ હવાની ગંધ માટીનગરી આવી રહી હોવી જોઈએ તેની ખાત્રી હોવાનું વિશેષ મનાય છે જે આગળના પંચમ પણ મળતી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, પરિચ્છેદે શિલાલેખ નં. ૧૩ના વર્ણનથી અને તેની ખોદકામથી મળેલા અવશેષો પણ આપણું અનુમાનને ટીકાઓમાં આપેલ સ્પષ્ટિકરણથી સાબિત થઈ જાય સમર્થન આપતાં જણાય છે. મગધપતિ બિંબિસાર છે. મતલબ કે, તેમના તે સમયના યુદ્ધમાં રાજકીય પોતે ગાદીએ આવ્યો તે પુર્વે બેનાતટનગરમાં જ હત નહાતા; તેથી રાજપાટ છેડવું ૫ડયાને અને બે ત્રણ વર્ષે (ઈ. સ. પૂ. ૫૮૨-૩) કુમારાવસ્થામાં કલંક લાગ્યાની હકીકતને સંબંધ નથી; તેજ પ્રમાણે આવીને રહ્યો હતો. તેમજ કલિંગપતિ સમ્રાટ ખારવેલે જનેરઉપર રાજનગરના સ્થાન તરીકે કઈ સમયે પિતાના રાજ્યકાલે ૧૩ મા વ=(ઈ. સ. પૂ.૪૧૬) પસંદગી ઉતરી પડી હોય એમ પણ માનવાને મહાવિજય૧૨ નામે પ્રાસાદ ૩૫ લાખને દ્રવ્ય ખર્ચ કારણ નથી. કરીને બંધાવ્યો હતો (જુઓ. ૫, ૪ માં તેનું વૃત્તાંત). નિર્દિષ્ટ કરેલ છ સ્થાનમાંથી બાકી રહેતા વરંગુળ તે ઉપરથી ફલિત થાય છે કે ઈ.સ.પૂની છઠ્ઠી અને પાંચમી અને અમરાવતીને હવે વિચાર કરીએ-પુ. ૧ માં ૧૧ સદીમાં બેનાતટનગર તેની જાહેરજલાલીની પરિકાષ્ટા આપણે જોઈ ગયા છીએ કે જ્યાં કૃષ્ણનદી ભોગવી રહ્યું હતું. તેમ આંધ્રપતિએને–બીજાથી સાળમાં બંગાળ ઉપસાગરને મળે છે ત્યાં તેના મુખથી–લગભગ સુધીનો સમય ઈ. સ. પૂ. ૪૧૫ થી ઈ. સ. પૂ.૫૦ ૨૫ માઈલ ઉપર અને જ્યાં હાલ બેઝવાડ નામનું સધીને સેંધાયો છે. વળી ખારવેલના રાજ્યને અંત (૧) અમરાવતી શહેર પૂર્વહિંમાં આવ્યું છે, નહીં કે આસપાસના પ્રદેશમાં થયું હતું. મધ્યપ્રાંતમાં કે વરાડમાં. વિશેષ હકીક્ત માટે આજ પારિગ્રાફે આગળ જુએ. (૨) આંધ્રુવંશના આદિ પુરૂષ કે જેણે તીરકામઠાનું ચિન્હ (૧૧) જુએ મજકુર પુસ્તક પૃ. ૧૬૨ તથા ટીકા નં. ૩૭, વાપર્યું છે તેનું રાજ્ય કેવળ પાશ્ચમ હિંદમાંજ મર્યાદિત (૧૨) કે. . ર.માં આપેલું ૪૫ શિલાલેખનું વર્ણન થઈ રહ્યું હતું. આપણે પરિચદ પાંચમામાં ઉતાર્યું છે તે વાંચે એટલે ખાત્રી (૩) આદિપુરૂષના પછીના રાજાઓએ તે ચિહનો ત્યાગ થશે–વસિષ્ઠીપુત્ર સ્વામિ શ્રી પુલમાવી records a gift કર્યો હતો અને તેમના સિક્કાઓ પૂર્વહિંદમાંથી સધળા to the Amravati Tope (line 2: મહાત્ય = the મળી આવે છે એટલે તેમનું રાજપાટ અમરાવતી નગરની great chaitya). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ] ઈ. સ. પૂ. ૩૯૨માં અને તેના વંશના અંત ઈ. સ. પૂ. ૩૬૦ આસપાસમાં આવ્યા છે. તેથી માનવાને કારણ મળે છે કે તે એની વચ્ચેના ૩૦-૩૨ વર્ષના ગાળામાં જ તે પ્રદેશ ઉપર માર્યવશી સમ્રાટેાની સત્તા સ્થપાઈ હતી. પરંતુ જ્યારે સમ્રાટ બિંદુસારના રાજ્યકાળે ઈ. સ. પૂર્વે ૩૪૭ ની આસપાસ અળવા જગાવીને દક્ષિણહિંદની અનેક સત્તાએ સ્વતંત્ર થઈ ખેઠી હતી તે અરસામાં દક્ષિણના આંધ્રપતિઓએ પેાતાના રાજ્યના વિસ્તાર અતિ વિપુલપણે વિસ્તારી મૂકયા હતા અને આવડા મેાટા વિસ્તારવત સામ્રાજ્ય ઉપર હકુમત ભાગવવાને ઠેઠ પશ્ચિમના ભાગમાં—પૈડમાં— રાજગાદી રાખવા કરતાં, પૂના ભાગમાં તેવું જ ક્રાઇ જબરદસ્ત માઢું, વેપારમાં આગળ પડતું, ખીલતું અને સર્વાં પ્રકારની અનુકૂળતાવાળું નગર મળી આવતું હેાય તે ત્યાં રાજગાદી ફેરવી નાંખે, અથવા તેા વર્ષને અમુક કાળ ત્યાં બેઠક રાખે તે તે તદ્દન યોગ્ય કહેવાય. એટલે સાબિત થાય છે કે, આંધ્રપતિઓની રાજધાની તરીકે અમરાવતીનું જે નામ લેવાયું છે તે વરાડ પ્રાંતમાં આવેલું વર્તમાન અમરાવતી નહી૧૩ પણ એઝવાડા નજીક જે અમરાવતી૧૪ નામનું ગામડું આવેલું છે તે અને તેની આસપાસને પ્રદેશ, જે પ્રાચીન સમયે એન્નાકંટક ( વર્ણન માટે પુ. ૧, પૃ. ૧૫૦-૬૨ જુઓ) કહેવાતા તથા જેનું મુખ્ય શહેર એન્નાતટનગર હતું તે પ્રદેશ ગણાતા હતા. વળી આ પ્રદેશમાંથી અનેક આંધ્રપતિઓના સિક્કાઓ મળી આવે છે તે હકીકતથી પશુ આપણા આ વર્ણનને પ્રમાણિક ટકા મળતા રહે છે એમ નિર્વિવાદિતપણે કહી શકાશે. મિ. વી. એસ. ખખલે નામના વિદ્વાને જ. એ. બ્રે.... રા. એ. સા. સન ૧૯૨૮ ( નવી આવૃત્તિ) પુ. ૩માં શતવહન વંશની હકીકતને લગતા લગભગ ૫૦ પૃષ્ઠના એક મોટા લેખ લખ્યા છે. તેમાં તેમણે છ. જે. ડુપ્રેવિલ નામના વિદ્વાને લખેલ એન્શન્ટ હિસ્ટરી ઓફ ધી ડેક્કન નામે પુસ્તકના રાજગાદીનાં સ્થાન વિશે (૧૩) ઉપર ટીકા નં. ૧૦માં ટાંકેલું સર કનિંગહામનું કાઈન્સ એફ ઇન્ડિયાના પૃ. ૧૦૮વાળું વાચ જુએ. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૭૩ મત ટાંકી બતાવ્યા છે કે G. J. Dubrevil remarks in his Ancient History of the Deccan. "When the Kshaharatas occupied North Deccan, the capital of the Satavahanas was probably Amaravati on the lower course of the Krishna=ક્ષહરાટાએ જ્યારે દક્ષિણ હિંદને ઉત્તર ભાગ જીતી લીધા હતા ત્યારે શતવહનવંશી રાજાની રાજગાદી, સેાવસા કૃષ્ણા નદીના મુખ પાસે આવેલી અમરાવતી નગરી હતી”. એટલે કે મી. વીલના મત પ્રમાણે નહપાણુ હરાટે અને તેના જમાઈ રૂષભદત્ત તથા મહાઅમાત્ય અયમે જ્ઞતવહન વંશીઓને હરાવ્યા હતા તે માદ, આ શતવહન રાજાઓનું રાજપાટ અમરાવતી નગરે લઈ જવામાં આવ્યું હતું. અને આ અમરાવતીનું સ્થાન કૃષ્ણા (એન્ના) નદીના મુખની લગભગ આવેલું છે. ઢૉ. ભાઉ દાજી (જ. ખાં. છેં. રા. એ. સા. પુ. ૮, પૃ. ૨૩૯) જણાવે છે કે, Padumavi is called Naravara-swami (a new king) & he has also the title of the swami_of Bennakataka...Bennakataka is I (Dr. Daji) believe identical with Warrangul, the capital of the Teligana or Andhra પદુમાવીને નરવર–સ્વામી ( નવેશ ભૂપતિ ) તરીકે ઓળખાવાય છે. વળી તેને એન્નાકટકના સ્વામિનું બિરૂદ પણ મળેલ છેમારી (ડૉ. દાજી) ધારણા પ્રમાણે તેલીંગણુ અથવા આંધ્રની રાજધાની વર’ગુલ (જે કહેવાય છે) તે જ એન્નાકટક છે. વળી જનરલ કનિંગહામ પેાતાના કાઇન્સ એક્ ઇન્ડિયા નામે પુસ્તકમાં પૃ. ૧૦૮ ઉપર લખે છે કે All the coins of Andhras are found in Eastern India round about Amravati while all the Bow and Arrow coins = (૧૪) જુએ નીચેના પારિગ્રાફ તથા ઉપરની ટીકા ન. ૧૨ સરખાવા www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ - --- [૭૪] રાજાઓની ઓળખમાં પડતી મુશ્કેલીઓ વિશે [ અષ્ટમ ખંડ come from Western India=Iધપતિઓના બાદ, તેઓને હડી જઈ તુંગભદ્રાનદીની આસપાસ સર્વ સિક્કાઓ પૂર્વહિંદમાં અમરાવતીની આસપાસ- વસવાની જરૂર પડી હતી. તે સમયે ત્યાં રાજગાદીની માંથી જ મળી આવે છે જ્યારે તીર અને કામઠાવાળા સ્થાપના કરવી પડી હતી. સઘળા સિકાઓ પશ્ચિમ હિંદમાંથી મળી આવે છે.” આખી ચર્ચાને સાર એ થયો કે, આંધ્રપતિના આમાંના બીજ શબ્દો ઉપર ટીકા કરવાનો અવકાશ લગભગ ૭૦૦ વર્ષ જેટલા દીર્ધ રાજ અમલમાં, ગાદીનાં નથી. પરંતુ એટલું સાફ જણાય છે કે અમરાવતી સ્થાન તરીકે મુખ્યપણે ત્રણ સ્થાને જ હિસ્સો પુરાવ્યા નગર હિંદના પૂર્વ ભાગમાં આવ્યું છે અને ત્યાં છે. શરૂઆતમાં પિઠ (પૈઠણ), તે બાદ વરંગુલ-અમઆગળથી આંધપતિઓના સિક્કા મળી આવે છે રાવતી, અને છેવટે વિજયનગર; તેમાં પૈઠ અને અમરાએટલે આ નગર તેમના રાજઅમલમાં મહત્ત્વને વતીએ સામ્રાજ્યની જાહેજલાલીના પલટા પ્રમાણે ભાગ ભજવી રહ્યું હતું. રાજપાટનું સ્વરૂપ પણ બદલાવ્યા કર્યું હશે તેવું સમજાય આ કથનથી અમરાવતીના સ્થાને સંબંધી આપણી છે, જ્યારે વિજ્યનગરે તે માત્ર આથમતી દશામાં જ માન્યતાને સમર્થન મળતું કહી શકાશે. પરંતુ તે પિતાનું જીવન પૂરું કર્યું લાગે છે. કેટલો કાળ સુધી રાજનગર તરીકે ટકી રહેવા પામ્યું ભારતીય ઇતિહાસના પટ પર અનેક રાજવંશીઓ હતું તેના સમય પરત્વેનો જ તફાવત છે. તેમના મત થઈ ગયા છે. પરંતુ આ સતવહનવંશીઓમાંને કયા પ્રમાણે નહપાના સમય બાદ એટલે ઈ. સ. પૂ. સજા કેટલામો હશે અને તેને ૧૧૪ના અરસામાં અમરાવતી નગરે રાજગાદી લઈ રાજાઓની ઓળ- અને બીજાને શો સંબંધ હશે તે જેવામાં આવી હતી જ્યારે આપણું મને મહાનંદના ખમાં પડતી શેધી કાઢવું જેટલું મુશ્કેલ બની સમયે ઈ. સ. પૂ. ૪૧૫ના અરસામાં કે છેવટે સમ્રાટ મુકેલી રહ્યું છે તેટલું કોઈ અન્યવંશી બિંદુસારના રાજ્ય અમલે ઈ. સ. પૂ. ૩૪૭ની વિશે રાજાઓના સંબંધમાં બન્યું નથી. આસપાસના સમયથી તેમની ગાદી આ સ્થાને તેનાં બે ત્રણ મુખ્ય કારણ છે. આવ્યાનું સમજાયું છે. આ બે માન્યતામાં કઈ એક તે આ રાજાઓએ જે શિલાલેખો કોતરાવ્યા વિશેષ વજનદાર છે તે વિષય અત્યારે અસ્થાને છે. છે કે સિકાઓ બનાવરાવ્યા છે તેમાં સર્વેએ પિતાનું પરંતુ આગળ ઉપર, આંધ્રપતિએનું વૃત્તાંત લખતી વ્યક્તિયુક્ત નામ જ આપેલ નથી. જ્યાં જુઓ ત્યાં, વખતે તેની ચર્ચા જરૂર કરવામાં આવશે. પોતાની જનેતાના ગોત્રની જ માત્ર ઓળખ આપીને ' હવે સવાલ એ રહે છે કે, વરસુલ રાજનગર અને બહ તે તે સાથે પિતાના વશની ઓળખ જે હતું કે અમરાવતી ઉર્ફે બેન્નાતટનગર રાજપાટ હતું. સતવહન કે શાતકરણિ તરીકે નેધાઈ છે તે શબ્દના બનાં સ્થાન જોતાં બન્ને તે કાર્ય માટે લાયક છે. નામનો ઉલ્લેખ કરી બતાવીને આપી છે; જેમકે વરંગુલની તરફેણ કે વિરૂદ્ધ જનારી કોઈ દલીલ કે ગૌતમીપુત્ર યજ્ઞશ્રી, વશિષ્ઠપુત્ર યજ્ઞશ્રી, ઈ. ઈ. અથવા * પુરાવા અમારી પાસે નથી એટલે તે બાબતમાં વિશેષ તેથી વિશેષ ઓળખ કયાંક અપાઈ હેય તે ગૌતમીપુત્ર બોલવા જેવું રહેતું નથી. યજ્ઞશ્રી શાતકરણી; જ્યારે રડવ્યાખડવા એકાદ બે | વિજયનગર બાબતમાં જણાવવાનું કે, આંધ કિસ્સામાં તેઓએ પોતાની ઓળખ આપવા માટે કઈક સામ્રાજ્યની જ્યારથી પડતી આવવા માંડી હતી-- પ્રકારનું ઉપનામ કે બિરૂદ જોડી બતાવ્યું છે, જેમકે એટલે કે અવંતિપતિ ચણ અને તેના પૌત્ર રૂદ્રદામને વિવિયકરસ અને પુલુમાવી સાતકરણિ. પરંતુ આ આંધ્રપતિઓ પાસેથી દક્ષિણને ઘણે ભાગ છતી વાચકવૃંદ સમજી શકશે કે, ૩૫-૪૦ જેટલાં પુરૂષ લીધે હતા ત્યારથી, એટલે કે તે વંશના સત્તાવીશમાં આવાં સામાન્ય વિશેષણો કે શબ્દો વડે એકબીજાથી નૃપતિ પુલોમાવી ત્રીજાના સમયથી અને ઈ. સ. ૧૪૩ નિશ્ચયપણે પારખી કાઢવા અતિકઠિન કાર્ય છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ રાજાઓની ઓળખમાં પડતી મુશ્કેલીઓ વિશે ચતુર્થ પરિચ્છેદ ] પ્રમાણેની ઓળખપ્રથામાં, મુશ્કેલીનું એક મુખ્ય કારણ છે. ખીજાં કારણુ, તેમના સમસમયી જે અન્ય વ્યક્તિએ અન્ય પ્રદેશ ઉપર રાજકર્તા હેાવાનું જણાવાયું છે તેમના સમય પરત્વે કાંઈ નિશ્ચિત ચઇ શકાયું નથી; તે છે, જેમકે નહપાળુ, રૂષભદેવ વગેરેએ જે જ્ઞાતકરણી સાથે યુદ્ધ ખેલ્યાં છે તેમના સમયને માંક ૪૦ થી ૪૬ માત્ર જણાવાયેા છે. પરંતુ તે કયા સંવત છે તેનું ધેારણ નક્કી કરાયું નથી. કલ્પનાથી ગાઢવી લીધું છે કે તે શકના સંવત હશે જેથી તેને ઈ. સ. ૭૮+૪=ઇ. સ. ૧૧૮ ના અરસાના ગણી કાઢયા છે. જ્યારે ખરી રીતે તેને સમય (જીએ પ્રુ. ૩ માં નહપાણુનું વૃત્તાંત) ઈ. સ. પૂ. ૧૧૪ છે એટલે કે, કલ્પનાથી ગાઠવેલ સમય કરતાં લગભગ સવામસે અઢીસો વર્ષ પૂર્વેના છે. તે જ પ્રમાણે ચણુ અને ખારવેલના સમય પરત્વે બન્યું છે. ચણુ સાથે જોડાયલ આંક ૪૨–૫ર અને તેના પૌત્ર રૂદ્રદામન સાથેના આંક ૭ર છે. તેને પણુ શક સંવત માની લઈ ૭૮+૪૨=ઈ. સ. ૧૨૦ ના કાળ હાવાની ગણત્રી કરાવાઈ છે, જ્યારે ખરી રીતે તેના સમય ૧૦૩+૪૨= ઇ. સ. ૧૪૫ તે છે (જીએ પુ. ૪). તેવી જ રીતે ખારવેલની બાબતમાં પણુ બનવા પામ્યું છે. તે તા બૃહસ્પતિમિત્ર અને રાજા શ્રીમુખના સમકાલીન હેાવા છતાં, આ બૃહસ્પતિમિત્રની ઓળખને કાંય પત્તો ન લાગવાથી, બૃહસ્પતિ તે પુષ્યનક્ષત્રનું ખીજું નામ છે, માટે બૃહસ્પતિમિત્ર તે પુમિત્ર છે એમ ઠરાવી, શુંગવંશી પુષ્યમિત્રને સમય જે ઈ.સ. પૂ. ૧૮૦ આસપાસના છે, તે આ ખારવેલના અને શ્રીમુખતા ઠરાવાયા છે. પરંતુ આ કલ્પના કેટલે દરજ્જે ભ્રમણાજનક છે તે પુમિત્ર (જીએ? પુ. ૩) અને ખારવેલનાં વૃત્તાંતે (જુએ પૃ. ૪) આપણે સાબિત કરી બતાવ્યું છે. મતલબ કે ખારવેલના સમય ઈ. સ. પૂ. ૪ર૯ના છે. આ ઉપરથી જણાશે કે તેના સમયની ખાખતમાં પશુ લગભગ અઢીસા વની ભૂલ કરવામાં આવી છે. આ પ્રમાણે મુશ્કેલીનું બીજું કારણુ થયું. ત્યારે ત્રીજાં કારણુ શિલાલેખાના ઉકેલમાં થતી ગલતીનું છે. આ કારણ સ્વભાવિક છે. પરંતુ કેટલીક વખત તેા ઉડ્ડલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૭૫ લગભગ ખરાખર હેાવા છતાં, તેનું જોડાણુ કરવામાં આગળ પાછળના સંબંધ વિચારાયા વિના જ ચેકડું એસારી દેવાયું હોય છે. જેમકે હ્રદામને પેાતાની પુત્રીને સાતકરણી રાજાને પરણાવી હતી. આ વાત કેવી રીતે મૂળમાં પાયા વિનાની જ હાઈને હાસ્યાસ્પદ બની રહેલ છે તે આપણે પુ. ૪ પૃ. ૨૧૨-૧૩ માં સમજાવી ગયા છીએ તથા પરિચ્છેદ ષમાં લેખ નં. ૧૭ માં સમાવાશે એટલે વિશેષ વિવેચનની અત્ર જરૂર રહેતી નથી. ઉપર પ્રમાણે મુખ્ય લેખી શકાય તેવાં ત્રણ કારણેામાંનું એકાદ, તેા તે વંશના રાજાઓએ જ પૂરેપૂરું સ્પષ્ટીકરણ કરી બતાવેલું નહીં હૈાવાને પરિણામે બનવા પામ્યું છે, જ્યારે બીજાં છે, ન્યૂનાધિકપણે સંશેાધન કરતાં આપણે બતાવેલી ઉતાવળને લીધે તેમજ વૈદિક અને ઐાદ્ધ સાહિત્યને જ આધાર લઇને આપણે આગળ વધ્યે ગયા છીએ પરંતુ તે સમયનું ત્રીજાં સાહિત્ય—જૈન હતું તેની કેવળ અવગણના જ કરી રહ્યા છીએ તેને લીધે બનવા પામ્યાં છે. આ કંચનની સત્યતા તે રાજાનાં સિાચિત્રો ઉપરથી આપણને મળી આવે છે. જેમકે વાતશ્રી શાતકરણી, વિલિવયપુર શાતકરણી, માઢરીપુત્ર શાતકરણી, ચૂટકીનંદ અને મૂળાનંદ ઈ. ના સિક્કાઓ જોતાંવેંત તેમને પ્રાચીન સમયના હોવાનું દેખાય છે છતાં કલ્પી કાઢેલ સમયની ગણત્રી સાથે મેળવવા જતાં તે સ` અસઁગત જણાયું છે. પરંતુ જૈન સાહિત્યની મદદ લેવાથી અમે તા કેવળ ઇતિહાસકાર અને લેખક તરીકેની નિષ્પક્ષ વૃત્તિથી જ કામ લીધે ગયા છીએ, છતાં પૂર્વ ખા વિચારાના અભ્યાસીઓને પેાતાના પૂર્વગ્રહ હોવાને બદલે તેમાં જૈનધર્મ પ્રત્યે અમારૂં પક્ષપાતપણું દેખાયું છે. જે સ્થિતિ સાબિત થાય તે ખરી અમને તે માટે અફ્સોસ કે દિલગીરી ઉપજતી નથી. અમારે તે ક્રૂરજ જ મજાવ્યે જવાની છે. કહેવાનું તાત્પર્ય એ છે ૐ જ્યારે સર્વે કથનને ચારે તરફથી વિચારી જોતાં જે અમુક અનુમાન ઉપર અત્યારે. અવાય છે તે ભલે અત્યારની સ્થિતિમાં અનુમાન રૂપે જ ગણાતા રહે છતાં ફાળ ગયે તે નિશ્ચયરૂપે અને ખરી હકીકત www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ માતૃગાત્રની ઓળખથી મળેલી સહાય ૭૬ ] રૂપે જ ટકી રહેશે એમ અમારૂં અંતઃકરણ કહે છે. ઉપરના પારિગ્રાફમાં જણાવાયું છે કે, શાતકરણી રાજાએએ પેાતાને મુખ્યપણે માતૃગાત્રથી એળખાવેલ હાવાથી તેમને એકબીજાથી ભાગાત્રની એ- તારવી કાઢવામાં આપણને ઘણી ળખથી મળેલી મુશ્કેલી અનુભવવી પડે સહાય છતાં તેમાંથી જો અમુક સિદ્ધાંત ઉપજાવી કઢાય અને તે સિદ્ધાંતને આશ્રયીને કામ લેવામાં આવે તેા, માતૃગેાત્રની એાળખ પણ કેટલેક અંશે આપણને આપણા કાર્યમાં મદદરૂપ નીવડી શકે એમ દેખાઇ આવ્યા વિના રહેતું નથી. અત્ર તે કેવી રીતે બનવા પામ્યું છે તે હકીકત, જ્યારે ગાત્રના પ્રશ્ન ઉપસ્થિત થયા છે ત્યારે સાથે સાથે અત્યારે, વિચારી લઈ એ. [ મ ખંડ નાગનિકા પાસેથી તેણીના સગીર પુત્ર તરફથી જ્યારે તે રાજ ચલાવી રહી હતી ત્યારે–રાજ્ય ખૂંચવી લઇને પોતે ગાદીતિ બની બેઠા હતા, આ હકીકતથી સ્પષ્ટ થયું કે, યજ્ઞશ્રી જ્યારે ગીતમીપુત્ર છે ત્યારે તેનેા પિતા જેનું નામ રાજા શ્રીમુખ છે તે તથા તેને કાકા અને છે.શ્રીમુખના ભાઇ રાજાશ્રીકૃષ્ણુ, ગૈાતમીપુત્ર ન જ હાઈ શકે. તેમજ રાણી નાગનિકાના પુત્ર વસતશ્રી પણ ગાતમીપુત્ર ન જ હાઈ શકે, અને આ રાજા શ્રીકૃષ્ણ તથા વાતશ્રી પેાતાને ( જુએ તેમના સિક્કા પુ. ૨) વસિષ્ઠપુત્ર તરીકે જણાવે છે. એટલે આપણા સિદ્ધાંતને અનુસરીને તે વાજબી ઠરે છે. આ જ નિયમાનુસાર નિકટસમયી ગૌતમીપુત્રાના અને વસિષ્ઠપુત્રાના સગપણ સંબંધ જોડી કાઢવામાં આપણે ફળીભૂત થઈ શકીએ એવી આશા ઉદ્ભવે છે. અને કહેતાં ખુશી ઉપજે છે કે તે પ્રમાણે વર્તવાથી અનેક ઠેકાણે ગૂચના નિકાલ કરી શકાય પણ છે જ. તેનાં દૃષ્ટાંતામાં નં. ૧૬, ૧૭ તથા ૧૮ રાજાઓના, તેમજ નં. ૨૪ અને ૨૬મા રાજાઓના પરસ્પર સંબંધ અને તેમના રાજ્યાનુશાસનના અનુક્રમ ગાઠવવામાં થઈ પડેલ અનુકૂળતા કહી શકાશે. જેમ વર્તમાનકાળે બનતું આવે છે તેમ પ્રાચીન સમયે પણ એ નિયમ પળાતે હતા એમ સ્પષ્ટ થાય છે, કે એક પુરૂષ પેાતાના ગાત્રની કન્યા સાથે લગ્નગ્રન્થીથી જોડાતા નહીં. એટલે કે વિસગાત્રી પુરૂષ હાય તે વસિષગેાત્રી કન્યાને પરણતા નહીં; જેથી તે રાણીના પેટે થયેલ સંતાન પાતાને વસિષ્ઠપુત્ર કહી ન જ શકે. મતલબ એ થઈ કે પિતા અને પુત્ર જો પાતાને માતૃગાત્રની એળખ આપીને સંખેાધવા ઇચ્છતા હાય તે। તે બન્ને માટેભાગે એક જ ગાત્ર સંભવી ન શકે. એટલે કે જો પિતા વસિષ્ઠપુત્ર હાય તા તેને પુત્ર બનતાં સુધી વસિષ્ઠપુત્ર સિવાયના જ હાઇ શકે, પછી ભલે તે ગૈાતમીપુત્ર હાય કે માઢરીપુત્ર હાય તેના બાધ આવી શકતા નથી. આ એક સિદ્ધાંત થયા. આ સિદ્ધાતને લક્ષમાં રાખીને કેટલીયે સ્થિતિને ઉકેલ૧૫ લાવી શકાયા છે. જેમકે,—એમ કહેવાયું છે કે (પંચમ પરિચ્છેદે લેખ નં. ૧નું વર્ણન) રાણી નાગનિકાને પતિ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી હતા અને આ ગૌતમીપુત્ર મનુશ્રીના કાકાનું નામ કૃષ્ણ હતું કે જેણે રાણી (૧૫) પુ. ૨ પૃ. ૧૨ ટીકા ન, ૪૩ માં બુદ્ધ ભગવાન ગૌતમબુદ્ધ શામાટે કહેવામાં આવ્યા છે તેને લગતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ધાર્મિક ક્રાંતિ ઉપરમાં જોઈ ગયા છીએ કે, આ વશના સ્થાપક રાજા શ્રીમુખ, તે મગધપતિ નંદખીજાની શૂદ્રાણી પેટે જન્મેલ પુત્ર હતા. પરન્તુ રાજદ્વારી કારણસર તેનેા મગધપતિ થવાના હક્ક છીનવી લેવાતાં રૂસણા લઈ તે પોતાના નાનાભાઈ ને લઇને દક્ષિણ તરફ ચાલી નીકળ્યેા હતા. નવંશી રાજાએ જૈનમતાનુયાયી હતા એટલે આ શ્રીમુખ પણ તે જ ધર્મ પાળતા હોય એમ માની લેવામાં કાંઇ અયુક્ત કહેવાશે નહિ. વળી તેના સિક્કાચિહ્ન ઉપરથી સાબિત થાય છે કે તે જૈનધર્મ જ પાળતા હતા. આ પ્રમાણે એક સ્થિતિ થઈ. વળી પૈારાણિક ગ્રંથાના આધારે જાણવામાં આવે છે કે, આ વંશના અમુક રાજાઓના (જુએ પ્રશ્ન ચર્ચાવામાં આવ્યા છે તેની સરખામણી કરી. www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ] નં. છનું વૃત્તાંત) સમયે, જ્યારે મહાભાષ્યકાર પતંજલી મહાશય થયા હતા ત્યારે તેઓ વૈદિક મતાનુયાયી થયા હતા; તેમજ ખીજી હકીકત એમ પણ જાહેર થઈ છે કે, ઉપરના બનાવ બન્યા પછી કેટલેક કાળે આ શતવહનવંશમાં એક રાજા થયા હતા કે જેણે વૈદિક ધર્મ અંગીકાર કરી, શકશાલિવાહન નામનેા સંવત પ્રવર્તાવવા માંડયા હતા, આ હકીકત જો યથાર્થ હાય તા—જો કે આ રાજાના સિક્કા જે જે પ્રકાશમાં આવ્યા છે તથા તેમને ઉકેલ જે પ્રકારે કરી શકાયા છે, કે કરી શકીએ છીએ તે જોતાં, તેને પુષ્ટિ મળતી હેાય એવું દેખાતું નથી છતાં પૌરાણિક ગ્રંથામાં વર્ણવાયલી અનેક ઐતિહાસિક બિનાએ સત્ય હાવાનું આપણે વારંવાર જોતા અને પુરવાર કરતા આવ્યા છીએ, તે સ્થિતિ લક્ષમાં લેતાં, આ ધર્મ પલટાની હકીકતને પણ સત્ય ન હેાવાનું માનવાને કારણ નથી. એટલે—જરૂર માનવું જ રહે છે કે, આ રાજાએ એ પોતાના બાપીકા ધર્મ જૈન સંપ્રદાયના હતા તેમાં એ વખત પલટા કર્યાં હતા. એક પતંજલી ભગવાનના સમયે અને ખીજો શકપ્રવર્તક રાજા શાલિવાહનના સમયે; અત્ર આપણે હવે એ તપાસવું રહે છે કે, આ પ્રમાણે સ્થિતિ ક્રમ થવા પામી હતી. ધાર્મિક ક્રાંતિ મળી આવતા સિક્કાઓના આધારે આંધ્રભૃત્યા ક્રાણુ અને સ્વતંત્રપણે વર્તતા આંધ્રપતિ કાણુ તે દર્શાવનારા જે કાઠા આપણે પૃ. ૬૬ ઉપર જોડયા છે તેથી જોઈ શકીએ છીએ કે, પ્રથમના સાત રાજાઓમાંથી, પહેલા, ખીજો, અને પાંચમા–એ ત્રણ રાજા પેાતાના આખાયે રાજઅમલ દરમિયાન તદ્દન સ્વતંત્ર જ હતા જ્યારે બાકીના ચાર–ત્રીજો, ચોથા, છઠ્ઠો અને સાતમા—થેાડા વખત સ્વતંત્ર અને થાડા વખત માંડળિકપણે રહ્યા છે; અને જે માંડળિકપણું તેમને શિરે ચાંટયું છે તે પણ મગધપતિ નંદવંશીઆનું અને મૌર્યવંશીઓનું. આ બન્ને વંશના સમ્રાટ પશુ જૈનર્મિજ હતા, એટલે માંડળિકાને પેાતાના સાર્વભૌમરાજાના ધર્મ સ્વીકારવા પડતા હતા અથવા સ્વીકારવા પડે તેવા નિયમ કબૂલ રાખીએ તેા પણુ તેઓને સ્વીકૃત ધર્મના પલટા કરવાની જરૂર પડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૭૭ આ નહિ હતી એ પુરવાર થઈ જાય છે. મતલબ એ થઈ કે, પ્રથમના સાતે રાજા જૈનધર્મોનુયાયી જ હતા એટલે સાતમા રાજાના સમયે જ્યારે ભગવાન પતંજલીને ઉદય થયા છે ત્યારે જ તેણે ધર્મનેા પલટા કર્યા હતા એમ માની લેવું રહે છે. તે માટે નીચે પ્રમાણે સંયેાગા વર્તતા હૈાવાનું કલ્પી શકાય છે. આ સાતમા આંધ્રપતિના જીવન વૃતાંતથી (જીએ આગળ ઉપર) સાખીત થાય છે કે તે અતિ વિચિક્ષણ સ્વભાવને અને મહત્વાકાંક્ષા ધરાવતા રાજવી હતા. વળી બહુ જ નાની વયે ગાદી પ્રાપ્ત થવાથી લગભગ ૫૫-૫૬ વર્ષ પર્યંત રાજ્ય ભાગવવા તે ભાગ્યશાળી થયા છે. આ વચ્ચેના ગાળામાં, તેની જુવાનીના કાળ, કે જે વખતે મનુષ્યને સામાન્યપણે ઉન્માદનું ધેન ચડી આવે છે તેવા ગદ્ધાપચીસીના સમય, તેને મગધપતિ સમ્રાટ પ્રિયદર્શિનના માંડળિકપણામાં ગાળવા પડયા હતા. સમ્રાટ પ્રિયદર્શિને ઉભા કરાવેલ શિલાલેખાથી સુવિદિત થાય છે કે, પોતાની હકુમતના સર્વ પ્રદેશની અને અનુષ્કાના ક્રાઇ રૈયત, સ્વધર્મનાં વિધિવિધા પણ જાતના અંતરાય વિના પાળતી રહે તેની ખાસ કાળજી તેણે બતાવ્યા કરી છે; એટલું જ નિહ, પરંતુ જે કાઈ ધર્મપલટા કરી પોતાના જૈનધર્મમાં આવવા તત્પર હાય તેને આસ્તે આસ્તે તે ધર્મમાં દૃઢ કરવાને, પ્રયત્ન આદરી ધર્મસહિષ્ણુતા પણ બતાવી છે. એટલે પ્રિયદર્શિનનું મરણ થતાં સુધી—આ સમયે સાતમા આંધ્રપતિને ગાદીએ આવ્યાં ૪૫ વર્ષ વીતી ગયાં હતાં, ત્યાંસુધી શાતકરણી રાજાને ધર્મ સંબંધમાં ઊંચા નીચા થવાને કાંઇ કારણ મળ્યું નહેતું. પરન્તુ તેની સાહસિક વૃત્તિને લીધે, મનમાં એવા વિચાર આવ્યા કરતા હતા કે, શું મહારાજા પ્રિયદર્શિન પ્રજાવાત્સલ્ય તાવી ધર્મસંહષ્ણુતાથી કામ લઈને સર્વ પ્રજાને પેાતાના ધર્મમાં લઈ શકે છે, તે સિવાય પ્રજાને રંજીત કરવાના અન્ય રસ્તા નહીં જ હોય ? તેમજ શું આ એકલા જૈનધર્મમાં જ તેવી શક્તિ ભરેલી છે અને ખીજા ધર્મમાં તેવું કાંઇ નહિ હોય? આ પ્રમાણેના વિચારા તેના મનમાં ધેાળાયા કરતા હતા. આ સમયે સમસ્ત ભારતવર્ષમાં એ જ ધર્મના પ્રચાર www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ - - --- - - -- - - ૭૮ ] ધાર્મિક કાંતિ [ અષ્ટમ ખંડ. થઈ રહ્યા હતા, એક જૈન અને બીજો વૈદિક. ત્રીજે ન થાય ત્યાં સુધી વિચારી રાખેલા અનેક પ્રયત્ન વિશે બૌદ્ધધર્મ હતો ખરો, પરન્તુ તેના અનુયાયી બહુ નિષ્ફળતાનાં વાદળો પણ ચડી આવે. આ અરસામાં જુજ હતા, કેમકે સમ્રાટ બિંદુસારના સમય સુધી મહારાજ પ્રિયદર્શિનનું મરણ નીપજયું (ઈ. સ. પૂ. રાજધર્મ જૈન હતા. પણ તેની પાછળ અશોકવર્ધન ૨૩૬) અને આંધ્રપતિ શાતકરણીને સર્વ દરવાજા મોકળા ગાદીએ આવતાં, તેણે બાપીકે ધર્મ બદલીને બૌદ્ધ થયો. તેણે પતંજલી મહાશયને રાજપુરોહિતપદે સ્થાપી ધર્મ અંગીકાર કર્યો હતો, એટલે તેના રાજ અમલ દીધા અને તેમની સહાયથી વૈદિકમતને પ્રચાર દરમ્યાન જ માત્ર બૌદ્ધધર્મનો પ્રચાર ઠીકઠીક થવા પામ્ય દક્ષિણ હિંદમા–પિતાની રમતમાં એકદમ કરવા માંડશે. હતા. પરંતુ તેના મરણ બાદ પ્રિયદર્શિને ગાદીએ સાથે સાથે તે ધર્મનાં અનુષ્ઠાનને પણ રાજદરબારમાં બેસીને પાછા પોતાના વંશપરંપરાના જૈનધર્મની બડી ધામધૂમથી કરાવવા લાગ્યો. તેમનું પ્રથમ કાર્ય એટલી તો મોટા પ્રમાણમાં ઉદ્ઘોષણા ગજાવી મુકી અશ્વમેઘયજ્ઞ કરવાનું હતું કે જેથી દેશપરદેશમાં હતી કે, બાહમત તે શું, પણ પ્રાચીન સમયથી ચાલ્યો. પોતાની કીર્તિ પ્રસરે તેમજ પોતે ચક્રવર્તી જે પ્રબળ આવતે વૈદિકમત ૫ણુ એકવાર તે શૂન્યવત૧૭ પ્રતાપી છે તેની ઉદ્દઘોષણું પણ થઈ જાય. આથી બની ગયો હતો. તેમાં પણ બૌદ્ધમતને, રાણી કરીને અશ્વમેધયા કે જેમાં અનેક પશુઓનાં જીવનનાં તિષ્યરક્ષિતાના લુષિત અને કલંકિત જીવનથી જે બલિદાન દેવાય છે તેવી પ્રાણીહિંસા, જે ઈ. સ. પૂ. ફટકો પડયો હતો તે પ્રજાના મનમાં તાજે રમી ૬૦૦ના સિકામાં બ્રાહ્મણપડિતા સકળી હદમાં સર્વે રહ્યા હતા એટલે તેના ધર્માચાર્યોએ મોટાભાગે પ્રદેશના ક્ષત્રિય રાજાઓ પાસે વિજયપ્રાપ્તિના પ્રસંગોએ ' ભાસ્તદેશને થોડા સમય માટે તે રામરામ જ કરવા મુખ્યપણે કરાવતા હતા અને જેની કમકમાટી વર્ણવી પડયા હતા. જેથી રાજા શાતકરણીને પિતાની ધર્મા- જાય તેવી ન હોવાથી, શ્રી મહાવીર અને શ્રી બુદ્ધદેવ કાંક્ષાને સતેજ કરી પિષવી રહેતી જ હોય તે નામે બે ધર્મપ્રવર્તકાએ તે યજ્ઞો બંધ કરાવવા માટે કેવળ વૈદિક મત તરફ જ નજર દોડાવવાનું રહેતું પિતાનું આખું જીવન તનતોડ મહેનત કરી કમરકસી હતું. આ ધર્મપ્રચારના પ્રયોગ આદરવામાં અને તેને સુયશ મેળવ્યો હતો, તે બંધ પડેલ યજ્ઞો પાછી રહી સાંગોપાંગ ઉતરવામાં જે કોઈ ધર્મોપદેશકની સહાય લેવી રહીને સાડાત્રણ વર્ષે સજીવન થવા પામ્યા હતા. પડે તે તે પોતે પણ કઈ રીતે ગાંજ્યો ન જાય તે, આ પ્રમાણે તે પોતાની હકુમતમાં-દક્ષિણ હિંદમાં તેમજ પડખે ઉભા રહેનારનું વહાણું ભરદરિયે ઝૂકાવી છૂટે હાથે અને બેધડકપણે વૈદિકમતને પ્રચાર કર્યો મૂકી દઈ રખડાવી મૂકે તે, પણ ન જ હોવો જોઈએ. જતા હતા તેટલામાં ઉત્તર હિંદમાં પણ તેને ? આવા પ્રકારની એક વ્યક્તિ તેના રાજ્યમાંથી તેને અનુકુળ ક્ષેત્ર ઉઘડી પડયું. સાંપડી ગઈ. આ વ્યક્તિનું નામ ઈતિહાસમાં મહા- મહારાજા પ્રિયદર્શિનની પાછળ તેને જ્યg પુત્ર ભાષ્યકાર ભગવાન પતંજલી તરીકે જ અમરપણે નેંધાઈ વૃષભસેન અવંતિપતિ થયો હતો. તેણે પોતાના ગયું છે. આ પ્રમાણે સોનું અને સુગંધ મળ્યાં તે પિતાના રાજઅમલ દરમિયાન, હિંદની પશ્ચિમે આવેલ ખરાં, પણ જ્યાં સુધી પ્રયોગ કરવાને યોગ પ્રાપ્ત અફગાનિસ્તાન અને બલુચિસ્તાનવાળા પ્રાંતો ઉપર (૬) અર્વાચીન ઇતિહાસકારોની જે એમ માન્યતા સાબિત થઈ રહે છે, ત્યારે તે સર્વ માન્યતાને પલટે જ બધાઈ છે કે બૌદ્ધધર્મ જ પ્રચલિતપણે વિસ્તર્યો હતો તે કરે પડશે. આથી કરીને બૌદ્ધધર્મના જુજ અનુયાયી ભૂલ છે, કેમકે તેમનું જે મંતવ્ય બંધાયું છે તે સમ્રાટ અશો- હતા તેવા શબ્દો અત્યારે લખવા પડયા છે. વળી નીચેની કના શિલાલેખે અને તેમાંથી નિષ્કર્ષને આલેખેલ તેના ટીકા નં. ૧૭નું લખાણ તથા પુ. ૪, પૃ. ૧૫૭માં હિં. હિ, જીવનવૃત્તાંત ઉપરથી; પણ જયારે તે શિલાલેખ સમ્રાટ ૭૦૨-૩ વાળું આપેલું અવતરણ સરખાવે. પ્રિયદરિન જ સજા સંપ્રતિના અને જૈન ધર્મના હેવાનું (૧) ઉ૫સ્ની ટીકા ન. ૧૬ વાંચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ] ધામિક ક્રાંતિ [ ce સબા૫ણે વહીવટ ચલાવ્યો હતે (જુઓ પુ. ૩). ત્યાંની વળી તે અવંતિપતિ આધો પાછો થઈ માથું ઉચકવા મજ સાથેના સહવાસમાં ઘણા વર્ષો ગાળેલ હોવાથી જેવું ન કરે માટે, પોતાના સાગરિત અને ધર્માનુયાયી તે જલદ પ્રકૃતિને અને ઉગ્ર સ્વભાવ બની ગયો પુષ્યમિત્ર નામના બ્રાહ્મણને,૧૯ અવતિના સૈન્યપતિ હતે. એટલે ગાદીએ બેસતાં વેત, પોતાના પિતાની તરીકે નિયત કરતે આવ્યો. ઉપરાંત સર્વની ટોચે ચડે માફક પોતાની પ્રજાને ધર્મના અંકુશ તળે રાખવાની તેવું બીજું કાર્ય એ કર્યું કે, અવંતિમાં જ તેણે બીજે અને તેમને ચાહ મેળવવાની ઉત્કંઠા અને ઉલટમાં અશ્વમેઘ યજ્ઞ કર્યા ર૦ તથા તે સ્થાને એક વિજયતેણે ધર્મધપણું ધારણ કરી લીધું હતું અને રાજ- સ્તંભ ઉભો કરી તે સઘળું ખર્ચ ત્યાંની પ્રજા પાસેથી સત્તાનો ઉપયોગ કરી ત્રાસ વર્તાવવા પણ માંડયો વસલ કર્યું. આ પ્રમાણે પોતાના સ્વભાવને કહે. હતો. જેથી પ્રજા ઉરાઈ ગઈ હતી. બીજી બાજુ કે ધર્માભિમાનને કહે, કે પિતે જે પ્રયોગ આદર્યો તેના ભાઈભાંડુઓમાં અને કુટુંબીઓમાં પણ તેના હતો તેની સફળતાની ખુમારીનું કહે, પણ તેનું સ્વભાવને લીધે વિખવાદે પ્રવેશ કર્યો હતો જેને દિગ્દર્શન સર્વપ્રજાને કરાવ્યું. તે બાદ પોતાના જીવતરને પરિણામે તેમનામાં તીવ્ર કુસંપ જામી ગયો હતો અને ધન્ય માનતે પુકિત હૃદયે, અને ઉછળતી છાતીએ, જેમ જેમ તક મળતી ગઈ તેમ તેમ તેઓ પોતાની સત્તા અભિમાનપૂર્વક સ્વદેશ તરફ પાછા વળ્યો હતો. પરંતુ તળના મલકે પચાવી સ્વતંત્ર થવા મંડથી હતા. આમ વર્ષ દઢ વર્ષમાં જ પિતે કાળના મુખમ બેવડી ત્રેવડી ક્ષતિ લાગુ પાડવાથી, જે મૌર્યન સામ્રાજ્યની અદશ્ય થઈ ગયો. મહારાજા પ્રિયદર્શિનના સમયે હાકલ વાગી રહી હતી આ પ્રકારે પ્રથમ ધર્મક્રાંતિને આરંભ સાતમા તેજ સામ્રાજ્યની કમળ પાંચ સાત વર્ષની અવધિમાં રાજાના અધિકારે થયો હતે. આદર્યા અધૂરાં કેમ એકદમ પાતી દશા આવી ગઈ. પ્રાસંગિક રીતે પ્રાપ્ત રખાય; ને રહે તો તેટલે કા કહેવાય ને ! રાજા થયેલ આવી સેનેરી તકને લાભ રાજા શાતકરણીએ શાતકરણિ જે પાતાના જમણા હાથ સમાન હતો તરત જ લીધે અને અવંતિ ઉ૫ર ચડાઈ કરી. રાજા તેના મરણથી પુરોહિત પંતજલી પતે એકલવાયા વૃષભસેન મરાયો. તેની જગ્યાએ તેના ભાઈને ગાદીએ જેવા થઈ ગયા. પરંતુ ઉપરોક્ત ઉક્તિ અનુસાર બેસારી જે અવંતિને પોતે માંડળિક હતો તે જ હિંમત હારે તેવા નહોતા. એટલે તેમણે બીજા રાજાને અવંતિપતિને પોતાને માંડળિક બનાવ્યો.૧૮ આ ૫ણ સહાયક તરીકે ધારવાની વિચારણા કરવા માંડી. સમયની એક બલીહારી અને વિચિત્રતા જ કહેવાય ને! આવો રાજા શાતકરણીના ગાદી વારસ કરતાં તેમના (૧૮) આ સમય સુધી અતિ ભાવનાનું પ્રાબલ્ય had satkarni proclaimed his suzerainty by the યાહતું હતું એમ સમજાય છે. નહીં તે તેણે પોતાના performance of the horse-sacrifice; and on સામ્રાજ્યમાં તે મૂલાક ભેળવી લીધો હતો one of these occasions at least, the victory (૧૯) પુષ્પમિત્રનું જન્મસ્થાન જે દક્ષિણ હિંદમાં પત- thus celebrated 'must have been at the જલી મહાશયના જન્મસ્થાનવાળા અને પૈઠણુ પાસેના expense of the Sungas=સમજાય છે કે આ અશ્વમેધ ગોદાવરી નદીના મુળ તરીકે ગણાતા પ્રદેશમાં ગણાય છે તે યજ્ઞ કરીને શાતકરણીએ બે વખત પોતાનું સાર્વભૌમપણું વસ્તુ આ હકીકતની ખાત્રી આપે છે. આથી સિદ્ધ થાય છે. જાહેર કર્યું હતું. અને તેમાંથી કમતીમાં કમતી એક વખતે કે; વૈદિકમતને પુનરૂદ્ધાર ગોદાવરી નદીના પ્રદેશમાંથી થયો છે. તે સર્વ ખર્ચ ઇંગવંશ પાસેથી લીધું ખાય છે. [ અમારે - આ પ્રદેશને દક્ષિણગૌડ-ગોડ-ગાન કહે છે. જ્યારે ટિપ્પણ-ખરી રીતે શુગવંશી તે કેવળ કરતા કાવતી જ બિહારમાં આવેલ પાલવંશી રાજાઓના મુલકને પૂર્વગૌડ વ્યક્તિ હતી બાકી રાજ કરતા તે મૌર્યવંશી જ હતા.. કહેવાય છે (જુઓ પુ. ૨. ૫, ૭રની હકીક્ત). () આ હકીકતની પ્રતીતિ તે વિજયસ્તંભના શિલા(૨૦) c.HI. pp. 530-1: Twice / appears લેખ ઉપરથી મળે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક કાંતિ [ અષ્ટમ ખંડ મનથી અવંતિનો સેનાપતિ પુષ્યમિત્ર વધારે કિંમતી કેટલીક પેઢી સુધી ઊંડાં જવા પામ્યાં હતાં આ લાગ્યો. એ કારણથી, એક તો સૈન્યપતિ એટલે સત્તા પ્રમાણે એક સ્થિતિ થઈ. બીજી બાજુ એમ જણાયું ધિકારથી કામ લેવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે તે કાર્ય છે કે, (જુઓ પૃ. ૩૯ ઉપરની નામાવલી) આ પણ કરી શકે અને બીજું એ કે, અવંતિને સ્થાન વંશના ૨૪ માં રાજા (બીજી ગણત્રીએ ૨૬મા રાજા) તે સમયે હિંદના સાર્વભૌમત્વનું શિરોમણી ગણાતું. ગૌતમીપુત્ર શાતકરણીએ વૈદિકમત અંગીકાર કરી વળી પુષ્યમિત્ર પોતાના બાળસખા જેવો હતો. એટલે પિતાને શક પ્રવર્તાવ્યો હતો (આગળ ઉપર તેનું પતંજલી મહાશયે સ્થાનાંતર કરી પ્રતિષ્ઠાનપુરથી અર્વ- વૃત્તાંત જુઓ), એટલે એમ સાબિત થાય છે કે, આ તિમાં નિવાસસ્થાન સ્થાપ્યું. ક્રમેક્રમે પુષ્યમિત્ર, તેના પુત્ર શતવહનવંશી રાજાઓ જે મૂળ જૈનધર્મી હતા, તેમના અગ્નિમિત્ર અને પતંજલીની ત્રિપુટીએ, મૌર્યવંશી સાતમાં રાજાએ ધર્મપલટો કરી વૈદિકમત સ્વીકાર્યો નામધારી સમ્રાટ ઉપર કાબૂ મેળવી, રાજસૂત્રો હાથ હતો. તેમાં પાછા ફેરફાર થઇને વચ્ચગાળાના જે કરી, તેના અંતીમ રાજા બહથનું કેવી રીતે કાસળ ૧૭ રાજા થયા હતા. (૨૬-૭=૧૯ અને બીજી ગણુકાઢી નાંખ્યું તે સર્વ જાણીતી વાત છે (જુઓ ૫. ત્રીએ ૨૩-૭=૧૬) તેમાંના કેઈકથી પાછા જૈનધર્મ ૩. પ્રથમ પરિચ્છેદ). તે બાદ બે અશ્વમેધ કરવામાં સ્વીકારી લેવાયા હતા. આ ફેરફાર ક્યારે, કેના આવ્યા હતા (આ બધા માટે પુ. ૩માં અગ્નિમિત્રનું વખતમાં અને-શા કારણે થવા પામ્યો હતો તે આપણે વૃત્તાંત જુઓ). આ પ્રમાણે પ્રથમ ધર્મક્રાંતિનું સ્વરૂપ તપાસવું રહે છે. જાણવું. - પુ. ૩ પૃ. ૧૧૩–૧૪માં શુંગવંશી રાજા બળપ્રથમની ધર્મક્રાન્તિનો આરંભ દક્ષિણ હિંદમાં મિત્ર ભાનુમિત્રનું જીવનવૃત્તાંત લખતાં જણાવ્યું છે શાતકરણિ રાજાના સમયે થયો હતો પરંતુ તેને કે તેને ભાણેજ બળભાનુ જે વૈદિકમતાનુયાયી હતા પ્રચાર, વિસ્તાર, સ્થિતિ અને પુરબહાર તો શુંગવંશી તેને તેના સંસારી પક્ષે થતા મામા એવા કાલિકઅમલ તળે અવંતિના પ્રદેશમાં જ થયો હતો એમ સૂરિ ૨૨ કે જેઓ જનના એક મહાયુગ પ્રધાન જેવા કહી શકાશે. આપણે જોઈ ગયા છીએ કે, પુષ્યમિત્ર હતા, તેમણે સ્વહસ્તે દીક્ષા આપી જૈનમુનિ બનાવ્યા અને પતંજલિ બન્નેનાં જન્મસ્થાન દક્ષિણ હિંદમાં હતા. આ કૃત્યથી રાજા ભાનુમિત્રે પિતાના મામા હતાં પરંતુ સંયોગવશાત ઉત્તર હિંદમાં તેમનું સ્થા- કાલિકસૂરિ ઉપર ખૂબ ક્રોધિત થઈને, વર્ષાઋતુનું નાંતર થયું હતું જ્યારે તેમની લાગવગ તથા સગપણ ચાતુર્માસ હોવા છતાં, તેમને તે સમયે અવંતિ પ્રદેશની સંબંધ (પુ. ૩. પૃ. ૧૦૯ની હકીકત) દક્ષિણમાંનાં હદ છોડી દેવાને હુકમ ફરમાવ્યું હતું. જેથી આ હેઇને વૈદિક ધર્મનો પ્રચાર ત્યાં પણ ચાલુ જ રહ્યો જૈનાચાર્યે દક્ષિણના પ્રતિષ્ઠાનપૂરે જઈ સ્થિતિ કરી હતા. તેમ શાતકરણી સાતમો રાજા પોતે વૈદિકમતાનુ હતી. જે સમયે ત્યાં રહ્યા તે દરમ્યાન, પિતાની વિદ્વતાથી યાયી થયા બાદ તેના વંશજો પણ તે જ ધર્મમાં રક્ત તથા અનેક સદગુણોથી ત્યાંના રાજા પ્રજાનાં થઈ ગયા હતા એટલે ત્યાંની પ્રજામાં તે ધર્મનાં મૂળ મન આકષી લીધાં હતાં અને તેમને જેનધર્મી બનાવ્યાં (૨૨) આ કાલિસરિની પઢાવળી જૈનમતમાં નીચે પ્રમાણે નીકળે છે. શ્રી મહાવીરની (૯) માટે આર્ય મહાગિરિ અને (૧૦) મીપાટે આર્ય સુહસ્તિક (જે સમ્રાટ પ્રિયદર્શિન ઉફે સંપ્રતિના ધર્મગુરૂ હતા. મ. સં. ૨૪૬ થી ર૯૨, ઈ. સ, ૫ ૨૮૧થી ૨૩૫ સુધી =૪૬ વરસ, તેમનામાંથી જુદી શાખામાં (૧૧) ગુણસુંદરસુરિ મ. સં. ૨૯-૩૩૫ ઈ. સ. પૂ. (૨૩૬-૧૯૨)=૪૪ (૧૨) કાલિકસૂરિ ઉર્ફે શ્યામાચાર્ય મ. સં. ૩૩૫થી ૩૭૬=૪૧ વર્ષ (ઇ. સ. પૂ. ૧૯૨થી ૧૫૧) કેટલાકના મતે મ. સં.૩૮૬ અને ૩૯૬ સુધી તેમને સમય ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચછેદ ] હતાં. આ હકીકત જૈનસાહિત્યમાં ખૂબ જાણીતી છે. ધર્મ રાજ્યધર્મ તરીકે જાહેરજલાલી ભોગવી લીધી છે, તેરૈ સમય૩ મ. સ. ૭૦૫=ઈ. સ. પૂ. ૧૫ર ગણાય જ્યારે સમયની ગણત્રીએ આખા શતવહનવંશના ૬૭૫ છે. તે સમયે (પૃ. ૪૦ની નામાવળી જોતાં) આંક ને. વર્ષના ગાળામાંથી (ઈ. સ. પૂ. ૪૨થી ઈ. સ. ૨૬૧ અગિયારવાળા પૈઠણપતિ મેદસ્વાતિ પહેલાની આણ સુધીના)-જૈનધર્મે બન્ને વખત મળીને લગભગ ૪૨૫ વર્તી રહી હતી. એટલે ફળીતાર્થ એ થશે કે નં. ૭ થી વર્ષનું અને બાકીના ૨૫૦ વર્ષ સુધીનું વૈદિક ધર્મ નં. ૧૧વાળા રાજાના સમય સુધી શતવહનવંશી માન ભેગવું કહી શકાય. રાજાઓ વૈદિકમતાનુયાયી બની રહ્યા હતા, અને આ આગળના પારિગ્રાફમાં જોઈ ગયા પ્રમાણે અગિયારમા રાજાથી માંડીને ૨૩ મા રાજા ગૌતમીપુત્ર આ ધર્મક્રાંતિને ઉદ્દભવ કે દક્ષિણ હિંદમાં અને સાતકરણીએ પાછો જ્યારેથી વૈદિકમતે સ્વીકારી શક રાજા શતકરણીના અધિકારોપ્રવર્તાવ્યો, ત્યાંસુધીના બાર રાજાઓએ જૈનધર્મ ધર્મકાંતિનું પ્રદેશમાં થયો હતો. પરંતુ તેના પાન્યો હતો એમ સ્વીકારવું પડશે. આ સ્થિતિ તેમના ઉત્પાદકેનાં સ્થળાંતર, લાગવગ, સિક્કાઓ (જુઓ પુ. ૨ માં સિક્કાચિત્રો) ઉપરથી સત્તાધિકાર અને કુટુંબ સંબંધને સાબીત થાય છે તેમજ તેમના જીવનવૃત્તાંત (જુઓ લીધે ઉત્તર હિંદમાં પણ તેને પ્રવેશ થવા પામ્યો આગળ) ઉપરથી પણ સ્પષ્ટ થાય છે. એટલે તે હતો. તેમજ દક્ષિણહિંદ અને ઉત્તરહિંદના રાજપ્રમાણે સત્ય વસ્તુસ્થિતિ પ્રવર્તમાન હતી એમ કબુલ કર્તાના આ બંને વંશની સત્તા એટલા બહોળા પ્રમશીખવું પડે છે. ણમાં ફરી વળી હતી કે તેનાં પરિણામ સાથે . ૨૭વાળા શિવસ્વાતિ શાતકરણીના સમયે જે ભારતવર્ષને શોષવા પડયાં હતાં. એટલે આ ક્રાંતિના થિર્મિક ક્રાંતિ પાછી થવા પામી હતી અને રાજધર્મ પરિણામના વર્ણનને આલેખવાને અવકાશ ભારતતે વૈદિકમલને સ્વીકાર થયો હતો, તે સારીઓ ઘટના દેશના ઈતિહાસમાં અનેક ઠેકાણે મળી રહે છતાં તે વિભૂતિના ધણને લખાવાનું વધારે યોગ્ય હૈઈને તેનો ઉદ્દભવ દક્ષિણમાં થયેલ હોવાથી તે દક્ષિણ અત્રે આપણે મુલતવી રાખીશું. માત્ર એટલું જ પ્રદેશ ઉપર સત્તા ભોગવતા રાજ્યના અધિકાર સમયે જણાવવું જરૂરી છે કે નં. ૨૩ વાળાના અધિકારથી જ તેનું આલેખન એગ્ય કહેવાય. તે ગણીએ અત્રે વૈદિકમતને જે સ્થાન મળ્યું હતું તે, આ વંશના તેનું વર્ણન આપીશું. અંત સુધી ચાલુ રહેવા પામ્યું હતું. સામાન્ય સમજી શકાય તેવું છે કે, જ્યારે ધર્મઆખી ચર્ચાને સાર એ થયો કે વંશની આદિથી કાંતિ થાય છે ત્યારે, પૂર્વે થયેલી સત્તાએ ધર્મનાં જે જે મ, ૭ સુધી એટલે ઈ. સ. પૂ. ૪ર૭થી ૨૦૦=એ સદીના સ્મારકે–નાનાં વા મટાં, પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ ઉભા રાજ્યકાળ સુધી જૈનધર્મને રાજ્યધર્મ તરીકે સ્વી- કયાં હોય છે તે સર્વેને અથવા તો તેમાંના મોટાભાગને કાર હતે. તે બાદ નં. ૧૦ સુધી વૈદિક ધર્મનું નવી જમાવતી સત્તા ભાંગી તેડી વિકૃત કરી નાંખે જિનેર જામ્યું હતું. પાછું ન. ૧૧ થી નં. ૨૨ સુધી છે અથવા બને તે તેને વિનાશ કરી નિર્મળ કરવા શિરે ઈ. સ. પૂ. ૧૬ થી ઈ. સ. ૭૮ સુધીના સુધી પણ તૈયાર થઈ જાય છે. આ સિદ્ધાંતાનુસાર, સવાબે વર્ષ જેનધર્મ પળાવા માંડયા હતા અને જ્યારે ક્રાંતિને સમય આવ્યો છે ત્યારે એટલે કે નં. બી શેકના રાજ્યઅમલે કરીને એકવાર વૈદિકમતે ના નં. ૧૧ ના. અને ને. ૨૩ ના રાજ્ય અમલે ઉપર પિતાની સત્તા જમાવી હતી તે અંત સુધી ચાલુ રહી જણવેલા પ્રકારે, ધર્મસ્મારકેને સહન કરવાનો પ્રસંગ હતી. આ પ્રમાણે બે વાર જૈનધર્મો અને બે વાર વૈદિક ઉપસ્થિત થયો હતો એમ સ્વીકારી લેવું પડશે. જ્યાં (૨) સુઓ પરની ટી. નં. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] ધર્મક્રાંતિનું પરિણામ [ એકાદશમ ખંડ સુધી આખાયે વંશના ઈતિહાસ ઉપર અંધકારના જેવું સમ્રાટનું મરણ થયું કે તેના સ્વભાવે માજા મૂકી પડળ પથરાઈ રહ્યાં હતાં ત્યાંસુધી તે કોઈ પ્રકારની અને તે ખરા સ્વરૂપે પ્રગટી નીકળ્યો. તે તેણે સ્વદેશે સ્થિતિ જાણવામાં આવી શકી નહોતી. પરંતુ જેમ કરેલ પ્રથમ અશ્વમેઘથી અને ત્યારબાદ કરેલ અવંતિ જેમ ઉકેલ થતા જાય છે તે પ્રકાશ પડતો જાય છે તેમ ઉપરની ચડાઈથી તથા ત્યાં કરેલ બીજા અશ્વમેઘ તેમ તે વખતની સ્થિતિને ભાન થતું દેખાય છે. નં. યજ્ઞ ઈ. ઇ. કાર્યથી પ્રત્યક્ષ થાય છે. પરંતુ વિશેષ ૭ ના સમયે કેવી સ્થિતિ થવા પામી હતી તેને સ્વરૂપમાં તે કાંઈ કરે તે પૂર્વે તેને પોતાની રાજકાંઈક ખ્યાલ અમને સાંપડેલ છે એટલે અત્રે તેનું જ ધાનીમાં પાછું ફરવું પડયું હતું ને તેવામાં તે તે વર્ણન આપવામાં આવશે. બાકીના બે પ્રસંગેનું ખ્યાન મરણું ૫ણ પામી ગયો. વળી તેના મરણ પછી આપવાનું કાર્ય સંશોધક વિદ્વાનો ઉપર છોડીશું. ભગવાન પતંજલીએ અવતિમાં સ્થાનાંતર કર્યું હતું આદિ રાજા શ્રીમુખથી માંડીને છટ્ટાના અંત સુધી એટલે ધર્મક્રાંતિ કરવાનું બીડું શુંગવંશી સમ્રાટોએ જૈનધર્મ જ રાજધર્મ હતા એમ તેઓના સીક્કા જ ઝડપી લીધું હોય એમ દેખાય છે. ઉપરથી સ્પષ્ટ થાય છે. તેમજ સાતમાના ૫૬ વર્ષ શુંગવંશી અમલ અવનિમાં થયું તે પૂર્વે મૌર્ય જેટલા લાંબા કાળમાંથી પ્રથમના ૪૫ વર્ષ કે જ્યાં વંશી સમ્રાટ પ્રિયદર્શિને જૈનધર્મના ઘાતકરૂપ, અનેક સુધી, સમ્રાટ પ્રિયદર્શિનના ખડિયા તરીકે તે હેતે કાર્યો કરાવ્યાં હતાં તે આપણે પુ.રમાં તેનું વૃત્તાંત ત્યાંસુધી, તેણે પણ જૈનધર્મનું વધતે ઓછે અંશે લખતાં જણાવી ગયા છીએ. તેમાં મુખ્યપણે શિલાપાલન કર્યું હોય એમ સંભવે છે (જુઓ પુ. માં લે, સ્તંભલે, સ્તૂપ, પ્રચંડકાય મૂર્તિઓ, જૈનસિક્કો, આ. નં. ૬૨) ત્યાર પછી તેને ધર્મ પલટો મંદિર, ઉપાશ્રયો, અને જાતજાતની મૂર્તિ કરવાનું શું કારણ મળ્યું હશે તેને પત્તો લાગતું નથી. શકાશે. આ કાર્યમાં પણ મુખ્ય વાંધારૂપ તે મૂર્તિ બનવા જોગ છે કે, જ્યારથી તેણે દૈલી–જાગડાના અને મંદિર જ ગણાય કેમકે જે તેમનું અસ્તિત્વ શિલાલેખવાળા સ્થાને કલિંગની ભૂમિ ઉપર સમ્રાટ રહેવા દેવામાં આવે છે, તે ભવિષ્યની પ્રજાને દેરપ્રિયદર્શિનના હાથે હાર, ખાધી અને તેના જેવા વણીરૂપ થઈ પડે. એટલે શુંગવંશી રાજાઓના અમલમાં, જૈનધર્મના પ્રખર હિમાયતી અને અજોડ સમ્રાટના તેમાં જે મુખ્યત્વે કરીને સમ્રાટ અગ્નિમિત્રે પિતાની હાથે જ સ્વસ ની ખાનાખરાબી૨૪ થતી દેખી, સત્તાના પ્રદેશમાં, જ્યાં જ્યાં આ વસ્તુઓ જેઈ ત્યાં રાજા શાતકરણિના મનમાં ઠસી ગયું હશે ત્યાં તેને નાશ કરવાનું મનાયબ ધાર્યું. અને મંદિરને કે હિંસા અને અહિંસાની ફીસ્કી તે, માત્ર સ્વાર્થ ન તેડી નાંખી જરૂર જણાયા પ્રમાણે તેનાં પૈડાંક સધાયો હોય ત્યાંસુધી જ કામ કરતી લાગે છે. બાકી અવશેષ ધર્મનાં દેવાલયો બાંધવાના ઉપયોગમાં પણ રાજકારણમાં તેને બહુ સ્થાન લાગતું નથી. આવા લીધાં. ઉપરાંત જે મૂર્તિઓ હતી તેને સ્થાનભ્રષ્ટ અને વિચારોને તેની મહત્વાકાંક્ષારૂપી સ્વભાવિકવૃત્તિએ ખંડિત કરી આમ તેમ ચારે તરફ રઝળતી ૨ખડતી અને ઉછરેતી વયમાં વ્યવહારના અનુભવપણાની નાંખી દીધી. જ્યારે જૈનપ્રજાએ સ્વધર્મ રક્ષણાર્થે ખામીએ, વારિસિચન પણ કદાચ કર્યું હશે. પરન્ત મંદિરને ઉપાડી તે ન શકાય પરંતુ તેમાંની મૂર્તિઓને પિતે પરાજિત થયેલ હોવાથી અને દિવસાનદિવસ જ્યાં જ્યાં ફાવ્યું ત્યાં જમીનમાં ભંડારી દીધી અને વધારે ને વધારે સત્તાશીલ બળે જતા પ્રિયદશિનની સામે મંદિરને ખાલી ઉભાં રહેવા દઈ થતો જુલમથી કરીને હથિયાર ઉપાડવા જેવી સ્થિતિમાં ન હોવાથી બચવા માટે તે પ્રદેશની હદ છેડી હીજરત કરી મૂંગે મોઢે પરાધીન અવસ્થા નિભાવ્યો હતો. વાળી. આ ઉપરથી સમજાશે કે મેવા અને - I IN ૨) પુ. ૨માં પૂ.૩૨ વર્ણન જુઓધૌલી જાગૌડાના શિલાલેખમાં કેતાયેલી લડાઈનું વર્ણન તેના સાક્ષીરૂપ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ] ધર્મકાંતિનું પરિણામ [ ૮૩ , તે 5 5 ઉપર ગીગાની સત્તા પ્રાધા છે. છતાં તંભલેખ ઉપરની સિંહાકતિ તે જૈનજ જામી પડી હતી, ત્યાં કયા કારણસર કાઈ પ્રાચીન ધર્મના જ ચિહનરૂપ હેવાથી, તેને ઉતારી લઈ ફેંકી સમયના જનમંદિરો તેમજ અખંડિત જનમર્તિઓ દેવામાં આવી હતી. તેવી જ રીતે ટોસ અથવા મળી આવતાં નથી. પરંતુ રાજપુતાના પ્રદેશ- સમાધિગૃહે પણ ઉખાળીને જ્યાં સુવર્ણમુદ્રા, પતરું. વર્તમાનકાળને, જોધપુર, જેસલમીર અને બીકાનેર કે રેખ, વ્યાદિ સંગ્રહિત દેખાયું ત્યાંથી તે સર્વ ઉપાડી રાજ્યવાળે ભાગ અથવા અરવલીના ડુંગરની લીધું. આ કારણથી અવનિ પ્રદેશમાં આવેલ ભિલ્સા પશ્ચિમ ભાગ-કે જ્યાં પુષ્યમિત્ર–અગ્નિમિત્રની અને સાંચીના સંખ્યાબંધ સ્તૂપો લગભગ જેવી ને તેવી હકમત નહોતી, ત્યાં હજી પણ રાજા સંપ્રતિ-પ્રિય- સ્થિતિમાં–જળવાઈ રહેલ નજરે પડે છે. પુસ્તકદર્શનના બનાવેલ પુરાણા જૈનમંદિરનાં દર્શન થાય ભંડાર હતા તે બાળી નાંખ્યા હોવા સંભવે છે. આ છે. આ કારણને લીધે જ માળવાની ભૂમિમાં" જ્યાં પ્રમાણે જૈનધર્મના અજીવ અથવા જડચિહનોની ખોદે ત્યાં અસ્થવ્યસ્થ સ્થિતિમાં અનેક ખંડિત મૂતિઓ સ્થિતિ થઈ રહી હતી. જ્યારે સજીવમાં જે સાધુગણું મળી આવે છે. પાષાણની મૂર્તિઓમાંથી કાંઈ મળવાનું કહેવાય છે તેમને પણ રંજાડવામાં પાછી પાની રાખી ન હોવાથી ઉપર પ્રમાણે તેની દશા કરી નાંખી હતી નહતી. જેવાં રાજ્ય તરફનાં રંજાડ અને દમને દેખાવાં જ્યારે રીય કે સુવર્ણની પ્રતિમાઓ હતી તેને ગળાવી લાગ્યાં કે કેટલેય સાધુગુણ માળવાની હદ છોડીને થા અન્ય કિંમતી ખજાનો વેચી નાંખી આસપાસના રાજપુતાના અને ગુજરાત-સૌરાષ્ટ્રનાં દ્રવ્ય ઉપાર્જન કરી રાજકેષમાં પધરાવી દીધું હતું. આમ રાજ્યોમાં આશ્રય લેવા ઉતરી પડય; અને જે સ્થિરતા કરવામાં બે હેતની સિદ્ધિ થઈ હતી; એક ધર્મસ્મારકનું કરી રહ્યા હતા તેમને શિરચ્છેદ કરી નંખાયો એટલે અસ્તિત્વ મીટાવી નાખ્યું કહેવાય અને બીજી વારંવારના સુધી કે જ્યારે રડયો ખડયો ભિક્ષુક ૫ણુ હાથ યુદ્ધ અને અશ્વમેધ યજ્ઞો કરવાથી દ્રવ્યહાની જે થઈ નહોતો લાગતો ત્યારે ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ હતી તેની ખૂટ શેડે ઘણે અંશે પુરાઈ પણ જાય. મંદિર શ્રમણ-સાધુનું માથું લાવી આપશે તેને સો સુવર્ણ અને મૂર્તિની આ દશા કરી નાંખી, પણ શિલાલેખ અને મહેર-દિનારનું ઇનામ આપવામાં આવશે. આ સ્તંભલેખમાંથી કાંઈ પ્રાપ્તિ થવાની ન હોવાથી તેમજ કારણને લીધે રાજા સંપ્રતિ પછી લગભગ દોઢસક લેખમાં સામાન્ય ઉપદેશનાં તો જ નિર્દિષ્ટ થયેલ વર્ષોને ૨૭ જૈનાચાર્યને ઇતિહાસ તદ્દન અંધકારમય ૨૮ હોવાથી, રાજનગરની સમીપે અને પોતાની નજરની ભાસે છે. તેમજ અન્ય પ્રદેશમાં જે ઉતરી પડ્યા સામસામ હોવા છતાં તેમને તેણે અણસ્પર્શી રહેવા હતા તેમાંના કેટલાયેલ શાંતિ પ્રાપ્તિના નિમિત્તે કોડ (૨૫) ગ્વાલીઅર રાજ્યમાં આવેલ દેવગઢ પાસેના અને ઈતિહાસને બદલે ઉજવળ ઇતિહાસ કેમ નથી કહેતા તે આબુરોડનાં ખંડિયરે આ સમય બાદના કહી સકાશે. શંકાના નિવારણમાં કહેવું પડશે કે, ઉપરના પ્રસંગે પ્રિયતેને સમય ઈ. સ. ની પાંચ, છ કે સાત સદીને ધરાય છે. દર્શિનની રાજનીતિ, જે સર્વધર્મ પ્રત્યે સહિષ્ણુતા દર્શાવ. (૨૬) પુ. ૩. ૫. ૯૭, ૯૮. નારી હતી તેનું સુચન કરે છે તથા પ્રિયદર્શિન અને તેના (૨૭) જુઓ ૫ ૩. પૃ. ૮૩, ૮૬ની ટીકાઓ. પછીના સમયના ૨૫-૩૦ વર્ષને ચિતાર આપે છે એટલે તે (૨૮) એક સ્થિતિ યાદ આપવાની જરૂર લાગે છે કે વખતને ઇતિહાસ જરૂર ઉજવળ છે જ, પરંતુ આપણે અંધસંપ્રતિ રાજાના સમયે, અને તેમના ધર્માચાર્ય આર્ય. કારમય જે કહ્યો છે તે તેની પછી તુરતમાં આવતા સમય ગણસુહસ્તિછ તથા તેમના શિષ્ય સુપ્રતિબદ્ધના અમલના વાનો છે. એટલે કે પ્રિયદર્શિનના અને સહસ્તિછના મરણ પૂર્વાર્ધના સમયે, અનેક શાખા-પ્રશાખાઓ નીકળી પડેલી બાદનેજ સમજવો રહે છે. દેખાય છે તે ઉપરથી કોઈના મનમાં શંકા ઉદભવશે કે, (૨૯) આ વખતે મહાવીરની પાટે સુસ્થિત અને જ્યાં આવી સ્થિતિ પ્રવર્તી રહી હોય ત્યાં અંધકારમય સુપ્રતિબદ્ધ નામના આચાર્યા હતા, તેમણે પણ આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ -- -- - - --- ધર્મક્રાંતિનું પરિણામ [ એકદમ ખંડ વાર સૂરિમંત્રની ઉપાસના સાધવા માંડી હતી. તે અધિકાર જેવા સમુહે દેખાઈ રહ્યા હતા. જેથી તે ઉપરથી કૌડિન્ય શાખાની ઉત્પત્તિ થઈ કહેવાય છે. સામ્રાજ્યની પડતી દશા દેખી, અંદર અંદર લડી રહેલા એટલે આ કૌડિન્ય શબ્દ જે કેટલાક ૩૦ શિલાલેખમાં તેવા નાના નાના સમુહવાળા અધિકારીઓને છતી, મળી આવે છે તે આ સમય બાદ લખાયો હોવો લઈ, પિતાની સત્તા જમાવવાના હેતુથી કેટલાય જોઈએ એમ આ ઉપરથી ફલિત થાય છે. આટલાં પરદેશીઓએ હિંદના વાયવ્ય ખૂણેથી હુમલા કરવા દમન છતાં તેને કાળજે ઠંડક વળી નહતી. પરંતુ માંડયા હતા [ જુઓ પુ. ૩માં પરદેશી આક્રમણકારોનું એક ઘમંડી પિતાની ઈચછી સંપૂર્ણ કરવા જતાં વર્ણન, ખાસ કરીને ડિમેટ્રીઅસ અને મિતેશ્વરનું જેમ જેમ આવરણો અને વિને આડે આવતાં જાય વૃત્તાંત). આ હુમલાને પ્રતિકાર કરીને ટકી રહેવા છે, તેમ તેમ “કુદરત જ તેને તેવાં કાર્યોમાંથી હાથ માટે અથવા તે હુમલાને આવતાંજ ખાળી રાખવા માટે ઉઠાવી લઈ નિવૃત્ત થવાનું જણાવે છે” તે સવળા જે કાંઈ સ્થિતિ ઉભી થવી જોઈએ તે સ્થિતિ જે અર્થ લેવાને બદલે, જેમ તે પોતાના આરંભેલ કાર્યમાં ઉપજાવી હોય તો તે આ સમ્રાટ અગ્નિમિત્રની રાજ ગાંડોતૂર બની આગળ ધપાવ્યે જાય છે તેમ આ સમયે નીતિને ઉગ્ર હાથે કામ લેવાની પદ્ધતિને તથા અને અગ્નિમિત્રે, પ્રથમ મથુરાના પ્રદેશ ઉપર હલ્લો કરી પિતાને અશ્વમેઘયજ્ઞ દ્વારા ચક્રવર્તી સમાન જાહેર કરવાના ત્યાંને કાળજૂને સુવર્ણમય વૅડવા સ્વપ૩ (Vodva ધોરણને જ આભારી હતી. એટલે એક વખત તે મારgtuna) તથા ત્યાંનું શ્રીકૃષ્ણમંદિર ૩૨ તોડી પાડયાં માર કરી આવતા પરદેશીઓના હુમલાને અમિમિત્ર હતાં અને ત્યાંથી ઉપડી છેવટે, પાટલીપુત્રમાં સુવર્ણની સ્તભીત કરી દીધા જ હતા. કેઈને અવતના તે શું, સાત ટેકરીઓ આવેલી સાંભળી તે મેળવવા અને પણ કેટલાયે માઈલના વિસ્તાર સુધીની જમીનના પિતાની દ્રવ્યભૂખ સંતોષવા તે નગર તરફ ઉપડયો હતો. પડખે પણ આવવા દીધું નહોતું. જોકે તેના મરણ બાદ પરંતુ ત્યાં તેનું મરણ નીપજ્યું હતું. આ સર્વ પચાસેક વર્ષે તે વંશની પાછી પડતી થતાં, તે જ હકીકત પુ. ૩ માં તેનું વૃત્તાંત લખતાં વર્ણવી બતાવી પરદેશીઓના હાથે ખુદ અવંતિની ગાદીને જ અધિછે એટલે અત્રે લખવા જરૂર નથી. કાર હસ્તગત કરી લેવાયા હતા. આવી સ્થિતિ પ્રાપ્ત પંડિત પતંજલિ તથા શુંગવંશી રાજાઓની ધર્મ થતાં જ પ્રજાને હરહંમેશનું જીવન શાંતિમાં પસાર ભાવનાના તીવ્ર અમલથી ભલે જૈનધર્મને અસહ્ય કરવાને અવસર સાંપડયો હતો. અને ધર્મક્રાંતિની રીતે ખમવું પડયું છે અને તેટલે અંશે તે સ્થિતિને અસર અદશ્ય થવા માંડી હતી.૩૩ તે વંશના રાજાઓની ધર્મક્રાંતિની કાળી બાજુના ઉપરમાં વર્ણાવ્યા પ્રમાણે ઉત્તરહિદની સ્થિતિ પરિણામરૂપે ગણી શકાશે; છતાં તેનાથી બીજી અવળી હતી. જ્યારે દક્ષિણહિદમાં શું સ્થિતિ પ્રવર્તી રહી એટલે તેની ઉજવળ બાજુ પણ છે જેનો ઉલ્લેખ હશે તેને ખ્યાલ પણ ટૂંકમાં જાણી લેવા જરૂર છે. પણ અહીં કરે જ રહે છેઃ સમ્રાટ પ્રિયદર્શિનના સામાન્ય કપના તો એમ કરી શકાય છે કે, દક્ષિણમરણ બાદ તેના વંશજોમાં ઉભરી નીકળેલા કુસંપને હિંદમાંથી જ આ ધર્મકાંતિને જન્મ થયો હતો માટે લીધે, સામ્રાજ્યના ભાગલા પડી જઈ નાના નાના ત્યાં તે ઉત્તરહિંદ કરતાં વિશેષ સ્વરૂપમાં તેનાં સાધના કરી હતી જેથી તેઓ કૌડિન્ય કહેવાય છે. (૩૨) અગ્નિમિત્ર જેવા વૈદિકમતવાળાના હાથે જ્યારે (૩૦) ભારહત સ્તૂપવાળું સર કનિંગહામનું પુસ્તક, આ મંદિરને તથા જૈનધર્મને નાશ થયો છે ત્યારે માનવું રહે (૩૧) આ ટેપ ભાગી નાખ્યા બાદ ૬૦-૬૫ વર્ષે તેની છે કે આ કષ્ણમંદિર જૈનધર્મનું મંદિર હોવું જોઇએ. પુન:પ્રતિષ્ઠા તે વખતના મથુરાના મહાક્ષત્રપ રાવલની (૩૩) સરખા ૫, ૩માં ક્ષહરાટ નહપાને રાજ્યપટરાણીએ કરાવી હતી, તે માટે જુઓ પુ. ૩માં તેનું વૃત્તાંત, અમલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ૮૫ હાય. પરંતુ સ્પષ્ટ થાય છે કે રાજ્યપ્રકરણમાં માથું મારવાને તેમણે પ્રયત્ના તેા કરેલા હતા જ, જેમાંના ચેડાકના નિર્દેશ આપણે અત્ર કરીશું. (૧) અશ્વમેધયજ્ઞનું પુનર્સ ન તેમણે જે કર્યું છે—કરાવ્યું છે, તેના આશય જ એ છે કે ગણતંત્ર રાજ્યની પદ્ધતિ, જે લાંબા વખતથી તે સમય પર્યંત ચાલ્યે આવતી હતી તેનેા નાશ કરી એક જ રાજા હથુ સત્તા સ્થાપીને, સાર્વભૌમત્વનું બિરૂદ ધરાવતા એક ચક્રવર્તી જેવા સમ્રાટની છત્રછાયા નીચે સર્વ ભૂમિને મૂકી દેવાય. એટલે જ અત્યારપૂર્વના સમ્રાટ જોકે આ પ્રમાણે ધર્મક્રાંતિ વિશેને ખ્યાલ જે મને અગ્નિમિત્રના સાર્વભૌમપણાની સરખામણીમાં ટક્કર બંધાયા હતા તેનું વિવેચન કરવામાં આવ્યું છે. હવે રાજ- ઝીલે તેવા, બલ્કે તેથી પણ મહાન સત્તાશાળી હતા, કારણમાં શું શું ક્રાંતિ થઈ રહી છતાં તે કેન્દ્રિત ભાવનાથી રાજ્ય ચલાવતા રાજકીય હતી તેનું થાડુંક વર્ણન કરીશું. આવેલા હાઇને તે પતિના જ નાશ કરી કેન્દ્રિત ક્રાંતિ જેમ ધર્મક્ષેત્રમાં ક્રાંતિ નીપજાવ-ભાવનાનું રાજ્ય સ્થાપન કરવાના કાડ પં. પતંજલિ વાના કાડ ભગવાન પતંજલિને સેવી રહ્યા હતા. (દૃષ્ટાંતમાં નીચેની કલમ ૩ જીએ) જાગ્યા હતા તેમ રાજકીયક્ષેત્રે પણ જાગ્યા હતા એમ (૨) પુષ્યમિત્ર-અગ્નિમિત્રના હાથે જ મૈા` સમ્રાટ સમાય છે. કેમ। અકેન્દ્રિત ભાવના જે અદ્યાપિ બૃહદુરથના શિરચ્છેદ કરાવીને પાતાની કાર્યસિદ્ધિનું પર્યંત ચાલી આવતી હતી, અને જેને તેાડી પાડવાને મંગળાચરણુ કર્યું હતું (જુએ નીચેની કલમ નં ૪.) પંડિત ચાણકયે પણ પ્રયાસ આદરી જોયા હતા છતાં (૩) કાઇ રાજ્યના ભૂપતિને હરાવીને તેને ફળીભૂત થયા નહાતા તેને જડથી ડાંભવાને અશ્વમેધયજ્ઞની માંડળિક બનાવી જતા કરી દેવાને૪ ખલે, તેના પ્રથા દાખલ કરી હતી; કે જેથી સર્વ સત્તા પ્રદેશને પેાતાની ભૂમિ સાથે ભેળવી દેવાનાં પગલાંનું એક સમ્રાટમાં સ્થાપિત થતે કેન્દ્રિત ભાવનાના મૈંડાણુ પણ અગ્નિમિત્રના રાજ્યથી જ થવા પામ્યું છે. પરિણામરૂપ તેને ચક્રવર્તી જેવા બનાવી શકાય. પરંતુ વિદર્ભપતિ-પેાતાના સ્વધર્મી હતા કે નહિ તેની પરવા દેખાય છે કે તેમાં, તે પહેલા ક્ષેત્રમાં જેટલા દરજ્જે કર્યા વિના તેની કુંવરી માલવિકાનું પાણિગ્રહણ કરીને ફાવ્યા હતા તેટલા અંશે આ ખીજા ક્ષેત્રમાં ફાવ્યા જમીન પણ જે લખું લીધી છે તે આ પ્રકારનું નથી. પછી તેનું કારણ, રાજકીય ડહાપણુના અભાવ દૃષ્ટાંત ગણુાશે. હાય કે એક વખત રાજનીતિ આદર્યાં બાદ તેનું ફળ ચાખવાને સમય આવી પહોંચે તે પૂર્વે તેમનું અવ સાન થયું હતું તે હાય, કે ભાગ્યે તેમને યારી ન આપી ચતુર્થ પરિચ્છેદ ] ચિહ્નો નજરે પડવાં જોઈએ, પરંતુ સ્થિતિ તેથી ઉલટી જ હતી. ત્યાં તે તદ્દન શાંતિમય જ વાતાવરણુ દેખાતું હતું કેમકે શાતકરણીના મરણ પછી જે રાજીએ ગાદીએ આવ્યા છે, તે એકરીતે તે શાંતિમય જીવન ગાળનારાજ દેખાયા છે. વળી તેઓએ વૈદિક ધમ અંગીકાર કરી લીધેલ હતા એટલે અતિપતિ તરફની કાંઇ બીક જેવું જ નહેાતું, અને બીજાં વિશેષ સબળ કારણ તે એ હતું કે પતંજલિ પુરાહિત જેવા કાઈ પ્રબળપણે પ્રેરણા રૅડનાર પુરુષ ત્યાં ઉભબ્યા નહાતા. રાજકીય ક્રાંતિ (૩૪) આ કારણથી જ પ્રયદર્દિને કેટલાયે શાન્તને છતી લીધા હેાવા છતાં તેમના પેાતાના રાજ્યે પુનઃસ્થાપિત કર્યા હતા (જીએ પુ, રમાં સુદર્શનતળાવનું પરિશિષ્ટ તથા પુ, ૪માં પૂ. ૧૦૯ ઉપર કલમ ચેાથી), આવી પદ્ધતિના નારા અગ્નિમિત્રના રાજ્યથી થયા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૪) દક્ષિણાપથના સ્વામી એવા આધ્રપતિ જે માંડળિકપણે હાવાથી પાતાને મૂલ્યાઃ (માંડળિકત્વ દર્શાવતું બિરૂદ) શબ્દ જોડતા હતા (જીએ આંધ્રભૃત્યા એટલે અગ્નિમિત્ર પછી અઢીસે કે ત્રણસે વર્ષે થનાર ચ રૂદ્રદામનના સમયે તેને પુનઃસ્થાપિત કરવાના પ્રશ્નજ રહેતા નથી. આ હકીક્તથી સ્પષ્ટ થાય છે કે તે પ્રશસ્તિ રૂદ્રદામન અંગેની નથી પણ પ્રિયદર્શિનને સ્પર્શતી છે.] www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ પતંજલિ અને કેટલ્યની સરખામણી [ એકાદશમ ખંડ શબ્દના અધિકારવાળું વર્ણન) તેમને એવા પ્રકારની પણે ઝળકી ઉઠવા માટે પુરૂષાર્થ તે કરેલ હતો જ, ચાલબાજીનો ઉપદેશ દેવાય છે કે જેથી તેવું બિરૂદ પ્રાચીન સમયના જે મહાપુરુષોનાં નામ પુરોહિત ટળી જાય. આજ રીતિએ શંગભત્યા શબ્દનો પાછલો કે પંડિત તરીકે ખ્યાતિ પામી જળવાઈ રહ્યાં છે ભાગ લુપ્ત થઈને કેવળ શું પતિ જ બની રહે તેવું તેમાં પાણિનિ, કટલ્ય ઉ પગલું પણ તેમના ઉપદેશથી ભરાયું હોય (જુઓ પતંજલિ અને કૈટ- ચાણક્ય અને પતંજલિ એ ત્રણ ઉપદની કલમ નં. ૨) એમ દેખાય છે. લ્યની સરખામણી વ્યક્તિઓનાં નામ અગ્રપદે - (૫) ઉપરનાં દૃષ્ટાંતે તે જે નજરે તરી આવે બિરાજે છે. આ ત્રણે જન્મથી છે તેવાં કહી શકાય. પરંતુ તેમના સિક્કાઓ જે બ્રાહ્મણ હતા, સંસ્કારિત હતા, અને વિદ્યાસંપન્ન થવા સાંપડી આવે તો તે વિશેષ પુરાવારૂપ કહી શકાત. પામ્યા હતા. તેમજ ભાગ્યવશાત ઈર્ષ્યા ઉપજાવે તેવા જે કે શુંગવંશના રાજ્ય અમલ પૂર્વના તેમજ તે પછીના રાજદરબારી માનને પણ ત્રણે જણ પ્રાપ્ત કરી અનેક સિક્કાઓ મળી આવે છે પરંતુ દિલગીરીની શક્યા હતા. પરંતુ તેમાંના ૫. પાણિનિ કેવળ વિદ્યાવાત છે કે, શુંગવંશી રાજાઓનો કઈ સિક્કો હજુ વિલાસી જ રહેવાથી તેમનું નામ વિશેષપણે સાહિત્યના ઉપલબ્ધ થયો નથી. બનવાજોગ છે કે તેવા સિક્કાઓ ક્ષેત્રમાંજ પ્રદિપ્ત થવા પામ્યું છે. જ્યારે બાકીના બે કદાચ ફરતા પણ હશે, પરંતુ તેમની ઓળખતે પ્રકારે જણાએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હોવાથી, તે થયેલ નહીં હોવાથી આપણને તે નથી મળતા એવું બનેનાં જીવનને રાજદ્વારીપટ પણ લાગ્યો છે. વિધાન કરવું પડે છે. ૩૫મરહુમ પંડિત જયસ્વાલજીએ આ બન્ને જણું–ચાણક્ય અને પતંજલિ– છેલ્લાં કેટલાક સિક્કાને પુષ્યમિત્ર–અગ્નિમિત્રના હોવાનું લગભગ ૮૦ વર્ષ સુધી આયુષ્ય ભોગવવા ભાગ્યશાળી જણાવ્યું છે પરંતુ તે બિના હજુ નિશ્ચિતપણે થયા છે. બન્ને મહત્ત્વાકાંક્ષી હતા. તેમજ રાજ્યના સ્વીકારાયેલી નહીં હોવાથી, તેમજ અમને પિતાને મુખ્ય સંચાલક અને મુકુટધારી રાજા ઉપર, બને પણ તેની ખાત્રી થએલી ન હોવાથી તેનો આધાર જણાએ પિતાને પ્રભાવ પ્રબળપણે જમાવ્યા પણ અત્રે રજુ કર્યો નથી. હતો. અલબત્ત, એકના કિસ્સામાં રાજા જૈનમતાનુયાયી - આ પ્રમાણેની અનેકવિધ સંભાવનાઓથી માન- હતો જ્યારે બીજાના કિસ્સામાં રાજા વૈદિકધમ હતો. વાને કારણે મળે છે કે, તેમણે રાજકીય ક્રાંતિ એકમાં રાજા પિતે, એક શિષ્ય જે લટુ બની રહ્યો કરવા પુરૂષાર્થ તો આરંભેલ હતો જ, પરંતુ ધર્મક્રાંતિના હતા ત્યારે બીજામાં રાજાને અનુકુળ થઈને તેણે પિતાને કાર્યમાં સ્વશક્તિને અપરિમિત વ્યય થવાથી ધર્મપ્રેમ વર્તવું પડતું હતું. બન્ને જણું અગ્રગણ્ય રાજકર્મચારિના હતા તે ધર્મઝનુનના સ્વરૂપમાં ફેરવાઈ ગયો લાગે છે પદે બિરાજીત થયા હતા, છતાં પતંજલિ મહાશયમાં અને એ તે નિયમ જ છે કે, એક વખત પગ મનોવૃત્તિ ઉપર સંયમ નહોતે, જ્યારે ચાણક્ય લપસ્યો તો કયાં જઈને ઉભા રહેવાશે તેનો નિર્ણય મહાશય તે કાર્યમાં પણ કુશળ હતો. એટલે, જ્યાં કરી શક્યો તે કોઈ વિરલાપુરૂષના લલાટે જ લખા- વિચાર કરી ૫ગલું ભરવાને સમય આવતો ત્યાં પવન એલું હોય છે. એટલે પતંજલિ મહાશયના કાર્યો પ્રમાણે પીઠ ફેરવી જાણવામાં પણ તે એક્કો હતો. આ રાજકીયપટ ધારણ કરવાને બદલે, ધાર્મિક રંગથી પ્રકૃતિને સદ્દગુણ કહો કે દુર્ગુણ કહે. પણ તેને લીધે તે રંગાયેલ વિશેષતઃ દેખાઈ આવે છે. છતાં એટલું એક મેટામાં મોટા રાજનીતિજ્ઞની પદવી પ્રાપ્ત કરી સ્વીકારવું જ પડે છે કે તેમણે બંને વિષયમાં પ્રદિસ- શક છે. બાકી બન્ને જણાએ ગણતંત્ર રાજ્ય પદ્ધતિ (૩૫) આ પાંચમી કલમ જે વખતે લખાઈ હતી તે પ્રસંગ જ્યારે આવ્યો છે ત્યારે તેમનું શરીર પડી ગયું હોવાથી - વખતે પંડિત હૈયાત હતા પરંતુ આ પુસ્તક છપાવવાને અહિ મરહમ શબ્દ વાપર્યો છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ પંતજલિ અને કીટલ્યની સરખામણી ચતુર્થ પરિચ્છેદ ] તેાડી નાંખી, એક’દ્રિત ભાવના પાષાય તેવા–એક જ રાજાના છત્રરૂપ—અધિકાર સ્થાપવાને પ્રયાસ સેવ્યા હતા જ. તે કામાં બન્ને જણા નિષ્ફળ જ નિવડયા છે. છતાં ચાણકયે પેાતાની ઉત્તરાઅવસ્થાનાં કેટલાંક વર્ષા સન્યસ્ત દશામાં ગાળવાનું મુનાસમ ધાર્યું હતું જ્યારે પતંજલિજી જીવનપર્યંત કર્મચારી તરીકે જ વિચરી રહ્યા છે. તાપણુ ચાણકયજીએ પ્રજાજીવનના ધડતરમાં અતિ ઉજવળ અને મહત્વના ભાગ ભજવ્યા છે જ્યારે પતંજલિ તે દિશામાં બિલકુલ શુન્યવત જ માલૂમ પડયા છે. અલબત્ત, તેમણે સ્વાશ્રિત રાજાની પ્રવૃત્તિમાં જ રચ્યાપચ્યા રહેવાનું દુરસ્ત ધાર્યું છે. પં. ચાણકયજીને, પ્રજારંજનાથે આદરેલું કાઇ કાર્ય, પેાતાના ઉદ્દેશથી વિરૂદ્ધ જતું અને પરિણામે પોતાની અપકીર્તિ સમાન થઈ પડવાની ભીતિ જેવું લાગતું કે તરત ઉપર જણાવી ગયા પ્રમાણે તે પીઠ ફેરવી દેતા. વળી કેમ જાણે કાઈ વચલા માર્ગ કાઢી બતાવવા પુરતું જ પેાતાનું વર્તન છે, તેવી રીતથી રાજ્યવહીવટને પણ ધારાધેારણસર અને સુવ્યવસ્થિત ચલાવવાના નિયમેા ઘડી બતાવ્યા છે. આવું તેમનું રાજનીતિશાસ્ત્ર અદ્યતન પર્યંત કૌટયના અર્થશાસ્ત્રના’ નામથી વિખ્યાત થયેલું છે. જ્યારે પતંજલિ મહાશય પોતાના આશય પરિપૂર્ણ કરવાના ઉલ્લાસમાં તે ઉલ્લાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ८७ માં રાજમા ભૂલી જતા દેખાય છે અને જે ઉદ્દેશને તેમણે સાબ્બતરીકે આગળ ધર્યા હેાય છે તેને બદલે ધર્મઝનુનના નવા જ લેખાશ કેમ જાણે પોતે પહેરી લીધે! હાય તેવા દેખાવ કરાઈ જવાય છે. બાકી જો આત્મસંયમ જાળવી શકયા હૈાત તા, જે દર્શનપ્રચાર માટે તેમણે ભેખ લીધા હતા તેને કાંઇક એર જ આપ આપી શકયા હૈાત. વિદ્યા અને સાહિત્યના ક્ષેત્રમાં પં. પતંજલિને ચાણકય કરતાં અગ્રસ્થાન અપાયું છે પણ તે ચેાગ્ય જ છે કે કેમ તે હજી એક પ્રશ્ન લેખાય. કેમકે ચાણકયે જુદાં જુદાં નામે અનેક કૃતિઓ રચેલી છે પણ તે અધી હજી પ્રકાશમાં નથી આવી. તેમનું અર્થશાસ્ત્ર મૈં કામશાસ્ત્ર અજબ ગ્રન્થે। છતાં તેમનું અભ્યાસક્ષેત્ર આખું હાર્દ પતંજલિને જે કીર્તિ મહાભાગ્યે અપાવી છે તેવી ચાણકયને હજી નથી મળી. ઉપરાંતમાં રાજકીયક્ષેત્રમાં તે એવા અપૂર્વ સ્વરૂપમાં પ્રકાશૈલ છે કે તેમને પતંજલિની જેમ સાહિત્યકારની દૃષ્ટિએ હેજી તપાસાયા જ નથી. ઉપર જણાવ્યા પ્રમાણે બંનેનાં જીવનતત્ત્વા ઢાવાને લીધે આપણે જો પં. ચાલુકયજીને દીર્ધદષ્ટિથી કામ કરનાર અને ૫. પતંજલિને તાત્કાલિકબુદ્ધિથી અથવા સંકુચિતદષ્ટિથી કાર્ય કરનાર તરીકે મેળખાવીએ તો તે અનુચિત નહિ જ ગણાય. www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ : um પંચમ પરિચ્છેદ કેટલાક ઐતિહાસિક શિલાલેખો ટૂંકસારા-ઐતિહાસિક વસ્તુ તારવવામાં શિલાલેખો અને સિકકાઓ અતિ મહત્વનો ભાગ ભજવે છે તે નિવિવાદિત છે. આંધ્રુવંશને ઈતિહાસ સંકલિત કરવામાં જે જે શિલાલેખો અને સિક્કાઓ ઉપયોગી નીવડ્યા છે તેને અભ્યાસ, તેટલા માટે પ્રથમ જરૂરિયાતને લેખાય. તેમાંથી સિક્કાને લગતી માહિતી પુ. ૨માં અતિ વિસ્તારપૂર્વક લખાઈ ગઈ છે. અહીં શિલાલેખ સંબંધી હકીકતને પરિચય કરાવવાની આવશ્યક્તા છે. આમ તે, જ્યાં જ્યાં હકીકત લખવામાં આવે ત્યાં ત્યાં તેના પુરાવા તરીકે જ, તેવા શિલાલેખાને કે તેમાં આલેખાયેલ વસ્તુને જે નિર્દેશ કરાય તો પણ પરત લેખાય, પરંતુ કેટલીક વખત એક જ શિલાલેખને આધાર અનેક વખત અને કેટલીક વખતે એક હકીકત માટે અનેક શિલાલેખેને આધાર લેવો પડે છે ત્યારે તે સ્થાને બધાના ઉતારા કરવાથી પુસ્તકનું કદ વધી જાય; વળી એવું પણ બને કે, ઉપયોગી થાય તેટલા જ અક્ષરો કે વાકના ઉતારા આપ્યા હોય છતાં યે, આગળ પાછળની સમજાતી મેળવવા મા આખાને આખા લેખમાંની વસ્ત રજુ કરવાની જરૂરિયાત તે ઉભી રહી જાય છે જ. આ બધી મુશ્કેલીને તેડ કાઢવા માટે, જેમ સિક્કાઓનું વર્ણન જાદું પાડયું છે તેમ શિલાલેઓને પણ જુદા જ તારવી સ્વતંત્ર પરિચછેદે ચર્ચવા, અને જ્યાં જરૂર જણાય ત્યાં માત્ર તેની આંક સંખ્યાને આધાર બતાવે તે શ્રેયસ્કર જણાયું છે. તેના બે પરિચ્છેદ અત્ર કરવામાં આવ્યા છે. દરેક શિલાલેખમાં, જે જે હકીકત ઉપયોગી નીવડવા વકી લાગી છે, તેનું અક્ષરશઃ ટાંચણ પ્રો. રેપ્સનના, આંધ્રુવંશના સિક્કાને લગતા પુસ્તકમાંથી (Coins of the Andhra Dynasty) પ્રથમ અંગ્રેજીમાં ઉતાર્યું છે. તે બાદ તેનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. તે પછી, તેને લગતું વિવેચન મજકુર ગ્રંથકારે ઉપરોક્ત ગ્રંથમાં જે કર્યું હોય તે તે અગ્રેજી શબ્દોમાં ઉતારી તેને અનુવાદ કરી બતાવ્યો છે. અને છેવટે, ઉપરની સઘળી હકીકતને લગતા અમારા વિચારો દર્શાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ ] શિલાલેખ [ ૮૯ આટલી પ્રસ્તાવનાથી વાચકને સર્વ વસ્તુને તરત ખ્યાલ આવી જશે કે આ પરિચ્છેદમાંની સંકલના કયા ધોરણે કરવામાં આવી છે. વળી આંબવંશની હકીકત હોવા છતાં, જેમ રેપ્સન સાહેબે નહપાણ, રૂષભદત્ત, રૂદ્રદામન આદિના વૃત્તાંત ઉપર પ્રકાશ પાથરતા, શિલાલેખાને પણ જોડવાનું યથાયોગ્ય લેખ્યું છે તેમ અમે પણ તેવા શિલાલેખો ઉતાર્યા છે, કેમકે તેમ કરવાથી આંધ્રપતિઓની બાબતની મુશ્કેલીને ઉકેલ જેમ આવી જાય છે. તેમ, આ વધારાના લેખોમાં આવતા રાજ પતિઓને અંગે પણ થતું જતું દેખાય છે. - શિલાલેખો ઉપરના લેખના સમય પર તેમણે પ્ર. પૃ. ૧૯, નં. ૧–નાનાઘાટ પારા ૨૧ માં ડે. મ્યુલરને મત ટાંકીને જણાવ્યું છે કે. આં. રે. પ્રસ્તાવના પૃ. ૪૫, પારિ. ૫૭ – કે, According to the epigraphical evi The inscription is a record of dence, those documents may be placed sacrifices performed and of donations a little but not much later than Aśoka's made, to the sacrificing Brâhmans. It and Daśaratha's edicts. But what, in is set up by Queen Nāganikā, the my opinion, most clearly proves that wife of King Śri-Śātakarni, acting they belong to one of the first Andhras apparently as regent during the mi- is that their graphic peculiarities fully nority of her son, Veda Śrī= 4311 agree with those of the Nāsik insકરવામાં આવ્યા, તથા યજ્ઞો કરનાર બ્રાહ્મણને જે cription No. 1 of Kanha or Krsna's દાને દેવાયું તેને લગતી નોંધ આ શિલાલેખમાં કરવામાં reign=શિલાલેખ ઉપરના અક્ષરો જોતાં. તેને સમય આવી છે. તેની કર્તા રાણી નાગનિકા છે; રાજા અશોક અને દશરથના લેખે કરતાં જરાક મોડે– શ્રીશાતકરણિની તે રાણી હતી અને બનવાજોગ છે કે, પણ અતિ મોડે તે નહીં જં-કહી શકાશે; પણ મારા પિતાના સગીરપુત્ર વેદશ્રીના સમય દરમિયાન તેણીએ (ડ. રેગ્નનના) મત પ્રમાણે તે સ્પષ્ટપણે અધવંશના વાલીપણે કામ કર્યું હતું. - આદિપુરૂષોના હોવાનું જણાય છે, કેમકે તે અક્ષરોનાં આ લેખમાં જે રાજવંશી વ્યક્તિઓનાં નામે આવ્યાં વળાંક વગેરે કહ ઉકે કષ્ણના રાજ્ય કેતરાવેલ છે તેમનાં સગપણને લગતું કે આ પ્રમાણે નાસિક શિલાલેખ નં. ૧ના અક્ષર સાથે સંપૂર્ણ રીતે તેમણે બનાવ્યું છે: મળતા આવે છે. મતલબ કે. મ્યુલર સાહેબના મતથી રાયા સિમુખો સાતવાહનો કળલાય—મહારઠિ પોતે જુદા પડીને એમ જણાવે છે કે, નાનાવાટ અંગિય કુલવધન લેખના અક્ષરે જોતાં, તેના કર્તાને સમયે રાજા કૃષ્ણના મહારઠિ ત્રનકયિરે સમયની લગભગનો જ છે. વળી આ શિલાલેખ પરત્વે અન્યત્ર (જુઓ, જ. દક્ષિણાપથપતિ દેવી નાગનિકા સિરિ શાતકનિ ઍ. . . એ. સે. નવી આવૃત્તિ, પૃ. , પૃ. ૪૭) આ પ્રમાણે ટીકા લખેલી મળે છે. The inscripવેદસિરિય શતિ-સિમિત tion at Nanaghat is by the queen of - હસિરિ Satkarani, the third king of this dynasty (૧) આ નામો માટે, ષષમ પપિચ્છેદે, જુઓ. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૭ ] (A. S. W. I. 5, pp. 68), who according to Buhlers's inscription, was the son of Simukha. The alphabet of Nanaghat agrees with that of Hathigumpha (J. B. O. R. S, III. P. 112). This justifies શિલાલેખા the, identification of Satakarni mentioned therein with Satakarni of Nanaghat, that is No. 3, of Pargiter's list=નાનાપાટના શિલાલેખ આ વંશના ત્રીજા રાજા (આ. સ. વે. ઇં. પુ. પ, પૃ. ૬૮) શાતકરણની રાણીના છે; મુલરની સમજૂતિ પ્રમાણે તે રાજા શ્રીમુખને પુત્ર થાય છૅ. નાનાધાટ શિલાલેખની લિપિ, હાથીગુંફાની લિપિને મળતી આવે છે (જ. મિ. એ. રી. સા. પુ. ૩, પૃ. ૧૧૨). આ ઉપરથી પુરવાર થાય છે કે, તેમાં લખેલ શાતકરણિ, અને નાનાધાટવાળા શાતકરણિ અન્ને એક જ છે, જેના નંબર પાટરે આપેલ ક્રાષ્ટકમાં ત્રીજો મૂકાયા છે.” આ ફકરામાં ત્રણ ચાર પ્રમાણેા અપાયા છે. તે સર્વના આધારે એવા ધ્વનિ નીકળે છે કે રાણી નાગનિકાએ લખેલ નાનાધાટના શિલાલેખ, તેના અક્ષરા જોતાં શ્રીમુખને પુત્ર રાજા શાંતકરણ, કે જેના નંબર પાટર સાહેએ તૈયાર કરેલ ક્રાષ્ટકમાં ત્રીજો દર્શાવાયા છે, તેના જ છે. વળી તે જ લેખકે આગળ જતાં (જ. ખાં. મંે ૨. એ. સા. પુ. ૩. ૧૯૨૮૬ પૃ. ૮૩) Nanaghat Inscr. by mother Naganika is dated in the 13th year (regnal year) of Vasi. sthiputra=માતા નાગનિકાએ નાનાધાટના શિલાલેખતે, વિસપુત્રના (રાજ્ય) ૧૩મા વર્ષે કાતરાવ્યાનું જણાવ્યું છે. [અમારા વિચાર:–સમયપરત્વે ડૅ. રૂપ્સનના અને બ્રેાં. છેં. રૂ।. એ. સા. ના જરનલના લેખકના મત સાથે અમે મળતા થઇએ છીએ પરંતુ યજ્ઞ કરનાર તરીકે બ્રાહ્મણને જે તેમણે લેખાવ્યા છે તેમ નથી. મૂળ શબ્દ ‘ખમણ' છે અને તેના અર્થ ‘બ્રહ્મ (૧) ને કે લેખકે માંઈ પુરાા આપ્યા નથી લાગતા પરંતુ આ હકીકત સત્ય લાગે છે. તેના આધાર માટે આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખડ ચર્ય પાળે તે’થાય છે. પછી તેવા પુરૂષ ગમે તે વર્ગના હેય. એટલે કે, જે તપશ્ચર્યા કરે, અમુક વૃત્ત નિયમ પાળે તેવા પુરૂષો માટે તે દાન કર્યાનું જણાવ્યું છે; અને તેથી યજ્ઞાદિ એટલે હિંસામય પ્રવૃત્તિ લેખવાની નથી પરંતુ આત્મકલ્યાણની પ્રવૃત્તિઓમાં જે રચ્યા પચ્યા રહેતા હૈાય તેમના નિભાવ માટે દાન કર્યું હતું એમ સમજવું રહે છે. લેખમાંની હકીકતને સમય ઈ. સ. પૂ. ૩૮૩ કહેવાશે જ્યારે લેખ કાતરાવાયેા છે ઈ. સ. પૂ. ૩૭૨ અથવા તે ખાદ—એટલે એની વચ્ચે ૧૦-૧૨ વર્ષનું અંતર છે. દેવી નાગનિકાના પિતા વિશે આંધ્રવંશી રાજાઓના ઇતિહાસને જો કે સિદ્ધો સંબંધ ન જ કહી શકાય, પરંતુ તેમના નામ સાથે જે ઉપનામે જોડાયલ નજરે પડે છે તેમાંથી કેટલીક ઐતિહાસિક વસ્તુ ઉપર પ્રકાશ પડે છે. માટે તેની ચર્ચા અત્ર કરવી આવશ્યક લાગી છે. (૧) કળલાય મહારદિ વિશે કૅા. આં. રૂ. પારા ૨૬માં જણાવાયું છે કે, જેમ મૈસુરના ચિત્તલક્રૂગ જીલ્લામાંથી મળી આવેલ સિક્કાઓમાં (જીએ પુ. ૨ આંક નં. ૪૭, ૪૮) સદકન કળલાય મહારથિ શબ્દ માલૂમ પડે છે તેમ, અહિં તે જ પ્રમાણે આખું ઉપનામ ઢાવું જોઇએ. (૨) અંગિકુલવધન=(સંસ્કૃત) અંગિય કુળવર્ધન લેખવું. તેમાંના અંગ શબ્દને, ત્રિકલિંગ સમુહમાં ગણાતા અંગ, વગ અને કલિંગ દેશમાંના અંગદેશની અમુક પ્રજાનાં કુલ તરીકે ગણુાવ્યા છે. જો કે તેમણે તે અંગ દેશનું સ્થાન બંગાળ ઈલાકાના ભાગલપુર અને માંગીર જીલ્લાના અમુક પ્રદેશમાં જ ગણાવ્યું છે. પરંતુ આપણે પુ. ૧માં અંગદેશનું વર્ણન કરતાં, તથા પુ. ૩ માં અગ્નિમિત્રે વિદર્ભપતિની કુંવરી માલવિકા સાથે લગ્ન કર્યું તેની ચર્ચા કરતાં સાબિત કર્યું છે કે, પ્રાચીન સમયે વિદર્ભ પ્રાંતવાળા ભાગના હાલમાં જેને આપણે વરાડ પ્રાંત કહીએ છીએ તેને– સમાવેશ અંગદેશમાં થતા હતા અને રાણી નાગનિકાના ઉપર વર્ડ્સતશ્રીના વૃત્તાંતે જુએ, www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ ] શિલાલેખા પિતા પણ આ સ્થાનના જ અધિપતિ હતા તે થઇએ છીએ. ] આપણે ગૌતમીપુત્ર યજ્ઞશ્રીનું વર્ણન કરતાં જોમ લઇશું. મતલબ કે મહારદિઆને અંગદેશ સાથે જ સંબંધ નં. ૩—નાસિક (કા. આં. રે. પ્ર. પૃ. ૪૬ ):—— હતા. તેવી પ્રજાના મુખ્ય નાયકને અંગિયકુલવર્ધન તરીકે ઉપનામ જોડાય તે તે અયુક્ત ન જ ગણાય. Possibly containing the name of (૩) ત્રણકિયરા–ના પ્રથમ પદના અર્થ વિશે જો કેking śakti-Sriધણુંકરીને તેમાં રાજા શક્તિશંકા બતાવી છે પરંતુ તેના અર્થ સંસ્કૃતના ત્રાતા’શ્રીનું નામ આવેલું છે: અક્ષરા ભૂંસાઈ ગએલા છે. જેથી સશયાત્મક છે. પરંતુ મિ. સ્ટેનાર્ટ suggests શબ્દ જેવા થાય એમ સૂચવ્યું છે. that the reading may have been Ma. hahakusiri [nati]ya Bhatapālikāya=By Bhatipälika [granddaughter] of Ma ઉપરનાં ત્રણે ઉપનામેાનાં વિવરણ ઉપરથી હવે સમજાશે કે, સુઝુકાનંદ અને મૂળાનંદ કે મુંડાનંદને જેમ આપણે નંદવંશી રાનમાંથી ઉતરી આવેલા સરદાર। ગણાવ્યા છે તેમ આ અંગદેશના મહારથીઓનેhā-hakusiri=મહાહકુસિરિની પૌત્રી ભટિપાલિકાએ પણ અંગવંશી રાજાઓમાંથી ઉતરી આવેલા સરદારી તરીકે લેખવા રહે છે. આ લેખના સમય પ્ર. પૃ. ૧૯ પારિ. ૨૨ માં ડૉ. મ્યુલરના મતથી મૌર્યવંશી અંતિમ રાજાઓને કે શુંગવંશની આદિના લેખ્યા છે, પરંતુ પારા. ૨૩ માં ડૉ. રૂપ્સન પેાતાના મત જણાવતાં લખે છે કે, The names and the order of succession of the first three Andhra kings are correctly given by the Puranas, viz. (1) Simuka, (2) Kxsna, (3) Śri Śatakarni. It is probable, too, as stated both in the Bhāgavata and in the Visnu Purāna, Krsna was the brother of Simuka=આંદ્રવંશના પ્રથમના ત્રણ રાજાનાં નામ અને અનુક્રમ, પુરાણામાં લખ્યા પ્રમાણે શુદ્ધ જ છે. તદુપરાંત, ભાગવત અને વિષ્ણુ પુરાણમાં જાવ્યા આ હૂકુસિર માટે ખુલાસા કરતાં ડૉ. રૂપ્સને શિલાલેખ નં. ૧માંના કાઠાવાળા સતિ-સિરિ ધારી લઈ પારા. ૨૫, પૃ. ૨૦માં લખ્યું છે કે, It is quite possible that Sakti-Śri may have come to the throne subsequently and that he may be identified with the Maha-Haku Siri the great Sakti Sri," who is mentioned in an undated inscription at Nasik. It is possible also, as Bühler has suggested, that he may have been the historical of the Sakti-kamara of Jaina legend= તદ્દન સંભવિત છે કે, પછીથી શક્તિશ્રી ગાદીએ બેઠી હાય. તેને મહાહિિસિર મહાન શક્તિશ્રી તરીકે ઓળખી શકાશે, કે જેનું નામ સમય દર્શાવ્યા વિનાના નાસિકના શિલાલેખમાં જણાવાયું છે, અને જેમ ડૉ. બ્યુલરે સૂચવ્યું છે તે પ્રમાણે બનવાજોગ છે કે જૈન દંતકથાવાળી શક્તિકુમાર નામની ઐતિહાસિક અસલ વ્યક્તિ પણ તે જ હાય. મતલખ કે ઉપરના નં. ૧ શિલાલેખવાળા શૃતિ--સિરિમત હરિને અને આ નં. ૩ વાળા નાસિકના લેખમાંના મહાહકૅસિરિને એક માની લીધા છે. વળી તે ઉપરથી એવું અનુમાન પ્રમાણે કૃષ્ણે તે શિમુખના ભાઈ જ સાવસા સંભવે છે’દેર્યું છે કે, સિરમત હરિ પેાતાના ભાઇ વેદ[ડૉ. રેપ્સનના મત સાથે સર્વથા અમે મળતા સિરિની પાછળ ગાદીએ આવ્યા હ્રાય; અને છેવટે નં. ર—નાશિક (કા. આં. રૂ. પ્ર. પૃ. ૪૬ પારિ. ૨૩) king Krisna of the Satavahana race; undated=શાતવાહન કુળના રાજા કૃષ્ણઃ તારીખ વિનાના (લેખ છે) [ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ - - કરે ]. શિલાલેખે [ એકાદશમ ખંડ છે. મ્યુલરે (શિલાલેખના અક્ષરોની ખૂબીઓને લીધે) હકુ-શક્તિ, હલ=શાલ (શાત)"; વળી તે જ નિયમ જૈન દતકથામાં વર્ણવેલ શક્તિકુમારને આ મહાહકુ પ્રમાણે હિરૂશ્રી, હાટકણિ શાતકરણિ. મતલબ કે સિરિ તરીકે ઓળખાવેલ છે. તે મતને પોતે સ્વીકારવા હસિરિ નામની વ્યક્તિને શાતવાહન વંશી મહાશક્તિતત્પરતા બતાવી છે. શાળી હાલ શીતકરણિ જેવા હોવાની કલ્પના [ અમારું ટીપણ-નં. ૧ લેખવાળા હકસિરિને નીપજાવી કાઢી છે ]. ખરી રીતે કોઈ સંબંધ જ નથી કેમકે તે બન્નેના અક્ષરો જ તદ્દન ભિન્ન પ્રકારના છે, જે ડે. રસને નં. ૪–ભિલ્લા-સાંચી અને એના કબૂલ કર્યું છે. વળી એકને હસિરિના ટેપ નં. ૧. ( જનરલ કનિંગહામના સાદા નામથી ઓળખાવેલ છે, તેમજ આપણે આગળ ભિસાટોસ નામના પુસ્તકમાંથી પૃ. ૨૧૪, ૨૬૪, ઉપર જોઈ શકીશું કે તે ગાદીપતિ બન્યું જ નથી; પ્લેઈટ ૧૦) એટલે “મહા’ કે તેવું કઈ બિરુદ મેળવવા ભાગ્યશાળી છે. આ. ૨. પૃ. ૪૭ તથા પારા ૨૯ પૃ. ૨૩ને પણ તે કયાંથી થાય? જ્યારે મહાહસિરિ નામની સાર એ નીકળે છે કે, “The inscription as it વ્યક્તિ તે તદ્દન બીજી જ છે અને તેણે અનેક પરા- stands in Cunningham's eye-copy ક્રમ કરેલ હોવાથી “મહા” ઉપનામ પણ મેળવ્યું હતું is evidently incorrect=જે પ્રમાણે કનિંગહામે એમ કહી શકાય. ઉપરાંત તેને સમય પણ (જુઓ આંખેથી જોઈને તે શિલાલેખ ઉતારી લીધો છે તે ટીકા નં. ૧) ઈ. સ. પૂ.ની પહેલી સદીના અંતની દેખીતી રીતે અશુદ્ધ છે અને તેને સરખાવી જોઈને લગભગ એટલે કે ઈ. સ. ની પ્રથમ સદીના પ્રારંભમાં ફરી તપાસવા જેવું કેાઈ સાધન ન હોવાથી બીજે આવી જાય છે, તેમજ તેને જૈન સાહિત્યમાં ઘણું કઈ રસ્તો નથી. તેમાં રાજા વસિષ્ઠીપુત્ર શાતકરણિ મહત્વનું સ્થાન મળ્યું હોવાનું પણું સમજાય છે. રાજ્ય કેઈએ દાન દીધાની હકીકત છે; અને “Dr. આ મહાહસિરિમાંના “હ” અક્ષર ઉપર ડો. Buhler, indeed proposed to identify 22240 sladi orelloj In the Dra- him with Sri-Satkarni of the Nanavidian Prakrit of the Andhras, ha= ghat and Hathigumpha inscriptions śkt. Śa. Thus Haku=Śakti, Hāla=Śala on the ground that the alphabet of (Šāta); probably also Hiru=Sri, Hāta- the Bhilsa inscr. showed similar chakam=Satakarni; આંધ્રપ્રજાની દ્રાવિડીયન પ્રાકૃત racteristics નાનાવાટ અને હાથીગુંફાના શિલાભાષામાં હાશ (સંસ્કૃત) થાય છે, તે નિયમ પ્રમાણે લેખમાં નિર્દિષ્ટ શતકરણિને ડે. મ્યુલર આ (૩) જેને સમય (ઉપરમાં શિલાલેખ નં. ૧ જુઓ) વાહન શબ્દનું વિવેચન તથા આગળ ઉપર હાલ અશોકના રાજ્યકાળ પછી કે, શુંગવંશની આદિને એટલે રાજાનું વૃત્તાંત. ઈ. સ. પૂ. બીજી સદી, માન્યો છે. . (૬) નાનાધાઢના બે શિલાલેખ છે. એક રાણી નાગનિકા એમાં મહાહસિરિની પૌત્રીને લગતી હકીકત છે એટલે, વાળો (જુઓ ઉ૫રમાં નં. ૧ વાળે) તથા બીજે ચત્રપણ બે પેઢી થઈ કહેવાય, જેથી આ શિલાલેખને સમય ઇ. સ. પૂ. શાતકરણીને (જુઓ નીચે ન, ૧૮ વાળો). આ બેમાંથી કર્યું ની પ્રથમ સદીના અંતને લગભગ માને છે (જુઓ કે. કહેવાનો ભાવાર્થ છે તે સ્પષ્ટ કર્યું નથી. પરંતુ “વાસિષ્ઠપુત્ર આ. ૨. ૫. ૪૬માં બં, ક શિલાલેખ ઉપરની ટીકા). શાતકરણિ રાબ્દ લઈને વાત કરાય છે એટલે, ન, ૧૮ વાળા (૪) કો. ઓ. રે. પૃ. ૨૦. ટી. નં. ૩ જુઓ. સમજ રહે છે; પરંતુ નાનાઘાટ અને હાથીગુફા બન્નેને (૫) જુએ ઉપરમાં પ્રથમ પરિચ્છેદ. શત અને શાલિન સાથે નિર્દેશ કરાય છે જ્યારે તે બન્ને સ્થળને સામાન્ય મેળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ = પંચમ પરિચછેદ ] શિલાલેખે [ ૯૩ વસિષપત્ર તરીકે ઓળખાવવાને ખરેખર રીતે middle of the first century B. C=ભસા સૂચવ્યું છે, કારણ કે, ભિલ્લાલેખના અક્ષરોમાં (મજકુર ટોપ્સમાંના સાંચી નં. ૧ ટોપના (ન. ૩૪૬) એક લેખના અક્ષરો જેવી જ) ખૂબીઓ દેખાય છે.” પછી લેખમાં શતકરણિરાયે દાન દીધાની નોંધ છે. જે પિતાને સ્વતંત્ર મત દર્શાવતાં જણાવે છે કે, “If વિશેષ એકસાઈથી ઓળખી શકાતા નથી પરંતુ this identification could be established સેવા તે અંધજ હશે. લેખ ઉપર મિતિ લખી નથી we should have good reason although પણ સ્થાપત્ય-નિષ્ણાતોના મોટાભાગનો એ મત છે not conclusive reason for believing કે તેનો સમય મુખ્યત્વે ઈ. સ. પૂર્વની પહેલી સદીની that Bhilsa (Vidisa) the capital of મધ્યને છે. the province of East Malwa (Akara) [અમારું મંતવ્ય-અક્ષરના વળાંક તથા લખવાની was in the possession of the Andhra રબઢબથી જો કે કેટલાક અંશે ઉપયોગી અનુમાન at a date (c. 168 B. C.) when it is તારવી શકાય છે ખરું પરંતુ તે સર્વથા આધાર generally supposed to have belonged મૂકવા લાયક અને મજબૂત નીવડતું નથી. કેમકે to the Sunga dynasty=જે આ ઓળખ તેમાં તે દેશીય ફેરફારો પણ ભાગ ભજવે છે તેમજ કબૂલ રખાય તે આપણે જરૂર માનવું પડશે, જો કે કેતરનાર સલાટ-કારિગરેની કુશળતા ઉપર પણ નિર્ણયાત્મકપૂર્વક તો નહીં જ–કે ઈ. સ. પૂ. ૧૬૮ના આધાર ૨ખાય છે, અને તેથી જ ઉપરમાં (જુઓ અરસામાં પૂર્વ માલવા (આકર) પ્રદેશની રાજધાની શિલાલેખો નં. ૧ તથા નં. ૩) ડે. મ્યુલરે દરેલા ભિલ્સા (વિદિશા) નગરી આંધપ્રજાના કબજામાં હતી; અનુમાન ઉથલાઈ જતાં માલૂમ પડયાં છે. જ્યારે સામાન્ય રીતે એમ મનાય છે કે, તે તે વળી ભિલ્લાનગરી આંધ્રપ્રજાના તાબામાં ગઈ શંગવંશીઓની રાજ્યસત્તામાં હતી.” મતલબ કે હોય એવું અનુમાન દોરાઈ જવાય છે તેમ પણ કેટલાક અંશે ડે. મ્યુલર સાહેબના મતને માન્ય બનવા પામ્યું નથી. કેમ કે તેમના પિતાના જણાવ્યા રાખવાને લલચાય છે ખરા. પરંતુ સર્વથા માની પ્રમાણેના સમયે તે તે પ્રદેશ ઉપર શુંગવંશની સત્તા જ લેવાને જે મુશ્કેલી જણાય છે તેનું દર્શન પણ કરાવતા ચાલી રહી હતી. અને જો આ શિલાલેખમાં વર્ણજાય છે. આ લેખના સમય પર કે. હિ. ઈ. પૃ. વાયલી હકીકત તે સમય સિવાયની કરે, તે પણ ૫૩૩માં જણાવ્યું છે કે, An inscription (no. કહેવું પડશે કે અવંતિ પ્રદેશ ઉપર કદાપિ પણ 346) on one of the Bhilsa Topes, અપ્રદેશની હકુમત સ્થપાઈ જ નહોતી (જે આપણે sanchi No. 1, records a donation તેમનાં વૃત્તાંત ઉપરથી જોઈ શકીશું ) made in the reign of a Satkarni, આંધ્રપતિ શાતકરણીને માત્ર તે પ્રદેશ ઉપર કાંઈક who cannot de identified more preci- અધિકારસૂત્ર જમાવવા જે પ્રસંગે ઉપસ્થિત થયે sely but who must cexainly have, હતો (જુઓ નં. ૭ના વૃત્તાંતે) પરંતુ તે સમયે અકેન્દ્રિત been an Andhra. The inscription is ભાવના(Decentralization)ની પદ્ધતિએ રાજ્યnot dated, but there is a pow general વહીવટ ચાલતું હોવાથી તેને તે પ્રદેશ છેડીને ચાલ્યા concensus among archeologists that આવવું પડયું હતું. it probably belongs to about the વાસ્તવિક રીતે તે, ભિસાપમાંથી ઉપસ્થિત ઉપજાવે તેવા તે,આશ્રવંશી આદિ પુરૂષમાનેજ શાતકરણિ છે. જાય છે. અને નં. ૧૮ નાનાધાટન ઇ. સ. ની બીજી સદીને નં. ૧ નાનાધાટને સમય ઈ. સ. પૂ. થી સદીમાં છે. બંને વચ્ચે લગભગ છ સૈકાનું અંતર છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ [ એકાદશમ ખંડ થતી હકીક્ત એમ બનવા પામી છે કે, જે વાસિષ્ઠપુત્ર હકીક્તને સમર્થન મળે છે. એટલે તે પ્રસંગને સત્ય શાતકરણીને તેમાં ઉલ્લેખ કરાયો છે તે રાજા હાલ ઘટનારૂપ ગણો રહે છે. વળી ઉપરોક્ત શાતકરણિને શાતકરણિ છે. તેને પુલુમાવી તરીકે તેમ જ વસિષ્ઠ- સમય ડે. રેપ્સન પોતે જ ઘણો આગળ ( મ્યુલર પુત્ર શાતકરણિ તરીકે પણ ઓળખાવવામાં આવેલ સૂચિત ઈ. સ. પૂ.ની ચાર સદીવાળા નાનાઘાટ છે. (પુ. ૨ માં તેના સિક્કાઓ તથા આ પુસ્તકે અને હાથીગુફાના સમય કરતાં) લઈ જતા દેખાય આગળ ઉપર તેનું વૃત્તાંત જુઓ). તેનો સમય ઈ. સ. છે. તે હકીકત “On the whole, it appears પૂ. ના અંત અને ઈ. સ.ની આદિને છે. આ રાજાને more probable that Bihler was misતેમજ તેની પૂર્વેની બે ત્રણ પેઢીવાળાને, અવંતિ taken in assigning so early a date પતિ ગભિલવંશીઓ સાથે મિત્રતાની ગાંઠ બંધાઈ to this inscr, and that this king Vaહતી, જેથી અરસ્પરસની ભીડમાં મદદે આવીને ઉભા sisthputra Sri Satkarani is to be રહેતા હતા. તેમાંના એક પ્રસંગનું વર્ણન શકારિ identified with one of several Sataવિક્રમાદિત્યના વૃત્તાંતે ( જુઓ પુ. ૪ માં) કરવામાં karnis who appear later in the Purઆવ્યું પણ છે. અને બીજો પ્રસંગ ગર્દભીલવંશી anic lists=એકંદરે વિશેષ સંભવિત એમ લાગે છે કે વિક્રમચરિત્રના રાજ્ય અમલે ઉપસ્થિત થયો હતે. મ્યુલર સાહેબે આ શિલાલેખનો સમય એટલે બધે તેનું કાંઈક સ્વરૂપ જૈનસાહિત્યમાંથી લબ્ધ થાય છે. વહેલે કરાવવામાં ભૂલ ખાધી છે. વળી પુકાણકારોની પ્રસંગ એમ હતું કે બંને રાજવંશીઓ તેમના ધર્મ- નામાવળીમાં જે કેટલાક શાતકરણીઓ છેવટના તીર્થ શત્રુંજય ઉપર-જે સૌરાષ્ટ્રમાં આવેલું છે–ત્યાં ભાગમાં જણાવ્યા છે તેમાંના એકાદને આ વાસિષ્ઠઅમક ધાર્મિક કાર્યના અંગે ગયેલ છે. વળી પુ. ૧ પુત્ર શાતકરણી તરીકે ઓળખી શકાશે.” આ પ્રમાણે માં સાબીત કરી ગયા છીએ કે અવંતિને આ તેમના શબ્દોથી સર્વ સાબિત થાય છે]. ભિસા. નગરીવાળો પ્રદેશ જૈનધર્મ સાથે મુખ્યત્વે સંબંધ ધરાવતે છે. તેમજ પુ. ૨ માં કહેવાયું છે કે નં. ૫ તથા નં. ૬–બને કહેરી મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત જે પણ જૈનધર્મ પાળતા બને માઠીપુત્ર સ્વામી શકસેનના છે અને હતા. તેણે આ જ સાંચી ટોપ નં. ૧ ની ચારે બાજુ તેને રાજ્યકાળના ૮માં વર્ષ, ગ્રીષ્મઋતુના દશમાં ગોળાકારે રહેલ ગવાક્ષમાં દીપમાળા પ્રગટાવવા એક દિવસે કેતરાયેલા છે. ' મોટી રકમનું દાન કર્યું છે. મતલબ કે સાચી અને આ માહરીપુત્ર વિશે કે.. આ. કે. પારા ૩૬ માં અને ભિસાનગરીની ભૂમિ જૈનધર્મના એક પ્રભાવિત વિવેચન કર્યું છે જે આપણે આગળ ઉપર ઉતારીશું. તીર્થરૂપ છે. એટલે આ શિલાલેખમાં ઉલ્લેખાય પરંતુ તે પહેલાના બે પારા-નં. ૩૪, ૩૫, માં તેમણે રાજા શાતકરણિ પણ ત્યાં આવ્યો હોય અને તેણે ગૌતમીપુત્ર શાતકરણિ વિશે કાંઈક પ્રકાશ આપતું વા તેની પ્રેરણાથી આનંદ નામના કારિગરે મજકુર વિવેચન કર્યું છે તે પ્રથમ તપાસી જઈએ. દાન દીધું હોય તે બનવા થાય છે. આ પ્રમાણે નહપાના સિક્કા ઉપર જે ગૌતમીપુત્ર શીતશિલાલેખી હકીક્તને જેનસાહિત્ય ગ્રંથમાં વર્ણવાયેલી કરણિએ, પિતાનું મહોરું પડાવ્યું છે. તેને નહપાન . (૭) જો કે રિલાલેખમાં તે કંઈ કારિગરે દાન આપ્યાનું આવે તે કારિગર હો; અથવા શતકરણની પ્રેરણાથી જ જણાવ્યું છે. પરંતુ “શાતકરણિ રાજ” એવા શબ્દો છે. તે દાન દેવાયું હેય-ગમે તેમ, પણ ફલિતાર્થ એ કરે જ્યારે શાતકરણિનું રાજ્ય તે અવંતિમાં થયું જ નથી એટલે રહે છે કે તે સમયે તે કારિગર તેમજ રાજા શાતકરણિ બને તેના નામનો ઉલ્લેખ કરનારને ઉદ્દેશ એ છે કે, તેના જણાની તે સ્થળે હાજરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ પંચમ યુòિદ્ર ] [· ૯૫ વિજેતા લેખીને, તેના જ નામધારી ગૈતમીપુત્ર વિલિવાયકુની ઓળખ આપતાં જણાવ્યું છે કે, “which cannot be absolutely proved of the great Gautamiputra Śātakarni, the conqueror of Nahapana with the Gautamiputra; Vilivāyakura of the coins found at Kolhapur...The evi dence of re-struck coins shows that this king was preceded in this district by (1) Vasisthiputra; Vilivāyakura, and (2) Mathariputra; Sivalakura= ફૅાલ્હાપુરમાંથી મળી આવતા સિક્કાવાળા ગીતમીપુત્ર વિક્ષિવાયકુર, તે જ પેલા નહપાણુ ઉપર જીત મેળવનાર અને તેમ હાય તો તે બે ભિન્ન ભિન્ન વ્યક્તિ ગણાય. જ્યારે વાસિન્નિપુત્ર વિળિવાયપુર અને મારીપુત્ર સિવલર નામની એ વ્યક્તિએ થઈ છે. તે ઉપરના બન્ને ગૈાતમીપુત્રાની પૂર્વે થઈ છે એમ માનવું રહે છે. આટલું લખાણ પારા ૩૪ માં છે. પછી પારા ૩૫માં વાસિન્નિપુત્ર વિળિવાયપુર વિશે જણાવે છે કે, “his position as predecessor of Mathariputra and Gautamiputra=મારિપુત્ર અને ગૈતમીપુત્રની પૂર્વે' તેનું (વાસિન્નિપુત્ર વિળિવાયકુરનું) સ્થાન ગવું રહે છે. એટલે કે, પ્રથમ વાસિપુિત્ર, પછી માહરીપુત્ર અને છેલ્લે ગામિપુત્ર. આટલું લખ્યા પછી પારા ૩૬ માંના મારીપુત્ર શકસેન (કન્હેરીના શિલાલેખવાળા) તે જ ‘Māthariputra Sival If the identification of the Gautami મહાન ગૈાતમીપુત્ર જ્ઞાતકરણ હશે કે કેમ તે સંપૂર્ણkura of the Kolhapur coins=ăldાપુર રીતે પૂરવાર થઈ શકતું નથી......(પરંતુ નહુપાહુના પ્રદેશમાંથી મળી આવતા સિક્કાવાળા માર્દરિપુત્ર મહેારા ઉપર) કરીને છાપ પાડેલ સિક્કા ઉપરથી સિવલકુર છે, એમ જણાવી પારા ૩૭માં લખે છે કે, સાખીત થાય છે કે, આ પ્રદેશ ઉપર (ક્રીને છાપ પાડેલ) શૈાતમીપુત્ર શાતકરણ રાજાની પૂર્વે (૧) વાસિષ્ઠીપુત્ર વિળિવાયપુર અને (ર) માઢરીપુત્ર સિવલકુરની સત્તા થઈ ગઈ હાવી જોઈએ. ” મતલબ કે નહુપાહુના સિષ્ઠાચિત્ર સાથે સંબંધ ધરાવનાર ગૌતમીપુત્ર પણ જુદા અને ગૈાતમીપુત્ર વિળિવાયકુર તે પણ જુદા; આ પ્રમાણે ધ્વનિ નીકળતા દેખાય છે ખરા putra Vilivāyakura with the great Gautamiputra Śātakarani may be assumed, the re-struck coins would prove that he was the successor of Mathariputra=ગૈાતમીપુત્ર વિળિવાયકુરને જો મહાન ગૈામિપુત્ર શાતકરણ તરીકે ઠરાવીએ તેા,૧૦ ઉપરા શિલાલેખા (૯) ખરી રીતે તેને નહપાણના પેાતાના વિજેતા લેખવાને નથી. પરંતુ નહપણ જે ક્ષહરાટ જાતિનેા હતેા, નહપાણના મહેરા ઉપર ગૌતમીપુત્રે પાતાનું મહેારૂં કાતરાવ્યું છે: over-struck કહેવાય. જ્યારે આ ત્રણે અર્ધઅને જેના રાજ્યે તેના જામાતૃ, શરૂષભદત્તે ગૌતમીપુત્રપતિએ એક ખીજાને મળતા આવે એવા જ (જીએ કે, માં, ૨. શાંતરણિના પૂર્વજોને હાર ખવરાવી હતી; તે પ્રસંગનું પૃ. ૮૭, પારા, ૭૦) સિક્કા પડાવ્યા છે જેને resembling વૈર વાળવા, તે ક્ષહરાઢ અને શ જાતિનું નિક ંદન ગૌતમીપુત્રે કહી શકાય, નહીં કે re-struck; એક રીતે re-struck કાઢી નાખ્યું હતું. તેનું માહાત્મ્ય સૂચવવા જ, નહપાણના કહેવાય, કેમકે એકે જે પડાવ્યા, તેનું અનુકરણ ખીજાએ સિક્કાને આચ્છાદિત કરતું પેાતાનું મહેરૂં બતાવ્યું છે. આનું કરીને તે સિક્કા ફરીને પાડવા, આવા અર્થાંમાં લઇએ તે, એટલે વન આપણે, રાણીથ્રી મળશ્રીના શિલાલેખનું વિવરણ કરતી કે overstruck અને re-struck coinsની સરખામણી વખતે જણાવીશું. જીએ આગળ ઉપર ન, ૧૭મા આંધ્ર- કરવી તે બરાબર નથી. છતાં ખૂખી એ થઇ છે કે, તે પતિનું વૃત્તાંત, અનુમાન સાચું પડયું છે અને તેથી જ આ વાકય અત્રે ઉતારવું પડયું છે. (૯) Re-struck=ફીને છાપ પાડેલ એવા અથ થાય ખરા, પણ તેમણે સરખામણી જે re-struck coinsની કરી છે તે જ ખાટી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૧૦) અહીં જે અને તેા, એટલા માટે લખ્યા છે કે ઉપરમાં ૭૪ પારા પ્રમાણે તેમણે ખન્ને ગૌતમીપુત્રને ભિન્ન www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખો [ એકાદશમ ખંડ - ઉપરી મહોરાનો છાપવાળા સિક્કાથી સાબીત થાય છે કે, તાબેના ગેવરધન પ્રદેશના અધિકારીને વૈજ્યતિ ગામે તે મૈતમીપુત્ર વિલિયાકુર, તે માઠરિપુત્રની પાછળ જીત મેળવીને પડેલ લશ્કરની છાવણીમાંથી એવી ગાદીએ આવ્યો છે. એટલે જો પારો ૩૪, ૩૫, ૩૬ અને મતલબનું ફરમાન કરે છે કે, અત્યારે પૂર્વે જે ક્ષેત્ર ૩૭ ની સર્વ હકીકતનું એકીકરણ કરીએ તે, તે ચારે નહપાણુના જમાઈ રૂષભદત્તની માલિકીનું હતું તે વ્યક્તિઓને અનુક્રમ આ પ્રમાણે આવે છે. સૈથી હવેથી, ત્રિરશ્મિ પર્વત ઉપર રહેતા તપસ્વીઓ માટે પ્રથમ વાસિદ્ધિપુત્ર વિળિવાયકુર, તે બાદ માઢરિપુત્ર જુદું રાખવું.” આ ઉપરથી એમ ફલિતાર્થ થાય છે શિવલકુર અને તે બાદ ગૌતમીપુત્ર વિળિવાયકુર ઉર્ફે કે, પિતાના રાજ્યકાળના ૧૮માં વર્ષ પહેલાં, ગવરધન મહાન ગૌતમીપુત્ર શાતકરણિ. છલા પ્રદેશ ઉપર બેન્નાકટકના અધિપતિ ગૌતમીપુત્ર [આપણે જે વંશાવળી દ્વિતીય પરિચ્છેદે ઉભી શાતકરણીની સત્તા જામી પડી હતી જ, અને ત્યાંના કરી બતાવી છે તેમાં ઉપરના ત્રણે રાજાઓનું સ્થાન સૂબા ઉપર, જે ક્ષેત્રનું ઉત્પન્ન બીજા ઉપયોગમાં અનમે ન. ૪ ૫ અને ૧૭ રાખ્યું છે અને જે અત્યાર સુધી લેવામાં આવતું હતું તે હવેથી ત્રિરશ્મિ બને ગૌતમીપુત્રને ભિન્ન ગણવાનું ઠરાવાય તે ઉપરમાં પર્વત ઉપર જે તપસ્વીઓ આત્મધ્યાનમાં નિમગ્ન જણાવ્યા પ્રમાણે તેમના નં. ૪, ૫, અને ૧૦ નંબર રહે-રહેતા–તેમના નિભાવ માટે ઉપયોગ કરવાનું કાયમ રાખી ગૌતમીપુત્રયજ્ઞશ્રી માટે નવું સ્થાન તેમણે ફરમાવ્યું છે. આટલે સુધી અમે ડે. રેપ્સનના શોધવું રહેશે. જે અનેક હકીકતથી સાબિત થાય છે મત સાથે સંમત થઈએ છીએ પણ તેમણે જે એમ કે તે નં. ૨ વાળે અંધપતિ હતો.] oreloj }?"There can be little doubt in any case, that it indicates the નં. ૭-નાસિક recent transfer of the government in ગૌતમીપુત્ર શાતકરણિ, ૧૮ મું વર્ષ ચેમાસાની the Nasik dist. from the Ksaharatas ત્રતુનું બીજું પખવાડિયું, પ્રથમ દિવસ. to the Andhras=ઈ પણ રીતે શંકારહિત છે લેખમાં બીજી અનેક વસ્તુ સમાયેલી છે. અત્ર કે, નાસિક જીલ્લા ઉપરની હકુમત હવેથી (આ આપણે ખપજોગીનું વિવેચન કરીશું તેમાં “Gauta- કરમાન કઢાયું ત્યારથી) ક્ષહરાના હાથમાંથી નીકળીને miputra Sri Satkarni, lord of Bena- આંધ્રના૧૪ હાથમાં આવી છે.” એટલે કેમ જાણે તે kataka in Govardhana sends from ભૂમિ શાતકરણિના અધિકારમાં હમણાં તાજેતરમાં જ the camp of victory of the army at આવી હોય, તેમ નથી. પરંતુ Lord of the Vaijayanti an order to the effect that Bennākatak in Govardhana=514244H a certain field formerly in the જેની સત્તા સ્થપાઈ ચૂકી છે એવા બેન્નાટકના possession of Rsabhadatta (Nahapan's ભૂપતિ ગૌતમીપુત્ર'; આ શબ્દથી સૂચિત થાય છે કે, son-in-law) shall be secured to the સત્તા તે કેટલાય સમય પૂર્વે તેમને મળી ગઈ છે. monks of the Tri-rami Mountain= પરંતુ મજકુર ક્ષેત્રના ઉત્પન્નના ઉપયોગને નિવેડે બેન્નાટકના અધિપતિ ગૌતમીપુત્ર શાતકરણિ, પિતાના આવી રીતે કરવા પૂરતું જ આ ફરમાન કઢાયું છે. ભિન્ન લેખગ્યા છે જ, (૧૩) શિલાલેખમાં જણાવેલ ગોવધનને પ્રાંત અને (૧૧) આ ઉપરથી સિદ્ધ થાય છે કે, રૂષભદત્તને સમય, ત્રિરશિમ પર્વત-બનેનું સ્થાન વર્તમાનકાળને નાસિક ગૌતમીપુત્ર શાતકરણની પહેલાને ગણ રહે છે. સરખા જીલ્લામાં આવેલું હેઇને, અત્ર નાસિક છલો લખાયું નીચેની ટીકા ૧૪ તથા ૨૬. દેખાય છે. (૧૨) કે, આ. ૨. 2, પૃ. ૪૮, (૧૪) ઉપરની ટીકા નં. ૧૧ તથા નીચેની ટીકા નં. ૨૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ = = પંચમ પરિચ્છેદ ] શિલાલેખો એક બીજી હકીકત ખાસ જણાવવાની કે, નાસિકમાં વર્ષ, ગ્રીષ્મઋતુ, બીજું પખવાડિયું, ૧ભા દિવસે તેમજ શિલાલેખ મળી આવ્યો છે, માટે આ જગ્યા ઉપર જ લેખનો બીજો ભાગ-૨૪મા વરસે. જેમાસાની ઋતુ, શક અને ક્ષહરાટની સાથે યુદ્ધ થયું હતું તથા તેમને ચોથું પખવાડીયું, પમા દિવસે; એમ લખેલ છે. ઉપરના પરાજય પમાડી ખાનાખરાબી કરી નંખાઈ હતે એમ લેખ નં. ૭માં જણાવેલ ક્ષેત્રવહિવટના અનુસંધાનમાં જ સમજવાનું નથી. તેમજ જે સાલમાં આ લેખ કોતરાવ્યો આ લેખની હકીકત છે. કે. આ. ૨. પ્ર. પૃ. ૪૮માં માં યુદ્ધ થયું હતું એમ પણ લખવાનું નથી. ડે. રેમ્સને જણાવે છે કે, “This is an order મતલબ કે સ્થાન અને સમય બને પરવે આ લેખને of the king to be communicated to સંબંધ નથી. સ્થાન પરત્વે એટલું જ જણાવવાનું કે, જે Syamaka, the minister in Govardhana, અંતિમ યુદ્ધ અત્ર થયું હોત તો પુરાણકારે કલિગભૂમિ in the name of the king Gautamiputra ઉપર શાત રાજા સાથે યુદ્ધ થયાનું અને તેમાં શકરાજ and of the king's queen-mother, મરાયાનું તથા નીચ, અને અધમ શકનો સંહાર વળી whose son is living. The name of this . ગયાનું જે લખ્યું છે તે ખોટું થઈ જાત. ખરી રીતે કલિંગ queen, Bala-Sri is known from her ભૂમિનું યુદ્ધ જ છેલું છે (જુઓ તે માટે નં. ૧૭ના inscription dated in the year, 19th વૃત્તાંતે) તેમ તેને સમય પણ ઈ. સ. પૂ. ૫૭-૬ને છે. year of the reign of her grandson પરંત યુહને બનાવ પૂરો થયો કે તરત જ લેખ કેતરા- Pulumavi (inscr, no. 13)=ાવરધન પ્રદેશના વવો જોઈએ એવો કાંઇ નિરધાર નથી જ. તે માટે તેને સૂબાને આદેશ કરતું રાજાને ઓ ફરમાન છે. રાજસમય મળવો જોઈએ બીજી અનેક રાજદ્વારી પ્રવૃત્તિમાં માતા, જેને પુત્ર હૈયાત છે તેણના, અને રાજા ડાવું થઈ જાય એટલે તે સર્વમાંથી ફારેગ થવાય ત્યારે ગાત્રમીપુત્રના નામથી (આ ફરમાન કઢાયું છે). આ જ આવું દાન દેવાનું તેમજ લેખ કેતરાવવાનું સૂઝે. રાજમાતાનું નામ બળથી છે, એમ તેણીના પિત્ર તેથી જ તેનો સમય ચારેક વર્ષ આઘે લાયાનું જય પુલુમાવી (જુઓ નીચેને લેખ નં. ૧૩)ના રાજ્યકોળે છે. આ કલ્પનાના અનુમાનને તેના પિતાના શબ્દોથી ૧૯મા વર્ષે કોતરાયલ લેખ ઉપરથી સમજાય છે. જ મજબૂતાઈ મળે છે, “તેણે બેન્નાટકનો સ્વામિ હુકમ ઉપર જણાવેલી સર્વ હકીકત અમારે માન્ય છે. કરમાવે છે.” એવા શબ્દો જે લખાવ્યા છે તેથી સ્પષ્ટ કેવળ જે ત્રણચાર મુદા ખાસ ધ્યાન ખેંચવા ગ્ય થઇ જાય છે કે, ગોવરધન પ્રાંતઉપર તેને સ્વામિત્વ છે તેની ચર્ચા કરીશું. ફરમાન કરનાર રાજા ગાતમીકેટલાય વખત અગાઉથી પ્રાપ્ત થઈ ગયું હતું. તેમજ પુત્ર અને તેની માતા બળશ્રી છે. ઉપરાંત લખ્યું છે કે અન્ય સ્થાનેથી વિજયની છાવણીમાંથી બેઠા બેઠા હુકમ તેને પુત્ર હયાત છે. એટલે એમ સાર નીકળે છે કે કાઢે છે એટલે બીજી પ્રવૃત્તિમાં પિતે જોડાયે હતો રાણી બળશ્રીને બે પુત્રો હતા, જેમાં એક ગીતમીતેની પણ પ્રતિતી થઈ જાય છે. આ પ્રમાણે નં ૭ના પુત્ર ગાદીપતિ છે અને બીજો પુત્ર તો છે, પણ તે ગાદીએ લેખને તથા તેમાં દર્શાવેલી સાલને, શક પ્રજાના નિક નથી, પરંતુ હૈયાત છે. તે ગૌતમીપુત્ર કરતાં મોટે પણ દન-સ્થાનને તથા સમયને, લાગતું વળગતું નથી. છે ૫ છતાં ગમે તે કારણસર લેખ કેતરાવતી વખતે (ગૌતમીપુત્રના રાજ્યના ૨૪મા વરસે) ગાદી ઉપર નં. ૮-નાસિક બિરાજમાન થયેલ નથી;૧૬ બકે જેણે ૨૪ વરસ ગૌતમીપુત્ર શાતકરણિને, પોતાના રાજ્ય, ૨૪માં પહેલાં ગાદી ત્યાગ કરી દીધો હોવાથી આ નાને (૧૫) જે નાના પુત્ર હેત છે, તેનો ઉલ્લેખ કરવાની (૧૬) આ માટે પુત્ર શા માટે ગાદી ઉપર નથી આવ્યા બીલકુલ જરૂર રહેતી નહીં; અથવા જરૂર પડત તે બીજા તે હકીકત માટે તેનું જીવનવૃત્તાંત જુઓ. કોઈ શબ્દ વપરાય હેત. ૧૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #122 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ [ એકાદરામ ખંડ પુત્ર ગૌતમીપુત્ર શાતકરણિ ગાદીએ બેઠા છે. આ લેખ પરન્તુ તેનું રાજ્ય તરત સમાપ્ત થાય છે એમ ઉપરના ફોતરાવ્યા પછી રાજા ગૌતમીપુત્ર કેટલાં વર્ષ જીવ્ય પારિગ્રાફમાં લખી ગયા છીએ એટલે પિતાના રાજહશે તે સ્પષ્ટ થતું નથી. પરંતુ તેના નામને સમય નગરથી બેઠા બેઠા અથવા આખરી મંદવાડમાં ધર્માદા નિ ન કરો કોઈ બીજો શિલાલેખ કે સિક્કો મળી તરીકેના દાન માટે૧૯ તે હુકમ પાઠવ્યા હશે એમ આવતા નથી, એટલે જેમ વિદ્વાનોએ ઠરાવ્યું છે તેમ સમજાય છે. વળી આ અનુમાનને ડે. તે બાદ થોડા સમયે જ (અને આગળ ઉપર જઇશું રેસનના શબ્દોથી સમર્થન મળે છે. તેઓ લખે° કે તેમજ બનવા પામ્યું છે, તેનું મરણુ નીપજ્યું હતું છે કે “ it is quite possible that some એમ માની લેવું રહે છે. તે બાદ રાણી બળથીને cause, such as failure of health પૌત્ર રાજા પુલુમાવી ગાદીએ આવ્યો છે અને in his later years, may have led to તેના રાજ્યકાળ ૧૯મા વરસે, નીચે લખેલા શિલાલેખ the association of queen Bala-Sri in નં. ૧૩ની હકીકત બની છે, જે ખુદ રાણી બળશ્રીએ the governmentતદ્દન સંભવિત છે કે, તેની સ્વપ્રેરણાથી૧૮ તિરાવી દેખાય છે. (રાજા ગૌતમીપુત્રની) જિદગીના પાછલા વર્ષોમાં, બન્ને . ૭ અને . ૮ લેખનું સ્થળ નાશિક જ બગડતી તબિયત જેવા કોઈ કારણને લીધે રાજ્યછે અને હુકમ ફરમાવનાર પણ બંનેમાં રાજા ગૌતમીપુત્ર વહીવટમાં રાણીશ્રી બળથીની સહાય લેવી પડી હશે.” શાતકરણ જ છે. છતાં જે વસ્તુ સમજવા જેવી રહે છે. રૂમ્સનના ઉપરના વાકયમાંના પ્રથમાર્થ સાથે અમે છે તે નીચે પ્રમાણે છે. નં. ૭માં, રાજા પોતે વૈજયંતિ મળતા થઈએ છીએ, પરંતુ ઉત્તરાર્ધ સાથે સંમત થઈ ગામે મુકામ નાંખી પડેલ છે અને ત્યાંથી ગોવરધન નથી શકતા, કેમકે રાણી બળશ્રીએ રાજવહીવટ પ્રાંતના પિતાના અધિકારીને હુકમ કરે છે એટલે પિતાના હાથમાં લીધાનું અન્ય પ્રમાણ મળતું નથી. સ્પષ્ટ થાય છે કે, તે સમયે રાજા પિતે પણ લડાઈની કદાચ એમ કહેવામાં પણ આવે કે “whose son દોરવણી કરતા હતા. તેમજ, જે સ્થાને લેખ કેતા is living' શબ્દ, જીવંત રાજાની ટૂંકી થતી હોય ત્યાં કોતરતી વખતે રાજાની ઉપસ્થિતિ હોવી જ જતી જીવનદોરીના, અંતિમ સમયસુચક છે. એટલે જોઈએ એમ નિશ્ચિતપણે માની લેવાનું નથી. રાજાનું રાજ્યવહીવટ ચલાવવા માટે કૌસિલ જેવું કાંઈ તંત્ર નામ તે માત્ર સત્તાધિકાર સૂચવવા પૂરતું જ હોય છે. નીમ્યું હોય ને તેમાં રાણી બળશ્રીને સામેલ રાખી નં. ૭નો સમય રાજ્યકાળના ૧૪મા વર્ષનો છે જ્યારે હોય. પરંતુ આ બેમાંથી એકે કારણું સંભવિત નં. નો સમય ૨૪મા વર્ષને છે. બેની વચ્ચે ૬-૭ લાગતું નથી. કારણ કે જીવંત રાજા પ્રત્યે-ઉદેશીને વર્ષનું અંતર છે. નં. ૭માં જણાવેલ હુકમ છોડતી જે તે શબ્દ વપરાયા હેત તે, વાકયની રચના જ વખતે રાજ વૈજ્યતિમાં બેઠો છે જ્યારે નં. ૮માને કરી ગઈ હોત.૨૧ વળી કેંસિલ જેવું તંત્ર જ આદેશ કરતી વખતે પોતે ક્યાં છે તે જણાયું નથી. નીમવાની જરૂર નહતી, કારણ કે કુમાર પુલુમાવી (૧૭) એટલે આ ગૌતમીપુત્રનો પુત્ર, કે ઉપરમાં જણાવેલ (૧૯) જેમ હિંદુઓમાં અત્યારે, મરણ સમયે ઘર્માદા મેટાપુત્રનો પુત્ર, તે હતો એટલે તપાસવું રહે છે. પરંતુ જે દેવાને રિવાજ છે તેમ તે સમયે પણ હશે એમ સમજાય સંયોગોમાં “હૈયાત પુત્ર” અને બીજી હકીક્તનો ઉલ્લેખ છે, કેમકે આ હુકમ કાઢયા પછી તરતમાં તેનું મરણુ નીપજ્યું થયો છે તથા રાજ ગૌતમીપુત્રનું મરણ તરત જ થયું છે તે છે. આ હુકમ તેની માએ, રાજાના નામથી કાઢયાનું જે બધું જોતાં, પેલા મેટા હૈયાત પુત્રને જ પુત્ર ગાદીએ લખ્યું છે તે આ અનુમાનને સમર્થન કરે છે. આવ્યા છે એમ સમજવું રહે છે. (૨૦) કે, આ. ૨. પ્ર. પૃ. ૪૮. " (૧૮) આ લખવાના કારણ માટે આગળ જુઓ, (૨૧) જેમકે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ 1 જે ગૌતમપુત્રની પાછળ ગાદીપતિ થયા છે તે પાતે પુખ્ત ઉંમરના હતા તેમજ તે નિસંશય વાંરસદોર પણ ઠરી ચૂકયા જ હતી. આ સર્વે હકીકત તેના વૃત્તાંતથી જાણવામાં આવશે. આવા સંજોગને લીધે જ આ સમયે રાજવહીવટમાં કાઈ પ્રકારને ખાસ હિસ્સો રાણી ખળશ્રીએ લીધા હોવાના અમારે ઈન્કાર કરવા પાચે છે તથા તેણે જ સ્વપ્રેરણાથી તે હુકમ કઢાવ્યા હાય એમ લખવું પડયું છે. અને તેથી જ તેણીએ In the name of king Gautamiputra રાજા ગૌતમીપુત્રના નામેર એવા શબ્દ વાપર્યાં છે, જે આપણા અનુમાનને સમર્થન આપે છે. શિલાલેખ ન. ટ—કાલે રાજા ગૌતમીપુત્ર શાતકરણનેા, પેાતાના રાજ્યે ૧૮ મા વર્ષે`, ચામાસાની ઋતુમાં, ચેાથુ' પખવાડિયું અને પ્રથમ દિવસે. " ગામની બક્ષીસનું તે ક્રમાને છે. ભાવાય સંબંધી અમારે કઈ લવલેશ સૂચવવાનું નથી. નં. ૭ માં લખેલ ફરમાન પછી એ જ પુખવાડિયે-એક મહિને—આ નં. ૯નું ક્રમાન છે, એટલે તેને। આદેશ પણુ વૈજયંતિ મુકામેથી નીકળ્યેા હતેા એમ સમજવાનું છે અને તે પ્રમાણે જ સર્વે વિદ્યાનાનું માનવું થયું છે. જ્યાં અમારા મતફેર થાય છે તે માટે નીચેની સૂચના કરીએ છીએ. એટલું તા સ્પષ્ટ છે જે કે, નં. ૭ નું સ્થળ નાસિક અને નં. ૯ નું કાલે છે. અન્ને જો કે પાસે છે, પરંતુ તે સમયે તે બન્નેના સમાવેશ ભિન્ન ભિન્ન નામના પ્રાંતમાં કરાતા હતા. નાસિકવાળા પ્રાંતનું નામ ગેાવરધન અને કાલે નુ મામાઢે જણાવ્યું છે. મામાને ખલે મામાલ પણ વંચાયું છે અથવા કહેા કે, કાતરાયલ અક્ષરામાં કાંઈક ફેરફાર દેખાયા છે (પછી તે ફેરફાર મૂળથી જ ચાલો આવ્યા છે કે ઋતુની અસરથી નીપજ્યા છે, કે કારિગરના હથિયારની ચાલાકીનું પરિણુામ છે, તે નિરાળા પ્રશ્ન છે). પરંતુ અક્ષરના ઉકેલમાં આવા અનેક પ્રકારની ગુંચા નડતી હોવાથી અમારૂં એમ અનુમાન થાય છે કે, મામાડને સ્થાને મનોડ (જેમ હાલમાં તે પ્રદેશ પાસે મનમાડ ગામે, જી. આઇ. પી નું મનમાડ જંકશન છે તેમ) હરશે, તથા વલૂરકની શુકાને સ્થાને આપણે જેને ઇલેારા”ની ગુફ્ક્ત કહીએ છીએ તેવું સ્થાન સૂચવતા કાઈ શબ્દ હશે. આ શબ્દ સૂચવવાનું ખાસ પ્રયાજન એ છે કે, રાજા ગૌતમીપુત્ર દાનકર્તા છે. દાનનેા હેતુ ગુફામાં રહેતા તપસ્વી મુનિ અને ઋષિઓના ઉપ કારાર્થના છે, વળી રાજા પાતે જૈનધર્મી છે (જુએ તેનું વર્ણન અને સિક્કાચિત્રા) તેમજ કાલે અને લેારાની ગુફાઓમાં જૈનસંપ્રદાયને લગતાં દશ્ય કાંતરાયલાં તે લેખની મતલબ આ પ્રમાણે છે.૨૭ “ It places on record an edict sent to the minister in charge of Māmāda (line 1) or Māmāla (line 2), no doubt the name of the Ahara in which Karle was situated...The edict grants to the monks living in the caves of Valāraka the village of Karajaka in the Māmāla district=મામાડ (પંક્તિ ૧) કે મામાલ (પંક્તિ ૨) ઉપર અધિકાર ભોગવતા પ્રધાનને કરાયલ હુકમની તેમાં તેાંધ છે; જે-જીલ્લામાં કાલે આવ્યું છે તેનું જ ખરેખર આ (મામા) નામ છે–વલુરકની ગુફ્રામાં વસતા તપસ્વીઓને મામાલ જીલ્લામાં આવેલા કરજકર૪ (a) In the name of the king Gautamiputra, but by the queen-mother or by king's mother.=ગૌતમીપુત્રના નામે પણ રાજમાતાએ અથવા રાજાની માએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (b) whose son is livingજેના પુત્ર હૈયાત છે. આવા શબ્દો લખવાની જ જરૂર ન હ્રાત; માત્ર (a) વાળા [ a શબ્દો જ પુરતા છે. (૨૨) આ શબ્દો બતાવે છે કે કૌસલના વહીવટ નહાતા જ. (૨૭) કા, આં. રૅ. પ્ર. પૃ. ૪૯, (૨૪) જી. આઇ. પી. રેલવેનું હાલનું કરજત સ્ટેશન વાળું સ્થાન હશે કે ? www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] અદ્યપર્યંત જળવાઇ રહેલાં નજરે પડે છે. આવાં અનેકવિધ કારણથી ઉપર જણાવ્યા પ્રમાણે સૂચને કરવાં પડે છે. લિપિ વિશારા આ ઉપર લક્ષ આપશે એવી વિનંતિ છે. શિલાલેખા [ એકાદશમ ખડ લાખ દ્રવ્ય ખરચીને કૃષ્ણા નદીના કિનારે એન્નાતટનગરે જે મહાચૈત્ય પ્રસાદ બંધાવ્યા હતા ( વિશેષ હકીકત માટે જીએ પુ. ૪માં તેનું વૃત્તાંત) તે સમજવાને છે. અદ્યપર્યંત આની એળખ કાઈ વિદ્વાને આપ્યાનું અમારા જાણવામાં આવ્યું નથી. પુ. ૪માંનું વૃત્તાંત લખતી વખતે અમે જે અનુમાન દોર્યું હતું તે પણુ સધળી પરિસ્થિતિથી વાક્ થઈને સ્વતંત્ર રીતે જ દેર્યું હતું. અમારા તે અનુમાનને અહીં વર્ણવેલા આ અમરાવતી સ્તૂપના શિલાલેખથી સમર્થન મળે છે એટલે હવે તે હકીકત, સત્યઘટના તરીકે પુરવાર થાય છે, એરિસ્સા સરકાર તરફથી કલિગદેશના ઈતિહાસને લગતું પુસ્તક હાલ જે લખાઈ રહ્યું છે તેના વિદ્વાન સંપાદક ડૉ. પાંડયાએ, સમ્રાટ ખારવેલના ચરિત્ર અને હાથીચુંફ્રાના લેખ ઉપર અવનવા પ્રકાશ પાડચે છે તેમણે અમને આ બાબત એ એક પત્ર લખ્યા હતા પરન્તુ આ પુરાવા ત્યાં સુધી અમને મળી આવ્યેા નહાતા. એટલે અમારા પુ. ૪નું લખાણ જોઈ લેવા વિનંતિ જ માત્ર કરી હતી.પરંતુ આ લેખથી હવે સાબિત થયું કે રાજા શાતકરણિ વસિષ્ઠપુત્ર અને કલિંગપતિ એક જ સંપ્રદાયના હતા–એટલે કે બન્ને જૈનધર્મ પાળતા હતા. આ હકીકત શાતકરણિઓના સિક્કાએથી પણ પુરવાર થઈ છે. અમરાવતી સ્તૂપતે નં. ૧૦—અમરાવતી વસિષ્ઠપુત્ર સ્વામીશ્રી પુલુમાવી; વર્ષની સાલ (જીએ તે વિષય)૨૭ અત્યાર સુધી બૌદ્ધધર્મના સ્મારક ભૂંસાઇ ગઇ છે. તરીકે લેખાવાય છે તે ભૂલભરેલું છે; તેમજ આ અમરાવતી ઉર્ફે એન્નાતટનગરની (જીએ ઉપરમાં) જાહેાજલાલી ઈ. સ. ની પ્રથમ સદી સુધી તા જળવાઈ રહેલી દેખાય છે. હવે એક મુદ્દો-અને તે બાદ આ લેખની વિગત બંધ કરીશું. વિદ્વાન લેખકે જે જણાવ્યું છે કે, “The present edict was also issued by Gautamiputra Śatakarni as a result of his victory over Nahapan=નહપાણુ ઉપર વિજય મેળવ્યાના સમે જ ગૈાતમીપુત્ર શાતકરણિએ વર્તમાન ફરમાન પણુ કાઢયું હતું.” મતલબ ૐ નં. ૭ અને નં. ૯ના લેખા નહપાણુને પ જીત્યાબાદ તરત કાતરાવ્યાનું તેઓ માને છે. ખરી હકીકત તેમ નથી. નહપાણુ ત કયારના મરી પણ ગયા છે. તે ખાદ કેટલાંય વર્ષે તેની ક્ષહરાટ પ્રજા ઉપર આ શાતકરણએ જીત મેળવી છે, કે જેના સ્મારક તરીકે તે લેખ કાતરાવ્યા છે. એટલે કે રાટ નપાણુ ઉપરની જીત નથી, પરંતુ તે જે પ્રજાના હતા તેવી ક્ષહરાટ અને તેને મળતી અન્ય પ્રજા ઉપર જીત મેળવી હતી એમ લેખવાનું છે. Records a gift to the Amravati Top { line 2; mahācitya=the great caitya ]= અમરાવતી ટાપને બક્ષીસ આપ્યાની નોંધ છે (પંક્તિ ર, મહાચિત્ય=મહા ચૈત્ય). લેખ વિશે નોંધવા જેવું નથી. અહીં જે મહાચૈત્યને અક્ષીસ આપવાનું લખ્યું છે, તે કલિંગપતિ ખારવેલે હાથીગુંફાના લેખમાં જણાવ્યા પ્રમાણે ૩૫ (૨૫) સરખાવે। ઉપરની ટીકા ન'. ૧૪ તથા ૨૬. (૨૬) આ બન્નેના સમય (તેમના વૃત્તાંતે જુએ) સરખાવવાથી ખબર પડશે. [નહપાણુનું મરણ ઈ. સ. પૂ. ૭૪ માં છે; અને ગૌતમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નં. ૧૧—૧૨ નાસિક બન્ને વસિષ્ઠપત્ર સ્વામીશ્રી પુલુમાવીના છે પહેલામાં ખીજું વર્ષ, શિયાળાનું ચોથું પખવાડિયું, છઠ્ઠો (આઠમ) પુત્ર શાતકરણિની છત ઇ. સ. પૂ. ૫૨-૫૩ માં છે. કદાચ તેથી પણ ક્ષેત્રણ વર્ષે આગળની છે; એટલે એ વચ્ચે લગભગ ૨૦-૨૨ વર્ષીનું અંતર છે ]. (૨૭) સરખાવા પુ. ૧, પૃ. ૩૧૨ ટીકા ન. ૭૮, www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિરછેદ ]. શિલાલેખ [ ૧૦૧ દિવસ. તથા બીજામાં છ વર્ષ, ઉનાળાનું પાંચમું વિશ્વસનીય માહિતીરૂપ ગણાય તેમ છે. તે વિશે છે. ૫ખવાડિયું (પહેલે) દિવસ. - રેસન લખે છે કે “This is an inscription આ બન્ને લેખ વિશે ખાસ લખવા જેવું નથી. of Queen Gautamiputra Bala-sri, the d. 99H1 7917481 242 yuhuld evvel Bor417 mother of Gautami Śri-Satakarni નં. ૧૨માં શ્રી અલમારી છે. પરંતુ આ કરકારે કાંઇ and the grandmother of Pulumari, એતિહાસિક હકીકતને સ્પર્શ કરતા નથી એટલે તે the Lord of Deccan...It records the ઉપર ચર્ચાની જરૂર નથી. donation of a cave by Queen Bala Śri to the Buddhist monks of the નં. ૧૩–નાસિક Bhadāvaniya school dwelling on mount વાસિષ્ઠીપુત્ર શ્રી પુલુમાવી. ૧૯ મું વર્ષ, ઉનાળાનું Trirasmi, and of the gift of Pulumavi બીજું ૫ખવાડિયું, અને તેર દિવસ. of the village of 'Pisajipadaka' for its આ શિલાલેખ અતિ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે તેમાં support=ૌતમીપુત્ર શ્રી શાતકરણિની મા, અને ગૌતમીપુત્ર શાતકરણિના તથા તેની પાછળ ગાદીએ દક્ષિણાપથેશ્વર ૨૮ પુલુમાવીની પિતામહી-દાદી, રાણી બેસનાર વાસિછિપુત્ર શાતકરણિના જીવન ઉપર ખૂબ ગતમી બળશ્રીનો આ લેખ છે. તેમાં ત્રીરશ્મિ ખૂબ પ્રકાશ પડે છે અને તે પણ તે બનેની અંતરની શંગ ઉપર રહેતા ‘ભદાયનીય સંપ્રદાયવાળા બોદ્ધ૩૨ સગી થતી એક વ્યક્તિ તરફથી કાતરાયલ છે એટલે સાધુઓને રાણી બળશ્રી તરફથી ગુફાની ભેટ અપાયાની. (૨૮) દક્ષિણાપથેશ્વર અને દક્ષિણાપતિમાં શું ફેર છે, આભિર અને ત્રિક રાજાઓનું વૃત્તાંત.શ્રીભદ્રબાહુ પછી દસમી કાણ મોટું ગણાય તેની ચર્ચા માટે આગળ ઉપર અગિયારમા પેઢીએ થયેલ પ્રીવાસ્વામિનું સ્વર્ગ ગમન (જુઓ નીચેની પરિચ્છેદ જુઓ. ટીકાનં. ૩૭) તથા તે બાદ થયેલ કેટલાક આચાર્યોને વિહાર (૨૯) જૈન સાહિત્યમાં “રાણાશ્રી બળશ્રી”ની સભામાં પ્રદેશ આ ત્રિરસિમ પર્વત સમજાય છે અને તેથી જ તે (ક. સૂ. સ. ટી. પૂ. ૧૨૮) કે રાજદરબારમાં અમુક વાદ સમયે જૈન મતાનુયાયીઓ આ સ્થાનને પવિત્ર ગણી અતિ થયે એવા ઉલ્લેખ આવે છે. તે રાણાને અને આ રાણી- મહત્વ આપતા ' માતા બળીને સમય લગભગ એક આવે છે. અને આ (ભદ્રબાહુ અને તેમની પેઢી માટે નીચેનું વૃક્ષ અને તે જૈન મતાનુયાયી, પ્રબળ ભાવનાશાળી અને લાગવગ ધરાવતી પહેલાંની પેઢી માટે પુ. ૨, પૃ. ૩૦, ટી. નં. ૧૨૬ જુઓ) વ્યક્તિના સાનિધ્યમાં ચર્ચા થાય તે પણ સુગ્ય લાગે છે. (૩૧) રાજા શાતકરણિને ધમ જૈન છે, એટલે આ હાલ તો આટલી સૂચના કરી, વિશેષ સંશોધન ઉપર તે “ભદાયનીય’ શબ્દ પણ તેના ધર્મને લગતી કઇ શાખાને જ હકીક્તને છોડી દેવી રહે છે. સંભવે છે. સે. બુ. ઈ. પુ. ૨૨ માં આને લગતા નામ (૩૦) ચારથી ચંદ્રગુપ્ત સમ્રાટ દીક્ષા લઈને, તેમના પ્રે. કેબીએ આપ્યાં છે તે જુઓ. જૈન વિદ્વાનો આ ગુરૂ શ્રીભદ્રબાહુ સાથે દક્ષિણમાં વિહાર કરી ગયા છે, ત્યારથી બાબત તપાસ કરે એવી વિનંતિ છે. અથવા તેના ઉકેલમાં આ ગોદાવરી અને કણ નદીના મુળવાળા પાર્વતીય કાંઇ હેરફેર થઈ હોય તે તે તપાસી જેવું રહે છે. અમને પ્રદેશમાં, જેન સાધુઓની સ્થિતિ વિશેષ થવા માંડી છે. કોઈ જાતની માહિતી ન હોવાથી કોઈ ચોક્કસ કરી તેથી જ જૈનધમી નહપાનું અને રૂષભદ, જીને, પૈઠણ, શક્તા નથી. નાસિક, કહેરી આદિ તેમનાં તીર્થધામથી ભરચક એવા (૩૨) વિદ્વાનોએ પિતાની માન્યતા પ્રમાણે બૌદ્ધ આ પ્રદેશ મેળવવા વારંવાર યુદ્ધો ખેલ્યાં છે. વળી સરખાવો શબ્દ જ વાપર્યે રાખે છે. વાંચકોને હવે ધીમે ધીમે ખાત્રી ચતુર્થ પરિચ્છેદે રાજગાદીના સ્થાનવાળી હકીકતનું વર્ણન થતી જતી હશે કે, તે શબ્દમાં ફેરફાર કરવાની જરૂરિયાત તથા પુ. ૪, ૫, ૨૧૭ની હકીત તથા ૫, ૩ના અંતે ઉભી થતી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ]. શિલાલેખ [ એકાદશમ ખંડ તથા તેના નિભાવ માટે પિસાજીપદક' નામે૩૩ ગામડું લેખના હાર્દ વિશે આટલી સામાન્ય ચર્ચા કરીને પ્રલુમાવીએ બક્ષીસ આપ્યાની નોંધ કરી છે.” આટલું હવે તેની ઐતિહાસિક બાજુ તરફ વળીશું. ડો. લખીને પ્રન્યકર્તાએ, રાણીબળશ્રીના પુત્ર ગૌતમીપુત્રના રેસન જણાવે છે કે, “The great historical પુત્ર તરીકે વાસિદ્ધિપુત્ર શ્રી પુલુમાવીને જણાવતો કઠે importance of the inscription consists બતાવ્યો છે. પરંતુ આપણે આગળ ઉપર સાબિત in the information which it gives as કરીશું કે વસિષ્ઠપુત્ર તે ગૌતમીપુત્રને પુત્ર નથી. પરંતુ to the extent of Gautamiputra's તેના મોટાભાઈને પુત્ર એટલે ભત્રીજો થાય છે. dominion and the events of his reign= બાકી રાણી બળશ્રીને પત્ર થતે તે વાત તે બરા- તે લેખનું મહાન ઐતિહાસિક મહત્વ, મૈતમીપુત્રના બર જ છે. બીજી હકીકત એ છે કે, જ્યાં ત્યાં સાધુઓ રાજ્યના વિસ્તારને લગતી તથા તેના રાજ્યના અન્ય અને તપસ્વીઓ માટે કોઈ ગામ (ગામડાની પેદાશ) બનાવને લગતી જે માહિતી તેમાં અપાઈ છે તેને પણ સાથે સાથે બક્ષીસ આપ્યાની જે વાત શિલા- લીધે છે. આ પરત્વે પિતાના વિચાર સંક્ષિપ્તમાં લેખમાં વિચારપૂર્વક જણાવવામાં આવે છે તે (પ્ર. પૃ. ૩૧, પારિ ૪ર જુઓ) જણાવી દીધા છે કે, સાબિતી આપે છે કે, પ્રાચીન સમયે રાજકર્તાઓ In Queen Bala-Sri's inscription Gauપિતાના ધર્મ પ્રત્યે કેવાં પ્રેમ-કાળજી અને ધગશ tamiputra is styled king of the ધરાવતા હતા (પુ રમાં સિક્કા પ્રકરણે દર્શાવેલી હકી- following countries –Asika, Asaka, કત સાથે સરખાવો). તેમ એ પણ સ્પષ્ટ થતું જાય Mulaka, Suratha, Kukura, Aparanta છે કે, પૂર્વકાળે ઋષિમુનીઓ કે આત્મચિન્તનાર્થે Anupa,Vidarba,Akara,Avanti (p. xxxiii); તલસતા અભ્યર્થીજને, વસતીમાં–સંસારમાં રહેલા Gautamiputra is further styled lord મનુષ્યના સંસર્ગમાં નહેતા રહેતા પણુ ગિરિશિખરો અને of the following mountains:-Vindhya, ગાકા જેવા એકાંત અને નિર્જન સ્થળામાં જ રહે. Rksvat or Resa Paripatra, Sahyadris, વાનું પસંદ કરતા હતા તથા તેમને નિભાવવા Krishnagiri, Maca, Sristana, Malaya, માટેનો બોજો વસતી કે પ્રજા ઉપર નહીં પણું રાજ્ય Mahendra, Setagiri and Cakora=રાણી ઉપર કે રાજકર્તા ઉપર જ રહેતા હતા. બળશ્રીના શિલાલેખમાં નીચે જણાવેલ પ્રદેશના (૮) દિન ૪૫૩૪૭૦૧૭ (૧) બી ભદ્રબાહુ મ. સ. ૧૫૬ થી ૧૭૦ (૨) સ્થૂલિભદ્ર ૧૭૦-૨૧૫=૪૫ (૯) સિંહગિરિ ૪૭૦-૫૪૮=૭૮ (આચ)મહાગિરિ () (આય સુહસ્તિ ૧૫-૨૪૫=૩૦ ૨૪૫-૨૯૨૪૭ (સમ્રાટ પ્રિયદર્શિનના ગુરૂ) (૧૦) વેજ ૫૪૮-૫૮૪=ઈ. સ. ૨૧ થી ૫૭=૩૬= (ચકારિ વિક્રમાદિત્ય તથા તેના પછી ત્રણ રાજાના સમકાલિન; જન્મ ઇ. સ. પૂ. ૩૧) (૩૩) નીચેનો શિલાલેખ નં. ૧૪ જુઓ, (૩૪) જૈનધર્મના તીર્થકરોના મોક્ષસ્થાને પણ આ કારણથી જ પાર્વતીય પ્રદેશમાં આવ્યાં સમજવાં (જીએ પુ. ૧ પૃ. ૭૬ ટી. નં. ૧૩ તથા સરખા પુ. ૨ માં પ્રિયદરિનના ખડક લેખવાળાં સ્થળ. (૩૫) કે. . રે. 2. પૃ. ૫૦. (૩૬) આ પ્રદેશના તથા પર્વતનાં કેટલાંક નામ ભૂ (પ-૧) (આર્ય)સુસ્થિ અને (આર્ચ)સુપ્રતિબદ્ધ (બને મળી ૨૯૨ થી ૩૭૬૮૪). (૭) ઇદ્રનિ ૩૭૬-૪પ૩=૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૩ પંચમ પરિચ્છેદ ] શિલાલેખ રાજવી તરીકે મૈતમીપુત્રને સંબો છે–અસિક, sent the extent of his empire, the અસક, અશ્વક), મૂળક, સુરત (સારાષ્ટ્ર) કુકર, અપરાંત, names of the mountains mentioned અનૂપ, વિદભ (વિદર્ભ), આકાર, અવંતિ (પ્ર. પૃ. ૩૩ more adequately vindicate his claim જુઓ) તે ઉપરાંત ગૌતમીપુત્રને નીચેના પર્વતને સ્વામી to be called the Lord of the Daccar હેવાનું પણ જણાવ્યું છે; વિધ્યા, રૂક્ષવત,૭૭ ઉર્ફે રૂક્ષ, (Daksipapathapati)' the heriditary title પારિપાત્ર, સહ્યાદ્ધિ, કૃષ્ણગિરિ૩૮, મચ, શ્રીસ્તન, મલય, of the Satavahana dynasty=જેકે લેખમાંનાં મહેન્દ્ર, સેઢગિરિ (તગિરિ કે શ્રેષ્ઠગિરિ) અને ચાર.” સ્થળોનાં નામો ઉપરથી ગૌતમીપુત્રે મેળવેલ છની ૩૯ આ પ્રમાણે લખીને પોતાને સ્વતંત્ર અભિપ્રાય દર્શાવતા નોંધ નીકળે છે અને તે ઉપરથી કોઈ પણ રીતે હેય તેવા ઉદગાર (જુઓ પૃ. ૩૬) કાઢે છે કે “While તેના સામ્રાજ્યનું માપ:° નીકળી શકતું નથી, છતાં the place-names in the inscription જે પોતાનાં નામને નિર્દેશ કરાયો છે તે ઉપરથી thus merely record the conquests of તો તેને જે દક્ષિણાપથપતિ (કે જે ઉપનામ શાતવહન Gautamiputra and in no way repre- વંશનું જ છે) કહેવામાં આવે છે તે દાવો વિશેષ સ્પષ્ટ ગોળમાં જાણીતા છે અને કેટલાંક સંશોધન માગે છે. ઘણાની ભજવતાં, પિતાના મિત્ર એવા ગભીલવંશી ભૂપતિઓની ઓળખ પુ. ૨ માં પ્રિયદર્શિનના વણને સુદર્શન તળાવની કુમકે રહીને લડયો છે એટલે તેનો યશ અને ભૂપ્રાપ્તિ પ્રશસ્તિમાં, તથા પુ. ૪ માં રૂદ્રદામનના વૃત્તાંતમાં અપાઈ લાભ, તે ગભીના નામે ચડાવાય છે (જાઓ પુ. ૪માં ગઈ છે ત્યાંથી જોઈ લેવી. તેમનું વૃત્તાંત. આ વંશના અને ગર્દભીલવંશી સિક્કાઓમાં બાકી જે ઉપયોગી નથી તે મૂકી દીધાં છે. તેમ કેટ. અવંતિનું cross & balls વાળું ચિન્હ પણ આ કારણને લાકની માહિતી મળતી નથી અથવા તે શંકાય છે. લીધે જ છે, તથા સૌરાષ્ટ્રની ભૂમિમાંથી ગૌતમીપુત્રના (૭) ક. સ. સુ. ૧૩૦૦-પતે એટલે વજસૂરિ (જુઓ ઉપર સિક્કાઓ જે મળી આવે છે તે તથા સાંચી સ્તુપ ઉપર ટી. નં. ૩૦) સાથે રહેલા સાધુની સાથે રથાવર્ત પર્વત ઉપર શાતકરણિને લેખ પણ આ કારણને લીધે છે. જુઓ ઉપરમાં જઈ અનશન કરી દેવલોકે ગયા (સેપારક નગરમાં પોતે લેખ નં. ૪નું વર્ણન; તે સર્વ આ સ્થિતિની સાબિતીરૂપ સ્થિતિ કરી રહ્યા હતા તેના અનુસંધાનમાં ઉપરનું વાક્ય સમજવું.) સરખા નીચે ટી. ૪૦. ઉચ્ચારાયું છે. એટલે કે ત્યાંથી પોતે રથાવર્ત પર્વત ઉપર (૪૦) ઉપર નિર્દિષ્ટ થયેલ સ્થળનાં-પ્રદેશનાં નામો જેગયા છે. જેથી સમજવું રહે છે કે, આ પર્વત સોપારક નારને તે તુરત લાગશે જ કે તેનું સામ્રાજ્ય ઉત્તર હિંદમાં નગરની બહુ નજીકમાં હશે. વળી રાજા હાલ શાલિવાહનના પણ વિસ્તરેલું હોવું જોઇએ, છતાં તેમ નથી બનવા પામ્યું તે વૃત્તાંત તેની ધાર્મિક પ્રવૃત્તિવાળા પારિગ્રાફે જુઓ. માટે જ આ ઉદ્ગારે સાક્ષીરૂપ સમજવા. (ઉપરની ટીમ (૩૮) કો. આ, ૨, પૃ. ૩૩ –The Black Moun- ૩૯ સરખાવો). tain, which is mentioned in the Kanheri insc- (૪૧) આખા શાતવાહન વંશનું તેમણે કહી દીધું છે તે ription and from which, no doubt Kanheri વ્યાજબી નથી. આમ બેલવાને તેમણે જે કે કારણ બતાવ્યું છે takes its name=કાળાપર્વત, જેનું કહેરી લેખમાં વર્ણન છે. ઉપરના લેખ નં. ૧, તથા આ નં. ૧૩ ના લેખમાં તે અપાયું છે (જુઓ આ. સ. કે. ઈં. ૫.૫, પૃ. ૭૯ ટી. નં. શબ્દ વપરાય છે, તેમ પુલુમાવી વાસિષ્ઠપુત્રના સંબંધમાં ૧૫ તથા પૃ. ૮૪ ટી. ૨૪) અને જે ઉપરથી કહેરીનું નામ દક્ષિણપથેશ્વર પણ વપરાય છે. પરંતુ ખરી હકીકત એ (જુઓ નીચે શિલાલેખ નં. ૨૨) પડયું હોય એમ શંકારહિત છે કે, નં ૧ અને ૧૩વાળા શાતવાહન વંશીઓ તેવા પરાક્રમી લાગે છે. થયા હતા તેમજ તેમના સામ્રાજ્યને વિસ્તાર પણ આખા ઉપરની ટીકા નં. ૩૦ની હકીકત સાથે સરખાવે. દક્ષિણ હિંદમાં પ્રસરી રહ્યો હતો અને તેથી જ માત્ર બે (૩૯) એકરીતે કહીએ તો આ જીતે તેણે મેળવી પણ ચાર જણાને જ તે ઉપનામ આપી શકાય તેમ છે, નહીં કે કહેવાય, પરંતુ તે લડાઈમાં તેણે સ્વતંત્રપણે ભાગ નહીં દરેકે દરેકને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] શિલાલેખ [ એકાદશમ ખંડ પણે દેખાઈ આવે છે.” નોંધાવા પડે તેમ છે. (૧) પ્રથમ તો પુલુમાવી તે વળી આગળ જતાં પારિ. ૪૫માં વસિષ્ઠપુત્ર શાત- ગૌતમીપુત્રને પુત્ર (ઉપર ટી. ન. ૧૭ તથા પૃ. ૯૭ની કરણિની કારકીર્દિનું વર્ણન કરતાં કહે છે કે “Gau- હકીકત) નથી ૫ણુ ભત્રીજે થાય છે. પરંતુ તે મુદ્દો tamiputra Sri-Satakarni, was succeed- કાંઈ ગંભીર નથી. (૨) પુલુમાવીને રાજ્ય તે લગભગ ed by his son Vasisthiputra Sri-Pu- ૬૫ વર્ષ સુધી ચાલ્યું છે (જુઓ વંશાવળી) પરતુ lāmāvi who is known to have required અહીં એાછામાં ઓછું ૨૪ વર્ષ૪૪ ચાલ્યાનું જાણુંfor at least 24 years... whom Rudra- વાયું છે એટલે આપણે ખાસ વિરોધ ઉ daman (inscr, dated Saka 72=A.D.150) પ્રયોજન નથી જ. બાકી ગૌતમીપુત્ર શાતકરણિને twice in fair fight completely defeated. રાજ્યકાળ ૨૪ વર્ષે પૂરો થયો હતો એટલે સત્ય છે. It is significant that in this inscription (૩) રૂદ્રદામને બે વખત હરાવ્યાની વાત-સુદર્શનના the terrtorial titles which Gautamiputra તળાવની પ્રશસ્તિ ઉપરથી ઉપજાવી કાઢી છે. ૫. ૨. won by his conquests are not inherited પૃ. ૩૯-૭ અને પુ. ૪માં પૃ. ૨૦૦થી ૧૬૯ સાબિત by his son who is simply styled 'Lord કરી ગયા પ્રમાણે તે સર્વ હકીકત તો સમ્રાટ પ્રિયof the Deccan (Daksinapathesvara)= દર્શિનની યશગાથારૂપે લખાઈ છે. રૂદ્રદામનને તેમાં ગૌતમીપુત્ર શ્રી શાતકરણિની પછી તેનો પુત્ર સંબંધ નથી. વળી તે પ્રશસ્તિમાં કે. . રે.ના વસિષ્ઠપુત્ર શ્રીપુલુમાવી ગાદીએ બેઠે છે. તેણે ઓછામાં ઉતારામાં ૭૨ની સાલને આંક પણ નથી પરંતુ મૂળ ઓછું ૨૪ વર્ષ રાજ્ય કર્યું છે–જેને બે વખત ખુલ્લા એ. ઈ. પુ. ૮માં છે. એટલે કે તેમણે તે રૂદ્રદામનના યુદ્ધમાં સંપૂર્ણપણે રૂદ્રદામને હરાવ્યો હતે (શિલાલેખની અન્ય લેખમાંના આંક સાથે ઘટાવીને લખી દીધી છે સાલ શક કર=ઈ. સ. ૧૫૦). ખાસ નોંધવાલાયક છતાં રૂદ્રદામનની હૈયાતિને તે સમય હેઈને આપણે છે કે પોતે મેળવેલ છતને લીધે ગૌતમીપુત્રે જે સ્વીકારી લઈશું. પરંતુ રૂદ્રદામનનો સમય ઈ. સ. ૧૫૦ ઉપનામો બિરદ-પ્રાપ્ત કર્યા હતાં તે આ શિલાલેખમાં નથી તેનો સમય તો પચીસ વર્ષ મોડે છે (જુઓ પુ. ૪ તેના પુત્રને લગાડવામાં આવ્યાં નથી, તેને તો માત્ર તેનું વૃત્તાંત) તે તેમના જણાવ્યા પ્રમાણે પેલા ગ્રીક દક્ષિણપથેશ્વર જ કહીને સંબોધે છે. ભૂગોળવેત્તા ટોલેમીને ચકણના સમકાલીન તરીકે ગણ- . ઉપરના કથનમાં અનેક હકીકતને વિરોધ આપણે વાથી સાબિત કરી શકાય છે. છતાં ઇતિહાસમાં જ્યાં ' (૪૨) આ નામવાળી વ્યક્તિઓને નં ૧૭ અને નં ૧૮ મે નથી કરતે, ઘણાં નામે એકઠા કરવાથી જે વિસ્તાર ધારીને લખાણું કર્યું છે. પરંતુ હવે આપણને માહિતી મળી બને, તેના કરતાં યે ઘણે મેટે વિસ્તાર કેવળ એક નામથી રહી છે કે, એક નામની અનેક વ્યક્તિઓ થઈ છે તો પછી પણ સૂચવી શકાય છે. નં. ૧૭ને બદલે ન. ૨૪ કે ૨૬ કાં ન હોય તેમજ નં. ૧૮ વળી દક્ષિણપતિ અને દક્ષિણાપથેશ્વર વચ્ચેનો ભેદ ને સ્થાને ૨૫ કે ૨૯ કાં ન હોય. (સરખા નીચેની કોઈએ ઉકેલી બતાવ્યો નથી એટલે તેમની સરખામણી ટીકાઓ નં.૪૩ તથા ૪૪) જે કે રૂદ્રદામનને લગતી હકીકત તે અસ્થાને છે (સરખાવો ઉપરની ટીકા ૪૨ તથા નીચેની નં.૪૪) નીપજાવી કાઢેલી હવે પુરવાર થઈ છે એટલે અત્રે જે વિચારો (૪૪) ૨૪ વર્ષ છે એટલે અહીં નં. ર૬નેજ લેખવાને દર્શાવાયા છે તે બહુ મહત્ત્વના નથી કરતા. નં. ૧૭, ૧૮ના છે, વળી નં. ૨૪, ૨૫ અને ૨૬વાળામાં પણ ગૌતમીપુત્ર જીવનચરિત્રે કરેલ વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે કે, આ વાસિષ્ઠપુત્ર એમ, કઈ ઉપરનો કે કાઈ પાછળને છે, તે જ નં. ૧૩ ને લેખ નં. ૧૭, ૧૮ ના આંધ્રપતિને આશ્રયીને જ પ્રમાણે નં. ર૭, ૨૮ અને રહનું પણ છે. વળી તે સર્વેને લખાયલ છે. સમય ચઠણ અને રૂદ્રદામનના સમસમી તરીકે પણ છે. (૪૩) ઘણાં નામેવાળા પ્રાંતની જીત મેળવી તેથી તે એટલે કે કાણુ, તે નક્કી કરવું જરા મુશ્કેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિછેદ ]. શિલાલેખો [ ૧૦૫ એકસાઈનું તત્ત્વ ન હોય ત્યાં ૨૫-૩૦ વર્ષનું અંતર . ૧૪નાશિક . . ચલાવી લઈ શકાય તેવું ગણાય છે. તે હિસાબે રૂદ્ર- - વસિષ્ઠીપુત્ર શ્રી પુલુમાવી, રાજ્યના રરમા વર્ષે દામનને સમય ઈ. સ. ૧૫૦ને કબૂલ રાખતાં પણ ઉનાળાનું (?) પખવાડિયું સાતમે દિવસ.. . . . વસ્તુસ્થિતિને મેળ ખાય તેમ નથી. કેમકે આ વસિષ્ટ્ર- This is a continuation of the last પુત્ર શાતકરણિનું મરણ જ (જુઓ વંશાવળી) રૂદ્રદા- Pulumavi the Lord of Navanagar મનના સમય પહેલાં લગભગ સો વર્ષ ઉપર થઈ ગયું (Navanara-Swami) sends an order to છે. એટલે તેની સાથે યુદ્ધમાં ઉતરવાની કલ્પના જ his minister in Govardhana that the વંધ્યાપુત્ર જેવી કહેવાય. રૂદ્રદામનને દક્ષિણના સ્વામી village of Sudasana” (Skti Sudarsana) એવા આંધ્રપતિ સાથે યુદ્ધમાં ઉતરવું પડયું છે, પણ given to the monks on the date menતે વ્યક્તિ જ અન્ય છે. મતલબ કે આખેર્યો રૂદ્રદામનને tioned in the lastinscription shall be ex ૪૫ તદન ઉપેક્ષા કરવા યોગ્ય છે. (૪) સૌથી changed for the village of 'Samalipada વિશેષ વાંધા પડતી બાબત હવે આવે છે. ગૌતમીપુત્રને “Sudarsana must therefore be another રાણીશ્રી બળશ્રીએ દક્ષિણાપથપતિ (કે. આં. રે. પૃ. ૩૬; name of the village of Pisajipadakas તથા ઉપરમાં પૃ. ૧૦) અને વસિષ્ઠપુત્રને દક્ષિણાપથે. છેલ્લા (લેખ)ના અનુસંધાનમાં આ લેખ છે. નવર શ્વર (કે આ રે. પૃ. ૩૮; તથા ઉપરમાં પૃ. ૧૦૪) કહીને સ્વામિક૭ -નવનરપતિ અથવા નગરપતિ) ગોરધને સંબોધે છે. આ બંને શબ્દોમાં દક્ષિણાપથ સામાન્ય શબ્દ પ્રાંતના પોતાના સૂબાને ફરમાવે છે કે, આગળજે છે ઉપરાંત એકમાં પતિ અને બીજામાં ઈશ્વર શબ્દ લેખમાં દર્શાવેલી મિતિએ સાધુઓને જે સુદર્શન ગામ સમાસરૂપે જોડવ્યા છે. પતિ શબ્દથી કેવળ સ્વામિત્વ અપાયું છે તેને બદલે સામલીપદ ગામ હવે આપવું. સચવાય છે જ્યારે ઈશ્વર શબ્દથી માલિકી, મોટાઈ, તે ઉપરથી સમજાય છે કે, પીસાજીપદકના ગામડાનું ચડિયાતાપણું બતાવવા ઉપરાંત પૂજ્યભાવ પણ દર્શાવાય બીજું નામ સુદર્શન હેવું જોઈએ. * છે. મતલબ કે દક્ષિણાપથપતિ કરતાં દક્ષિણપથેશ્વરને આમાં પીસાછપદક (જુએ ને. ૧૩નો લેખ)નું હાદો ઘણા પ્રકારે ચઢિયાતો છે, છતાં કે. આ. રે.ના બીનું નામ સુદર્શન હતું એમ સ્પષ્ટપણે સમજાય છે. વિદ્વાન લેખકે ઉતરતે૪૬ ગણાવ્યો છે. સમજાય છે તે ઉપરાંત જે આપણે ચર્ચા કરવા યોગ્ય મુદ્દો છે તે કે આ સમાસનો અર્થ રૂદ્રદામનની હકીકત સાથે મેળ તે પુલુમાવીના ઉપનામને લગત જ છે. ડે. ભાઉખાતે કરવા પૂરત જ તેમનો ઉદેશ હશે. બાકી દાજી (જ. . હૈં. રો. એ. સ. પુ. ૮પૃ. ૧૩૯) આપણે આ બંને કાકા-ભત્રીજા-ભૂપતિઓનાં વૃત્તાંતમાં તથા છે. બબ્બે (જ. બે. . ર. એ. સે. ૧૯૨૮. સાબિત કરી આપીશું કે, ભત્રીજે અનેક રીતે કાકા ન્યુસીરીઝ. પુ. ૩) છે. રેપ્સનના મતને મળતા થઈને કરતા ચઢિયાતા જ હતા અને રાણી બળશ્રીએ અપેલાં ગાવે છે કે નવનર એટલે નવું નગટ = યથા બિરુદ યોગ્ય જ હતાં. વામાં આવ્યું હતું તેનો સ્વામી તેને કહેવો. એવી (૪૫) રૂદ્રદામને પોતાની પુત્રી શાતકરણિ વેરે પરણાવી જીવન વૃત્તાંતનું વર્ણન કરતાં આ વાત તેમણે સ્પષ્ટ કરી હતી એવી જે માન્યતા પ્રચલિત છે, તેનું વર્ણન આગળ, લેખ નાંખી છે. નં. ૧માં આશે. એટલે અત્રે તે હકીકત ઉચ્ચારી નથી. (૭) શિલાલેખમાં મૂળ નવનર શબ્દ છે. તેમાં નવ (૪૧) કે અંગ્રેજી અનુવાદ કરતાં તે તેમણે બન્ને ઠેકાણે નગર લખેલ નથી. નવનગર તે વિદ્વાનોએ બંધ બેસતું Lord of Deccan=દક્ષિણપતિ જ કર્યો છે, પરંતુ બન્નેનાં કરવાનું જેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ]. શિલાલેખ [ એકાદશમ ખંડ ગણત્રીથી તે મુદ્દો સમજાવે છે કે, નહપાણ ક્ષહરાટના આવતા પડિતાને આ નવ પુરૂષો કઈ રીતે જીતવા સમયે અપ્રિપતિને રાજગાદીનું સ્થાન છોડી દેવાની દેતા નથી અને રાજાની આબરૂને ઊંચીને ઊંચી જ ફરજ પાડી હતી એટલે વિજેતાઓએ તે રાજગાદીને રાખ્યા કરે છે; જેમ અકબર શહેનશાહના દરબાર સ્થાનને ભાંગી તેડી નાખ્યું હતું પણ પાછળથી બીરબલ, ટોડરમલ, અબુલફઝલ આદિ હતા, તેથી જ્યારે આ પ્રદેશ જીતી લઈને નગરને સુંદર કરીને પ્રાચીન સમયે અવંતિપતિ અને વાલિયરપતિના સમરાવીને રાણી બળશ્રીના પુત્ર-પૌત્રે રાજગાદી દરબારે બાણ, મયુર, ભવભૂતિ, વાચસ્પતિ ઈત્યાદિ અસલના સ્થાને લાવ્યા ત્યારે તેણે તે નગરીને નવ (નવું) હતા, તેથી પૂર્વે કાલિદાસ, ભોસ ઇત્યાદિ હતા, તેમ નગર એવું ઉપનામ આપ્યું હતું. એક રીતે આ સુચના શકારિ વિક્રમાદિત્યના દરબારે પણ સાત કે નવ મહાવધાવી લેવામાં કાંઈ વાંધા જેવું નથી લાગતું; પરંતુ પુરૂ શોભતા હતા તેવી દંતકથા પ્રચલિત છે. વળી કેવળ આટલું જ કારણ શિલાલેખમાં તેને નવનર આપણે જાણીએ છીએ કે વિક્રમાદિત્ય ગદંભીલસ્વામિ તરીકે ઓળખાવવાને પૂરતું ગણી શકાય કે કારિને અને તેના વંશજોને, દક્ષિણપતિ શતવહનવંશી કેમ? તે મદાનો વિચાર કરીએ છીએ ત્યારે વિશેષ સાથે મિત્રતા ચાલી આવતી હતી અને તેને અંગે ઊંડાણમાં ઉતરવાની જરૂર પડે છે જ. એક તો એજ રાજદ્વારી ક્ષેત્રે પણ મદદે આવીને ઉભા રહેતા હતા. પ્રશ્ન પ્રથમ ઉઠે છે કે, શું વિજેતાએ રાજનગરને તેડી અમરકેષકારે રાજા હાલ શાલિવાહનને વિક્રમાદિત્યની કોડીને વેરવિખેર કરી નાંખ્યું હતું ખરું? કાંઈ પૂરા ઉપમા આપી છે તથા કવિ ગુણાઢયે ગાથાસતિ નામે નથી જ માત્ર કલ્પના જ કરી લીધી છે. વળી બીજું ગ્રંથ રચીને પિતાના પિષક ભૂપતિને વિક્રમની સાથે ઉપરોક્ત હાર ખમી લીધા પછી કેટલેય ગુમાવેલ સરખાવ્યો છે. આ બધાં દૃષ્ટાંતે અમે ઉપર સૂચવ્યું મુલક તેમણે પાછો હસ્તગત કરી લીધા હતા; એટલું જ છે તેવા રાજ્ય દરબારે પોષાતા નવરત્નોની પ્રથા ચાલી નહિ પરંતુ ગુમાવેલ કરતાં અધિક પ્રમાણમાં ન આવતી હોવાની માન્યતાને વિશેષપણે મજબૂત બનાવે પણુ મેળવી લીધા હતા અને પિતાની જાહેરજલાલીમાં છે. અને રાજાઓ આવી રીતિએ પિતાની આબરૂ પણ ઓર વૃદ્ધિ કરી દીધી હતી. એટલે નગર વસાવવા તથા કીર્તિ દેશપરદેશમાં ફેલાતી જેવાને અતિ ઉત્સુક કે સમરાવવા જેવું બેય રખાયું હોય તે બનવા યોગ્ય રહેતા હતા તથા તેમાં પિતે અભિમાન પણ ધરાવતા નથી. છતાં ઠરાવે , જેમ સાડાત્રણ મણની એક મનુષ્ય હતા. એટલે પુલુમાવી શાતકરણિએ પણ તેજ પ્રથાનું દેહમાં નવટાંક જેટલા નાકની કિંમત વધારે અંકાય અનુકરણ કર્યું હોય તો તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. છે તેમ, અનેક પ્રદેશોની છતની સરખામણીમાં રાજ- અને આપણે તેનું જીવનચરિત્ર લખતાં જોઈશું કે આ પાટનું સ્થળ નાનું હોય તે પણ તેની કિંમત અનેક પુલુમાવી ઘણા જ સાહિત્ય અને કળારસિક રાજા ગણી વિશેષ લેખવી જોઇએ જ. કન્સ. પર ભૂલવું હતું એટલે કે પિતે તેવી રીતે વિદ્યાને ઉત્તેજન આપતે. જોઈતું નથી કે લેખ કેતરાવનારે તે “નવનરસ્વામિ” એટલું જ નહિ પણ સ્વતઃ પિતે પણ ગ્રંથ રચીને શબ્દ જ લખે છે, નહીં કે “નવનગર સ્વામિ' એટલે મૂકતા ગયા છે. તેથી આવા વિદ્યાવલ્લભ રાજા પિતાને તે લખવામાં વિશેષ હેતુ રહ્યો હોય એમ સમજાય છે. નવનર સ્વામિ તરીકે ઓળખાવવા માટે મનમાં અમારી માન્યતા છે કે નવ એટલે નવું નહિ પણ અભખર રાખ્યા કરે અને એની પ્રસિદ્ધ કરવા લેખમાં સંખ્યાવાચક શબ્દ લેવો અને નર એટલે નરરત્ન- તથા પ્રકારની ઓળખ કરાવે તે સમજી શકાય તેમ નરપુંગવ. એટલે નવનરરૂપી રત્નાએ જેને સ્વામિ છે. એટલે “નગરસ્વામિ ને બદલે, જેમ લેખમાં તરીકે કબૂલ્યો છે તે નર પતિ; જેના રાજદરબારમાં “નવનરસ્વામિ' લખ્યું છે તેમજ તેને ઉકેલ નવ વિદ્વાન સભામાં હાજર રહી કેઈ પણું પ્રશ્નો કરવાનો છે. ઉકેલ લાવવામાં તત્પર રહે છે અથવા બહારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ - - - - પંચમ પરિચ્છેદ ] શિલાલેખે [ ૧૦૭ નં. ૧૫–કાલે its exact purport is uncertain. The વસિષ્ઠપુત્ર સ્વામીશ્રી પુલુમાવી, ૭મું વર્ષ queen's name is missing but she is ઉનાળાનું પમું ૫ખવાડિયું. પ્રથમ દિવસે. described as "Queen of Vasişthiputra The inscription records the dopa- Śrī Sātkarņi, descended from the tion to the monks of Valuraka of a family of Kardamaka kings, she was village by so and so=અમુક માણસે વાલુરકના almost certainly also described as સાધુઓને કોઈ ગામ બક્ષિસ આપ્યાની હકીકત આ [the daughter of the Mahaksatrapa લેખમાં નોંધી છે. વાલરકના સ્થાને ઈલરક-ઈલરા- Rudra. There can be little doubt that એલોરાની ગકા તરીકે જેને આપણે વર્તમાનકાળે the Vasisthiputra here mentioned is એાળખીએ છીએ કે જે ગુફા તે સમયે મામાડ- Pulumavi and the Mahaksatrapa Rudra મનમાડના આહાર પ્રાંતમાં ગણાતી હતી ( ઉપરમાં is Rudradaman=લેખ લૂટક દશામાં છે, અને લેખ નં. ૯) તે કહે છે એમ સમજવું. એટલી તેનો ઉદ્દેશ અચોક્કસ છે. રાણીનું નામ ગુમ થયું છે જ સૂચના અમારે કરવાની છે. પણ તેણુંને કારદમક રાજકુટુંબમાંથી ઉતરી આવેલી૪૯ અને વાસિષ્ઠીપુત્ર શાતકરણિની રાણી તરીકે ઓળખાવો છે. ઘણુંખરૂં નક્કી જ છે કે તેણીને મહાક્ષત્રપ રુદ્રની વસિષ્ઠપુત્ર શ્રીપુલુમાવી, ૨૪મું વર્ષ, શિયાળાનું [પુત્રી) તરીકે જ ઓળખાવી છે. એ પણ નિસંદેહ ત્રીજું પખવાડિયું, ૩જે દિવસ.. છે કે, અત્ર દર્શાવેલ વાસિષ્ઠીપુત્ર તે પુલુમાવી છે - તેમાં પોતે જે કાર્ય ૨૧મા વરસે કર્યું હતું તેને અને મહાક્ષત્રપ રૂદ્ર તે રૂદ્રદામન છે. ઉલ્લેખ છે. આ આંક ર૧ને જે છે તેને છે. બુલરે આ કથનમાં અમારે જે મોટે વિરોધ કરી રહે પ્રથમ ૩૧ તરીકે વાઓ હતા, પણ ૨૪મા વર્ષે જે છે તે, વિદ્વાનોએ કેવી કલ્પનાના ઘોડા દેડાવ્યા છે એ હકીકતની નોંધ લેવાય છે તેને સમય તેની પૂર્વેને જ બાબત છે. વિદ્વાન કરે તે સર્વ માન્ય થઈ જાય હેય, પાછળને સંભવી શકે નહિ તે સ્પષ્ટ છે અને અને કોઈ ના ઉગતો કે અપરિચિત લેખક તે પ્રમાણે તે પ્રમાણે હવે સુધારો થઈ પણ ગયો છે એટલે તે કરે તો તેને સર્વ ઉતારી જ પાડવા મંડી પડે છે, સંબંધી કાંઈ કહેવાપણું રહેતું નથી. આ પ્રકારની મનેદશા પ્રવતિ રહી છે. ઉપર અમે જે શબ્દો ટાંક્યા છે તે અક્ષરશઃ છે તેમજ તેને લગતું શિલાલેખ . ૧૭ વિવેચન (જુઓ ઉપરમાં ટીકા નં.૪૯) જે કરેલ છે. પણુંકરીને વાસિષ્ઠીપુત્ર શ્રીપુલુમાવીની રાણીનો જ તે સર્વ અમે બરાબર વાંચી જોયું છે. છતાં કયાંય આ છે. મિતિ વિનાને છે. કથનને પૂરવાર કરી આપે તેવી હકીકત જણાવી જ છે. રેસને આ પ્રમાણે નોંધ લખી૪૮ છે?— નથી. અલબત્ત સંભવે છે કે, લેખને મૂળ ઉતારે The inscription is fragmentary, and oruien yo @al u i dall 21 210 214 (૪૮) કે. આં. ૨. પ્ર. પૃ. ૫૧, તથા પારા નં. ૪૬, લેખ નં. ૨૪, ૨૬, ૨૭ અને ૨૮ જુએ. ૪૭ પૃ. ૩૮, ૩૯. (૫૦) બ્યુલર: આ. સ. કે. ઈં. ૫.૫, ૫. પ્લેટ (૪) કદંબ અને શતવહન કુટુંબો વચ્ચે લગ્નગ્રંથી ૫૧, ૧૧; વળી સરખા. ઇ. એ. ૫,૧૨ (૧૮૮૩) ૫. ર૭૩. લાંબા સમયથી રચાતી આવેલ છે તે માટે પૃ. ૫૨ ટી. ન. [પાછળથી ઇ. એ. ૫. ૧૨ ઈ વાળ્યું છે. તેમાં લખ્યા ૨૪ની પેટા કલમ છ, જ, જુએ તથા આગળ ઉપરના પ્રમાણે જ, લેખની લિપિ ઉકેલ કરી શકાતો હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૦૮ ] તે તે આપણે તપાસવી રહે છે. એટલું જણાવી આ લેખ પરત્વે જે શબ્દો છે. અં. પુ. ૧૨માં મૂળ તરીકે આપવામાં આપ્યા છે અને જે અમે ટી. નં. ૫૦મા અક્ષરશઃ ઉતાર્યા છે તે સંબંધી અમારા વિચાર જણાવીશું. પ્રથમ તા તેનેા અર્થ એટલા જ થાય છે ક્રૂ, વાસિષ્ઠપુત્ર સાતકરણની રાણીએ, કે જેતેા જન્મ કારદમક વંશમાં થયા છે અને જે મહાક્ષત્રપરૂદ્રની પુત્રી થતી હતી તેણે-અમુક કાર્ય કરાવ્યું. આ વાકય ખીજો શબ્દ જે કારહમક છે તેને મુલતવી રાખી, ત્રીજો રાખ્યું જે મહાક્ષત્રપદ્ર——છે તેની ચર્ચા કરી લેવી કેટલેક અંશે સુગમ પડે તેમ છે તે પ્રથમ હાથ માંના ત્રણ અક્ષરે વિવેચન માંગી લે છે. એક વાસિષ્ઠ-ધરીએ. આમાં રૂદ્ર—ની પાછળ અક્ષરા ઉડી ગયા છે એટલે મહાક્ષત્રપદ્ર—ની પોતાની જ પુત્રો કહેવાના કે મહાક્ષત્રપ રૂદ્ર—ના ક્રાઇ અમલદાર ઈ. ની પુત્રી કહેવાને ભાવાર્થ છે તે કલ્પનાના પ્રશ્ન ઠરે છે. જો મહાક્ષત્રપની જ પુત્રી ઠરાવાય તે પ્રથમાક્ષર જેને રૂ...છે તેવું નામ, જેમ રૂદ્રદામન છે તેમ લગભગ તે જ સમયે પચીસ પચાસ વર્ષના ગાળામાં થયેલ એવા દ્રસિંહ અને રૂદ્રસેનનાં નામે પણ વિચારમાં લેવાં જોઇએ જ અને અમલદારની પુત્રી હાવાની ગણુના વિચારવાની હાય તેા, પુ. ૩. પૃ. ૩૮૦માં જણાવી ગયા પ્રમાણે મહાક્ષત્રપ ઇશ્વરદત્ત જે આભિરપતિ પુત્ર,ખીજો કારહમદ અને ત્રીજો મહાક્ષત્રપરૂદ્ર; એક પછી એક શબ્દો વિશે આપણે વિચાર કરીએ. આમાં વાસિષ્ઠપુત્ર સાથે તેની વિશેષ ઓળખ માટે પુલુમાવી જેવું ક્રાઇ ઉપનામ જોડેલું દેખાતું નથી. માત્ર તેને સાદા નામથી જ ઓળખાવ્યા છે. પરન્તુ વિદ્રાનાનું માનવું છે કે, “There can be little doubt that Vasisthiputra here mentioned is Pulumavi and the Mahāksatrapa Rudra is Rudradāmana=કિચિત્ જ શંકાસ્પદ છે કે (અર્થાત લગભગ ચોક્કસ જ સમજવું રહે છે કે) અત્ર દર્શાવેલ વાસિષ્ઠપુત્ર તે પુછુમાવી છે અને મહાક્ષત્રપ રેક તે કદામન છે.” આમાં તેમણે વાસિષ્ઠ પુત્ર ને પુલુમાવી તરીકે ઓળખવાને કાંઇ દલીલ કે આધાર ખતાન્યેા નથી. છતાં ચર્ચાની ખાતર અને પ્રકારે લખાયેલા તે ભૂપતિઓને આપણે તપાસી જવા જોઈ એ જ. અને તેવાં નામેા તેા નામાવિલ જોતાં ન. ૧૮ ૨૫, ૨૬, ૨૭, અને ર૯ વાળાનાં દેખાય છે. તેમાં નં. ૨૬ વાળાનું ઉપનામ પુલુમાવી છે ખ઼રૂં, પરન્તુ તે ગૌતમીપુત્ર છે, જ્યારે આપણે તેા વાસિષ્ઠપુત્રની જ વિચારણા કરવાની છે. એટલે તેના ત્યાગ કરવો રહ્યો. તેમ નં. ૧૮ અને ૨પવાળાના સમયે મહાક્ષત્રપ પૃથ્વીધારક ચણુ વંશીઓને ઓળખાવવામાં આવે હતેા તથા શિલાલેખ નં. ૩૯માં જણાવ્યા પ્રમાણે દ્રસિંહ મહાક્ષત્રપના સૈન્યપતિ ભૂતિ જે અભિરપતિ હતા તેવાને પણ વિચારમાં લેવા જ રહે છે. વળી ચઋણુવંશના સરદાર એવા ઇશ્વરદત્ત આભિરને મહાક્ષત્રપપદ જેમ લાગ્યું છે તેમ રૂદ્રભૂતિ સૈન્યપતિ પશુ તે જ વંશના સરદાર હાઇને તેને પણ મહાક્ષત્રપનું ઉપનામ જોડી શકાય છે. મતલબ કે મહાક્ષત્રપ રૂ....ની વિચારણા ગમે તે પ્રકારે, મહાક્ષત્રપ તરીકે અથવા તેના અમલદાર તરીકે, કરા તાપણુ રૂદ્રદામનની સાથે સેન, સિંહ તેમજ ભૂતિ જેવાને પણ શું વિચારવા જોઈતા નથી ? હવે પેલા મુલતવી રાખેલ ‘કારહમક’ શબ્દ લઇએ. શિલાલેખા (અમે તેના અભ્યાસી નથી એટલે માત્ર સૂચના કરવા સિવાય ખીજી કરી ન શકીએ) વિદ્વાનેાએ ઠરાવેલ હકીકત નં. ૨૫ તથા ૨૬ નંબરના રાજાઓને હજી લાગી શકે, નહીં કે અત્રે લવાતા નૈ, ૧૮ રાજાપુલમાવીને ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદામ ખેડ છે. પરંતુ તે વંશની ઉત્પતિ જ નહાતી થઈ એટલે તે વંશના ભૂપતિઓના સમકાલીનપણે વાસિષ્ઠપુત્ર થયાનું વિચારવું જ રહેતું નથી જેથી તેમને પણ ખાદ કરવા જ રહ્યા. એટલે કેવળ ન', ૨૭ અને ૨૮ વાળી એ વ્યક્તિના જ વિચાર કરવા રહ્યો તે રાખ્યું આ પ્રમાણે છેઃ—વાલિછીપુત્રસ્ય શ્રી સાતરક્ષ્યિ વૈક્યા જારમા વંશ પ્રમવાયા મહાક્ષત્રપ Tપુત્રયા ધ્યાન રાખવું કે આમાં પુલુમાવી વાસિષ્ઠપુત્ર કયાંય નથી; તેમજ રૂદ્ર નથી પણ રૂ (પ્રથમાક્ષર) છે. www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ ] શિલાલેખ [ ૧૦૯ તે તે એક વંશનું નામ છે તે વિશે વિદ્વાનોએ એવી નજરે પડે છે. એટલે જે મહાક્ષત્રપ રૂદ્ર....શબ્દની કલ્પના બેસારી છે કે “(She, the daughter of અને આ કારઠમક શબ્દની વિચારણાના પરિણામનું Rudradaman) may have been indebted સમીકરણ કરીશું, તે વિદેશી એવા રૂદ્રદામનની પુત્રી to the mother for this distinction= કરતાં તે તેણી મહાક્ષત્રપ રુદ્રસિંહ અથવા રૂદ્રસેનના તેણીની (રૂદ્રદામનની પુત્રી તરીકેની) આ ઓળખ કોઈ સરદાર, એવા મહાક્ષત્રપ રૂદ્રભૂતિ આભિર જેવા તેણીની માને લઈને હેય.” આ પ્રમાણે કલ્પના દડા- નામધારી હિન્દુની અને કદંબ પ્રજાની પુત્રી થતી હતી વવાનું તેમણે કોઈ પણ કારણ આપ્યું નથી. પરંતુ તેવું અનુમાન વધારે યોગ્ય ગણાશે અને આ પ્રમાણે સંભવિત છે કે, જેમ આંધ્રપતિએ પોતાના માતુલ નક્કી થતાં, પ્રથમ શબ્દ જે વાસિષ્ઠપુત્ર શાતકરણિ છે ગોત્ર (Metronymics) ઉપરથી પિતાને ઓળખા- તે નં. ૨ કે ૨૯ માંથી કોને આશ્રયીને વપરાય વતા હતા તેમ તેણએ પિતાને ઓળખાવી હેય. હવે જોઈએ એટલું જ આપણે વિચારવું અને શોધી આંધ્રપતિઓએ તેમ કર્યાના તે શિલાલેખી અને કાઢવું રહે છે. તેમાં નં. ર૭ને સમય ઈ. સ. ૧૫૩ થી સિક્કાઈ પૂરાવાઓ છે એટલે તેમની બાબતમાં તેમ ૧૮૦=૨૭ વર્ષને અને નં. ૨૮ને ઈ. સ. ૧૮૭થી કહેવાનું આપણને સ્થાન છે. જયારે રૂદ્રદામનની પુત્રીની ૨૧૭=૩૦ વર્ષનો છે અને રૂદ્રસિહના ઈ. સ. ૨૦૬થી કે આખાએ ચ9ણવંશની બાબતમાં તેમ બન્યું હોવાને ૨૨૨=૧૬ને છે. જેથી ને. ૨૯વાળા પિતે. તે રૂકએકે રોખડયો પણ દષ્ટાંત ટાંકી શકીએ તેવું સિંહને સમસમયી થયો કહેવાય. એટલે આખી દેખાતું નથી. વળી કારઠમક શબ્દ ચ9ણુવંશ જેવા ચર્ચાને સાર એ થયો કે “રૂદ્ધસિંહ મહાક્ષત્રપના કદંબા વિદેશીશ કે ઓલાદ સૂચવતું નામ હેય તેના જાતિના આભિર સેનાપતિ રૂદ્રભૂતિ (કે પ્રથમાક્ષર કરતાં હિંદી આર્ય પ્રજાનું નામ હવા વિશે સંભાવના રૂદ્ર હોય તેવા નામવાળા)ની પુત્રી જે આંધ્રપતિ નં. ૨૯ છે. બનવાજોગ છે કે મૂળે કુબ શબ્દ જ હોય પરંતુ વાળા વાસિષ્ઠપુત્ર શાતકરણની રાણી થતી હતી લેખના ઉકેલમાં કે કેતરનારની બેકાળજીને લીધે કે તેણે અમુક પ્રકારનું દાન કર્યું હતું.” વાસ્તવિક હવામાનથી થયેલ અસરને લીધે, હવે તે કારદ્ધામક સ્થિતિ આ પ્રમાણે છે અને તે જ ખરું છે; કેમકે વંચાતું હોય; અને આપણે જાણી ચૂક્યા છીએ કે ચારે તરફનો ઈતિહાસ આ હકીકતને એક રૂપ બનાવી કદંબ નામની પ્રજા મૂળે તે લિચ્છવી ક્ષત્રિયોને એક આપે છે જ્યારે અત્યાર સુધી મનાઈ રહેલી સ્થિતિ વિભાગ છે ને તેનું સ્થાન પણ આ દક્ષિણ દિના આપસઆપસમાં અનેક રીતે અથડાઈ જતી દેખાય પશ્ચિમ કિનારાના પ્રદેશમાં છે. વળી તેઓ આંધ્રપતિ છે અને વિજ્ઞાનએ પતે દોરેલ એક વખતના અનુમાનને સાથે લગ્નગ્રંથીથી જોડાયેલા હોવાનાં અનેક દૃષ્ટતા કેવળ મજબૂત બનાવવા માટે જ કેટલીક કલ્પનાઓ ઘડયે (૫૧) આ કારદ્ધામક–કમ શબ્દ ઉપર ટીકા કરતાં ઈ. એ. કે પછી અનુમાન કરવાને અમુકને હક છે અને બીજાને નહિ) ૫.૧૨.૫. ૨૭૪, 2. નં. ૨માં જણાવ્યું છે કે, “Alocality (૫૨) આ વિચાર તો અમે સ્વતંત્ર અનુમાનથી જ કરેલા called Kardamila is known from the Maha હતું. પરંતુ તેને લેખ નં. ૨૪, ૨૬, ૨૭, ૨૮ની હકીકતથી bharat Kardamaraya occurs in the Raja, હવે સમર્થન મળી જાય છે. વળી પરિ૪ ૩માં પૂ. 13, Tarangini either as the name of the title of ટી, નં. ૨૧ની કુટ નોટ વાંચે. a son of Kshemgupta; કઈમીલ નામના એક સ્થળો ખાસ કરીને જે. ઈ. સ. ના વિદ્વાન લેખકે social મહાભારતમાં ઉલ્લેખ આવે છે. રાજતરંગીણિમાં કઈમરાજાનું unionsfસામાજીક ગ્રંથી વિશેનાં અવતરણે ટાંકયાં છે તે નામ મગુપ્તના પુત્ર કે તેના કેઈક ખિતાબ તરીકે આવે છે. વાચી જેવાથી ખાત્રી થશે કે કદંબ અને શાતકરણિ કુટુંબો લગ્ન[અમારૂં ટિપ્પણ-કારદ્ધમક, કર્દમીલ અને કઈમરાજા રાબ્દને ગ્રંથીથી જોડાયાં હતાં જ, તેને જીવતો જાગતો હwાંત આ છે સંબંધ હોય તે કાં માબ નામ સાથે સંબંધ ન ગણાય લેખ નં. ૧૭ સમજો, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] શિલાલેખા [ એકાદશમ ખડ કાઢી દેખાય છે. આ લખવામાં અમારે કાઇને ઉતારી ભૂતિ આભિર જેવા સૂબાની સત્તા હૈાય; અને દામપાડવાના આશય નથી. જે સૂચવવાનું છે તે એટલું જ કેસેનના સમયે આભિર ઈશ્વરદત્ત સૂખ પદે હૈાય. આ સંશાધન વિષયમાં દરેક વિદ્યાર્થીને—ફાવે તે પ્રસિદ્ધ કે ઈશ્વરદત્ત જેમ ઈ. સ. ૨૬૧માં પેાતાના ક્ષત્રપ સરદારની અપ્રસિદ્—અમુક પ્રકારની કેટલીક છૂટ હાય છે જ. ઝુ...સરી ફગાવી દીધી હતી તેમ તે સમયના નં. ૩૨ પછી કાઈના ઉપર કાર્ય એ અઘટિત શબ્દો વાપરવા વાળા આંધ્રપતિ પાસેથી પણુ, કેટલેાક મુલક પડાવી કુ રાબ કરવા તે તેા પેાતાની જગ ઉઘાડવા બરાબર લીધા હતા. અને એમ કરી, ગેાદાવરી નદીના મૂળવાળા લેખવી રહે છે. ભાગમાં, પેાતાના ત્રૈકૂટકવંશની સ્થાપના કરી દીધી હતી. એટલે કે ઉત્તરમાં ચઋણુવંશીનું સામ્રાજ્ય અને દક્ષિણે આંધ્રપતિનું એવી રીતે ખેની વચ્ચે, જેને હાલની ભાષામાં Buffer state કહેવાય છે તેવું પેાતાનું રાજ્ય તેણે ઉપજાવી કાઢયું હતું. આ ઉપરથી એક ખીજી વસ્તુ પણ સ્પષ્ટ થઈ જાય છે કે, ચણુવંશની સત્તા નાસિકની દક્ષિણે કાઇ સમયે પણ લંબાઈ નહેાતી; અને જ્યારે લંબાઈ જ નથી ત્યારે આંધ્રપતિ સાથે યુદ્ધે ચડવાના, હરાવવાના અને વખત જીવતા છેાડી દેવાના પ્રસંગની તેા વિચારણા જ કરવાની કયાં રહે છે? બાકી આંધ્રપતિઓને સગપણ સંબંધ થયા હતા ઋણુવંશીઓ સાથે નહિ, પશુ હિંદુ ગણાતા એવા કદ ખાતિના ક્ષત્રિયે। કે જે આભિર બની ગયા હતા તેમની સાથે. મતલબ કે આંધ્રપતિએની પડતી થવા પામી હતી તે ખરી રીતે ન. ૨૮ પછી જ એટલે ઈ. સ. ૨૨૦ બાદ સમજવી. આ હકીક્તથી વિરૂદ્ધ જતાં જે અનુમાના કે નિવેદન આપણે અત્યાર અગાઉ કરી દીધાં હેાય તે પણ હવે સુધારા માંગે છે એમ આ ઉપરથી સમજી લેવું. તે આ પ્રમાણે બધું નક્કી થઈ જવાથી એક એ ખીના ઉપર વાચકનું લક્ષ ખેંચવું યાગ્ય લાગે છે, તે જ્યારે પ્રસંગ આવ્યા છે ત્યારે સાથે સાથે જણાવી લઈશું. આ ઉપરથી સમજાશે કે, રૂદ્રદામને એ વખત આંધ્રપતિને હરાજ્યેા હતા પરંતુ નજીકના સગા હેાવાથી તેને જીવતા જવા દીધા હતા; એવી જે માન્યતા મનાઇ રહી છે તે તદ્દન નિરાધાર છે. વળી આભિશ, એક બાજુ જેમ ચઋણુવંશીના સરદારા-નેાકરા હતા, તેમ ખીજી બાજુ આંધ્રપતિ સાથે સગપણની ગાંઠથી જોડાતા પણ હતા. અને ત્રીજું એ કે, નં. ૨૯ના રાજ્યકાળ સુધી દરેક આંધ્રપતિની હકુમતમાં ઉત્તરેાત્તર, વારસામાં ચાલ્યા આવતા પ્રદેશને ધણાખરા ભાગ જળવાઈ રહેવા પામ્યા હતા અથવા જો ખસવા પામ્યા હાય તા પણ બહુ જીજ,એટલે રૂદ્રદામનના સમયમાં અવંતિના તામે બહુબહુ તા ગાદાવરી નદીના મૂળવાળા-નાસિક વાળા–ભાગ સુધી જ હદ આવીને અટકી રહી હૈાય એમ માનવું થાય છે. અને માનવું રહે છે કે, ક્ષત્રપવંશીના આ અંતિમ પ્રાંત ઉપર, રૂદ્રસિંહના સમયે રૂદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠમ પરિછેદ કેટલાક ઐતિહાસિક શિલાલેખો (ચાલુ) નં. ૧૮. નાનાઘાટ શૈતમીપુત્ર યાશ્રી શાતકરણિ થયો છે. આખાયે વાસિષ્ઠીપુત્ર ચત્રપણુ (ફણ) શાતકરણિ, ૧૩મું વંશમાં એક જ ચત્રપણુ નામને રાજા થયા છે એટલે વર્ષ, શિયાળાનું પમું પખવાડિયું, ૧૭મો દિવસ. તેને ઓળખવામાં કોઈ મુશ્કેલી પડે તેમ નથી (આપણે ખાનગી અર્પણ કર્યાની હકીકતવાળે લેખ છે બનાવેલી વશાવળીમાં જુઓ નં. ૨૫ અને ૨૬) એટલે તેને વિચાર મહત્ત્વનું નથી. પરંતુ રાજા વાસિષ્ઠપુત્ર ચત્રપણની ઓળખ કાંઈ ચેખવટ કરી નં. ૧૯-અમરાવતી શકાતી નથી એમ જણાવીને પડિત ભગવાનલાલ ઇદ્રજી રાજાશ્રી શિવમક શાત (સિરિ સિવમત સદ), જેમણે આ લેખ પાછળ બહુ શ્રમ ઉઠાવ્યો છે તેમણે મિતિ વિનાને. દોરેલા અનમાન ઉપરથી કે. આ. રે.ના લેખક સાર કહી The inscription is fragmentary and બતાવે છે કે “The Pandit supposed this its purport uncertain. The king may. king to be the successor of Pulumāvi possibly be the Śiva-Śri-Śãtakarņi of and he (Chatrapana) was the father of the coins which are found in this Gautamiputra Sri-yajña-Sātkarani= region. The epigraphy shows that he પંડિતજી આ (ચત્રપણ) રાજાને પુલુમાવીની પૂછી must belong to a late period=શિલાલેખ ગાદીએ આવ્યું હોવાનું માને છે (તથા વાસિષ્ઠીપુત્ર) તૂટક સ્થિતિમાં હોઈ તેને આશય નક્કી થઈ શકતો ચત્રપણ તે, ગૌતમીપુત્ર શ્રીયશાતકરણિને પિતા નથી. બનવાજોગ છે કે તે પ્રદેશમાં જે શિવશ્રી થતો હતે.” કહેવાની મતલબ એ છે કે (શિલાલેખ શાતકરણિના સિક્કા મળી આવે છે તે જ આ હાય. ન. ૧૦થી ૧૭ સુધીમાં જે પુલમાવી વાસિષ્ઠીપુત્રની શિલાલેખના અક્ષરે જોતાં તેનો સમય પાછળ તવારીખ નેંધાઈ છે તેની પછી તરત કે છેડે છેતે હેવાનું સમજાય છે. બતાવ્યું નથી) આ નાનાવાટના લેખવાળે વાસિહઠી. તેમણે આ રાજાની અને તેની પાછળ આવતા પુત્ર ચત્રપણું પ્રથમ છે અને પછી તેને પુત્ર શ્રીચંદ્ર શાતિની ઓળખ વિશે પારિ. ૪૯માં જે વિવેચન ૧) પરન્ત સંશોધિત વંશાવળી જોતાં સમજાય છે કે લાગલો જ થયું નથી પરંતુ થોડાક વર્ષનું અંતર પડેલું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ]. શિલાલેખો [ એકાદરામ ખંડ કર્યું છે તેથી જેસિક્કાઓને સંધ્યારે તેમણે આ પ્રદેશમાંથી જડી આવ્યાનું તેમણે નોંધ્યું છે તે સ્થાને છે તે તપાસી જોતાં, તેમણે દોરેલાં અનુમાનથી અમારે જોતાં, તેમજ તે સિક્કાની સર્વ પરિસ્થિતિ જોતાં, જૂદુ પડવું થાય છે. તેમણે સિક્કાઓને વંશના સમય નું, ૨ વાળા ગૌતમીપુત્ર યજ્ઞશ્રીને તે લાગુ પડતું વર્ણન પરત્વે જે પાછળના વખતના જણાવ્યા છે તેને જણાય છે. અને છે પણ તેમજ. પરંતુ તેમ સાબિત બદલે તે વંશની આદિના રાજાઓને લગતા હાય કરવામાં એક જ મુશ્કેલી નડે છે. તે તેના રાજ્યકાળના એવું સ્પષ્ટ થાય છે. ઉપરાંત જનરલ કનિંગહામને ભોગવટા સંબંધી છે. પુરાણકારે જે સમય છે અભિપ્રાય જે ટાંક છે તેમાં તો શ્રીચંદ્ર શાતિને તે સર્વનો હિસાબ કરીને આપણે પ્રથમના ત્રણ બદલે ‘વરસતસ’ શબ્દ ચેઓ લખે છે. અને રાજાઓને રાજ્યકાળ ૨૩+૨૦+૧૦માસ+૧૦=એકંદરે આ નામ રાણી નાગનિકાના પુત્રનું છે (જુઓ જે ૫૪ વર્ષ લગભગ ઠરાવ્યો છે (જુઓ દ્વિતીય ઉપરમાં લેખ નં. ૧).એટલે સર કનિંગહામના મંતવ્યથી પરિચ્છેદે તેની ચર્ચા) તે કાયમ રાખીને એવી રીતે અમને સમર્થન મળે છે એમ થયું. આ પ્રમાણે જ્યાં પાછા ગોઠવવો પડશે કે, આ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીને તેમની દલીલનો મૂળ પાયો જ હચમચી જાય છે ફાળે કમમાં કમ છિન્ના લેખમાં જણાવ્યા પ્રમાણેના ત્યાં વિશેષ ચર્ચામાં ઉતરવું નિરર્થક છે. માત્ર એટલું ૨૭ વર્ષ આવવાં જ જોઈએ. બીજી બાજુ રાજા કૃષ્ણ જણાવીશું કે, આ લેખનો નંબર જે તેમણે ૧૯ મે રાણી નાગનિકા પાસેથી રાજ્ય પંડાવી લીધું છે તે આપે છે તેને બદલે હવે આપણે નં. ૧ ની પાછળ હંકીકત, તેમજ તેના ખાતે પુરાણકાર ૧૮ વર્ષ મૂકીને નં. ૨ અપ રહે છે, જેથી રાજ વદસત- ચડાવ્યા છે તે હકીકત, તેમજ તેના રાજ્યની પડખે જ શ્રીના રાજય વિસ્તારનો (નં. ૧ નાનાધાટનું સ્થાન રાજા ચંદ્રગુપ્ત ચાણકયની મદદ લઈને માર્યવશની જે પશ્ચિમ કાંઠે છે અને આ અમરાવતીનું સ્થાન હિંદના સ્થાપના (ઈ. સ. પૂ. ૯૪૨ માં) કરી છે અને દસ પૂર્વ કાંઠે છે) આપણને તરત ખ્યાલ આવી શકશે વર્ષ બાદ મગધનો સમ્રાટ બન્યો છે તે; એમ વનું તેનું વૃત્તાંત). સર્વ સ્થિતિ અને સંગોને વિચાર કરતાં તે દરેક રાજાઓને ફાળે અનુક્રમવાર ૧૩+૧+૧-૧૦માસ+ નં. ૨૦ છિન્ના (ચિના) ૮=૫૪ વર્ષ આ પ્રમાણે ઠરાવીએ તે સર્વને ન્યાય શ્રીયા શાતકરણિ ગૌતમીપુત્ર. ૨૭મું વર્ષ, શિયાળાનું મળી જતો દેખાશે. માત્ર શ્રીમુખ જેવો સાહસિક યુ પખવાડિયું, ૫મો દિવસ. પુરુષ, જેણે વંશની સ્થાપના કરી છે અને કેવળ ૩૨ ખાનગી બાબત છે. છિન્ના ગામ કૃષ્ણ જીલ્લામાં વર્ષની ઉમરે ગાદીએ આવ્યો છે તેને ફાળે માત્ર ૧૩ આવેલું છે. તેને વિવેચન કરતાં કે. આ. ૨. પારા ૫૬ વર્ષ જ રહે છે. એટલે કે ૪૦થી ૪૫ વર્ષનું આયુષ્ય માં જણાવેલ છે કે, “According to the Mat- ભગવી તેને મરણ પામ્યા ગણ તે ઠીક નથી લાગતું. jya Purana, his accession should be dat• પરંતુ જે સંગોમાં અને માનસિક બેજા વચ્ચે ed 14 years after the close of Puluma- તેને મગધના સામ્રાજ્યને છેલ્લા પ્રણામ કરી ચાલી vi's reignમસ્ય પુરાણ પ્રમાણે પુલુમાવીના રાજ્ય નીકળવું પડયું છે તથા નવી જીંદગીના મંગળાચરણમાં અમલ પછી ૧૪મા વર્ષે તે ગાદીએ આવ્યો નેધી જ ખારવેલ જેવા ચક્રવર્તીના હાથથી જબરદસ્ત શિકસ્ત શકાશે.” તેમની આ માન્યતા નં. ૨૮ મા રાજા તરીકે ખાવી પડી છે તેને વિચાર કરતાં સમજાય છે કે, તેને હાથ તો બરાબર છે. પરંતુ તેના સિક્કા જે પાછળની અંદગીમાં ઘણા જ ભગ્ન હૃદયથી કામ લેવું (૨) પુ. રમાં આંક નં. ૬-૧૮ (તેમણે પૂ. ર૯ છે; અને સર કનિંગહામે પિતાના કે. એ. ઈ.માં પ્લેઈટ ૧૨માં પર નં. ૧૧૭ અને ૫. ૩ર ઉપર અંક નં. ૧૨૫ લખ્યા તેને નં. ૧૪ આપે છે.) www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #137 -------------------------------------------------------------------------- ________________ ષષમ પરિચછેદ ] શિલાલેખે [ ૧૧૩ પડયું હોવું જોઈએ, અને પરિણામે નાની વયે જ મરણને a sum of money put out at interest ભેટવું પડયું હોય તે બનવા જોગ છે. એટલે ઉપર and revenue derived from a field in પ્રમાણે જે રસ્તે તે ચારે આદિ રાજાઓના રાજ્યકાળ the village of Mangalsthana, the mo પર ઠરાવવાનો વિચાર રખાયો છે તે બરદાસ્ત લાગે છે. dern Magathan=જે રકમ વ્યાજે દેવાઈ હતી બીજી તરફ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ, જે તેનું તથા જેને વર્તમાનકાળે મગથન (કહેવાય છે) ઉર્ફે રાજાશ્રીમુખને પુત્ર થાય છે, તે તેના પિતાની ૪૦- મંગળસ્થાન ગામડાના ખેતરમાંથી જે વસુલાત ૪૫ ની ઉંમરના હિસાબે, ગાદીપતિ થયો ત્યારે લગભગ ઉત્પન્ન થતી હતી તેનું દાન કૃષ્ણશૈલ (= કન્હગિરિ, ૨૦ થી ૨૫ ની ઉંમરની વચ્ચે જ હે જોઈએ. તે કહેરી) ઉપર રહેતા સાધુઓને આપવાનાં સંબંધમાં ગણત્રીએ તેનું રાજ્ય ૩૧ વર્ષ સુધી ચાલ્યુ હોવાનું માની હકીકત છે. લેવામાં કાંઈ પ્રતિબંધ જેવું જણાતું નથી. કૃષ્ણગિરિ-કગિરિ-કન હેરી માટે ઉપરમાં (ટી. નિ. ૩૦ તથા તેની હકીકત) જણાવી ગયા છીએ. તે નં. ૨૧-નાસિક સમયે વ્યાજે રકમ મૂકાતી હતી તે હકીકત આ ગૌતમીપુત્ર સ્વામી યજ્ઞશ્રી શાતકરણિ, ઉમું વર્ષ, ઉપરથી સ્પષ્ટ થાય છે (જુઓ પુ. ૨ ચંદ્રગુપ્તના શિયાળાનું ત્રિશું ૫ખવાડિયું, ૧ પ્રથમ દિવસે. વૃત્તાંતે, અર્થશાસ્ત્રના ઉતારા). Records the completion and donation to the monks of a cave by the ન. ર૩–કહેરીઃ wife of a certain of his officials=તેના ગૌતમીપુત્ર સ્વિામી શ્રીયા] શાતકરણિ વર્ષની રાજ્યના કેઈ અમલદારની (સેવાસા, મુખ્યસેનાપતિની) નોંધ ખવાઈ ગઈ છે, ઉનાળાનું પાંચમું પખવાડિયું,. પત્નીએ, એકાદ અકા સંપૂર્ણ બનાવીને સાધુઓને આંક ઉકલત નથી. રહેવા માટે દાનમાં આપ્યાની નોંધ કરેલી છે. ખાસ ખાનગી દાન કર્યાનું લખ્યું છે=A private બીજો મુદો કાંઈ નાંધી રાખવા જે દીસતો નથી. dedication. પરંતુ આ તથા આગળના બેમાં એટલે ન. ૨૨ અને ૨૩ શિલાલેખમાં રાજાનાં નામના શબ્દો જે લખાયા નં. ૨૧, ૨૨ અને ૨૩ ના શિલાલેખોથી જે છે તે ખાસ સમજવા જેવા છે. તેની ચર્ચા નં. ૨૩ના એક બાબત ઉપર ધ્યાન ખેંચાઈ જાય છે તે, વર્ણનમાં કરવામાં આવશે. ગૌતમીપુત્ર શ્રીય શાતકરણિએ ધારણ કરેલ “સ્વામી” નામના ઉપનામને અંગે છે. શાતવહનવંશી રાજાઓના નં. ૨૨–કહેરી આટલા બધા શિલાલેખો અને સિક્કા માલમ ગૌતમીપુત્ર સ્વામી યજ્ઞશ્રી શાતકરણિ, ૧૬મું વર્ષ પડયા છે, પરંતુ કેઈએ સ્વામી’ પદ પોતાનાં નામ ૧૯() ૫ખવાડિયું, ૫મો દિવસ. લેખની મતલબ માટે સાથે જોડયાનું જણાતું નથી. આ પ્રથમ જ વાર તેઓ લખે છે કે, Granting to the monks નજરે પડે છે. તેમાં શું આશય સમાયેલું હશે તે living on the Krsna-Saila (=Kanhagiri, ઉપર વિચાર કરતાં, ચ9ણુવંશી રાજાઓમાં, અમુક Kanheri) endowments consisting of સમય સુધી સળંગ પેઢી ચાલી આવી દેખાય છે. પછી (૩) સરખા પુ.૩, રૂષભદત્ત, નાસિક શિલાલેખ નં ૩૦ લેખે દર સેંકડે લખ્યું છે તે હકીક્ત. (કે. . ર. પૃ. ૫૮)માં દાન આપવાનું અને at the (૪) આ વર્ષના આંક માટે આગળ ઉપર હકીક્ત rate of 1 percent her mensemઝર માસે રામ એક જુઓ, ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અમુક વર્ષના ખાંચા પડે છે, વળી તે બાદ ‘સ્વામી’ બિરૂદ ધારી રાજા આવે છે. તેમાં કેટલાકે મહાક્ષત્રપ પદ પણ લીધું છે અને પછી તેમના વંશ નાબુદ થઈ જાય છે, તે કિસ્સો યાદ આવે છે. પુ. ૪ માં આ સઁવશીના વૃત્તાંતમાંપ ઉપરની સ્થિતિ વિશે એમ ખુલાસો કરવામાં આવ્યા છે કે, તે રાજાઓની શિલાલેખા [ એકાદશભ ખેડ ગુપ્તવંશી અવંતિપતિ હતા તેમના કાંઈક અખંડિયા રાજા જેવી સ્થિતિમાં તે મૂકાયા હેાવા જોઇએ અથવા તદ્ન નાના સત્તાધારી રાજા હૈાવા જોઈએ, તે તે સ્થિતિ અહી સંભવે છે કે કેમ ? વળી તે સમયે એક પક્ષે ચણુવંશીઓની હકીકત હતી જે પોતે પરદેશી જેવા હતા અને બીજે પક્ષે ગુપ્તવંશી હિંદીઓ હતા; તે આ વખતે તે પરિસ્થિતિ જેવું કાંઈ હતું કે કેમ? આવા પ્રશ્નો ઉદ્ભવે છે. તેના જવાબ પણ ઇતિહાસમાંથીજ મળી રહે છે. ચણુના નામ સાથે જોડાયલા છે. ઉપરાંત તેમાંના છેલ્લા દશ વર્ષ (ઈ. સ. ૧૪૨થી ૧૫ર સુધી) તેને અવંતિના રાજા તરીકે, અને તે પૂર્વે ઈ. સ. ૧૩૨થી ૧૪૨ સુધીના દશેક વર્ષે સુધી મથુરાપતિ કુશાનવંશી રાજાના મહાક્ષત્રપ તરીકે સત્તાધિકારે હાવાનું પણ સાખિત કરી દીધું છે. વળી ટાલેમી જેવા ગ્રીક ભૂગાળવેત્તાના આધાર ડૉ, રેપ્સન ભત તા ચાલુ હૂંતી જ પણ તેમના વિજેતા જે જણાવે છે કે Another statement of Ptolemey, which would seem to indicate that Pulumavi and Chastan, the grandfather of Rudradāman were contemporaries=ટાલેમીના એક બીજા કથન ઉપરથી એમ જણાય છે કે, રૂદ્રદામનના પિતામહ દાદા ચણુ તથા પુલુમાવી સમસમયી થતા હતા. આ હકીકત પણ આપણે ચણુ સંવતની આદિ જે ઈ. સ. ૧૦૩ થી થતી ઠરાવી છે, તેને સમર્થન આપે છે. આ પ્રમાણે સર્વ વાતે જોતાં માલૂમ પડે છે કે, જેમ દક્ષિણમાં તેના શંકના છેલ્લામાં છેલ્લા આંક ( જો કે નિશ્ચય-પુલુમાવીની સત્તા હતી તેમ ઉત્તર હિંદમાં કુશાનવંશી સમ્રાટના, મહાક્ષત્રપ ચઋણુની અને પછી તેની જ; પરંતુ સ્વતંત્ર અવંતિપતિ તરીકેની સત્તા હૅતી. એટલે ‘સ્વામિ’ પદની વપરાશ પરત્વે જે એ પ્રસંગે વિચાવાના પ્રશ્ન ઉદ્ભવ્યેા હતેા તે બન્ને સ્થિતિ આ સમયે વર્તમાન હાવાનું સમજાય છે. પૂર્વક ઉકેલ લાવી શકાયા નથી પરંતુ તેની પાછળ ગાદિએ આવનાર તેના પૌત્ર મહાક્ષત્રપ રાજા રૂદ્રદામનના) નાનામાં નાના આંક-પર ના છે; તેને ચણુના રાજ્યકાળના અંત સમય ઠરાવીને અને તે સંવતની આદિ ઈ. સ. ૭૮ માં થયેલી માનોને, વિદ્વાનાએ ચૈષ્ણુના સમય ઈ. સ. ૧૩૦ માં ખતમ થતા ગણાવ્યા છે. જ્યારે આપણે ( પું. ૪ જીએ) તેના શક સંવત ૪૯-૫૦ માં તેનું મૃત્યુ નીપજેલું ગણીને તથા તેના શકની આદિ ઈ. સ. ૧૦૩માં થયેલ ઠરાવીને તેનો સમય ઈ. સ. ૧૫૨માં પૂરા થયાનું જાળ્યું (૫) પુ. ૪, પૃ. ૧૯૨, ટી. નં ખર ૧૨. સરખાવો પુ. ૩ પૃ. ૧૯૫થી આગળ નહપણ મહાક્ષત્રપ પણ સ્વામી કહેવાયા છે તે હકીમંત. (૬) જ, ખાં. છેં. ર. એ. સ, નવી આવૃત્તિ પુ. ૩, ૫ ૪૮: We shall have to place Pulumavi, ' who was a contemporary of Chasthana long after A. D. 130=જે પુલુમાવીને ચણના સમકાલીન ગણ્યા છે તેના સમય ઈ. સ. ૧૩૦ પછી ઘણે દૂર મૂકવો. પડશે (સરખાવો નીચેની ટી. ૭). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જ્યારે પરિસ્થિતિ હાવાના આ પ્રમાણે માધમ નિકાલ આવી ગયા છે ત્યારે તે સમયે રાજકીય સ્થિતિને ચેાસપણે કાંઈ ઉકેલ થઇ શકે તેમ છે કે કેમ તે હવે જોઇએ. ગાતમીપુત્ર યજ્ઞશ્રીનેા-પુલુમાવીને સમય ઈ. સ. ૧૩૩ થી ૧૬૧ને આપણે ઠરાવીએ (૭) જીએ કા. આં. ૨, પ્ર. પૃ. ૩૯. (૮) ટાલેમી નામનેા ભૂગાળશાસ્રીહિંદમાં આવ્યા હતા. તેને સમય ઈ. સ. ૧૩૯ થી ૬૫ના નોંધાયા છે. તે પહેલાના પણ હશે. મતલખ કે તેણે પેાતાના સમયની જ નોંધ કરી છે એટલે તેમાં જરા પણ ભૂલ થવા સંભવ નથી. ટાલેમી, ચણુ અને પુલુમાવી ત્રણે સમકાલીન ગણાશે, (૯) વિશેષ સમÖન આપતા પુરાવા તે પુ. ૪ માં તેના વૃત્તાંતેજ અપાઈ ગયા છે. આને વિશેષ તરીકે લેખવાનાં છે. www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટમ પરિચ્છેદ ] શિલાલેખે છીએ, અને ચક્રણ-મહાક્ષત્રપ તરીકેને ૧૩ર થી શિલાલેખને આંક ભલે નક્કી થતું નથી છતાં અનું૧૪ર અને અવંતિપતિ તરીકેનો ૧૪૨ થી ૧૫ર- માન કરવાને કારણ રહે છે કે તેને આંક પણ વધારેમાં ગણાવ્યો છે. જ્યારે ઉપરના ત્રણ શિલાલેખની મિતિ. વધારે ૧૯નો જ (૧૨૨+૧૯=૧૪૧) હોવું જોઈએ માં : ૧૭ અને ત્રીજમાં મોઘમ વર્ષની એક કે જે સમયે (ઈ. સ. ૧૪૨માં ) મહાક્ષત્રપ ચણે સંખ્યા સૂચવી છે; એટલે પુલુમાવી ગૌતમીપુત્રના રાજ્ય- પિતે સ્વતંત્ર સત્તાનાં સો ગ્રહણ કર્યા હતાં. જે કાળના સમયની ગણત્રીએ તે ત્રણેને આંક ઈ. સ. તેણે આ પ્રદેશ પિતાના અધિકારમાં લીધું કે તે પછી ૧૪૦-૧૫૦, ૧૨૯-૧૪૮ અને અનિશ્ચિત વર્ષ આવશે; રાજા પુલુમાવીને અધિકાર એ છ થઈ ગયું કહેવાય, તેમ ઇતિહાસ પણ એ હકીકત સ્પષ્ટ કહે છે કે, ચકણે તેનું અર્ધસત્તાધીશ જેવું ખંડિયાપણું પણ જતું રહ્યું રાજપૂતાના ભાગમાં પ્રથમ અધિકાર ભોગવ્યો છે અને કહેવાય, તેણે લગાડવા માંડેલ “સ્વામી” ઉપનામ પાછળથી કાઠિયાવાડમાં ભગવ્યો છે. જ્યારે સિક્કા- પણ અદશ્ય થઈ ગયું કહેવાય અને અત્યાર સુધી તે ઓના અભ્યાસથી માલમ પડે છે કે ૧° and since વંશની હકુમત જે કાઠિયાવાડ, ગુજરાત અને દક્ષિYagna Sri's coins are found in Ka- ણમાં અવારનવાર જામી રહી હતી તે હમેશને માટે thiawar, he must have been the last ઈ. સ. ૧૪ર બાદ, ત્રિરશ્મિશંગ અને કહેરી પર્વતની - king of the dynasty to rule over these દક્ષિણથી શરૂ થતી ગણાતી થઈ ગઈ કહેવાય. provinces=અને જ્યારે યજ્ઞશ્રીના સિક્કાઓ કાઠિ- ઈ. સ. ૧૪૨ બાદ ઈ. સ. ૧૫ર પર્યત ૧૦ યાવાડમાંથી મળી આવે છે ત્યારે એમ સાબિત થાય વર્ષ સુધી ચશ્વણું જીવતો રહ્યો છે. ત્યાં સુધીમાં તેણે છે કે આ પ્રાંત ઉ૫ર રાજ્ય ચલાવનાર તે વંશનો તે આ શતવાહન વંશીઓની પીઠ પકડી હતી કે સુખે છેલ્લે જ ભૂપતિ હે જોઈએ. આ બધી વાતને મેળ રહેવા દીધા હતા તેને નિકાલ જે કે પુલુમાવીના ત્યારે જ તરી શકશે કે જ્યારે આપણે એમ ઠરાવીએ વૃત્તાંત કરવા યોગ્ય વિષય ગણાશે. પરંતુ આપણી કે, રાજા ગૌતમીપુત્ર ઉપર કાંઈક ઉપરી દરજજાને મર્યાદા લગભગ ઈ. સ. ૧૦૦ આસપાસ સ્તંભી જાય અધિકાર ચષ્ઠણે ભગવ્યો હતો. જે બે લેખને સમય છે અને વિષય એ છે કે ઈતિહાસના તે ભાગ ઉપર નિશ્ચિત છે તેનો નિર્ણય તો એમજ કરી શકાય છે. પ્રકાશ પાડે આવશ્યક જ છે એટલે જ્યારે શિલાલેખને કે ચક્કણે પોતે ઈ. સ. ૧૩૨માં મહાક્ષત્રપ થયે તે લગતી ચર્ચા ઉપાડાઇ છે ત્યારે સાથે સાથે તે પૂર્વે એટલે કુશાન વંશના ક્ષત્રપ તરીકે જ અધિ- મુદ્દો પણ વિચારી લઈએ.' કાર ભોગવ્યો હશે અને પછી ૧૩૨માં મહાક્ષત્રપ સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર પર્વતની તળેટીમાંના બન્યો કે તરત તેણે પોતાના સિધા અધિકારમાં તેણે સુદર્શન તળાવની પ્રશસ્તિને જે ભાગ૩ રૂદ્રદામને તે મુલક લઈ લીધે હવે જોઈએ; જ્યારે ત્રીજા કેતરાવ્યો છે તેમાં કર ની સાલને આંક છે, પણ (૧૦) જ, બ. એ. જે. એ. સે. નવી આવૃત્તિ પુ. (૧૩) ભાગ શબ્દ લખવાનું પ્રયોજન એ છે કે, આખી ૩, પૃ. ૮૪, પ્રશસ્તિ રૂદ્રદમનની યશગાથા બતાવતી વિદ્વાનોએ માની (૧૧) નીચેની ટી. ૧૨ સાથે સરખાવે. છે જયારે અમારા મતે એમ છે કે, જે મુલકેની નામાવળી (૧૨) આ ઉપસ્થી એમ પણ સાબિત થઈ જાય છે કે તે છત તે પ્રથમમાં સમ્રાટ પ્રિયદરિએ કરેલી છે. પણ કે, જે સૌરાષ્ટ્ર ઉપર ગભીલવંશીઓની સત્તા જામી હતી પોતે તેના જેવા પરાક્રમી છે અને તેમાંના કેટલાક પતે તે, તેમની પડતી વખતના કાળે અંદ્રવંશીઓએ કબજે કરી પણ મેળવ્યા હતા જ, એવું દર્શાવવા પૂરતો જ ભાગ, તેણે લીધો હતો. તે સમય (ઈ. સ. ૧૦૭ થી ૧૩૨ સુધી ઉમેરા છે (વિશેષ ખુલાસા માટે પુ. ૨ ના અંત સુદર્શન કહેવાય); અને પાછળથી આ સૌરાષ્ટદેશ ચઠણે છતી તળાવનું પરિશિષ્ટ તથા પુ. ૪માં રૂદ્રદામનનું વૃત્તાંત, ૫ લીધો હતો. ૨૦૬ થી ૨૬ સુધી જીએ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ]. શિલાલેખો [ એકાદશમ ખંડ જે પ્રદેશની ટીપ આપી છે તેમાં દક્ષિણ કે મહારાષ્ટ્રના રાજાઓ પણ શાતવહનવંશી શાતકરણિ રાજાઓ સાથે નામનો ઉલ્લેખ જ નથી; એટલે સમજાય છે કે, તેમના સિક્કાના સદસ્યપણથી સ્પષ્ટ થાય છે) રક્તઈ. સ. ૧૭૫ (કર+૧૦૩) સુધી તેણે કે ચ9ણે તે ગ્રંથીથી જોડાયેલ હોવાથી, તેમને પણ તેમની સાથે જ તરફ મીટ માંડી લાગતી નથી; અને શતવહનવંશની દક્ષિણ તરફ નીકળવું પડયું હોવું જોઈએ. ઉપરોક્ત જે વંશાવળા આપણે ગોઠવી દીધી છે તે ઉપર દૃષ્ટિ શાતવહનવંશીઓ જબરજસ્ત અને સ્વતંત્ર રાજ્યપદે ફેરવીશું તે સ્વીકારવું પડશે કે રાજા પુલુમાવી તથા વિરાછત થઈ ગએલ હોવાથી, તેમની ગણત્રી સ્વતંત્ર તેની પછી આવનાર શિવશ્રીને, અવંતિપતિ તરફથી અને એક અલાયદા વંશ તરીકે ઇતિહાસમાં નેધાયેલી ઈ. સ. ૧૪ર સુધી થી ૧૭૫ સુધી ના ૩૩ વર્ષસુધી છે, જ્યારે ચુટુ શાતકરણિઓ ઉપરના શાતવહનોના કાંઇ હેરાનગતિમાં મૂકવા જેવો બનાવ બન્યો નથી. પેટામાં જ રહીને રાજ્યાધિકાર ભોગવતા હોવાથી, તેમની ગણના એક ખડિયા તરીકે લેખવામાં આવી છે. નં. ૨૪-કહેરી આપણે રિવાજ સ્વતંત્ર વંશને જ ઇતિહાસ આલેખ[ હારિતીપુત્ર વિષ્ણુકડ-ચ૮ શાતકરણિ ] તારીખ વાને હોવાથી. આ ચારે શિલાલેખની હકીકતમાં ગુમ થઈ ગઈ છે. ઉંડાણે ઉતરવાની જરૂર રહેતી નથી. પરંતુ અત્ર એક મુદ્દાથી જ તેઓને ઉલ્લેખ કરવાની જરૂર લાગી છે નં. ૨૫-નિવાસી કે તેમાંથી એક લુપ્ત થઈને પડી રહેલ ઐતિહાસિક હારિતીપુત્ર વિષ્ણુકડ-ચુટુ કુલાનંદ શાતકરણિ, તત્ત્વની જ મળી આવે છે, જે નીચે પ્રમાણે જાણવી. ૧૨મું વર્ષ, શિયાળાનું ૭મું પખવાડિયું, પ્રથમ દિવસ. પુ. ૧માં શિશુનાગવંશી ઉદયાશ્વનાં સમયે તેના પત્ર અનુરાધે સૈન્યપતિ નંદિવર્ધનની મદદથી દક્ષિણ નં. ર૬-મલવલ્લી હિંદ જીતી લીધો હતો ત્યારે ત્યાં રાજ્ય હકુમત ચલા(મૈસુર રાજ્યના શિમોગા તાલુકે) હારિતીપુત્ર વવા સ્વક્ષત્રિય બંધુઓને સરદાર તરીકે નીમવા પડ્યા વિષ્ણુકડ ચુટુ શાતકરણિ, પ્રથમ વર્ષ ઉનાળામાં હતા, તથા અન્ય ક્ષત્રિયો ત્યાં જઈને વસવાટ કરીને બીજું પખવાડિયું, પ્રથમ દિવસ, સામાન્ય પ્રજા પણ બની હતી, તેમાંના કદ એક હતા. તેમણે અપરાંત ગણાતા પ્રદેશમાં પગ જમાવ્યો નં. ૨૮-મલવલ્લી હતો; કહો કે તેમની નિમણુક કરવામાં આવી હતી. (મૈસુર રાજ્યના શિમોગા તાલુકે), નામ નહિ જ્યારે આ ચુટુ ગણતા ક્ષત્રિયના સિક્કા મુખ્યપણે દર્શાવેલ કબરાજાને, તારીખ વિનાને છે. દક્ષિણ કાનારામાંથી–અપરાંતના દક્ષિણેથી–મળી આવે છે એટલે સાબિત થાય છે કે, તેમનું પ્રથમ સ્થાન આ ચારે શિલાલેખમાં ચુટ-ચઢકડાનંદ રાજાના (જ્યારે નંદ બીજાના સમયે, એટલે કે ઉપરવાળા નામે સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓને ઉલેખ થયે કદબો આવ્યા હતા તે બાદ) કાનડા જીલ્લામાં જ હોવું છે અને આ ચુરુ રાજાઓ, તેમના સિક્કાઓના જોઈએ. હવે જ્યારે આ શિલાલેખેથી સાબિત થાય અભ્યાસથી આપણે સાબિત કરી ગયા છીએ કે તેઓ, છે કે, કદાએ ચુટુ ઉપર જીત મેળવીને બનવાસીમળે તે મગધપતિ નંદવંશી રાજાઓની સાથે સંબંધ વિજયંતપુર કબજે કર્યું હતું અથવા કહો કે પિતાના ધરાવતા હોવા જોઈએ. પરંતુ જેમ શાતવહનવંશને રાજ્યને વિસ્તાર દક્ષિણસુધી વધારી મૂકયો હતો ન શાણીને પેટે જન્મેલ હોવાથી તિરસ્કાર ત્યારે અનુમાન કરવું રહે છે કે, ચુંટુ શાતકરણિઓની પામ્યો હતો અને પરિણામે મગજમાંથી તેને વિદાય લઈ મદદે તેમના સ્વતંત્રવંશ રૂપે ગણાતો શીતવહનવંશી દક્ષિણમાં સ્થાનાંતર કરવું પડયું હતું, તેમ આ ચુટુ શાતકરણિ બંધુઓ આવ્યા નહિ હોય. અને આ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટમ પરિચ્છેદ્ર ] પ્રમાણે વસ્તુસ્થિતિ કયારે બની શકે કે, કદંખે।,૧૪ ચુરુઓ, અને શાતવાહન વંશીઓ૧૪ એમ ત્રણે જુદા અને સ્વતંત્રપણે વર્તતા રહ્યા હોય તેા જ; અને તેમનાં સ્થાન વિશે પણ હવે આપણને ચેક્કસ પ્રતીતિ થઈ ગઈ છે કે, કદંખાનું સ્થાન અપરાંત પ્રદેશે એટલે સત્ક્રાંદ્રિ પર્વત ( ઉર્ફે પશ્ચિમ ધાટ ) અને અરી સમુદ્રની વચ્ચેના લાંખે પટ્ટીરૂપે પ્રદેશ પડી રહ્યો છે ત્યાં હતું, ચુરુઓનું સ્થાન, તેની જ દક્ષિણે આવેલ પટ્ટી પ્રદેશ ઉપર હતું, જ્યારે શાતવહનવંશીઓનું સ્થાન પ્રથમ સહ્યાદ્રિની પૂર્વમાં જ હતું; પછી ધીમેધીમે જેમ તેએ મજબૂત બનતા ગયા તેમ, આ સધળેા પ્રદેશ જીતી લઈ ત્યાં પણ તેમણે પાતાને પગદંડ જમાવી દીધા હતા. એટલે એ હકીકત પણ સિદ્ધ થઈ જાય છે કે, શાતવહન વંશીઓએ પેાતાના વંશની સ્થાપના કરી તેવામાં, થાડા વખત સુધી તેમની સત્તા સમુદ્ર કિનારે પટ્ટીવાળા પ્રદેશ ઉપર નહાતી જ. ચુટુના સિક્કાઓની રબઢબ જોતાં પણ આ હકીકત સિદ્ધ થાય છે કે તે શાતવહન શાતકરણએના સમસમયો જ હતા. એક બીજો મુદ્દો ઉપયાગી છે–જો કે ગૌણ છે જ તે પશુ જણાવી દઈએ; ઇતિહાસમાં અને શિલાલેખામાં મહારથી, મહાભાજી, ઇત્યાદિ શબ્દો પશુ અનેક વખત મળી આવે છે. તેમના સગપણ સંબંધી (કે રાજકારણમાં તેમનાં દરજ્જા વિશે) અનેક તર્ક વિતર્કો બહાર પડે છે; જ્યારે ખરી વાત શું છે તે આ શિલાલેખામાં જણાવેલ નામેાનું વંશવૃક્ષ નીચે ઉતાર્યું છે તે ઉપરથી સ્પષ્ટપણે સમજી જવાશે. રાજા હારિતીપુત્ર ચુટુકડાનંદ શાતકરણિ મહારથી૧૫ (તે પશુ હેાદ્દેદાર છે) શિલાલેખા (રાણી) મહાભાજી (મહાભેાજી નામના સરદારી હતા) નાગમૂનિકા૧૫ (પુત્રી) (૧૪) આ સંબંધમાં ડૉ. બ્યુલર કે। મત ધરાવે છે તે માટે ઉપરમાં પૃ. ૫૦, ટી, ન. ૨૪ ન્રુએ. (૧૫) ઉપરના શિલાલેખન, શુ માંના નામ સાથે સરખાવે. આ હેટ્ટો તથા આવાં નામ તેમના સમસમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (જેમની [ ૧૧૭ હારિતીપુત્ર શિવકુંદવર્ષન વૈજયંતીપતિ પાસેથી કદંબ રાજાએ વનવાસી જીતી લીધું) નં. ૨૭–હાથીણુંફા ( ઉપરનાં વર્ણનમાંથી જેને બાદ કરી રાખવા પડયા હતા તે) ખારવેલ કલિંગપતિના (માર્ય રાજાએના શકના ૧૬૫ મા વર્ષે) અને પેાતાના રાજ્યકાળના ૧૩મા વર્ષે. ૧૬૫ ના આંકને સ્થાને ૧૦૩ના આંક હાવાનું હવે સાબિત થયું છે તથા મૌર્ય રાજાઓના શ= માર્યે સંવતને બદલે તે મહાવીર સંવત હાવાનું આપણે સાબિત કરી ચૂકયા છીએ (જીએ પુ. ૪માં રાજા ખારવેલનું વૃત્તાંત) એટલે તેટલા અક્ષરે। અમે ાંસમાં ગાઠવ્યા છે. ખીજી હકીકત સવિસ્તર પુ. ૪માં અપાઈ છે એટલે અંહી ઉતારવા જરૂર રહેતી નથી. ન.... ૨૯-તલગુંદ મૈસુર રાજ્યે શિકારપુર તાલુકે કદંબ રાજા કાકુસ્થવષઁનના, તારીખ વિનાને. નં. ૩૦-જગયાપેટ સ્તૂપ કૃષ્ણા જીલ્લામાં, જગ્ગયાપેટ સ્તૂપને માઢરીપુત્ર ઇક્ષ્વાકુના મ્ શ્રીવીરપુરૂષૠત્તના. ૨૦ મા વર્ષનું, ચોમાસાનું ૮મું પખવાડિયું, ૧૦ મા દિવસ (વિશેષ માટે અઠ્ઠમ પરિચ્છેદે નં. ૫ મા રાજાનું વૃત્તાંત જુએ ). આ બન્ને લેખાને આપણા ઇતિહાસને સંબંધ ન હાવાથી પડતા મૂકવા પડયા છે. ન. ૩૧-નાસિક૧૬ નહપાણુના જમાઈ રૂષભદત્ત ( ઉષાવદાત ) ને તારીખ વિનાને. પણા વિશે અનુમાન ખાંધવાને દોરી જાય છે. ( પરિચ્છેદ ૭, જુઓ) પુ. ૨, પૃ. ૩૫૬, ટીકા નં. ૨૧ સરખાવે. (૧૬) કા, આં. રે. ૫. પૃ. ૫૬ www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] શિલાલેખે [ એકાદશમ ખંડ .આ લેખમાં ત્રણ વિભાગ છેઃ મૂળ મોટા અક્ષરનો માલયાને માળવી પ્રજા વિદ્વાનોએ માની છે, કેમકે અને સંસ્કૃત ભાષામાં છે, તેની નીચે નાના અક્ષરે બીજા પુષ્કર તળાવે જઈને અભિષેકની પાછી હકીકત એ છે જેતી ભાષા પ્રાકત ૫ણ સંસ્કતને મળતી જ છે. તેમાં કરી છે. આ બધું અનુમાન સાચું ઠરે તે તે આ બેમાંના પહેલા વિભાગે રૂષભદત્તે પ્રથમ પુરૂષવાચી કરેલી કલ્પના વાસ્તવિક જ છે; પરંતુ ત્રણ મુદાના હું શબ્દ વાપર્યો છે; જ્યારે બાકીના બેમાં ત્રીજા અને અંગે ઉડી વિચારણા કરવી રહે છે (1) By the પહલા પુરૂષ તરીકે મિશ્ર શબ્દ વાપર્યો છે. order of the lord = પોતાના સ્વામી એવા મૂળ સંસ્કૃત લેખને આશય-“The imme- સસરા નહપાણ ક્ષત્રપ)ની આજ્ઞા માથે ચડાવવાનું તેમાં diate object of this inscription is to લખે છે. ઉત્તમભદ્રાની મદદે જવાનું હજુ ફરમાન હોય record the construction of the cave in ત્યાં સુધી ઠીક છે. પરંતુ (૨) અભિષેક કરાવવામાં કે which it stands in the Trirasmi Hills કરવામાં, આજ્ઞાની શી જરૂર રહે; અને અભિષેક એટલે inGovardhana ગોવરધન પ્રાંતમાં ત્રીરમિશૃંગમાં ડૉ. રેપ્સને જ શંકા ઉઠાવી છે કે (મજકુર પુસ્તકે પૃ.૬૭) જે ગકા આવેલી છે. તેની બનાવટ માટે નોંધ કર્યાનો જ “It cannot be determined whether આ શિલાલેખનો મુખ્ય આશય છે.” ત્રિી રશ્મિ પર્વતની Rsabhadatta's consecration (Abhiseka) ઉપયોગિતા વિશે આપણે કેટલુંક વિવેચન કરી ગયા had any special significance or wheછીએ-શિલાલેખ નં. ૧૩]. ther it formed a part of the ordinary પેલા નાના અક્ષરવાળા બેમાંના પ્રથમ લેખમાં pilgrim's ceremonial=એ નક્કી નથી કહી શકાતું લખે છે કે –“And by the order of the કે, રૂષભદત્તના આ અભિષેકને કઈ ખાસ અર્થ હતા lord. I went to relieve the chief of કે, સામાન્ય યાત્રાળની વિધિમાં તે કેવળ એક the Uttamabhadras, who was besiezed અંશ જ હતા ” (૩) અને અજમેર પાસેનું પુષ્કર for the rainy season by the Malayas; તળાવ ધારી લીધું છે તો તે તે એક જ સંખ્યામાં and the Malayas fled as it were at છે જ્યારે લેખમાં અક્ષરો તે Lakes=વધારે સંખ્યામાં the sound (of my approach) and were તળા હોય એવું જણાવાયું છે (આ મુદ્દા ઉપર made prisoners by the Uttambhadras. અધ્યયન કર્યા બાદ વિચાર જણાવીશું). Thence. I went to the Paskara lakes નાના અક્ષરવાળા બીજા ભાગમાં ૪૦૦૦ કાર્યાand was consecrated and made dona. પણની કિમતે એક ક્ષેત્ર ખરીદી લઈને દાન દીધાની tion of three thousand cows and a નોંધ છે. જેને હેતુ “Food to be procured village=સ્વામીના હુકમથી, પછી હું ઉત્તમભદ્રાના for all monks, without distinction = સરદારને છોડાવવા ગયે; જેને માલય લેકેએ વર્ષ- કાઈપણ ભેદ વિના સર્વ સાધુઓને ખોરાક મેળવી ત દરમ્યાન ઘેરે ઘાલી બધિ કરી દીધો હતો. આપવામાં” તે દ્રવ્ય વાપરવા માટેની ઇચ્છા પ્રદર્શિત મારા અવાજથી ત્યાં પહોંચતાવાર) કેમ જાણે હાય કરેલી દેખાય છે. અહીં તે સામાન્ય રીતે, કોઈપણ નહીં, તેમ માલો નાસવા મંડયા, અને તેમને ઉત્તમ ભેદ વિના સર્વ સાધુઓ માટે દાનની વાત છે એટલે ભવોએ પકડી બંધિવાન બનાવ્યા. તે બાદ પુષ્કર તળાવે સાધુને ખોરાક આપવાની વાત કઈ રીતે અસંગત હ ગયો, ત્યાં મારો અભિષેક થયો અને મેં ૩૦૦૦ નથી દેખાતી. પરંતુ જે ધર્મ રૂષભદત્ત પિતે પાળતા ગાય અને એક ગામનું દાન દીધું.” આ હકીક્તમાં હતું તે જૈનધર્મને અંગે હોય તે બે પ્રશ્નોનું સ્પષ્ટીવિશેષ ટીકા કરવા જેવું નથી, પણ ઉત્તમભદ્રોને કરણ માંગી લે છે (૧) તે વખતે જૈનસાધુઓની અજમેર પાસેના કોઈ સ્થાનની પ્રજા તરીકે અને અનેક શાખા, ગણ, અને કુળે, પડી ગયાં હતાં તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ E ====== = = ષષમ પરિછેદ ] શિલાલેખ [ ૧૪ આશ્રયીને પણ “ભેદ વિના સર્વ સાધુ” શબ્દને બંધબેસતું નથી. સેના નામના વિદ્વાને “money પ્રયોગ કદાચ કરાયો હોય (૨) વળી જૈન સાધુઓ પિતા for outside life=બહારના (મઠ સિવાય) જીવન માટે જ કોઈએ તૈયાર કરેલ આહાર કદી ભીક્ષામાં માટે ઉપગમાં લેવાનું દ્રવ્ય” આ અર્થ કર્યો છે ત્યારે વહરતા-લેતા નથી; તેમાં શાસ્ત્રોક્ત રીતે દોષ લેખાય કેટલાક વિદ્વાનો (બૌદ્ધ પુસ્તકેના આધારે સંભવે છે) છે. પરંતુ સમ્રાટ પ્રિયદર્શિનના ગુરુ આર્ય સુહસ્તિઓએ એ વિચાર ધરાવે છે કે, it would seem more શિષ્ય મોહને લઇને, રાજાના રસોડે સાધુઓ માટે probable that reference is here made તૈયાર કરાતો આહાર ગ્રહણ કરવાની રીત દાખલ to the custom of “Kathin” i. e. the કરી હતી. આ તેમના અઘટિત કત્ય માટે, તેમના privilage of wearing extra robes, તેમાંને વડીલ ગુરુભાઈ આર્ય મહાગિરિજીએ, તેમને ઠપકો પણ કઠિન–વિશેષ કપડાં પહેરવાનો અધિકાર (સાધુઓને) દીધો હતો અને પોતે જુદા આચાર પાળનાર તરીકે જે અપાયો છે, તે વિશેનો ઇસારો કરાયાનું વિશેષ છૂટા પણ પડયા હતા. તે સમયથી સમજાય છે કે, સંભવિત છે.” પરંતુ કુશાનમૂળ અર્થ કઠિન તરીકે જેનસાધુઓમાં તેટલા દરજજે શિથિલાચાર (રાજપિંડ વિદ્વાનોએ જે બેસાર્યો છે તે બે કારણને લીધે બનવા વહેરવાનો) પ્રવેશવા પામ્યો હતો તે પ્રસંગની આ જોગ નથી; કેમકે (૧) કઠિન શબ્દ તે બ્રહ્મસંપ્રદાયી છે યાદ આપે છે. મતલબ કે તે પ્રથાને લઈને જ જ્યારે રૂષભદત્ત જૈનધર્મ પાળનાર છે (૨) ઉપરમાં રૂષભદત્ત સગવડ ઉતારી લાગે છે. એક દાનનો ઉપયોગ જ ચોમાસા દરમિયાન કપડાંની ખરીદ કરી લેવાનો જણાવી દેવાયો છે એટલે ફરીને નં. ૩૨-નાસિક તે નિમિત્તે દાનને ઉપયોગ કરવાનું ન ફરમાવે. મતલબ રૂષભક્ત, વર્ષ નથી. ચિત્ર શુકલપૂર્ણિમાની મિતિ કે સૈનસંપ્રદાય પ્રમાણે કુશનમૂલને (કે તેના જેવા છે. આશય અકસે છે. લેખ ભગ્નાવસ્થામાં છે. ઉચ્ચારવાળા શબ્દન; કેમકે કદાચ લિપિ ઉકેલમાં કે ન. ૩૩ નાસિક કોતરવામાં ભૂલ થઈ હોય તે) અર્થ શું થાય છે તે રૂષભદન, ૪૨મું વર્ષ વૈશાખ: તાજેકલમમાં સંશોધકોએ તપાસ કરવી રહે છે. ૪૧મું અને ૪૫ મું વર્ષ છે. આ શિલાલેખમાં વર્ષના જે આંકે છે તે ક્ષહરાટ પણ તેને આશય “It records the gift of સંવતના છે. ભૂમક અને નહપાણુ, ક્ષહરાટ પ્રજાના a cave and certain endowments to છે તે કારણે, જ્યારથી ભૂમકને સરદાર નીમવામાં support the monks living in it during આવ્યો છે ત્યારથી તેની સ્થાપના (ઈ. સ. પૂ. ૧૫૯) the rainy season=તેમાં એક ગુફાનું, તથા ગણવામાં આવી છે (જુઓ પુ. ૩માં તેમના વૃત્તાતે વર્ષાઋતુ દરમ્યાન તેમાં રહેતા સાધુઓના નિભાવ એટલે તે ગણત્રોએ કરમું વર્ષ = ઈ. સ. પૂ. ૧૧છે માટેની રકમનું, દાન કર્યાની નોંધ છે.” તેમાં ૨૦૦૦ સમજવું રહે છે. કાર્લાપણુ દર મહિને દર સેંકડે ૧ટકાના હિસાબેનું ૨૪૦ વ્યાજ જે થાય, તે ૨૦ સાધુ માટે દરેકને ૧૨ લેખે, નં. ૩૪-નાસિક ચોમાસા દરમ્યાન કપડાંની ખરીદ માટે વાપરવાને નહપાની દીકરી અને રૂષભદત્તની પત્ની દક્ષનિર્દેશ કરેલ છે. તેવી જ રીતે બીજી રકમમાં છૂટક મિત્રાને-બે લેખ સરખી હકીકતના છે–Records લેખે ૧૦૦૦ નું દાન કરી તેના વ્યાજના ૯૦૧ કુશન the gift of a monk's cell સાધુઓ માટે જુળમાં વાપરવાનું લખ્યું છે. આ કુશનમુળને અર્થ ગુફાનું દાન ક્યને ઉલ્લેખ છે. (૧૭) તાજે કલમમાં તે પ્રથમના સરમા વર્ષ કરતાં, ૪૩) આવે. પણ અહીં આપણે તે વિશે ચર્ચા ઓછી આંક (એટલે ૪૧) સંખ્યા આવે કે વધારે (એટલે કરવી નથી), Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] શિલાલેખો : L[ એકાદશમ ખંડ લગભગ મોટેભાગે સાધુ માટે, ગુફાનું દાન દેવાય નહપાન વત્સગોત્રી સચીવ અયમે દાન દીધાની છે અને તે પણ ચોમાસાની ઋતુ માટે; એટલે એમ નોંધ કરી છે. નહપાનાં બિરૂદ બે પ્રકારે ધ્યાન અનમાન થાય છે કે ચોમાસાના વરસાદને લીધે (અને આપવા યોગ્ય છે, કૌટુંબિક ઓળખ તરીકેને “ક્ષહરાટ' તે સમયે વરસાદ કાંઈ આજના જે પરિમિત નામ મૂકી દેવાયું છે. અને નહપાને મહાક્ષત્રપ જે પ્રમાણમાં નહોતે જ આવતે, અને તેમાં પણ પર્વત કહેવામાં આવ્યો છે તેવી નેંધ આ એક જ છે. લેખ અને ઝાડી જંગલવાળા પ્રદેશ કે જ્યાં સપાટ જમીન- ન. ૩૭માં (વર્ષ ૪૨મું તેજે કલમમાં જરા આની ભૂમિ કરતાં સામાન્ય રીતે વધારે પ્રમાણમાં જ વરસાદ મિતિ-૪૫મું વર્ષ) તેને “ક્ષત્રપ' કહેવાય છે. જે કાંઈ પડે છે એટલે તેની અસર સાધુઓ અને તપસ્વીઓનાં ખાત્રીપૂર્વક ઠરાવી શકાય તે એટલું જ છે કે, ૪૨ કષ શરીર ઉપર ન થાય તેના રક્ષણ માટે ભક્તજનોએ અને ૪૬ વર્ષની વચ્ચે તે મહાક્ષત્રપ થયો હતે.” પ્રથમ લક્ષ આપવાની કરજ રહેતી હતી એમ આ ક્ષત્રપમાંથી મહાક્ષત્રપ કેમ (પૃ. ૪, પૃ. ૨૦૨થી ઉપરથી સ્પષ્ટ થાય છે). ૨૦૫) થવાય છે, તથા નહપાણને તેના પિતા ભૂમકની હૈયાતિ દરમ્યાન (૪૦ થી ૪૫ વર્ષ સુધી) ક્ષત્રપ, અને નં. ૩૫-જુનેર તેને મરણબાદ આઠેક મહિનાના ગાળા સુધી (૪૫અયમ, નહપાને પ્રધાન, વર્ષ ૪૬મું. ૪૫ કે ૪૬ વર્ષ) મહાક્ષત્રપ અને તે પછી અવતિની "Records gifts made by Ayama of ગાદીએ બેસતાં રાજા તરીકે ઓળખાવાયો છે તે the Vatsagotra, minister of the [Rājā] હકીકત પુ. ૩, પૃ. ૧૯૫-૬ માં નહપાણનું વૃત્તાંત Mahāk satrapa Swāmi Nahapāna. The લખતાં જણાવી ગયા છીએ. એટલે તે કરીને અત્ર titles of Nahapāna are remarkable in ઉતારવા જરૂર નથી. એટલું જ જણાવવું જરૂરનું two ways. The family designation કહેવાશે કે ઉપરના બન્ને ઠેકાણે જે નિરૂપણ કર્યું છે તે 'Ksaharata' is omitted, and this is the સર્વ સપ્રમાણ અને તદન સત્ય જ છે એમ સમજવું. only occurrence of the litle of “Ma- અત્ર બેએક ખુલાસા, આવશ્યક છે તેજ લખીશું. haksatrapa’ as applied to Nahapana. “મહાક્ષત્રપ'નું બિરૂદ દર્શાવતું આ એકજ શિલાલેખરૂપી In inscr. No. 33 (Year 42, with later પ્રમાણ છે તે વ્યાજબી છે, એમ હવે સમજાશે; કારણ date, year 45 in postscript) he is કે, મહાક્ષત્રપ પદ કેવળ આઠેક મહિના જ તેણે styled “Ksatrapa'. All that can be in• ભોગવ્યું છે. બીજું ક્ષહરાટ શબ્દ, તે કૌટુંબિક ઓળખ ferred with certainty is that he નથી પરંતુ સંસ્કૃતિની પ્રાદેશિક ઓળખ છે. એટલે became Mahaksatrapa between the જે પ્રદેશમાંથી તે પ્રજા આવી હતી અને જે ભાષા years 42 and 46=[ રાજા ] મહાક્ષત્ર૫ સ્વામી તેઓ બોલતા હતા તે દર્શાવવા પુરતી છે. એટલે (૧૮) ક્ષહરાટ પ્રના જે ભાષા બેલતી તેને ખરોષ્ઠી બોલાતી હતી અને વેપાર અર્થે સંબંધમાં આવતા પાસેના નામ અપાયું છે. આ ઉપરથી સમજાશે કે, કેટલાક વિદ્વાને ગાંધાર પ્રદેશમાંની બ્રાહ્મી સાથે તેના ધણુએ શબ્દો ઉમેરાઈ ખરાઠીને માત્ર લિપિ તરીકે જ ઓળખાવી રહ્યા છે તે ગયા હતા, જે પાણિનિના વ્યાકરણથી સાબિત થાય છે. તે જ પ્રમાણે વર્તમાનકાળે, સ્ટેશન, એજીન ઈ. શબ્દ અંગ્રેજી જેમ ગુજરાતી ભાષા અને લિપિ છે, તેમ ખરાઠી પણ ભાષાના હેવા છતાં હવે હિંદની અનેક ભાષામાં મળી જઈને, ભાષા અને લિપિ છે જ, બ્રાહ્મી માત્ર લિપિ છે તે ભાષા નથી. તે તે ભાષાના સ્વતંત્ર શબ્દો થઈ ગયા છે. આવા શબ્દો * ખરોષ્ઠી ભાષા હોઈને જ, તે ઇરાન તથા કબજામાં હવે પ્રાંતિક નથી ગણવામાં આવતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ષષમ પરિચદ ] શિલાલેખે [ ૧૨૧ નહપાણના અંગ સાથે કે તેના વંશ સાથે તેને સંબંધ નં. ૩૮-જુનાગઢને જ નથી; તેથી આ શિલાલેખમાં તેનું ઉદબોધન બીન રૂદ્રદામનને, માર્ગશીર્ષ માસના કૃષ્ણપક્ષની પ્રતિજરૂરી લાગ્યું છે. હવે સ્વામિ શબ્દ વિશે પુ. ૩ માં પદાનો (ધ્યાન રાખવાનું છે કે અન્યમાં જેમ સમય ચકણવંશીઓના સંબંધમાં અને શાતકરણિઓ વિશે દર્શાવાય છે તેમ આ શિલાલેખમાં ૭૨ ની સાલ ઉપરમાં શિલાલેખ નં. ૨૧, ૨૨ અને ૨૪ માં જે દર્શાવી નથી જ). સ્પષ્ટિકરણ કરાયું છે તે નિયમે, આ નં. ૩૫ વાળા આ લેખનો ૨૦ તાત્પર્ય એટલે તે મશહુર છે કે શિલાલેખની મિતિ, નહપાણ મહાક્ષત્રપ હોવા છતાંયે તે આખી ને આખી અત્ર ઉતારવા જરૂર થી પોતે સ્વતંત્ર બનીને અવંતિનો રાજા બન્યો નહોતો જ્યાં અમારા મતફેર થાય છે તેજ કેવળ અ ટાંકીને તે પૂર્વેની, એટલે કે ૪૫ વર્ષ પૂરું થયા પછીના આઠ તેની ચર્ચા કરીશું. લખે છે કે "But the chief નવ માસની અવધિમાંની છે એમ સમજવું. importance of the inscription consists in the information, which it affords as નં. ૩૬-૯ષભદત્તનો, સમય વિનાનો. to the history of Rudradāman and "The immediate object of the ins- the events of his reign=yel 214d My cription is to record the grant of the મહત્ત્વ છે તેમાં રૂદ્રદામનને ઈતિહાસ અને તેના illage of Karjika for the support of રાજ્યના બનાવ વિશે જે માહિતી અપાઈ છે તેને the ascetics living in the caves of લીધે છે;” એમ કહીને લખ્યું છે કે “He was the Valtraka-a grant which was subse lord of–તે (નિચે જણાવેલ) પ્રદેશના સ્વામિ હત; quently renewed by Gautamiputra si તેનાં નામની ટીપમાં પૂર્વાપરાકરાવંતિ, અનૂપ, આનર્ત, Satakarni (v. sup. No. 9)=લેખની તાત્કાલિક સુરાષ્ટ્ર, મરૂ, ક૭, સિંધુ-સૌવીર, કુકુર, અપરાંત . નેમ, વલુરકની ગુફાઓમાં રહેતા સાધુઓના નિભાવ અને નિષાદ જણાવ્યાં છે; અને પછી લખ્યું છે કે માટે કાઈક ગામડું, દાનમાં દેવાની નોંધ વિશે છે- “And other territories gained by his આ દાન પાછળથી ગૌતમીપુત્ર શ્રી શાતકરણિએ કરીને valour, He conquered the Yaudhdheyas ચાલુ કર્યું હતું (ઉપર લેખ . ૯ જુઓ) and twice defeated Satakarni, the lord કરછક-વલુરક વિગેરેની ચર્ચા પણ ઉપર થઈ of Daksinapath. He himself acquired ગઈ છે. મુખ્ય વાત જ એ છે કે સર્વ લેખોના the name of Mahāksatrapa=અને પિતાના દાનની પાછળ ધાર્મિક રહસ્ય સમાયેલું છે. નહીં કે બાહુબળથી અન્ય પ્રદેશો મેળવ્યા હતા. તેણે યૌધેરાજકીય૯. યાઝને જીતી લીધા હતા અને દક્ષિણાપથના સ્વામિ શાતકરણિને બે વખત હરાવ્યો હતો. (આથી કરીને) નં. ૩૭–કોર્સ મહાક્ષત્રપનું બિરૂદ તેણે આપમેળે મેળવ્યું હતું.” આ ઋષભદત્તના પુત્ર દેવકને, સમયના નિર્દેશ બધું વર્ણન-પ્રદેશ ઉપર મેળવેલ જીત–રૂદ્રદામનને વિનાને, ખાસ જાણવા જેવું નથી. નહીં પરંતુ સમ્રાટ પ્રિયદર્શિનને લાગુ પડે છે. તે (૧૯) પુ. ૪, ૫. ૨૧૭. છત મેળવેલ કરવાથી, આધ્રપતિ નં. ૧૭ને દક્ષિણાપથપતિ, (૨૦) કા. આ. ૨. પ્ર. ૫. ૬૦. અને નં. ૧૮ વાળાને દક્ષિણાપથેશ્વરનું બિરૂદ લાગ્યું હોવા છતાં () સ્વામિ એટલે તેમની માલિકી હતી, એટલું જ તથા નં. ૧૭ કરતાં નં. ૧૮વાળો ઘણે મેટા રાજવી થો સૂચવે છે; એટલે કે પ્રદેશ વારસામાં મળ્યા હતા, નહીં કે હોવા છતાં, ભૂલખાઇને નં. ૧૭ને માટે માની લીધો છે; તે કેવું conquered જીતી લીધા હતા. (આ પ્રમાણે Lord નો અર્થ અન્યાય કરનારું થઈ પડયું છે તે માટે જુઓ નં. ૧૭નું વૃત્તાંત) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] શિલાલેખા હકીકત (પુ. ૨માં સુર્શન તળાવની પ્રશસ્તિ વિશેના વિવાદમાં પૃ. ૩૯૩થી ૩૯૭ તથા રૂદ્રદામનના વૃત્તાંતમાં પુ. ૪, ૨૦૮ થી ૨૧૮ સુધીમાં) વિસ્તારથી સ્પષ્ટ કરી બતાવી છે તે ત્યાંથી જોઈ લેવી. વળી અમારા મંતવ્યને વિશેષ મદદરૂપ થઈ પડે તેવા આ શિલાલેખમાંનાજ શબ્દો ઉપર અત્ર ધ્યાન ખેચવું રહે છે. તેણે યૌધ્ધેયાઝને જીતી લીધા હતા એમ જણુાવ્યું છે. આ માધૈયાઝ કે અયેાધ્યા જે ઉચ્ચાર કરા તે બન્ને (જીએ પુ. ૧માં ત્રીજા પરિચ્છેદે ) નું સ્થાન યુક્ત પ્રાંતામાં ગણવું રહે છે. એટલે એમ અ થયા કે તે યુક્ત પ્રાંતના સ્વામી બન્યા હતા. જ્યારે ઇતિહાસ તા એમ કહે છે કે, રૂદ્રદામનની સત્તા જ્યાંસુધી અવંતિ ઉપર હતી ત્યાંસુધી અને તે ખાદ પણ આ યુક્તપ્રાંત ઉપર, તેમના મૂળ સરદાર અને શિરેાતાજ એવા કુશાનવંશી કનિષ્ઠ ખીજાતી જ સત્તા જામી પડી હતી. તેા પછી શું એક સમયે એક જ ભૂમિ ઉપર એ રાજાધિરાજોની આણુ કરી રહી હતી એમ ગણુવું? મતલખ કે અત્યાર સુધીની માની રહેલી માન્યતા ભૂલભરેલી છે. વળી ક્ષત્રપ ઉપરથી મહાક્ષત્રપ૨ પદ ઉપર ક્રમ ચડાય છે (પુ. ૪. પૃ. ૨૦૪, ટીકા નં. ૪૪) તે પ્રસંગની યાદ કરતાં પણું જણાઈ આવશે કે તેમાં જીત મેળ-village of Rasopadra by the Abhāra વવાની જરૂર જ નથી. ન.... –ગુંદા રૂદ્રસિંહ પહેલા, વર્ષ ૧૦૩, વૈશાખ શુલ પંચમી. ગુંદા ગામ કાઠિયાવાડના હાલાર પ્રાંતમાં આવેલું છે. It records a donation made at the General (senāpati) Rudrabhūti=આભિર આગળ જતાં “the work of repairing સેનાપતિ દ્રભૂતિએ રસાપદ્ર ગામ દાનમાં આપ્યાની the broken dam to be carried out તેમાં નોંધ કરી છે.” આ ઉપરથી સ્પષ્ટ થાય કે by the minister Suviśākha, the son આભીર પ્રજાના સરદારા ચૠણુ ક્ષત્રપાની નાકરીમાં of Kulaipa a Pahlava=તુટી ગયેલ બંધનું હતા (પુ. ૩ના અંતે ૧૧મા પરિચ્છેદે પૃ. ૩૭૪-૩૮૪) સમારકામ, પહલ્વ જાતિના કુલૈપના પુત્ર સુવિશાખજેમાંના એક ઈશ્વરદત્તે સ્વતંત્ર બની પોતાના વંશ નામે મંત્રીને સોંપ્યું હતું” એમ જે લખ્યું છે તેમાં આ પદ્મવ જાતિને પરશીયન-પારથીઅન લેખેલ છે. અમારૂં એમ માનવું છે કે તે સુવિશાખ પહલ્વ નહીં પણ પલ્લવ જાતિ (એટલે લિચ્છવી ક્ષત્રિયાના એક (૨૨) આપણી ધારણા પ્રમાણે જ પ્રિયદર્શિનના આ લેખ હાય તા, પ્રિયદર્શિનને મહાક્ષત્રપ પદ લાગ્યું કહેવાય, તે કદાપી બનવા ચાગ્ય જ નથી. આ હકીકત આપણા મતની નિરૂદ્ધ ાય છે. પરંતુ બનવા યાગ્ય છે કે, મહાક્ષત્રવાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખડ ભાગ-જેમ દક્ષિણ હિંદમાં પલ્લવ રાજાઓ થયા છે તેમ)ના એક સરદાર વિશેષ હેાવા જોઇએ. સુવિશાખ નામ જ બતાવે છે કે તે પરદેશી નહીં પણ આર્ય પ્રજાને શાભિતું નામ છે. સમય વિશે જણાવવાનું કે, કે. . રૂ.માં તેના સમય નોંધવા રહી ગયા દેખાય છે. પરંતુ મૂળમાં (જીએ એપી. ઇ. પુ. ૮, પૃ. ૪૭. આપણા પુ. ૩, પૃ. ૨૧૨) તેને આંક ૭ર લખ્યા છે. વિદ્વાને એ આને શક સંવત લેખી ૭૨ + ૭૮=ઇ. સ. ૧૫૦ તા સમય અર્પી છે જ્યારે અમારા હિસાબે તે ચઋણુ શકના આંક છે અને તે તેના પિતા મેતિકના રાજ્યની શરૂઆત ઈ. સ. ૧૦૩ માં થઈ ત્યારથી ગણાયા હાર્દને (પુ. ૪, પૃ. ૧૮૮) તેના સમય ઈ. સ. ૧૭૨ ના ગણવા રહે છે. સ્થાપ્યા હતા. દાનની વાત છે એટલે ધાર્મિક કાર્યના ઉદ્દેશ છે એ પણ ચાક્કસ છે. સમય ૧૦૩ વર્ષ છે એટલે ઈ. સ. ૨૦૬ના ગણવા. હકીકત લેખમાં નહીં જ હાય. માત્ર વિદ્વાનોએ પાતાની મેળે લખી કાઢી છે. અથવા હેાય તા, રૂદ્રદામને પેાતાની સ્થિતિની ચાખવટ કરી બતાવી છે એટલું તે ઉપસ્થી સાબિત થાય છે, www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠમ પરિચ્છેદ ] નં. ૪૦—જુનાગઢ દ્રસિંહ પહેલા, સાલનેા આંક ગુમ થયેલ છે. ચૈત્ર શુકલ પંચમી. શિલાલેખા આ લેખમાં શું હકીકત છે તથા તેને શું ઉદ્દેશ છે તે (પુ. ૪, પૃ. ૨૧૭-૧૮) જણાવાઈ ગયું છે. અત્ર એટલું જ જણાવવાનું કે, અન્ય લેખેાની પેઠે આપણુ ધાર્મિક કાર્ય નિમિત્તે કાતરાવેલ છે અને ા. આં. રૂ. ના મંતવ્ય પ્રમાણે જૈનસંપ્રદાયને લગતા તે છે. સમયનું વર્ષ ૪૦ છે એટલે લેખ નં. ૩૮, ૩૯ પ્રમાણે તે ઈ. સ. ૧૪૪ના દરે છે. નં. ૪૧—મુલવાસર રૂદ્રસિંહ પહેલા, ૧૨૨મું વર્ષ, વૈશાખ વદ પચમી. આ મુલવાસર ગામ, કાઠિયાવાડમાં ગાયકવાડ સરકારના ઓખામંડળ પ્રાંતમાં આવેલું છે તેના તળાવ કાંઠેથી આ લેખ મળ્યા છે. Its purport is uncertainmઆશય અનિશ્ચિત છે. વર્ષ ૧૨૨ એટલે ઈ. સ. ૨૨૫નું ઠરે છે. નં. ૪ર-જસદણ રૂદ્રસેન પહેલા, ૧૨૮ (૩ ૧૨૬) મું વર્ષી, ભાદ્રપદ વદ પંચમીના. This inscription is on a pillar on the bank of the lake at Jasdan in the north of Kathiawar. It probably commemorates the construction of a tank during the reign of Rudrasena= કાઠિયાવાડના ઉત્તર ભાગમાં જસદણુ શહેરના તળાવના કિનારે એક પાળિયા ઉપર આ લેખ કાતરાવેલ છે. રૂદ્રસેનના રાજ્યે તળાવ બંધાવ્યાના સ્મરણમાં તે ઘણુંકરીને ઉભા કરાવ્યા છે. મતલબ કે તળાવ બંધાયું તે સમયની યાદ આપતા તે લેખ છે અને તેના સમય, ૧૨૮ વર્ષ. સ. ૨૩૧ના ગણવા પડે છે. (૨૩) પેાતાની કીતિ વધારવાના હેતુ તેમાં નહેાતા, પરંતુ તેને જોઇને ભવિષ્યની પ્રજા પણ તેવા પ્રકારનું દાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૨૩ શા માટે આ તળાવ ખેાદાયું તે જો કે જણાવવામાં આવ્યું નથી, પરન્તુ આપણે હવે સારી રીતે જાણીતા થઈ ગયા છીએ કે (ઉપરના સર્વે શિલાલેખા જુઓ) પ્રાચીન સમયે, રાજકર્તાને ધર્મ ઉપર ધણી પ્રીતિ રહેતી અને તેથી ધાર્મિક કાર્યો કરવા માટે તલપાપડ રહેતા અને જ્યારે જ્યારે તે નિમિત્તે દાન કરતા ત્યારે ત્યારે, ભવિષ્યની એલાદને તે કાર્યાંની યાદરક આપવા કાજે તેવા લેખ કાતરાવતા. આવા હેતુ સુદર્શન તળાવની પ્રશસ્તિ પાછળ પણ રહેલા હતા તે સ્થાન ગિરનાર જેવા જૈનધર્મના પવિત્ર તીર્થ સ્થાનની—ધામની તળેટીરૂપ હાવાથી ત્યાં, જ્યારે મગધપતિ ચંદ્રગુપ્ત સમ્રાટ યાત્રા કરવા આવ્યા હતા ત્યારે યાત્રિકાને પાણી પીવાની સગવડતા માટે૨૪ તે તળાવ પ્રથમ ધાવવામાં આવ્યું હતું. પાછળથી કાળક્રમે જેમ તેને દુરસ્ત કરાવવાની જરૂરિયાત લાગતી ગઈ તેમ તેના વારસાએ દુરસ્ત પણ કરાવ્યું છે. તે બધા ઇતિહાસથી આપણે હવે સંપૂર્ણ રીતે માહિતગાર થઇ ગયા છીએ. જેમ આ સુદðન તળાવનું સ્થાન જૈનપ્રજાનું એક મુખ્ય તીર્થધામ હતું, તેમ આ જસદણુ પાસેના પ્રદેશ પશુ તેવું જ એક અગત્યનું જૈનધર્મીઓનું તીર્થસ્થાન હતું. અને તેથી કરીને ચણુવંશી રાજાએ જેમને ધર્મ પણ જૈન હતા (જીએ ઉપરના લેખા તથા પુ. ૪માં તેમનું વૃત્તાંત) તેમણે ત્યાં યાત્રા નિમિત્તે જતાં, મૈાય વશી સમ્રાટાનું સુદર્શન તળાવ બંધાવ્યાનું અનુકરણ કરી, એકાદ તળાવ બંધાવ્યું હેાય તે વાસ્તવિક લાગે છે, આ જસદણુનું સ્થાન કાઠિયાવાડની લગભગ મધ્યમાં અને ચેાટિલાના ડુંગર જ્યાં આવેલ છે તથા જે ભાગને પાંચાલ તરીકે ઓળખાવાય છે ત્યાં આવેલ છે. અલબત્ત ત્યાં જવાના માર્ગ ચોટિલા થઈ તે હાલ નથી, પરન્તુ ભાવનગર રેલવેની જે મેઢાદ—જસદણું લાઈન છે તેમાં જસદણુ નામનું સ્ટેશન છે ત્યાં થઈને છે, પણ જો ગાડા રસ્તે ચાર્ટિલેથી જવાય તે પાંચ સાત માઈલના જ પથ રહે છે. તે પ્રદેશમાં આણંદપુર નામે દેતાં શિખે, એવા એધપાઠ આપવાના હતા. (૨૪) પૃ. ૩, ૫, ૧૮૩ તથા ટીકાએ www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ - શિલાલેખે ૧૨૪ ] [ એકાદશમ ખંડ એક ગામડું છે (જુઓ ૫.૨,. ૧૮૫ “શાસ્વતું છતાં મઠવાસીઓ સાધુની દવાદારૂની જોગવાઈ કરવા માટે કાળના ઝપાટામાં” વાળે પારિગ્રાફ) આ પ્રદેશ ઉપર ઈ. દ્રવ્યની બે રકમે છૂટી પાડવાની તેમાં નોંધ છે. સ. ૯મી સદીમાં (જ્યારે મળરાજ સોલંકીએ આ પ્રદેશ ધાર્મિક કાર્ય નિમિત્તે દ્રવ્ય કાયાને ઉલેખ છે. ઉપર ચઢાઈ કરી હતી ત્યારે) વઢવાણની–વમાન- ત્રિરશ્મી પર્વતનું સ્થાન કેવું પવિત્ર અને તીર્થધામ છે પુરીના રાજા પ્રસેનની–હકુમત ચાલતી હતી તેથી તે ઉપરમાં જણાવી ગયા છીએ. તેને વદ્ધમાનપુર–આણંદપુરના નામથી ઓળખતા પોતાના રાજ્ય વર્ષ શું છે. તે સૈફૂટક સંવત્સરનું હતા. આ આણંદપુર ગામે, જે શત્રુંજય પર્વત જેન છે (પુ. ૩, પૃ. ૩૮૪) જેને વિદ્વાનોએ કલચૂરિ અથવા ધમીઓનું અત્યારે મહાતીર્થ મનાય છે તેની તળેટીદ દિસંવત તરીકે ઓળખાવ્યો છે. તેની આદિ તે તેના હતી. આ બધું વર્ણન હડાળાના શિલાલેખ આધારે પિતાના રાજ્યારંભથી-ઈ. સ. ૨૪૯થી થઈ છે (ઈ. એ. ૫. ૧૨. પુ. ૧૯) લેખ લખીને૨૭ સાબિત જ્યારે આ લેખને સમય પિતાના રાજ્ય માં કરી આપ્યું છે. મતલબ કે આ જસદણના પ્રદેશમાં વર્ષને હાઈને તેને સમય ઈ. સ. ૨૬૧+ ૯ઈ. સ. સિદ્ધાચળ પર્વતની તળેટી હતી અને ત્યાં જૈન ૨૭૦ કરે છે. યાત્રાળુઓ દર્શને આવતા હતા. તે પ્રમાણે ચ9ણુવંશી રાજાઓ ૫ણુ દર્શને આવ્યા હોય અને યાત્રિકોને નં. ૪૪– પારડી પાણી માટે પડતી હાડમારી દૂર કરવા, રાજધર્મ તરીકે ધનસેન રાજા, કૂટક સંવત ૨૦૭ને, વૈશાખ એક વિશાળ તળાવ ખેદાવ્યું હોય એમ માનવું રહે છે. શુકલ ત્રયોદશીને. - ન. ૪૩--નાસિકને તેમાં રાજા ધરસેને જીત મેળવીને અશ્વમેધ યજ્ઞ ઈશ્વરસેન વર્ષ ૯ મું, ઉનાળાનું ચોથું પખવાડિયું ક્યને તથા કનીયડાકાસારિકા ગામ બ્રાહ્મણોને દાન તેર દિવસ. દીધાને ઉલ્લેખ છે. મતલબ કે રાજા બ્રાહ્મણધર્મો It records the investment of two છે. ૯ અને વૈકુટક સં. ૨૦૭=૨૦+૧૯ ઈ. સ. sums of money...for the purpose of ૫૨૬ના સમયને છે. જો કે શિલાલેખ ન. ૪૩ providing medicines for the sick among માં જણાવ્યા પ્રમાણે આ ત્રૈકૂટક સંવત વાપરનારા the monks, dwelling in the monastery રાજાએ પ્રથમ જૈનધર્મો હતા તથા કલચૂરિ સંવત જ on Mount Trirasmi=ત્રિરશ્મિ પર્વત ઉપરના વાપરતા હતા પરંતુ આમાંના ધરસેને વૈદિક ધર્મ (૨૫) જુઓ પુ. ૨, ૫૧૫ “દિશાસ્વત છતાં કાળના જનજાતિ પુ. ૧ (સં. ૧૯૮૮), પૌષ અંક ૩, ૫. ઝપાટામાં "વાળ પારિગ્રાફ. ૮૩ થી ૮૮: જૈનધર્મપ્રકાશ પુ. ૪૫ (સં. ૧૮૮૫, વૈશાખ (૨૯) રગંજય પર્વતનું નામ સિદ્ધાચળ છે, તેના ૧૦૮ અંક ૨, ૫. ૫૮ થી ૧૭ ઈ. લેખે. શિખરે હેવાનું ગણાય છે. રેવતગિરિ (ગિરનાર), કદંબગિરિ, (૨૮) સૈફૂટકવંશની બે શાખા-પ્રથમ શાખા ચ9ણ હસ્તગિરિ, વિમલગિરિ ઈ. નામે આ શિખરનાં જાણવા. વંશના સરદાર તરીકે ઉપરના લેખ નં. ૪૩ ની અને આ ગિરિ (કાઠિયાવાડના હાલાર પ્રાંતમાં છે) કે ત્યાંથી પણ બીજી શાખા નં. ૪૪ લેખની. પ્રથમ વાળા જેનધમાં હતા. પ્રાચીન અવશેષો અને મૂર્તિઓ મળી આવે છે તે પણ ૧૦૮ તેમના સિક્કા ચિત્રો જુઓ. તેમણે સમય દર્શનની જે પદ્ધતિ માંનું એક ગિરિશંગ જ છે. તેવી જ રીતે આણંદગિરિ પણ અખત્યાર કરી છે તે . ૪૪થી જુદી જ પડે છે. તેમણે એક શિખર છે; અને તેજ આ આણંદપુરનું સ્થાન સમજવું. ઈ. સ. ૨૪૯માં શરૂ થયેલ કલચૂરિ સંવત ગ્રહણ કર્યા છે, (૨૭) જુએ ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીના “બુદ્ધિ- જ્યારે આ બીણ શાખા ગુપ્તવંરામાંથી જુદી પડી છે એટલે સને ૧૯૩૪માં આનર્તપુરને લેખ (પૃ. ૪૪ થી ૫૩). તેમણે તેમને જ ધર્મ અને તેમને જ સંવત અંગીકાર છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠમ પચ્છિક ] અંગીકાર કર્યાનું જણાવ્યું છે, તે ધર્મપલટા કયારે થયે હતા તે સ્પષ્ટ થતું નથી. બનવાજોગ છે કે તેણે જ ધર્મપરિવર્તન કર્યું છે. શિલાલેખા નં. ૪૫––કન્હેરી ત્રૈકૂટક સંવત ૨૪૫નું વ, કર્તાનું નામ આપ્યું. નથી. તેમાં આ કૃષ્ણગિરિ (જીએ લેખ નં. ૧૩ ટી. નં. ૩૦થી ૩૨) ઉપરના મહાન મઠમાં એક ચૈત્યની સ્થાપના કર્યાની નોંધ છે, તેને સમય ૨૪૫મું વર્ષ એટલે ઈ. સ. ૨૪૫+૩૧૯=૫૬૪ ગણુàા રહે છે. ઉપરના ત્રણે લેખ (નં. ૪૩, ૪૪ અને ૪૫)ને લગતી વિશેષ હકીકત પુ. ૩ના અંતે ૧૧મા પરિચ્છેદે ખુલાસાવાર સમજાવાઈ ગઈ છે એટલે પુનરુક્તિ કરવાની જરૂર રહેતી નથી. * * * ઉપસંહાર આ એ પરિચ્છેદમાં સવ મળીને ૪૫ શિલાલેખ વર્ણવ્યા છે. તેમાંના સ્થાન અને સમય તથા કર્તાને વિચાર કરીશું તે લગભગ ૢ ભાગ શાતકરણિ-ચૈતવનવંશી રાજાએની કૃતિએ જ ફાકી લીધેા દેખાય છે. પરન્તુ જો એ લેખા કાતરાવવાના આશયને પણ સાથેસાથે વિચાર કરીશું તે તે, તેથી યે આગળ વધીને-કહા કે લગભગ ? ભાગ–કહેવું પડશે કે આ પ્રવશી રાજાઓ પરત્વે જ તેમાં હકીકત લખાઈ છે. એટલે ઉપર દર્શાવેલ હેતુથી આ શિલાલેખાને ધ્રુવ ંશના વર્ણન સાથે જોડવામાં, આપણે વિચાર ન કરતાં સમગ્ર રીતે તેની એળખ તથા વન આપવું ઉપયેાગી ધાર્યું છે તથા કાઈપણ વંશના રાજવીનું મૃત્તાંત આલેખતાં પહેલાં જેમ તેમને લગતાં પરિ ચ્છેદ જોડી દીધાં છે, તે જ પ્રમાણે આ શિલાલેખે સંખથી પણ જો વર્તન રખાયું હેાત તેા વિશેષ ઉપમારક ગણુાંત એમ હવે મનમાં લાગી આવે છે. (૨૯) ઉપરની ટીકા. નં. ૨૮ જુએ. આ અરસામાંજ, ગુપ્તવંશમાંથી વલ્લભીપુરના મૈત્રકા તેમજ દક્ષિણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૨૫ અત્યારે તે ઈલાજ નથી પરન્તુ જે મીજી આવૃત્તિ કરવાના સમય પ્રાપ્ત થયે। તે આટલા સુધારા કરવા તે વખતે આવશ્યક લેખીશું. સ્થાન અને સમય તથા કર્તાઓ પરત્વે ઉપર પ્રમાણે સ્થિતિ જણાવ્યા ખાદ, તેઆને કાતરાવવામાં સમાયેલા ઉદ્દેશ અને હેતુ સંબંધી વિચાર કરીશું તે, એક એકમાં-એમ કહેાને કે એક પણ અપવાદ સિવાય– તુરત સ્પષ્ટ રીતે જણાઇ આવે છે કે, તેમ કરવામાં કાર્ય ધાર્મિક કારણને લીધે જ સ્ફુરણા જન્મી છે, પછી તે યાત્રિકની અગવડતા દૂર કરવા માટે હાય કે તે સ્થાન ઉપર વસતા ઋષિ–મુનિ અને તપસીઓને પેાતાના મિત્ય નિયમા પૂર્ણ કરવાને મદદરૂપ થઈ પડે તેવી અનુકૂળતા ઉભી કરવા માટે હાય, કે છેવટે તેમા રચનાર-દાન દેનારના પેાતાના આત્માના કલ્યાણાર્થે હાય-પરંતુ આ પ્રકારના કાને કાઇ ધાર્મિક સંયેાગોમાં તથા પ્રકારનું દાન દેવાનું પગલું ભરાયું છે એમ જણાઈ આવ્યા વિના રહેશે નહિ. મતલબ કહેવાની એ છે કે, તેમાં ધાર્મિક હેતુ જ હતા, નહીં કે રાજકીય; પછી તેના કર્તા રાજા હાય કે સમાજને કોઇ સામાન્ય. ગૃહસ્થ હાય. રાન્ન હાય, તે પછી તેણે અમુક પ્રદેશ ઉપર જીત મેળવીને તેની ખુશાલીમાં દાન કર્યું હાય કે પુત્રજન્મની વધાઈમાં પશુ તેમ કર્યું ડ્રાય કે પેાતાના સ્વામીભા ના સંધ કાઢીને યાત્રાએ ગયા હાય–આમ નિમિત્તભૂત ભલે અનેક પ્રકારનાં કારણે ઉપસ્થિત થયાં હોય; પરંતુ પ્રાંતે, હેતુ તેા ધાર્મિક અને પરના કૅ પેાતાના કલ્યાણાર્થેજ અગ્રપણે રમી રહ્યા હાય એટલું નિર્વિવાદિત દેખાય છે. આ ઉપરથી પ્રાચીન સમયે પ્રજાનાં-શું રાજા કે સામાન્ય પ્રજાજનનાં-માનસનું લઢણુ કેવા પ્રકારે વહી રહ્યું હતું તેમ સહજ પ્યાસ આવી જશે. આ વસ્તુસ્થિતિથી પાશ્ચાત્ય વિદ્વાના વળ અપરિચિત હૈાવાથી-કહા કે પોતાને મળેલા સંસ્કારથી જ અન્યની માપણી કરવાનું મનુષ્યમાત્રને સુગમ લેખાય છે તે ન્યાયે—એમ માની હિંદના કલ્યાણીવાળા ચાલુકયા એમ બન્ને સ્વતંત્ર થઈ ગયા જણાય છે, www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] શિલાલેખ [ એકાદશમ ખંડ લીધું દેખાય છે કે કોઈ રાજકર્તાને શિલાલેખ કતરાવ- પેષણ પણ થઈ જાય અને કદાચ વાચકને કંટાળો પણ વાનો પ્રસંગ જે ઉભો થાય તો તેમાં રાજકારણ સિવાય આવે તેમ બીજી બાજ. જે છોડી દેવાય તે. ખરા અન્ય હેતુ હોઈ શકે જ નહીં અને તેવી કલ્પનાએ જ ઇતિહાસ ઉપર જે પ્રકાશ પડવે જોઈએ તે રહી પણું સૌરાષ્ટ્રમાં આવેલ જુનાગઢ-ગિરિનગરની તળેટીમાં જાય છે. તેમજ તેમાંથી નીકળતો બેધપાઠ જે આપણે મગધપતિ સમ્રાટ ચંદ્રગુપ્ત પ્રથમ દાવેલ સુદર્શન ગ્રહણ કરવો રહે છે તે વિસારે પડી જાય છે. આથી તળાવ બંધાવવાની ભાવના આગળ ધરી દીધી છે, તે એમ ઠરાવીએ છીએ કે હકીકત જ તે તે રાજાના જ પ્રમાણે ક્ષત્રપ રુદ્રદામન ઈત્યાદિ વિશેનું સમજી લેવું. વૃત્તાંત આલેખનમાં ઉતારવી ને બાકીની, જ પરંતુ આટલા વિવેચનથી હવે વાચકની ખાત્રી થશે કે ઈછા વધે ત્યારે આ પરિચછેદ વાંચીને મેળવી લેવી. તે પ્રમાણે બન્યું નથી અને તેથી જ રાજકીય કલ્પના હજુ એક બીજો માર્ગ લઈ શકાય કે સર્વ શિલાલેખમાં વડે બાંધેલ નિર્ણોએ, આખા ભારતીય ઇતિહાસને વર્ણવાયેલી હકીકતને સમગ્રપણે અને વિહંગદષ્ટિએ કદ ચિતરી બતાવ્યો છે. હવે કયા પ્રકારે તેને ખ્યાલ આવી જાય તે માટે, ટ્રકમાં તેનું કોષ્ટક બનાસુધારાય એટલી જ ઈચ્છા આપણે સેવીએ. વીને રજુ કરવું; જે ઉપરથી વસ્તુને ચિતાર પણ આવી લેખમાં જોકે ઘણી ઘણી મહત્વપૂર્ણ હકીકતને જાય અને વિસ્તારથી જાણવાની ઈચ્છા પ્રવર્તે ત્યારે, સમાવેશ કરવામાં આવ્યો છે અને તે તેને જે તેના અસલ વર્ણન આંખ તળે કાઢી પણ લેવાય. આ હેતુથી નિર્માતા એવા રાજાઓનાં વૃત્તાંત લખતી વખતે પાછી પીસ્તાલીસે શિલાલેખોની નામાવળી, સમય તેમજ કર્તાને યાદ કરવા માંડીએ, તે એક તે વિના કારણે પિષ્ટ- લગતી ટૂંકી માહિતી નીચે પ્રમાણે કાષ્ટકવાર જોડી છે આંક સમય તથા સ્થાન પુરાવા તથા પ્રમાણુ ઈ. ઈ. ટૂંક માહિતી. | ઈ. સ. પૂ. ૩૮૩; | કે. . રે. પ્ર. પૂ.૪૫,. નાનાવાટ | પારિ ૫૭ તથા પૂ. ૧૯, (ગોદાવરી જીલ્લો). પારિ ૨૧ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીની રાણું નાગનિકાએ, પિતાના સગીર પુત્રના રીજટ તરીકે, બમણોને દાન દીધું છે. (બમણું એટલે બ્રહ્મચર્ય પાળે તે; એવા પુરૂષોને દાન દીધું છે એટલે કે અહિંસાયુક્ત; નહીં કે યજ્ઞ કરતાં એવા બ્રાહ્મણોને એટલે હિંસાયુક્ત દાન દીધું હતું). સગીરપુત્રના સમયે બનાવ બન્યો છે (ઈ. સ. પૂ. ૩૮૩). જ્યારે લેખ કેતરાવ્યો છે તે પુત્ર મોટે થઈ રાજ્યપદે આળ્યા ત્યારે, તેના રાજ્યકાળે તેરમા વર્ષે; એટલે ઈ. સ. પૂ. ૩૭૧માં–વિશેષ માટે જ . છે. રે.એ.સે. નવી આવૃત્તિ પુ.૩, પૃ. ૪૭-૮૩ જુઓ. શાતવહનવંશી રાજા કૃષ્ણને, જે રાજા શ્રીમુખને ભાઈ થાય છે. શક્તિશ્રીના નામની પિછાન અપાઈ છે. દંતકથા પ્રમાણે ઠરાવાય તે ઉપરમાં દ્વિતીય પરિચ્છેદના અંતે જોડેલ નામાવળી પ્રમાણે નં. ૨૩ વાળ શિવસ્વાતિ ગણાય અને ગુણપ્રમાણે ઠરાવાય તે, નં. ૧૮ વાળે રાજા હાલ શાલિવાહન થાય (ઘણું કરીને તેજ કરશે) અનિશ્ચિત; નાસિકકો. ઓ. રે. પૃ. ૪૬, | પારિ ૨૩; પૃ. ૧૯, પારિ ૨૨-૨૩ ૩ | ઈ. સ.ની આદિને; કે. . . પૃ. ૪૬; તથા પૃ. ૨૦, પારા ૨૫ નાસિક Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠમ પરિચ્છેદ ] ૪ ૫-૬ ઈ. સ. પૂ. ૩૦૯; કન્હેરી (નાસિક જીલ્લે) છ અનિશ્રિત; ભિલ્સા (માળવા) ८ ઇ. સ. પૂ. ૪૮; નાસિક શિલાલેખા ભિપ્સાટાપ્સ; પૃ. ૨૧૪, ૨૬૪, ૨૬૯; પ્લેટ Sanchi Tope No. 1; નં. ૧૯ઃ કા. આં. રે. પૃ. ૪૭ અને ૨૩, પારિ ૨૯ તથા ૫૭ કા . `રે. પૃ. ૨૭, પારિ ૩૫ તથા ૩૬ ઈ. સ. પૂ. ૫૪; |કા, આં. રે. પૃ. ૨૯, નાસિક પારિ ૩૮ઃ પૃ. ૩૬, પારિ ૪૩ કા. આં. રૂ. પૃ. ૧૪; Had exterminated the race Kṣaharatas of કા. આં. રે. પૃ. ૪૮ કી. આં. રૂ. પારિ ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૨૭ વસિષ્ઠપુત્ર શાતકરણિના રાજ્યે કાઈ કારીગરે દાન દીધાની હકીકત છે. રાજા હાલ પુષુમાવીને છે. રાજાની સાનિધ્યમાં ક્રાતરાયલા હૈાવાથી અને પાતે તેની રૈયત હાવાથી શાતકરણનું નામ લખાવ્યું સમજાય છે. (પાંચમા) રાજા માઢરીપુત્ર સ્વામિ શકસેને પેાતાના રાજ્યકાળ આઠમા વર્ષે કાતરાવેલ છે. એન્નાકટકના સ્વામિ એવા ગૌતમીપુત્ર જ્ઞાતકણિએ પેાતાના રાજ્યે ૧૯મા વર્ષે ગારધન સમય જીતી લઇને, હુકમ કાઢયા છે કે, રૂષભદત્ત પૂર્વે જે દાન આપ્યું હતું તે હવે પાતે કર્યું છે એમ ફેરફાર કરવા. તેણે શંકાને હરાવ્યા હતા (Destroyed the Sakas and restored the glory of = ચઢ્ઢાની જ કાઢી નાંખી અને કીર્તિ પાછી મેળવી). નં. ૧૭ વાળા અરિષ્ટક સમજવા. ઋષિ—તપસ્વીઓને દાન દીધાની વાત છે એટલે ધાર્મિક તત્ત્વ જ સમજવું. લડાઇનું કારણ પણ ધાર્મિક દેખાય છે, નહીં કે રાજકીય. ત્રિરશ્મિ પર્વતની પવિત્રતા વિશેની વાત પશુ સમજાવી દીધી કહેવાય; દક્ષિણાપથપતિનું ઉપનામ આપ્યું છે (સરખાવા નીચેના લેખ નં. ૧૩). નં. ૭ લેખના અનુસંધાનમાં અને પેાતાના રાજ્યે ૨૪મા વર્ષે, રાણીમાતા ખળશ્રીના નામે આજ્ઞા છે. ગેરધન પ્રાંતના સુબા શ્યામકને હુકમ કરે છે ( એટલે પાતે એન્નાકટકમાં બેઠા બેઠા આજ્ઞા ફરમાવી છે). વળી તે વખતે પેાતાના માટેાભાઇ જીવંત હોય એમ પણ નક્કી ઠરે છે. પેાતાની અંતિમ અવસ્થા હોય એમ સમજાય છે. તેથી ૧૦ પખવાડિયાના (પાંચ માસ) આંતરે એ વિભાગે આજ્ઞા કરી છે. એટલે પેાતાના મંદવાડ છ માસ સંખાયા સમજાય છે તેમજ અંતિમ અવસ્થાએ દાન દેવાના રિવાજ હતા તે સિદ્ધ થાય છે. કૈસીલના વિહવટ નહેાતા, તેમજ રાણી ખળશ્રીએ રાજકાજમાં ભાગ પણ લીધા નથી દેખાતા. રાજ્યનું અતિ ઉપયાગી એક અંગ સમાન તેને દરજ્જો હતા એટલું સ્પષ્ટ થાય છે. www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] શિલાલેખો | [ એકાદશમ ખંડ - - આંકસમ્ય તથા સ્થાન પુરાવા તથા પ્રમાણ ઈ.ઈ. ટૂંક માહિતી. - ૯ } ઈ. સ. પૂ. ૫૦;] કે. આ. ૨. પૃ. ૪૯. ઉપરવાળા ગૌતમીપુત્ર શાતકરણીને પોતાના રાજ્ય કાર્લ | તથા પૃ. ૨૯, પારિ | ૧૮મા વર્ષે કેતરાવેલ. કાર્લવાળા મામલ (મનમાડ) (નાસિક જીલ્લો) [ ૩૮-૩૯ જીલ્લાની વલુરક (ઇલેરા)ની ગુફામાં વસતા તપ સ્વીઓના ઉપયોગ માટે, કરજક (કરજત ?) ગામની ઉપજ દાનમાં દીધી છે. નં. ૮માં અપાયેલ દાન પછી બે પખવાડીયે=૧ માસે આ દાન દેવાયું છે. મંદવાડની આખરી અવસ્થામાં, નહીં કે વિદ્વાન as a result of his victory over Nahapan = નહપાણ ઉપર પિતે મેળવેલ વિજયના સ્મરણમાં હોવાનું જેમ લેખાવે છે તેમ; કેમકે નહપાણના મરણ બાદ ૨૧-૨૨ વર્ષે આ બનાવ બન્યો છે એટલે પછી જીત મેળવ્યાના સ્મરણ તરીકે સંભવિત જ નથી. ૧૬]અનિશ્ચિત, અમરા વાસિકપુત્ર સ્વામીશ્રી પુલુમાવી–નં. ૧૮વાળા રાજા વતી (બેઝવાડા હાલ શાતકરણિ છે. હાથીગુફા લેખમાં વર્ણવ્યા પાસે, કૃષ્ણાજી) પ્રમાણે રાજા ખારવેલે જે મહાત્ય ૩૮ લાખના દ્રવ્ય બંધાવ્યો હતે (પુ. ૪માં તેનું વૃત્તાંત જુઓ) તે પ્રાસાદને દાન આપ્યાની હકીકત છે. એટલે રાજા ખારવેલ અને આ વાસિષ્ઠપુત્ર પુલુમાવી એકજ ધર્મના-જૈનધર્મો -ઠર્યા; તથા અમરાવતીના સ્વપને બૌદ્ધ ધર્મનો ઠરાવાય છે તેને બદલે હવે તે જૈન ધર્મનું સ્થાન કરે છે. Sાન એક ઈ. સ. પૂ. અને બીજો ઈ. સ. પુ. આ બન્ને વચ્ચે ચાર વર્ષનું અંતર છે. રાજા વાસિહઠપુત્ર ૧૨ ૪૫; નાસિક | ૪૧; નાસિક પુલુમાવીના છે. ખાસ નોંધવા જેવું કાંઈ નથી. ૧૩] ઈ. સ. પૂ. ૨૮; } . . ?. પૃ. ૩૦; | વાસિષ્ઠપુત્ર પુલુમાવીના રાયે ૧૯મા વર્ષે, કે તરાનાસિક | પારિ ૪–૪૪ તથા વનાર દાદી રાણી બળશ્રી છે; ઠેઠ દક્ષિણ સુધી છત પૃ. ૩૮, પારિ ૪૫ મેળવી લીધાનું જણાય છે. (લેખ નું છમાં ગૌતમી પુત્રને દક્ષિણાપથપતિ તરીકે અને આ લેખમાં પુલુમાવીને દક્ષિણાપથેશ્વર તરીકે જણાવ્યો છે એટલે બન્નેના અર્થમાં કાંઈક ફેર છે તે પણ સમજાય છે. વળી નિ. કને સમય ગૌતમીપુત્રનું ૧૯મું વર્ષ છે અને આ નં. ૧૩ને સમય વાસિષ્ઠપુત્રનું ૧૯મું વર્ષ છે. એટલે બને લેખની વચ્ચેનું અંતર ગતમીપુત્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ્રમ પરિચ્છેદ 1 ૧૪ ૧૫ ઈ. સ. પૂ. ૨૫; નાસિક ૧૬ | ઈ. સ. પૂ. ૨૩; કાર્લે ૧૨ ઈ. સ. પૂ. ૪૦; કાર્લે ( નાસિક જીલ્લ્લા) ૧૯ ૧૭ બન્ને અનિશ્ચિત / કે. આં. રે. પૃ. ૫૧, પૃ. ૩૮-૩૯, પારિ ૪૬ અને ૪૭ ઈ.સ. ૧૧૨; નાનાવાટ અમરાવતી; (ખેઝવાડા પાસે ) ૧૭ જ. એ. . રા. એ. સે. નવી આવૃત્તિ પું ૩, પૃ. ૭૪; . . રે. પૃ. ૫૦ પાર ૫૭ શિલાલેખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૧૯ આખા રાજ્યકાળ જેટલું ૨૫ વર્ષનું થયું લેખાશે). ત્રિરશ્મિ ઉપર રહેતા. તપસ્વીઓને દાન દીધાની હકીકત છે. વાસિષ્ઠપુત્ર પુલુમાવી રાજ્યે ૨૨મા વર્ષે ( ઉપરના લેખ પછી ત્રણ વર્ષે ); તેમાં પેાતાને Lord of Navanara=નવપુરૂષોના સ્વામી તરીકે જણાવે છે. એટલે સિદ્ધ થાય છે કે દેશની જીત મેળવ્યા ખાદ જ પેાતે સાહિત્ય ક્ષેત્રમાં જોડાયા છે, ગાથાસષ્ઠતી ગ્રંથ પણ આ સમયે જ રચ્યેા ગણવા રહે અને નવરત્ના પેાતાની સભામાં સ્થાપ્યાનું પણ ગણવું રહે. નવું નગર સ્થાપી રાજપાટની ફેરવણી કરી હતી તે હકીકત ખેાટી સમજવી. પિસા®પદક ( સુદČન ) સ્થાનમાં આવેલ સામલીપદ નામે ગામ બક્ષીસ દેવાને હુકમ પેાતાના સૂબાને કર્યો છે. વાસિષ્ઠપુત્ર પુલુમાવી ઉર્ફે રાજા હાલના; પેાતાના રાજ્યકાળે સાતમે વર્ષે. તેમાં વાલુરક ગામનું દાન મુનિઓને કર્યાનું જણાવાયું છે. પુલુમાવી વાસિષ્ઠપુત્રનેા, પાતાના શન્ય ૨૪મા વર્ષે. પોતે ૨૧મા વર્ષે જે દાન કરેલું તેનું સ્મરણ તેમાં કરાવ્યું છે. વાસિષ્ઠપુત્ર પુલુમાવીની એક કદખવંશી રાણીના છે. પટરાણી નહીં હાય સાદી રાણી હશે. ભગ્નાવસ્થામાં હાવાથી, તેની મતલબ સમજી શકાતી નથી. વાસિષ્ઠપુત્ર યંત્ર શાતકરણિએ પાતાના રાજ્યે ૧૩મા વર્ષે, ખાનગી રીતે કાંઈક આપણુ કર્યાની હકીકત લખી છે. વસીને કાતરાવેલ છે. મીતિ અપાઈ નથી. ભાંવસ્થામાં હાવાથી તેના આશયની સમજણ પડતી નથી. આ ઉપરથી સીદ્ધ થયું કે તેણે 3 બેઝવાડા સુધીના મુલક કબજે કર્યાં હતા. www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ *, * * 1. દ = + + f g - ૧૩૦ ] શિલાલેખે [ એકાદશમ ખંડ . . . આંક| સમય તથા સ્થાન પુરાવા તથા પ્રમાણ ઈ. ઈ. ટૂંક માહિતી. ૨૦] ઇ. સ. પૂ. ૩૮૭; છિન્ના (કૃષ્ણ જીલા) કે. આ. ૨. પારિ ૫૧ | ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિને, ર૭મા વર્ષે કેત રાયલ. ખાનગી બાબતનો છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, તેનું રાજ્ય ઠેઠ કૃષ્ણ છલા સુધી વિસ્તરેલ હતું. ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિના રાજ્ય માં વર્ષે તેના એક સરદાર (ઘણું કરીને સેનાપતિ)ની પત્નિએ સાધુઓને ગુફાનું દાન કર્યાની નોંધ છે. ૨૧ ઈ. સ. ૧૨૯; નાસિક ઈ. સ. ૧૭૮; કહેરી ર૩| ઇ. સ. ૧૪૧ () બનવાસી () (કેનેરા છલે) મલવલી (). (મહિસ્ર રાજય) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિના રાજે ૧૬મા વર્ષે, કરી પર્વત ઉપર રહેતા સાધુઓ માટે ખેતરનું તથા અમુક રોકડ રકમનું દાન અપાયું છે. ગૌતમીપુત્ર સ્વામીશ્રી યજ્ઞ શાતકરણિ રાજયે ૧૯ ) વર્ષે દાન કર્યું છે. ખાનગી દાન સંભવે છે. હારિતિપુત્ર વિષ્ણુકડ-ચૂ-શાતકરણિતારીખ ગુમ થઈ છે. હારિતિપુત્રવિષ્ણકુડ-ચૂઢ-કુલાનંદ શાતકરણિ-પિતાના રાજ્ય ૧૨મા વર્ષે, આ લેખ મેટા મંદિરના કમ્પાઉન્ડમાં છે. હારિતિપુત્ર વિષ્ણુકુડચૂટુ-શાતકરણિનો પિતાના રાજ્યે ૧લું વર્ષ–ચૂટુ પાસેથી કદંબાના હાથમાં વનવાસી ગયાની નોંધ છે. નામ નહીં દર્શાવેલ એવા કદંબ રાજાને છે. નં. ૨૪, ૨૫ ૨૬ અને ૨૮; આ ચાર લેખમાંના રાજાએને આપણે સમયના ઈતિહાસ સાથે બહુ સંબંધ ન હોવાથી તેની વિચારણાની કાંઈ અગત્યતા રહેતી નથી. કલિંગપતિ ચકવતાં રાજા ખારવેલે પિતાના રાજ્ય ૧૩મા વર્ષે કેતરાવ્યો હતો. તેમાં તેણે ગાદીએ બેઠા પછી પ્રતિ વર્ષે શું શું કાર્યો કર્યાં હતાં તેને વિગતવાર હેવાલ આપ્યો છે, જેનું વર્ણન પુ. ૪ માં તેના વૃત્તાંત આપણે કરી બતાવ્યું છે. મલવલી (). | (મહિસુર રાજય) ૨૭ ઈ. સ. પૂ.૪૧૪; - હાથીણું (ઓરિસ્સો) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪મ પચ્છેિદ ] મીતિ નથી; તલગુદ (મહિન્નુર રાજ્ય) ૩૦ અનિશ્ચિત; જગ્ગયા- આ. સ. સ. ઈ. પુ. ૧, પેટ સ્તૂપ પૃ. ૫ ( ઇમ્પીરીઅલ (કૃષ્ણા જીલ્લે) સીરીઝ) ૨૯ ૩૧ ર ૩૩ ૩ ૩૪ ૩૫ મિતિ નથી; નાસિક મિતિ નથી; નાસિક ઈ. સ. પૂ. ૧૧૭, ૧૧૮ અને ૧૧૪; નાસિક મિતિ નથી; નાસિક ઇ. સ. પૂ. ૧૧૩; જીન્તર ( નાસિક ) કા. આં. રૂ. પૃ. ૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શિલાલેખા ૧૩૧ ] કદંબરાજા કાસ્થવર્મનને આપણે નિસ્બત નથી. માઢરીપુત્ર ઇક્ષ્વાકુ નામ શ્રી વીરપુરૂષદત્તનેા, પેાતાના રાજ્યે ૨૦મા વર્ષે કાતરાવેલ છે. આપણા સમયની મર્યાદામાં આવતા નથી રૃખાતેા. કદાચ નં. ૫વાળે માઢરીપુત્ર પણ હાય; તેમ ઠરે તા લેખને સમય ઈ. સ. પૂ. ૨૯૮ ( વિશેષ માટે તેનું વૃત્તાંત જીઆ ) આસપાસ કહી શકાય. રૂષભદત્ત શકના–ત્રિરશ્મિ પર્વત ઉપરની ગુફાની બનાવટને લગતી હકીકત આપી છે. તે બાદ ઉત્તમભદ્રોને હરાવીને પુષ્કર તળાવે અભિષેક કરાયાની અને કેટલીક ગાયાનું દાન કર્યાની નોંધ છે. છેવટે સાધુઓ માટે ખારાક મેળવવા સબંધી હકીકત આપી છે. રૂષભદત્તને; ખેરવિખેર સ્થિતિમાં મળેલ છે. આશ્ચય સમાતા નથી. રૂષભદત્તને; કાઈક સંવતના ૪૨ વર્ષના આંક તેમાં છે. ગુફામાં રહેતા મુનિઓના નિર્વાહ માટેની જોગવાઈ કર્યાંની હકીકત આલેખી છે; વળી ગયા વર્ષે જે દાન કર્યું હતું તેમાં વધારા કર્યાનું જણાવ્યું છે. છેવટે ૪૫મા વર્ષોંની અમુઢ્ઢ હકીકત આપી છે. આ પ્રમાણે ૪૨, ૪૧ અને ૪૫મા વર્ષોંની ત્રણ હકીકતા આપી છે. નહપાણુ પોતે, ક્ષહરાટ પ્રજાને હાઈ, તેણે પેાતાના પિતા ભ્રમકના રાજ્યારંભથી સંવત્સર ચલાવ્યેા હતા તે આ છે. નહપાણુની પુત્રી મિત્રા અને જમાઈ રૂષભદત્ત સાધુ માટે ગુફાનું દાન કર્યાંની હકીકત છે. નહપાણુના પ્રધાન યમે, અમુક સંવત્સરના ૪૬માં વર્ષે દાન કર્યાની નેાંધ છે. ( નહુપાશુના પ્રધાન છે તેથી નહપાણુ જે સંવત્સર-ક્ષહરાટ સંવત વાપરતા તેજ આ છે) રૂષભદત્તને છે. પશુ સમય કે સ્થાનના નિર્દેશ કર્યાં નથી. છતાં આપેલ હકીકતથી, તે કાલૈગામે લખાયલ હાવાનું નક્કી કરી શકાય છે. તેમાં વલુરક ગુફાના સાધુ માટે કરછક ગામનું ઉત્પન્ન, દાન કર્યાનું જણુાવ્યું છે. આ દાન ગાતમીપુત્ર શાતકરણીએ ફરીને ચાલુ કરી આપ્યું છે ( જીઓ લેખ નં. ૯). www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ HR ] આંક – સમય તથા સ્થાન મિતિ નથી; કાલ ३७ ૩૯ ૪૦ ૪૧ ફર ૪૩ ઈ. સ. ૧૯૫; જુનાગઢ ઇ. સ. ૨૦૬; ગુંદા (કાઠિયાવાડ) ઇ. સ. ૨૧૩; જુનાગઢ ઈ.સ. ૨૨૫; મુળવાસર (કાઠિયાવાડ-એાખા) ઈ.સ. ૨૩૦: જસદણ (કાઠિયાવાડ) ઈ. સ. ૨૫૮; નાસિક શિલાલેખા પુરાવા તથા પ્રમાણુ ઈ. ઈ. કા. આં. રૂ. પૃ. ૬૦, એ. ઈ. પુ. ૮ પૃ. ૧૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદામ ખડ ટુંક માહિતી રૂષભદત્તના પુત્ર દેવણુકા છે. સમય આપ્યા નથી તેમ આશય પણ સમજાતા નથી. પરંતુ બહુ ઉપયાગી હાય તેમ દેખાતું નથી, રૂદ્રદામનને—પુ. ૪માં તેનું વૃત્તાંત લખતાં આ લેખની સર્વ હકીકત જણાવાઈ ગઈ છે. કા. આં. રૂ.માં તેની સાક્ષર્ વિશે કાંઈ જ લખ્યું નથી; પશુ મૂળ પુસ્તક એપીગ્રાક્રિયા ઇન્ડિકા કે જેમાં આ લેખનું પંક્તિવાર વિવેચન કર્યું છે તેમાં ૭૨ની સાલ લખી છે. આ સંવતને શક ગણી વિદ્વાનોએ ૭૨ + ૭૮ =૧૫૦ ઈ. સ.ની સાલ ઠરાવી છે. પરંતુ તે ચણુ સંવત ૧૦૩માં ( જુએ પુ. ૪માં તેનું વૃત્તાંત ) શરૂ થયેલ હાવાથી તેનો સમય ઈ. સ. ૧૭૫ આપણે ગણાવ્યા છે. રૂદ્રસિંહ પહેલા, સંવત્સર ૧૦૩, તેના રાજ્યે અભિર સેનાપતિ દ્રભૂતિએ રસેપ્રદ નામનું ગામડું ખેરાત કર્યાંની હકીકત છે. આભિર પ્રજાનું અસ્તિત્વ ઈ. સ.ની બીજી સદીમાં થયું હતું એમ નક્કી થયું. દ્રસિંહ પહેલા—દાન કર્યાની હકીકત છે. ક્રા. આ. રૂ.માં ૪૦મું વર્ષે લખ્યું છે, પણ તે ભૂલથી લખાયલું સમજાય છે, કેમકે નં. ૩૯માં તેની સાલ ૧૦૩ અપાઈ છે, જ્યારે પુ. ૪ પૃ. ૩૭૫માં તેનું રાજ્ય ૧૦૩ થી ૧૧૯ ની છે એટલે સમજવુંરહે છે કે તે આંક ૧૧૦ હશે. તે હિસાબે આપણે અહીં ૨૧૩ ઇ. સ. લખી છે. દ્રસેન પહેલા—૧૨૨મું વષઁ. આશય અનિશ્ચિત છે. પરંતુ તળાવકાંઠે તે લેખ ઉભા કરાયેલ છે એટલે ધાર્મિક આશય હાવા જોઇએ એમ ધારી શકાય છે. રૂદ્રસેન પહેલાના; ૧૨૬ કે ૧૨૭મા વર્ષે. તળાવ બંધાવ્યા વિશેની હકીકત છે. ઇશ્વરસેન . આભિરને નવમા વર્ષેત્રિરશ્મિ ઉપર રહેતા સાધુઓના મંદવાડ સમયે ઉપયાગમાં લેવાય તેવી રકમના દાનની નોંધ છે. ત્રૈકૂટક ( કલરિ સંવત)ની આ સાલ છે જેથી ૨૪૯ + ૭ = ૨૫૮ ઈ. સ. www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠમ પરિચ્છેદ ] ૪૪ | ઈ. સ. ૫૪૬; પારડી ( સુરત જીલ્લા ) ૪૫ ઈ. સ. ૪૯૪ () કન્હેરી સમય ઇ. સ. પૂ. ઉપરના લેખાને સમયના અનુક્રમ પ્રમાણે ગાઢવીએ તેા, નીચે પ્રમાણે તેની તારીજ આવશે. જે લેખાના સમય નિશ્ચિતપણે લેખાવી શકાય છે તેની જ ગણત્રી માત્ર લીધી છે. ખીજા પડતા મૂક્યા છે. ૪૧૪ ૩૦ ૩૮૩ શિલાલેખા ૧૧૩ [ ૧૩૩ ત્રૈકુટકરાજા ધરસેનને—સંવત ૨૦૭ને છે. અશ્વમેધ યજ્ઞ કરી બ્રાહ્મણાને દાન દીધાની હકીકત છે. તેના સિક્કામાં જૈનધર્મી ચિન્હા છે એટલે સમજવું રહે છે કે, તેણે બાપદાદાના ચાલ્યેા આવતા જૈનધર્મ ત્યજી દઈ વૈદિકધર્મ ગ્રહણ કર્યાં લાગે છે તે અશ્વમેધુ પશુ કર્યાં સમજાય છે. કદાચ તે સમયે જબરદસ્ત ધર્મક્રાંતિ પણ થવા પામી હાય. કર્તાનું નામ નથી. પરંતુ ર૪૫ની સાલ લખી છે. ત્રૈકૂટક સંવત ધારીને ( નં ૪૩ જુઓ ) તેના સમય ૨૪૯ + ૨૦૫ = ૪૫૪ હમણાતા ઠરાવ્યા છે. તેમાં કૃષ્ણગિરિ ( કાળા પર્વત ) પર્વતના ક્રા મઠમાં ચૈત્યની સ્થાપના કર્યાની તેાંધ છે. રાજાનું તથા સ્થાનનું નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાજા ખારવેલને-ઢાથીગુંફ્રાનેા ગાતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિના છિન્નાના ગૈાતમીપુત્ર યજ્ઞશ્રીની રાણી નાગનિકાના રીજંટ તરીકેના—— નાનાઘાટના ૩૦૯ આઢરીપુત્ર સ્વામી શકસેનનેા—કન્હેરીના બે લેખા ૨૯૮ () | માઢરીપુત્ર ઇક્ષ્વાકુ શ્રી વીરપુરૂષદત્તને, જગ્યાપેટના– ૧૧૮-૧૧૭ | રૂષભદત્ત શકના; લેખ તેા એક જ છે—પણુ ત્રણ સાલની વિગત વર્ણવી છે; નાસિકના છે. અને ૧૧૪ નહપાણુના–પ્રધાન અયમને; જુન્નેરના– લેખાંક २७ ૨૦ ૧ ૫૬ ૩૦ 33 ૩૫ www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] શિલાલેખો એકાદશમ ખંડ ] સમય રાજાનું નામ તથા સ્થાનનું નામ લેખાંક ૌતમીપુત્ર શાતકરણિ (દક્ષિણાપથપતિ) નાસિકને સંદર કાલે સદર નાસિકનો વસિપુત્ર શાતકરણિ--પુલુમાવીને સદરને નાસિકને . નાસિકનો સદરને કાલેનો નાસિકને નાસિકને સદર (દક્ષિણાપથેશ્વર તરીકે) ૨૫ | સદર (નવનરપતિ તરીકે) સદરને ઇ. સ. ૧૧૨ વસિષ્ઠપુત્ર ચત્રપણ શાતકરણિને ૧ર૯ | ગૌતમીપુત્ર સ્વામિ શ્રી યજ્ઞ શાતકરણિને કાલે નાનાધાર નાસિક કહેરી ૧૩૮ સદર ૧૪૧ (૪) | સદર ૧૭૫ જુનાગઢ મહાક્ષત્રપ રૂદ્રદામનને , રૂદ્ધસિંહ પહેલા ગુંદા (કાઠિયાવાડ) ૨૧૩ સદર જુનાગઢ ૨૨૫ ૨૦ , રૂદ્રસેન પહેલાને , સદર ઇશ્વરસેન આભિર ધરસેન સૈટકનો મૂલવાસર (આખા) જસદણ (કાઠિયાવાડ) નાસિક પારડી (સુરત) ૨૫૮ ૪૫૬ ૪૮૪ કર્તાના નામ વિનાને કહેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Jષક : C%96 સપ્તમ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર –(૧) શ્રીમુખ–આંધ્ર સામ્રાજ્યના સ્થાપક રાજા શ્રીમુખની ટૂંકમાં આપેલ ઓળખ–તેની ઉત્પત્તિને, માતાપિતાને, સગા તથા ઓરમાન મળીને નવ ભાઈઓને તથા પ્રત્યેકની ઉમરને બતાવેલો ખ્યાલ-તે અને તેના સહદર કૃષ્ણનાં જન્મસ્થાન વિશે કરેલી ચર્ચા-જયેષ્ઠ પુત્ર હોવા છતાં, પોતાના પિતાની ગાદી ઉપરના હક્ક કેમ ડુબાડવામાં આવ્યું અને પરિણામે કેવાં પગલાં તેને ભરવાં પડયાં, તેને આપેલ ચિતાર-કયા પ્રદેશમાં અને ક્યાં રાજગાદી સ્થાપી, તેને કરેલ વિવાદ–તેનાં કુલ, જાતિ, વંશ અને ધર્મ વિશે અનેકવિધ પુરાવાથી કરી આપેલ નિર્ણય–તેના પુત્ર પરિવારનું આપેલ વર્ણનરાજપદે આવ્યા પછી તેણે કરેલા કામોની આપેલ વિગત- છેવટે તેના સમકાલીનપણે પુષ્યમિત્ર હોવાનું વિદ્વાનોએ જે ઠરાવ્યું છે, તેની શકયાશકયતા વિશેનું કરેલ વિવેચન (૨) ગૌતમી પુત્ર યજ્ઞશ્રી–તેના કુટુંબ પરિવારની કરેલ ચર્ચા, અને બતાવી આપેલ ઉમર-મહારથી નામના સરદારની આપેલ ઓળખ, તથા તેઓની સાથે કેવા સંજોગોમાં લગ્ન સંબંધ બંધાયું હતું તેની આપેલ સમજૂતિ-રાજ્યવિસ્તાર તથા રાજનગરની કરેલી ચર્ચા–વદુસતશ્રી–સગીર વયને હેવાને અંગે તેની વિધવા માતા રાણીનાગનિકાએ હાથમાં લીધેલ રાજસત્તાનું આપેલ વર્ણન, તથા કેવા સંજોગોમાં તેને કરવો પડેલ ગાદિત્યાગ વળી તેને સવિસ્તૃત આપેલ હેવાલ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] તેની ઉમર તથા સગાંવહાલાં એકાદરામ ખંડ શતવહન વંશ (ચાલુ) રાજવીઓ વિષે કાંઈકને કાંઈક માહિતીમાં વૃદ્ધિ થતી પ્રથમના ચાર પરિચ્છેદમાં આ વશના સર્વ રહે છે. પરન્ત કલિગ સામ્રાજ્યવાળા ચેદિ વંશની રાજને વ્યક્તિગત જીવન રાજકર્તા તરીકે જે કહી સરખામણીમાં-કહે કે સમસ્ત ભારતવર્ષના રાજકર્તા શકાય, તે સિવાયની સામાન્ય હકીકત અપાઈ ગઈ છે. વશમાં–આ વંશને શાસનકાળ અતિ દીધું હોવાથી, હવે આપણે તે પ્રત્યેક રાજવીઓનું જીવન વૃત્તાંત લખીએ. તેમજ તે વંશના રાજાઓની સંખ્યા પણ તે પ્રમાણે (૧) રાજા શ્રીમુખ તણિ વિશાળ હેવાથી, છુટી છવાઈ સંક્ષિપ્ત માહિતી મળેલ આ વંશના આદિસ્થાપક પુરુષનું નામ રાજા હોવા છતાંયે, કાંઈ જ નથી મળ્યું એમ કહીએ તો શ્રીમુખ છે. તેને શિલાલેખ અને સિકકાલેખ આદિમાં, બેટું નથી. આ સ્થિતિમાં, તેવંશની, જેને આપણે પ્રાથશિમુખ શાતકરણિ તરીકે પણ સંબોધાય છે. શિમુખ મિક-પ્રસ્તાવિક હકીકત કહીએ તેવી, જેમકે તે વંશનો નામ માત્ર માગધી સ્વરૂપે હોય એમ દેખાય છે; વળી આદિ પુરુષ કેણ હતું. તેની ઉત્પત્તિ એટલે તેને શાતકરણિ અથવા તો કોઈ વખત શતવહન વિશેષણ જન્મ, કયા માબાપને પેટ થવા પામ્યો હતો તથા પણ, કેટલાક વિદ્વાને તેના નામ સાથે જોડવાને પ્રેરાયા કયા પ્રદેશમાં, ને ક્યા સમયે તે વંશનો ઉદય થયો છે. આ શબ્દનો અર્થ શું થાય છે તે પ્રથમ પરિચ્છેદે હતા, તેવા સામાન્ય પ્રશ્નોમાંના કેટલાએક જેમ જેમ આપણે સવિસ્તર સમજાવી ગયા છીએ; તે ઉપરથી પ્રસંગ આવતો ગયો તેમ તેમ ઉપરના છએ પરિસ્પષ્ટ થશે કે, ઉપર નિર્દિષ્ટ કરેલ ગમે તે નામથી ચછેદમાં પૃથક પૃથકપણે આપણે નિવેદિત કરી ગયા તેને સંબોધવામાં આવે તે પણ એતિહાસિક દૃષ્ટિએ છીએ. એટલે તેનું પુનરૂારણ લંબાણથી કરવા કાંઈજ ફેર પડતું નથી. આપણે તેને રાજા શ્રીમુખના પ્રયોજન રહેતું નથી. પરંતુ તેની ઉમર, તેનાં સગાંનામથી જ ઓળખાવીશું. વહાલાં, પુત્રપરિવાર આદિનું વિવેચન વગેરે તેના જીવનઉત્તર હિંદના અનેક રાજવંશો પરત્વે જેમ અનેક પ્રવાહ સાથે સંબંધ ધરાવતાં ઘણું તો હજુ જેવાં વિધ સામાન્ય બાબતની આપણે બહુ જ ટૂંક માહિતી રહી ગયાં છે; તે અત્ર તેના જીવનને વ્યક્તિગત ધરાવતા આવ્યા છીએ–બટ કે કહો કે બીલકુલ અઝાન પરિચય આપતાં પૂર્વે વર્ણવવાનાં છે. તેમ કરવામાં, છીએ. ઉપરાંત જે જાણીએ છીએ તે પણ વિકૃત જે પ્રશ્ન ઉપરમાં જણાવાઈ ગયા છે તેને ટુંક સાર સ્વરૂપે-તેમ દક્ષિણ હિંદ સંબંધી પણ તેજ દશા પ્રવર્તે અત્રે જણાવવો આવશ્યક છે. સંક્ષિપ્તમાં જણાવવાનું કે, છે. આ સ્થિતિ દક્ષિણ હિંદના બે મોટાં સામ્રાજ્ય તેનો જન્મ મગધપતિ નંદ બીજો, જેને આપણે માંના એકનું–કલિંગનું વૃત્તાંત, પુ. જેમાં આપણે વર્ણવી મહાપદ્મ તરીકે ઓળખાવી રહ્યા છીએ, તેની શુદ્ધ ગયા છીએ, તે ઉપરથી વાચકગણને સ્પષ્ટ થઈ ગઈ જાતિની રાણી પેટ-શિકાર કરીને હશે. તેજ પ્રકારે આ બીજા સામ્રાજ્યની-શતવહનવશની તેની ઉમર તથા ગુજરાન ચલાવતી એવી પારધિ પણ છે એમ સમજી લેવું. બલકે એમ કહે કે, આ સગાંવહાલાં વર્ગમાંની એકાદ જાતિની શતવહનવંશના કેટલાક સિક્કાઓ તેમજ શિલાલેખ કન્યાથી-થયો હતે. એટલે આપણે વારંવાર મળી આવતા રહે છે એટલે તેમાંના અનેક તેને શુદ્ધ ક્ષત્રિય ન કહેતાં, મિશ્રવણુની ઓલાદના (૧) કે. . ર. પ્ર. પૂ.૪૨, પારી. પર:–The fo- ખાળ્યો છે. પરન્તુ તે બન્ને એક જ નામ હોવાનું મનાયું છે. under of the line bears the name “Satavahan તેથી અત્ર એક નામનો જ નિર્દેશ કરેલ છે. inscribed over his statue in the Nanaghat (૩) જે આંધ શબ્દ નતિ (1) વાચક (જુઓ ઉ૫રમાં ૫. cave (Raja Srimukh sātavahano) નાનાઘાટની ૨૦) હોય તે, તે. પારધિ વર્ગની એક અતિ વિશેષ સમગક્ષમાંના પુતળાની નીચે, તે વંશના સ્થાપક તરીકે “શાતવાહન’ જવી, પારધિને તે ધંધે જ છે, પરંતુ જે ગોત્રની તે કન્યા નામ (રાયા સિમુખ શાતવાહને) કોતરાવાયું છે. છે (જુઓ આગળ ઉપર આ પરિઓને પુત્ર પરિવારવાળે (૧) મત્સ્યપુરાણમાં તેને શિશુક નામથી પણ ઓળ- પાસ્ટિાફ) તે ઉચ્ચ બ્રાહ્મણત્રીય સમજાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ સક્ષમ પરિચ્છેદ ] એક ફરજંદ તરીકે ઓળખાવીશું. તે વંશની આદિ મહાવીર સંવત ૧૦૦ (શત)માં=ઈ. સ. પૂ. ૪ર૭માં થવાથી તેને રાતવહનવંશ તરીકે પણ ઓળખાવાયે। છે. તેમજ અનેક પ્રસંગા-તે વંશના રાજાઓનાં જીવન સાથે જોડાયલ હેાવાથી તેમને આંધ્રપતિ, આંધ્રભૃત્યા, શાતકરણિ, ઈત્યાદી ઉપનામેા પણ તેને લગાડવામાં આવ્યાં છે. આ પ્રમાણે એક વસ્તુસ્થિતિ હાવાને ખ્યાલ અપાઈ ગયા છે. તેમ આ શ્રીમુખને પણુ કેટલાંક ઉપનામે લગાડી શકાય તેમ છે. હવે આપણે તેના જન્મ કયારે થયા, એટલે કે તેણે મ. સં. ૧૦૦માં પેાતાના વંશની સ્થાપના કરી તે સમયે તેની ઉંમર કેટલી હતી, તે બાદ તેણે કેટલાં વર્ષ સુધી રાજ્ય કર્યું ને કેટલી ઉંમરે મરણ પામ્યા, પ્ર. પ્રશ્નો હ્યુવાને પ્રયત્ન કરીશું. તેમ કરવામાં જે કેટલીક હકીકત જાણી ચૂકયા છીએ તેની પુનરુક્તિ પશુ કદાચ કરવી પડશે તેમાટે પ્રથમથી ક્ષમા માંગી લઈ એ. આપણને કહેવામાં આવ્યું છે કે તે નંદ ખીજાને પુત્ર હતા. આ નંદખીજાનું મરણુ મ. સં. ૧૦૦. સ. પૂ. ૪૨માં નીપજ્યું હતું. નંદ બીજાને અનેક રાણીએ હતી, તેમાં ક્ષત્રિયાણી તેમજ શૂદ્રાણી પણ હતી. અને તે રાણીઓને કુંવરા જન્મ્યા હતા. જ્યારે રાજાનું મરણુ થયું ત્યારે કયા કુમારને ગાદીએ બેસારવા તેની ખટપટ જાગી હતી અને છેવટે તે પ્રશ્નને એમ તાડ કાઢવામાં આવ્યા હતા કે ક્ષત્રાણીાયા કુંવરને ગાદીએ એસારવા. આ હકીકત જ સિદ્ધ કરે છે કે, ક્ષત્રિયાણીના કુંવરા કરતાં, શૂદ્રાણી પેટે જન્મેલ ક્રાઇ શ્રીસુખની ઉમર તથા સગાંવહાલાં [ ૧૩૭ કુંવર મોટા ઢાવા જોઇએ જ અને સ્વાભાવિક નિયમ પ્રમાણે તે મોટા કુંવરના હક્ક પ્રથમ હોવા જોઈ એ. પરન્તુ તે સમય સુધી તેવા દાખલા મેસેલ નહિ હાવાથી અમાત્યજતાને અને રાજકારણમાં પડેલ અન્ય કર્મચારિઓને આ પ્રશ્નને નિકાલ સમાધાનપૂર્વક લાવવા જરૂર ઉભી થયેલ. આ પ્રમાણે ખીજી સ્થિતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ત્રીજી બાજુ એમ પણ હકીકત છે કે મગધની ગાદીએ નંદ ત્રીજાથી આઠમા સુધીના, મહાપદ્મના ક્ષત્રિયાણીજાયા કુંવરા આવ્યા હતા. તે સર્વેનું એક પછી એક મરણ નિપજતાં અને તેમને કાઇને પુત્ર ન હોવાથી, પાછા ક્રીને એકવાર એ જ પ્રશ્ન ઉપસ્થિત થયા હતા કે મગધની ગાદી હવે ક્રાને સોંપવી. તે વખતે પણ છેવટે એમજ નિકાલ લાવવામાં આવ્યેા હતા કે કાણીજાય! કુમારને સ્વયમેવ ગાદી સુપ્રત કરી શકાય તેમ તેા નથી જ, કેમકે તેમ થાય તેા પ્રથમ વખતે જેને અન્યાય થઇ રહ્યા હતો તેવા, રાજા શ્રીમુખને ખાટું લાગે. વળી આ રાજા શ્રીમુખ તે અત્યારે કાંઈક બળવાન પણ બનવા પામ્યા હતા એટલે ગુસ્સે થઈને મગધ ઉપર હલ્લે। લાવી ત્યાંની થઈ પડેલ રાજ્યની ડામાડાળ અને ધણીધારી વિનાની સ્થિતિમાં ગાદીના કમો પણ કરી લે, તેમ રાજકુટુંબને નજીકના કાષ્ટ એવા ખેસી પુરુષ નથી કે જેના રાજ્યાભિષેક કરી લેવાય. આવી પરિસ્થિતિમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે રાજ્યની હાથણીને પદિવ્ય સાથે શહેરમાં ફેરવવી અને જે પુરુષને માથે તે દિવ્ય સ્થાપન કરે તેને રાજ્યપદે સ્થાપિત કરવો. જેઈ ને, પેાતાની પુત્રી તેને પરણાવી હતી. (૪) રાજા શ્રેણુિક (૪) તે સમયે જાતિ વિશેષ નહેાતી, એટલે પછી જ્ઞાતિ મધારણ જેવા શબ્દનું પણ અસ્તિત્વ નહેાતું જ. કેવળ વર્ણ-વાતે વૈશ્ય કન્યા પરણ્યા હતા તેમજ પેાતાની વીને અમ અને શ્રેણીઓજ હતી. એટલે રાટી વ્યવહાર ત્યાં બેટી વ્યવહાર જેવા નિયમ ચાલતા હતા. તેથી આંતરવર્ષીય લગ્ન પણ થતાં હતાં. તેવાં કેટલાંયે દ્રષ્ટાંતે ખતાવી શકાશે (જે સમયની વાત કરી રહ્યા છીએ તે મ. સ. ૧૦૦ને છે) તેમાંનાં કેટલાંકઃ—(૧) રાન્ત શ્રીમુખનેા જન્મ ભિન્ન ભિન્ન વર્ષીય માબાપને પેટૅ થયા હતા (ર) રાજા નંદ બીજો, અનેક વર્ણમાંની કન્યા પરણ્યા હતા. (૩) નવમા નંદના રાજ્યાભિષેક થયા તે પૂર્વજ, કાઇ બ્રાહ્મણશાસ્ત્રીએ તેની જ કુંડળી વૈશ્યપુત્ર વેરે પરણાવી હતી. (૫) ઉપરોક્ત સમય બાદ શેડા વર્ષે થયેલ ચંદ્રગુપ્તસમ્રાટના માતાના કુળ વિશે અને અનુમાના પ્રચલિત છે. (૬) હિંદુસાર પણ બ્રાહ્મણુકન્યા પરણ્યા છે. (૭) સમ્રાટ અશોક વૈશ્ય તેમજ ચવન કન્યા પરણ્યા છે, ઇ. ઇ. ઇ. (૫) શ્રીમુખ પાતે મહાપદ્મપુત્ર હતા તે આપણે સાબિત કરી ગયા હેાઈને જ, આ શબ્દ પ્રયાગ અહીં રાયા છે. ૧૮ www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] શ્રીમુખની ઉમર તથા સગાંવહાલાં [ એકાદશમ ખંડ તે પ્રમાણે કરતાં, ભાગ્યવશાત તેવા જ પુરૂષની વરણી મેટા કુંવરને ગાદીએ બેસારવાને વાંધો આવ્યો ન જ થવા પામી હતી કે, જે વ્યકિત મરહમ રાજા મહા- હેય, પરંતુ આવી મુશ્કેલી તેમને પડી નહતી, પતાને કુવર જ હતા. પરંતુ શુક્રાણીને પેટે જન્મેલ તેમજ તેમની ઉંમર વિશેન કયાંય એક શબ્દ સુદ્ધાંત હોવાથી જેને અમાત્યજને દેશકુળના વ્યવહાર પ્રમાણે ઉચ્ચારાયા હોય એમ વાચવામાં પણ માન્યું ને ગાદી ઉપર બેસારવાને અચકાતા હતા. મતલબ એ થઈ ઉલટું હજુ એમ વાંચવામાં આવ્યું છે–કહેવાયું છે કે તે કે આ વખતે અપવાદરૂપ ગણાતા મહાપદ્મના શદ્વાણી- પુત્ર સહોદરો હતા. અને તેવી સ્થિતિ હેય-બકે છે જાયા કવરનેજ ગાદી મળી અને તે નવમા નંદ તરીકે જ-તે દરેક વચ્ચેનું અંતર કામમાં કમ દોઢથી બે વરસનું મગધપતિ થયો. આ સમયે (મ. સં. ૧૧૨ ઈ. સ. રહેવું જોઈએ. તે હિસાબે ૧૦-૧૧ વર્ષને ઉમેરે પૂ. ૪૧૫) તેની ઉંમર ૨૧-૨૨ વર્ષની હતી ( આ કરતાં સર્વથી મોટાની. એટલે નંદ ત્રીજાની ઉંમર પિતે બધી હકીકત માટે પુ. ૧માં તેનું વૃત્તાંત જુઓ.) મગધપતિ બન્યો ત્યારે કમમાં કમ ૨૪-૨૫ની આસ ઉપર વર્ણવાયેલી ત્રણે પરિસ્થિતિને જો એકત્રિત પાસ હોવાનું કરે છે. વળી આપણે પૂરવાર કરી ગયાં કરીને ગુંથીશું તે માલમ પડશે કે રાજા મહાપદ્મનું છીએ કે કુમાર શ્રીમુખની ઉંમર તે નંદ ત્રીજા કરતાં મરણ મ. સ. ૯૯-૧૦૦મા થતાં, ગાદીવારસ માટે પ્રશ્ન મોટી જ હતી. એટલે સહજ અનુમાન કરી શકાય છે જાભ હવે તે ફરીને નંદ આઠમાના મરણ બાદ કે, તેની ઉંમર ૨૭-૨૮ વર્ષની બકે તેથી પણ ઉપસ્થિત થયો હતો. અને બન્ને સમયે રાજા મહાપદ્મના વધારે હશે જ. વિદ્વાનોએ તેની ઉંમર લગભગ ૩૫-૩૬ જ કમારને ગાદી સુપ્રત કરવામાં આવી હતી. અલબત્ત વર્ષની ટેવી છે તે કાંઈ ખોટું નથી. પરંતુ તેઓ કયાં પ્રથમના અવસર (મ. સં. ૧૦૦માં) ક્ષત્રિયકુવરની પુરાવાના આધારે તે નિર્ણય ઉપર આવ્યા છે તે વરણી થઈ હતી જ્યારે દ્વિતીય અવસરે (મ. સ. જણાયું નથી એટલે તેની તપાસમાં ઉતરી શકાય તેમ ૧૧૩માં) શુક્રાણી તનય ઉપર પસંદગી ઉતારી હતી. નથી. માટે સરળ માર્ગ એ જ છે કે તે બેની વચ્ચેઆ બને પ્રસંગ વચ્ચેનું અંતર તેર વર્ષનું છે. એટલે ૨ થી ૩ વચ્ચેને-માર્ગ અખત્યાર કરો અને નવમે નંદ પોતે જ્યારે ગાદીપતિ થયે ત્યારે ૨૧-૨૨ તેની ઉંમર બત્રીસની ઠરાવવી. વર્ષનો જે હતે (જુઓ પુ. ૧) તે, પોતાના પિતાના આ સર્વ હકીકતને સાર (રાજા શ્રીમુખનાં સગાંમૃત્યુ સમયે-કહેતાં, પોતે ગાદીએ બેઠે તે પૂર્વે તેર વહાલાં તરીકે) એ થયો કે, રાજ મહાપને સૌથી વર્ષે નવથી દશ વર્ષનો હતો તેમ કહી શકાય. અને મોટા પુત્ર દ્વાણીને પેટે થયો હતો, તે બાદ છ પુત્રો નંદ ત્રીજાથી આઠ સુધીના છ એ રાજા, ભલે મહા. ક્ષત્રિય રાણીપેટે જન્મ્યા હતા, તે પછી એક પુત્ર પદ્મના ક્ષત્રિયાણી પેટે જન્મેલ કુંવરો હતા પણ (નવમે નંદ) શુદ્ધ પાણીના પેટે જન્મ્યા હતા. એટલે નવમા નદથી ઉમરમાં મોટા તે હતા જ; એટલે ૧૧ કે રાજા નંદ બીજાને આઠ પુત્ર થયા હતા તથા ક્ષત્રિય વર્ષથી મોટા હતા એમ સાબિત થઈ ગયું. હવે છે અને શુદ્ધ જાતિની રાણીઓ પણ હતી. આ છએ કમાર ભિન્નભિન્ન માતાના ઉદરથી જન્મ્યા હોય બીજો પ્રશ્ન ઉઠે છે કે શ્રીમુખની અને નવમાં નંદની–તે તે તે તે સર્વેની ઉંમર વચ્ચેનું અંતર, બિલકુલ ન બની માતાને શ્રદ્ધાણી તે કહી છે પરંતુ તે એક જ પણ હોય અને હેય પણ ખરું. જે અંતર ન જ હોય વ્યક્તિ છે કે ભિન્ન ભિન્ન તે કળાયું નથી. જો કે, માંના સર્વથી મોટાની ઉંમર ૧૧-૧૨ કે બહુ તે પુ. ૧ માં આપણે એમ સાબિત કરી ગયા છીએ કે ૧૩ વર્ષની આસપાસમાં હોય. અને જે કે તે ઉમર તે તે બને બદી રાણીઓ હતી. તેમજ રાજા શ્રીમુખને સમયે પાકી (major) ગણાતી હતી એટલે તેમાંના એક સદર શ્રીકૃષ્ણ નામે હતે (જુઓ ઉપરમાં (૯) કે, આ. રે પારા-૨૩-It is probable that નકી છે કે, કચ્છ તે શ્રીમુખનો ભાઈ હતે. Krsna was the brother of Srimukha=eu 214241 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ સસમ પરિચછેદ ] અન્ય વિચારવા યોગ્ય પ્રશ્ન [ ૧૩૯ પૃ. ૯૧, લેખ નં. ૨.) એટલે તેને પણ મહાપદ્રને સાર એ થયો કે, યુવરાજ મહાપદ્મ પિતાના પિતાની કુંવર જ ગણ રહે. આ પ્રમાણે રાજા મહાપવને હૈયાતિમાં આ શદ્વાણી સાથે લગ્ન કર્યું હતું. કયાં એકંદરે નવપુત્ર અને ઓછામાં ઓછી ત્રણ રાણીએ- મગધપતિના યુવરાજનું સ્થાન પાટલિપુત્ર? અને કયાં એક ક્ષત્રિય અને બે શક જાતિની–થઇ, અને તે સર્વેની આ દ્વાણીને વતન મુંબઈ ઇલાકાના કાનારા જીલ્લામાં? ગણના રાજા શ્રીમુખના સગાંવહાલામાં પણ કરાવવી રહી. તે બેને મેળ કેમ ખાધા તે પ્રશ્ન વિચારો રહે છે. રાજા શ્રીમુખની ઉમર આપણે ૩૨ વર્ષની ઠરાવી આપણે સાબિત કરી ગયા છીએ કે (જુઓ છે અને તેનું રાજ્ય ૧૩ વર્ષ ચાલ્યું હોવાનું સાબિત પુ. ૧. નંદિવર્ધન રાજ્ય) નંદપહેલાએ દક્ષિણ હિંદના થાય છે (જુઓ પૃ. ૩૯ ની વંશાવળી તથા પ્રાંતો જેવાકે, અપરાંત અને તેનાથી પણ દક્ષિણ પૃ. ૧૧૨ માં લેખ . ૨૦ નું વિવેચન ) એટલે તેને આવેલ ભૂમિને પ્રદેશ જીતી લીધું હતું એટલે માનવું આયુષ્ય ૪૫ વર્ષનું થયું અને તેના સફેદર કૃષ્ણને રહે છે કે, આ સર્વ પ્રદેશો ફાવે તો પિતે સ્વહસ્તે છતી પાંચેક વર્ષ નાનો માનીએ તે તેની ઉંમર, રાજા લીધા હોય કે પોતાના યુવરાજની સરદારી તળે સૈન્ય શ્રીમખ જ્યારે ગાદીપતિ થયો-એટલે કે મ. સં. ૧૦૦ મોકલીને તે જીતી લીધા હોય. પરંતુ જીતી લીધા હતા માં પિતાના વંશની સ્થાપના કરી–ત્યારે સતાવીસ તેટલું નક્કી છે. આ બે સ્થિતિમાંથી વધારે સંભવનીય વર્ષની ગણવી પડશે. અને તે હિસાબે શ્રીમુખને અને તો એમ લાગે છે કે, યુવરાજને જ ત્યાં મેકલ્યો હશે. શ્રીકૃષ્ણનો જન્મ અનક્રમે મ. સ. ૬૮ (ઈ. સ. પૂ. તેણે તે જીતી લઈને ત્યાંજ રહેવાનું પસંદ કર્યું લાગે ૪૫૯) અને મ. સ. ૭૩ (ઈ. સ. પૂ. ૪૫૪ ) માં છે, બલકે કહો કે જેમ મૌર્યવંશી સમ્રાટોએ જીતેલા થયાનું ગણવું રહેશે. પ્રદેશોમાં પોતાના સગાંઓને સૂબા તરીકે નીમવાનો ઉપરના પારિસાકે જોઈ ગયા છીએ કે રાજા રીવાજ પાડયો હતોતેમ આ નંદિવર્ધને પણ તે પ્રથાનું શ્રીમુખને જન્મ મ. સ. ૬૮=ઈ. સ. પૂ. ૪૫૯ માં અનુકરણ કર્યું હતું. મતલબ એ થઈ કે, નંદિવર્ધન થયો હતો. તેનો જન્મ તે સાલમાં રાજાએ જેમ પોતાના ક્ષત્રિય બંધુઓ-લિચ્છવી અન્ય વિચારવા થયો છે એટલે તેની માતાએ જાતિના-કદંબે, પક્ષ, ચેલાઓ ઈ. ઈ. (જુઓ પુ. ગ્ય પ્રશ્ન ગર્ભ ધારણ કર્યાને કાળ તથા ૧, તેવું વૃત્તાંત) ને રાજ હકુમત ચલાવવા નીમ્યા હતા તેણીનું મહાપા સાથે લગ્ન થયાને તેમ મૌર્યવંશીઓએ તેનું અનુકરણ કર્યું હતું. ઉપરાંત કાળ ટેક વર્ષ પહેલાંનો એટલે ઈ. સ. પૂ. ૪૬ ૦-૧ રાજા નંદિવર્ધને વિશેષતા એ કરી લાગે છે કે પિતાના નો ગણવો પડશે. તે પણ તેની ઉમર-રાજ્યપદે તે જ્ઞાતિબંધુ સરદારેને પૃથક પૃથક પ્રદેશ ઉપર આવ્યો ત્યારે-૩૨ વર્ષની ગણીએ છીએ ત્યારે–પરંતુ સત્તાધિકારે સ્થાપીને, તે સર્વ ઉપર દેખરેખ રાખવાને વિદાનાએ પાંત્રીસ ઉપરની જેમ ઉમર આંકી છે તેમ પિતાના યુવરાજને નિયુક્ત કર્યો હતે. આ કારણથી જ ઠરાવીએ તે, તેની માતાનું લગ્ન હજુ પણ ચારેક ચુટુકાનંદ-મૂળાનંદ (નંદરાજા સાથે સગપણની ગાંઠવર્ષ વહેલું એટલે ઈ. સ. પૂ. ૪૬૪-૫ માં થયાનું વાળા છે એવા ભાવાર્થસૂચક નામે) નામની વ્યક્તિલેખવું રહેશે. આ બેમાંથી ગમે તે સમય , પરંતુ એના. તે તે પ્રદેશમાંથી સર્વ સત્તાધીશપણે હાય એવી એટલું ચોક્કસ છે કે, આ સમયે (ઈ. સ. પૂ.૪૬૫ સ્થિતિ દર્શાવતા, સિક્કાઓ મળી આવે છે. યુવરાજ થી ૪૬૧ સુધી) મગધપતિ તરીકે તે રાજા નંદિ મહાપદ્મનું ગાદીસ્થાન કોલ્હાપુર કે તેની આસપાસમાં વર્ધન-નંદપહેલાની આણ પ્રવર્તી રહી હતી, હશે અને ત્યાં આ પ્રાણી કન્યાના રૂપથી માહિત કારણ કે તેનું મરણ ઈ. સ. પૂ. ૪૫૬ માં થયું છે. એટલે થઈ-જેમ અશોકે વિદિશાના વૈશ્ય શ્રેષ્ટિની રૂપવતી (૭) અશોકના સમયે પણ જ્ઞાતિ જેવું બંધારણ નહોતું લગ્નના કારણને લીધે પુરાણુકાએ જે “કાળાશક”નું બિ૩૪ અને એક બીજા કન્યા લેતા દેતા હતા. તે મહાપવાના સમયે આપી દીધું છે તે કેવું અસ્થાને છે તે આ ઉપરથી સમજાશે. તો તેવા લગ્ન પર કાંઈ બાધ પણ ન હોય તે દેખીતું જ બીજી રીતે પણ તેને કાળાશક નથી કહી શકાતો તે માટે છે, બટુકે છાશ પણ નહે, એટલે મહાપાને કેવળ આવા પુ. ૧માં મહાપવાનું વૃત્તાંત જીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ રાજકીય પરિસ્થિતિ અને આંધ્રરાજ્યની સ્થાપના ૧૪૦ ] કન્યા સાથે લગ્ન કર્યું હતું તેમ–તેણી સાથે લગ્ન કર્યું હતું. પરિણામે રાજા શ્રીમુખ અને કૃષ્ણ નામે બે પુત્રો તેણીને થયા હતા. આ બન્ને પુત્રોના જન્મ, કારવાર જીલ્લામાં જ થયા હતા કે મગધની ભૂમિ ઉપર, તે નક્કી કરવાની સામગ્રી પ્રાપ્ત થઇ નથી. પરંતુ યુવરાજ માપદ્મને તરત જ−દેશ જીતીને ટૂંક સમયમાં જ-સ્વદેશ પાછું ફરવું થયું હાય તે પુત્રાના જન્મ મગધની ભૂમિ ઉપર થયે। ગણાશે; પરંતુ જો તે પ્રદેશમાં યુવરાજના અધિકાર–મૂખાપદે રહીને રાજ્યાધિકાર ચલા। હાય અને રાજા મંદિવર્ધનના અંતકાળે જ મગધ તરફ પ્રયાણ કરવું પડયું હાય તા, પુત્રોના જન્મ દક્ષિણ હિંદમાં તેમના માશાળમાં જ થયેા હેાવાનું ગણવું પડશે. પુ. ૧ માં સાબિત કરાયું છે કે, મગધપતિ નંદ પહેલાનું રાજ્ય સમસ્ત ભારતવર્ષમાં તપવા પામ્યું હતું અને તેથી જ ઇતિહાસરાજકીય પરિસ્થિતિ કારાએ તેનું નામ, વર્ધન અને આંધ્ર વધારનારૂં એને ગંબ્દ જોડીને રાજ્યની સ્થાપના નંદિવર્ધન-નંદવર્ષોંન પાડયું છે. તેની ગાદીએ આવનાર તેના પુત્ર, નંદ ખીજાએ ઉર્ફે મહાપદ્મ પણ મગધ સામ્રા જ્યની, તેને તે સ્થિતિ થાડાક અપવાદ સિવાય લગભગ જાળવી રાખી હતી; જે અપવાદ બનવા પામ્યા હતા તે આ પ્રમાણે હતા. નંદિવર્ધનના ઉત્તરકાળે, હિંદના પૂર્વ કિનારે આવેલ કલિંગ ઉપર તેના રાજકર્તા ચેદિ વંશના એક અવશેષેક્ષેમરાજે—પેાતાના વંશની પુન: સ્થાપના કરી હતી. તેણે ધીમે ધીમે પાતાની સત્તા મજબૂત બનાવી હતી એટલું જ નહિ, પણ તેની પાછળ ગાદીએ આવનાર તેના પુત્ર વૃદ્ધિરાજે, પેાતાના યુવરાજ ભિખ્ખુરાજની સરદારી નીચે લશ્કર મેાકલી કાંલગદેશની દક્ષિણે આવેલ, પૂર્વ હિંદના સર્વ દરિયા કિનારા કબજે કરી લીધા હતા. મતલબ કે આખા યે દક્ષિણહિંદના પૂર્વાં કિનારા ચેદિવંશની સત્તામાં ચાલ્યેા ગયેા હતા, જ્યારે પશ્ચિમ કિનારા ઉપર મગધપતિની આણુ પ્રવતી રહી હતી. આ સ્થિતિ નીપજાવવામાં રાજા મહાનંદની નિર્બળતા કરતાં, શાંતિચાહક મના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat { એકાદશમ ખંડ દશા વધારે જવાબદાર હતી. દક્ષિણહિંદના પશ્ચિમ કિનારા જો કે, દેખીતી રીતે મગધની આણુમાં જ હતા, પરન્તુ તે ઉપર હકુમત ચલાવવા નંદવંશના સરદારા–આશ્રિતા વગેરે જેવા કે, મૂળાનંદ, ચૂટ્રકાર્ન, ધૂળાનંદ ૪.૮ નિમાયા હતા. તેમને પણ જમાનાની તાસીરને લીધે રાજલાભના પાસ તેા લાગ્યા જ હતા, એટલે તેઓ ભલે ઉધાડી રીતે મગધપતિની સામે બંડ ઉઠાવી નહાતા શકતા, છતાં મનમાં તે એવા સમ સમી રહ્યા હતા કે, જરા જેટલું કારણ મળતાં સ્વતંત્ર બની જવાને તૈયાર થઇ ખેઠા હતા. તેવામાં મ. સં. ૧૦૦. સ. પૂ. ૪૨૭ માં રાજા મહાપદ્મનું મરણુ નીપજ્યું અને મનમાનતા સંજોગા તેમને મળી ગયા. આગળના પૃ જણાવી ગયા પ્રમાણે, રાજા નખીજાને નવેક પુત્રો હતા તેમાં સૌથી મોટા એ-શ્રીમુખ અને કૃષ્ણ તથા સૌથી નાના એક (જે નવમા નંદ ઉર્ફે મહાનંદ તરીકે મગધપતિ બનવા પામ્યા છે તે) મળી ત્રણ કુંવરા શૂદ્રાણી પેટે, અને વચ્ચેના છ કુવા ક્ષત્રિયાણી પેટે જન્મ્યા હતા. તે સમયના નિયમ પ્રમાણે શ્રદ્ધાણીજાયા કુંવરને ગાદી સુપ્રત કરવાનું વિધાન નહિ હૈાવાથી, મોટા ડાવા છતાં પ્રથમના એ કુંવરેાને હક્ક ડૂબાડી દઈ તે, ક્ષત્રિયજાયાએને ગાદીએ બેસાડવામાં આવ્યા હતા. આ સ્થિતિને લીધે, રાજ્યમાં હાડા વધી ગયા હતા તેમજ ધણી અવ્યવસ્થા થઇ પડી હતી. આ તકનો લાભ લઈ પેલા સરદારા જે પશ્ચિમ કિનારા ઉપર દેવળ મગધપતિના સૂબાની હકુમત તરીકે જ, હકુમત ચલાવી રહ્યા હતા તેઓ સ્વતંત્ર બની ગયા તથા તેઓએ પેાતપોતાના રાજવંશેા સ્થાપી દીધા. એટલે રાજા મહાપદ્મના મરણ પછી થે।ડા સમયમાં જ ક્રમ જાણે આખા ય દક્ષિણહિંદ મગધસામ્રાજ્યમાંથી ગયેા હાય તેવી સ્થિતિ ઉભી થવા પામી હતી. માત્ર ઉત્તરવિંદ જ ખરી રીતે મગધની સંપૂર્ણ આણુમાં હતા. જો કે ત્યાં પણ ખળભળાટે દેખા તા દીધા જ હતા, પરન્તુ રાજકર્મચારીઓના મજબૂત હાથ અને રાજ્ય ચલાવવાની દૂરંદેશીથી બધું ઠીક ઠીક જળવાઈ રહ્યું હતું. આ પ્રમાણે ઉત્તર અને દક્ષિણહિંદમાં ખસી www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ . માન વાગામ === == . ! == he * * * * સપ્તમ પરિછેદ ] રાજકીય પરિસ્થિતિ અને આંધ્રરાજ્યની સ્થાપના [ ૧૪ રાજકીય વાતાવરણ જામી પડયું હતું. સ્થિતિ હજુ પ્રાપ્ત કરી શકો નહતો. એટલે વિચાર - હવે જ્યારે કંવર શ્રીમુખ અને કૃષ્ણના હક્ક ઉપર કર્યો કે, પોતાના મોસાળ એવી દક્ષિણે મહારાષ્ટ્રના તરાપ પડી ત્યારે તેમને મને પણ મગધમાં રહેવું કૅનેરા જીલ્લા સુધી પહોંચી જઈ ત્યાંના ચટકાનંદઅપમાનજનક લાગ્યું હતું પરંતુ ઉત્તરહિંદમાં તે મૂળાનંદ વગેરેની કુમક અને સહાનુભૂતિ મેળવી લઈને મગધની સત્તાનો કરડે વાગી રહેલ હેવાથી, પિતાની પછી આગળ વધવું તે ઠીક છે, પોતે અત્યારે જે કાંઈ કારીગીરી ફાવે તેમ નથી એવું વિચારી, તેમણે વરાડ પ્રાંતમાં આવીને ઉભો છે ત્યાંથી પૂર્વ તરફ દક્ષિણહિંદ તરફ ઉતરવા ધાર્યું. તેમાં બેવડી મુરાદ પ્રયાણ કરીને, વર્ષભરમાં જ તાજેતરમાં લિંગપતિ હતી. એક એ કે, દક્ષિણમાં મગધની સત્તા સામે બની બેઠેલ રાજા ભિખુરાજ ઉપર હલ્લો લઈ જઈ ખળભળાટ જે જા હતો તેનો લાભ ઉઠાવાય અને તેને હરાવીને પોતે સર્વ સત્તાધીસા દક્ષિણાપથપતિ બીજી એ કે પિતૃપક્ષથી દુઃખિયારું બનેલું માણસ બની બેસવું તે ઠીક. ભિખુરાજે અત્યારે રે૭માં સંકટ સમયે આશ્વાસન મેળવવા જેમ માતૃપક્ષના વર્ષમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે પિતે તેના કરતાં આશ્રયે જવા ઉત્કંઠા ધરાવે છે, તેમ પિતાના મોસાળમાં પાંચ સાત વર્ષે મોટો પણ હતા. બીજી બાજુ પણ જવાય તથા ત્યાં જઈ તેમની મદદ મેળવી ભિખુરાજે, યુવરાજ તરીકે માત્ર દશ વર્ષની અને પિતાનો રાજકીય હેતુ સિદ્ધ કરી શકાય. આ પ્રમાણેના રાજકર્તા તરીકે કેવળ સવા વર્ષની જ-મળીને એકંદરે બેવડા આશયથી તેમણે દક્ષિણનો માર્ગ લીધો હતો. બારેક વર્ષની જ રાજ્ય ચલાવવાની તાલીમ લીધી તેમાં મગધના રાજસત્તાધીશોએ કાંઈક મદદ પણ કરી હતી ત્યારે પોતે મગધપતિના યુવરાજ તરીકે શ્રેયાંય આપ્યાનું કહી શકાય. કારણ કે જે મગધમાં જ તેઓ વધારે વર્ષની તાલીમ લીધી હતી. ઉપરાંત કલિંગ રહે તો નિરંતર મુશ્કેલીઓ ઉભી કર્યા કરે ને ઠરી ઠામ કરતાં અનેકગણું સમૃદ્ધિવાન અને મહત્વની દૃષ્ટિ બેસવાને વાર ન આવવા દે દક્ષિણમાં ઉતરવાને બે ઉચ્ચ ગણાતા મગધ સામ્રાજ્યના અંગત પુરૂષ તરીકે માર્ગ કહેવાય. છેક પૂર્વમાંથી ઉતરી. કલિંગને વધીને રાજખટપટ અને પતા-કૌશલ્યમાંથી સસરા પાર અવાય પણ ત્યાં તે રાજા ભિખુરાજ ઉર્ફે ખારવેલને ઉતરવાને જાતિ અનુભવ લીધો હતો. જેથી પોતે સામને કરવું પડે તેમ હતું. જ્યાં પોતાને પગ મૂકવાને દરેક રીતે ભિખરાજ કરતાં સરસાઈ ભોગવે છે એટલે પણ સાંસા હોય (કેમકે તેમાં તે તેને મગધની ભૂમિ તેને જીતી લેવાનું બહુ કઠિન કાર્ય નથી. આ વિચાર ઉપરથી જ સામનો કરવો પડે) ત્યાં સામનો કરાય આવતાં. તે માર્ગ પ્રથમ ગ્રહણ કરવા તત્પર બન્યા શી રીતે ? એટલે શ્રીમુખે તે માર્ગ મૂકી દઈ, બુંદેલખંડ- ને પિતાથી જેટલું બળ એકઠું થઈ શકે તેટલું એકત્રિત રેવાની હદના રસ્તે, મધ્યપ્રાંતમાંથી સંસરવા ઉતરી કરી. કલિંગની પશ્ચિમ બાજુએથી હુમલે શરૂ કર્યો. વરાપ્રાંતમાં થઈને મહારાષ્ટ્રમાં જવાનો માર્ગ લીધે. પ્રથમ તો રાજા ખારવેલે આ હુમલાની બહુ દરકાર ને વચ્ચે આવતી ઘડી ઘણી પૃથ્વીનો માલિક પણ બન્યો.૯ કરી. પરન્તુ જ્યારે માલુમ પડયું કે તેમાં પોતે માટી - પરન્ત રાજ્યની સ્થાપના કરી, ભૂપતિ બનવા માટે ભૂલ ખાધી છે એટલે તેણે પણ એવી જબરજસ્ત તૈયારી રાજ્યગાદીનું નિર્માણ કરી સત્તા જમાવવા જેવી કરી અને પોતે જ લશ્કરની સરદારી લઈને એ (૮) જુઓ પુ. ૨માં પૂ, ૧૦૨-૪ ઉપર સિક્કાચિત્ર નં. કલ-પરનાં વર્ણન. (૯) આગળ ઉપર હકીક્ત જુઓ. - (૧) જુઓ તૃતીય પરિચ્છેદે તથા પુ. ૨-૫. ૧૧૦ (૧૧) ભિખુરાજ ઇ. સ. પૂ. ૪૨૯૪મ. સં. ૯૮માં ગાદિએ બેઠે ત્યારે પચીસ વર્ષનો હતો (જુઓ હાથીગુફાને શિલાલેખ-પુ. ૪માં તેનું જીવનવૃત્તાંત) અને આ બનાવ મ. સં. ૧૦૦ = ઈ. સ. પૂ. ૪ર૭માં, એટલે તેના રાજ્યના બીજા વર્ષે બન્યો છે તેથી ૨૫+૨૨૭ વર્ષની તેની ઉંમર લખી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] છાપા માર્યા કે શ્રીમુખને પાછા હઠી જવું પડયું તથા નાસતા શ્રીમુખની પૂ પકડી અને રસ્તામાં આવતા સર્વ પ્રદેશ બાળી નાંખ્યેા (જીએ હાથીચુકાના શિલા લેખ). છેવટે શ્રીમુખે લાચાર બની, પશ્ચિમ ઘાટમાં ઠેઠ ગાદાવરી નદીના તટ પ્રદેશે આવેલા નાસિક પાસેની ભૂમિનો આશ્રય લીધો.. એટલે વિશેષ પૂ' પકડવી નિરર્થક લેખી, પેાતાનું માંડળિકપણું સ્વીકરાવી (!) ભિખ્ખુરાજ સ્વદેશે પાા ફર્યાં. શ્રીમુખે આ વિભાગમાં આવેલા ઇંઠને૧૨ કે જીન્નેરને સુરક્ષિત જાણી–બનાવીને ત્યાં પેાતાની રાજગાદી સ્થાપી. આ પ્રમાણે આંધ્ર રાજ્યની સ્થાપના મ. સં. ૧૦૦=ઈ. સ. પૂ. ૪૨૭ માં નાસિક જીલ્લામાં થઈ. આ સમયે સમસ્ત ભરતખંડમાં અકેંદ્રિત રાજ્ય—ગણરાજ્યની પૃથા ચાલતી હાવાથી૧૩આંધ્રરાજ્યના સમાવેશ કલિંગસામ્રાજ્યમાં ગણી શકાય નહિ. પરન્તુ કલિંગપતિએ આંધ્રપતિને શિકત આપેલી હાવાથી, તે તેના ખંડિયા ગણી શકાય અને તેટલે દરજ શ્રીમુખને આંધ્રભત્ય ૧૪ તરીકે લેખા રહે છે. રાજ્ય સ્થાપના પછી જેમ રાજદ્વારી શેત્રંજની અનેક રમતા રમી તે રીઢારમ થઇ ગયા હતા તેમ જીવનની અનેક લીલી સૂકી જોઇ લીધેલ હેાવાથી મહત્ત્વકાંક્ષા ઉપર સંયમ રાખતા પણ શીખ્યા હતા. એટલે તે ગાદી ઉપર આવ્યા ત્યારે જો કે ઉછળતા લાહીને!–ગઢાપચીસીની ઉંમરના તા નહાતા જ, છતાં એકદમ શાંત પડી ગયેલ લેાહીનેા પણ નહોતા. વળી જે સંયાગામાં તેને પિતૃભૂમિના ત્યાગ કરવા પડયા રાજ્ય સ્થાપના પછી (૧૨) આ રાજગાદીનું સ્થાન, નાસિકની પૂર્વ આવેલું Pyton=પૈઠન (વિદ્રાનાએ આ સ્થાન ગણાવ્યું છે) કહેવાય કે નાસિકની પશ્ચિમે આવેલું Paint=પેટ કહેવાય તે વિશેની સમજૂતિ માટે ચતુર્થાં પરિચ્છેદે જીએ. જીન્નરની હકીકત પણ ત્યાંથી જ જોઈ લેવી. (૧૩) આ સમય મ, સ, ૧૦૦ના છે જ્યારે ગણ રાજ્યની પ્રથા નાબુદ કરવાનાં પ્રથમ પગલાં ભરનાર, ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાન ચાણાક્રય છે; જેને સમય આ પછી ૫૦-૬૦ વર્ષ છે. આ પ્રથાને સદંતર નાશ તે શુંગવંશી અમલૈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખંડ T હતા તેથી તેનું લેાહી કેટલેક અંશે ઉકળી પણ આવ્યું હતું; જેથી એક યુવાનની પેઠે કામ કરવાને ઉત્સાહી રહ્યા કરતા હતા છતાં, પ્રથમ વલે મક્ષિકા જેવું, ખારવેલની સાથેના યુદ્ધમાં અનુભવવું પડયું હાવાથી, હમેશાં બહુ વિચારીને આગળ ધપવાના ગુણ કેળવી શકયા હતા. તેથી તેના જીવનમાં જ્યાં તે ત્યાં સવારી લઈ જઈ આક્રમણ કર્યાના પ્રસંગા ઉભા થએલ નજરે પડતા નથી. જો કે તે પાતાને હંમેશાં “ વિલવયપુર ” ના ઉપનામથી જ૧૫ સંમેાધતા દેખાય છે એટલે અનુમાન કરવું રહે છે કે તેણે પોતાના રાજ્ય અમલના બાકીના સર્વ સમયમાં– તેરે વર્ષમાં-કયાં ય હાર ખાધી નહિ હાય અથવા ત ગજા ઉપરાંતનું પગલું ભરી નામેાશી વહેારી લીધી નહિ હૈાય. બહુબહુ તે નાની નાની ચડાઈ એ કરી, રાજ્ય વિસ્તારમાં સંગીન ઉમેરા જ કર્યા કર્યાં હરો. પૂર્વ તરફના કલિંગ પ્રાંત ઉપર રાન્ન ખારવેલ જીવતા જાગતા બેઠા હતા એટલે તે ખાજીને તેા વિચાર પણ કલ્પ્યા નહિ હાય. ખાકી સંભવ છે કે, દક્ષિણમાં પોતાના મેાશાળ એવા કાલ્હાપુરની સરહદ સુધીતેા પ્રાંત કબજે કરી, ત્યાંસુધી આધિપત્ય મેળવ્યું હાય, તેમજ ઉત્તરમાં જે વરાડપ્રાંત અને મધ્યપ્રાંતમાંથી પાતે માર્ગ કાઢી રહ્યો હતા, તે ભૂમિપણ પોતાની સત્તામાં લાવી શકયા હૈાય; જો કે તેમ બન્યાના કાઈ સંગીન પૂરાવા મળતા નથી ખજુ તે પ્રદેશ તેના પુત્ર–ગૌતમીપુત્ર યજ્ઞશ્રીના સમયે આંધ્ર સામ્રાજ્યમાં ઉમેરાયા હોય એ વિશેષ સંવિત દેખાય છે. એટલે સર્વે પરિસ્થિતિ જોતાં અને તેના સિક્કા જે પ્રદેશમાંથી મળી આવ્યા અશ્વમેધ થવા માંડયા ત્યારથી એટલે મ. સ. ૩૪૫ પછીથી જ ગણી શકાશે, (૧૪) સરખાવા ઉપરની ટી. નં. ૧૩ (જે ઉપરથી માલૂમ પડશે કે મ. સ. ૭૪૫ સુધી જીંગનૃત્ય શબ્દ પણ વપરાશમાં હતેા) તથા પુ. રમાં પૃ. ૧૧૪ ઢી, ન’. ૧૪૫; તથા ખુલાસા માટે પુ. ૧, પૃ. ૧૫૪, ટી, ન’. ૧૩ અને પૂ. ૩૯૦ ટી, ન ૪૭ જી. (૧૫) આ રાબ્દના અર્થ માટે પુ.૨. પૃ. ૧૦૬–૮માં સિક્કા નં. ૫૬થી ૫૮ સુધીના વર્ણન અને તેને લગતી ટીફાએ વાંચ www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ કુલ જાતિ અને વંશ વિશે વધુ પ્રકાશ [ ૧૪૩ પ્રજાવાચક છે તેને જાતિ સાથે સંબંધ નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે આ પ્રજા કઇ જાતિની હતી. આપણે પુ. ૧ માં શિશુનાગવંશની હકીકત લખતાં જણાવી ગયા છીએ કે તે સંત્રીજી-ત્રીજી નામે એક ક્ષત્રિય સમુહની જે અઢાર જેટલી—લિચ્છવી, મલ, શાય કદંબ, પાંડયા, ચાલ્લા, મૈાર્ય, પલ્લવ ઈ. ઈ. શાખા હતી તેમાંની મલ્લ નામે જાતિના ક્ષત્રિયેા હતા. એટલે કે શિશુનાગ પાતે તથા તેના વંશજો, રાજા બિંબિસાર–શ્રેણિક આદિ સર્વે, મલ્લ જાતિના ક્ષત્રિય કહી શકાય. વળી શિશુનાગ વંશ અને નંદ વંશ બંને એક જ જાતિના ક્ષત્રિયે। હતા. પરન્તુ, એકતા-શિશુનાગને - વંશવેલા તેમજ જનસંખ્યા બહેાળી હાવાથી તેને મેાટા નાગવંશ કહેવાતા, જ્યારે નદના વંશવેલા અને જનસંખ્યા પહેલાના પ્રમાણમાં નાની હાવાંથી તેને નાના નાગવંશ પણ કહેવાય છે. મતલખ કે અંતે વંશના રાજા–શિશુનાગવંશી અને નંદવંશી–મલજાતિના ક્ષત્રિયા છે. વળી રાજા શ્રીમુખની ઉત્પત્તિ વગેરેના ઇતિહાસ આલેખતાં ( જીએ ત્રીજા પરિચ્છેદૅ ) સાખીત કરી ગયા છીએ કે તે, મગધપતિ ખીજા નંદ એટલે Caste (જ્ઞાતિ) કૈ Stock, (આખા વર્ગ–ર્ફે મહાપદ્મના પુત્ર હતા. એટલે રાજા શ્રીમુખને તથા સમુહ) એવા અર્થમાં નથી વપરાયા. તે નીચે આપેલ થડાક વિવેચનથી સ્પષ્ટ થશે. Nation શબ્દને મુખ્યત્વે સ્થાનપરત્વે સંબંધ હાય છે; ભલે પછી તે ખંડ, ઈલાકા કે પ્રાંતને અનુસરીને નામ અપાયું હેાય; જેમકે ખંડને આશ્રીને European, Asiatic, ઇલાકાના આશ્રીને Bengalis, Madrasis, પ્રાંતને આશ્રીતે Gujaratis, Deccanis; ઈ. ઇ. શબ્દ વપરાય છે, છતાં તુરતજ સમજી શકાય છે કે તેવાં નામને તેની અંદરના નાના વાડા સાથે, સમુદ્ર સાથે (જેવાકે, બ્રાહ્મણ કે ક્ષત્રિય; હિંદુ, શીખ કે મુસલમાન ઇ.) સંબંધ હાતા નથી; એટલે કે જાતિ શબ્દ તે, એક પ્રજાના (Nation) નાના નાના સમુહ (ગમે તે કારણે તેવા સમુહને ગેાઠવવામાં આવ્યા હેાય તે જુદી જ વસ્તુ વાચક છે. મતલબ કે પ્રજા (Nation) બહુ વિશાળ સ્વરુપચક છે જ્યારે જાતિ તેની પેટામાં સમાઇ જતા શબ્દ છે. હૅવે સમજાશે કે આંધ્ર શબ્દ તેના વંશજોને પણુ, નંદરાજાએની પેઠે મલ્લ જાતિના જ કહી શકાશે. પછી ભલે નવંશી રાજાએ શુદ્ધ ક્ષત્રિય લેાહીમાંથી ઉદ્ભવ્યા હાય અને શ્રીમુખ વગેરે મિશ્ર એલાદના પરિણામરૂપે હાય. પરન્તુ તેમને મલ્લ જાતિના કહેવામાં જરાયે સંક્રાચ અનુભવવા પડે તેમ નથીજ. આ આપણા કથનને વળી એ ઉપરથી સમર્થન મળે છે કે રાજા શ્રીમુખની ખીજી પેઢીએ થનાર એટલે કે તેના પુત્રનાપુત્રને—પૌત્રને, આંધ્રપતિની વંશાવળીમાં ચેાથા નખરના રાજાને(જીએ દ્વિતીય પરિચ્છેદ પૃ. ૨૬ ) પુરાણકારેાએ વસતશ્રી, મલ્લિકશ્રી શાતકરણ તરીકે ઓળખાવ્યા છે. હવે સમજાશે કે શામાટે આ રાજાએ પેાતાના નામ સાથે મલ્લ અથવા મલિક શબ્દ જોડવાને વાજબી હતા. આખી ચર્ચાના સાર એ થયેા કે, આંધ્ર નામની પ્રજાના અનેક સમુહા–એકમા–માંના મલ્લ જાતિને પણુ એક એકમ હતા. એટલે કે રાજા શ્રીમુખના વંશને સસમ પરિચ્છેદ ] છે તેને અનુસરીને વિચારી જોતાં, તેના રાજ્યની સીમા બહુ જ છૂટથી આંકીએ તાયે, ઉત્તરે મુંબઇ ઇલાકામાં નવસારી જીલ્લા, દક્ષિણે તુંગભદ્રાના કાંઠા, પશ્ચિમે અરખી સમુદ્ર અને પૂર્વમાં પશ્ચિમને ધાટ સંઘાદ્રિ પર્વત ઓળંગીને તેની અડાડ ૪૦-૫૦ માઈલના લાંખી પડીએ આવેલા પ્રદેશ-આટલી જ સીમા ગણી શકાય. આગલા પરિચ્છેદમાં જણાવી ગયા છીએ કે, આ રાજાએ આંધ્ર જાતિના હતા; અને આંધ્ર તે પ્રજાનું નામ છે જ્યારે તેના વંશનું નામ કુલ, જાતિ અને શતવહન હતું. વળી શતવહનને વંશ વિશે વધુ પ્રકારા અનુસરીને, તેઓને શાત રાજાએ પણ કહેવામાં આવે છે તેમજ તે પેાતાને શાતકરણ તરીકે ઓળખાવે પણ છે. આ શબ્દો કાંઇક વિશેષ વિવેચન માંગી લે છે. આંધ્ર શબ્દને, જાતિ અને પ્રજા એમ ભિન્ન અર્થવાળા નામા લાગવાથી કાંઈક ગેરસમજુતી થવા સંભવ છે. અહીં પ્રજા–જેને અંગ્રેજીમાં NationClass કહેવાય છે તે અર્થમાં વપરાય છે. જાતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] આપણે આંધ્રપ્રજાના અલ્લુજાતિના ક્ષત્રિય (ભલે મિશ્ર એલ્રાના) તરીકે ૬ એાળખાવવા રહે છે. તેના વશ અને ધ જાતિના વિવેચન પછી, હવે કુલ શબ્દને લગતું વિવેચન પણ કરીશું. કુળના પ્રવાહ હમેશાં શુક્ર-વીર્યને ભૂનુસરીને જ લેખાય છે. એટલે તે નિયમ પ્રમાણે, પૂર્વજોનું જે કુળ હાય, તેજ સંતતિઓનું લેખનું રહે છે. અને તેટલા માટે રાજા શિશુનાગનું, રાખ શ્રેણિકનું, રાજા નંદનું તેમજ રાજા શ્રીમુખનું-સર્વેનું એક જ કુળ કહી શકાય. તેમાં રાજા શ્રેણિકને આપણે વાદ્વીકકુળમાં ઉત્પન્ન થયેલા જણાવ્યા છે ( જુએ પુ. ૧, પૃ. ૨૭૫, ટી. નં. ૪૭ ) એટલે ઉપરના નિયમને અનુસરીને આ સર્વ રાજાઓને “ વાહીકકુળમાં ” જન્મેલા કહેવાને કાંઇ પ્રતિબંધ નડતા નથી. જેથી સાબિત થયું કે રાજા શ્રીમુખનું “ વાહીકકુળ ” ગણાવું જોઈએ. " જાતિ અને કુળ વિશેની સમજૂતિ આપ્યા પછી વંશને લગતું વિવેચન કરવું જોઇએ. પરન્તુ તેનું સ્પષ્ટીકÁ હવે પછીના પારિગ્રાફમાં આવતું ઢાવાથી ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. તેના વંશ અને ધર્મ શત, શ્રુતવહન, અને શાતકરણ છે. શબ્દો આ વંશ સાથે જોડવાનું શું મહાત્મ્ય છે તે સર્વ વિવેચન પ્રથમ પરિચ્છેદે જણાવવામાં આવ્યું છે તથા પ્રસંગાપાત્ત અન્ય ઠેકાણે કરેલા સ્પષ્ટીકરણથી પણ સમજાયું છે કે, આ વંશની આદિ “ સા=૧૦૦=શત્ ’”માં થઇ છે. તેથી તેને શત્ વંશ કહેવામાં આવ્યે છે. તેના રાજાને પુરાણકારના૧૭ ક઼હેવા પ્રમાણે શાત કહેવાયા છે તથા તે વંશને! પ્રવાહવહન સેાની સાલમાં થયે। હ।વા માટે તેનું ખીજું નામ “ શતવહન ’વંશ પણ પડયું છે. " આ વંશની આદિ સાથે કાઈ અન્ય અર્થસૂચિત નહિ, પણુ કેવળ તેને સમય દર્શાવતું વિશેષણ જે (૧૬) કેટલાક વિદ્વાના તેમને બ્રાહ્મણ તરીકે લેખે છે ત્યારે કેટલાક અબ્રાહ્મણ લેખાવે છે. આ સબંધી કેટલીક ચર્ચા, કલકત્તાથી પ્રગઢ થતા ધી ઈંડિયન કલ્ચર નામના ત્રૈમાસિકમાં (પુ. ૫, અંક ૧, સને ૧૯૩૮) આપી છે. જીએ તેનું વિવેચન આપણે ઉપરમાં પૂ. ૫૫-૫૮માં કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખંડ જોડવામાં આવ્યું છે, તેમાં કાંઇક ખાસ વિશિષ્ટા જા સમાયલી હૈાવાનું અનુમાન થાય છે. ખીજી બાજું સમયાવલીના આધારે એમ પુરવાર થયું છે કે તે સે।। આંકડ઼ા બીજા કાઈ સંવતના નથી પણ આ યુગના જૈનધર્મપ્રચારક અંતિમ તીર્થંકર શ્રીમહાવીરના મેક્ષતીચિના સંસ્મરણમાં સ્થપાયેલ સંવત્સરને છે. તે પ્રશ્ન એ થાય છે કે આ શતવંશી રાજાએ ને શ્રીમહાવીર સાથે શે। સંબંધ હતા કે તેઓ તેના સંવત્સરને માન્ય રાખે તથા તેની સાથે પેાતાના વંશનું નામ જોડવામાં પેાતાને જ ભાગ્યશાળી સમજે. તેને જવાબ સીધા અને સાદે। એ છે કે, તે શ્રીમહાવીરના અનુયાયી હતા એટલે કે તેઓ જૈનધર્મ પાળતા હતા. વળી આ ખાબતને ટેકારૂપ, સિક્કાઓની૧૮ સાક્ષી પણ છે. રાજા શ્રીમુખના પૂર્વે જ એવા શિશુનાગ વંશી તેમજ નંદવંશી રાજાઓના ધર્મ પણ જૈનધર્મ હતા, તે પુ. ૧ માં તેમનાં વર્ણન કરતી વખતે અનેકવિધ પૂરાવાથી આપણે સાબિત કરી આપ્યું છે. તેમ આ રાજા શ્રીમુખ તથા તેનાં વંશજોના જે સિદ્ધાવણુંના પુ. ૨ માં જોડવામાં આવ્યાં છે તે ઉપરથી પણ વિશેષ સમર્થન મળતું રહે છે, કે તે જૈનધમાં જ હતા. વળી આ વંશના કેટલાય રાજાના સમયમાં જે અવારનવાર ધર્મનિમિત્તે દાન૧૯ દેવાયાં છે અને જેને ઉલ્લેખ શિલાલેખામાં તેમણે કરી બતાવ્યા છે તે પણ સાક્ષી પૂરે છે કે, તેઓ વૈદિક ધર્માં નહાતા પરન્તુ જૈનધર્માનુયાયી હતા. ઉપરાંત, આગળ ઉપર તેમનું વર્ણન કરવામાં આવશે એવા અરિષ્ટકર્ણ અને હાલ શાતકરણ જેને—સામાન્ય જનતા રાજા ચાલ ઉર્ફે શાલીવાહન તરીકે ઓળખાવે છે તેવા રાજાઓએ તા બ્રાડી રીતે જૈનધર્મના વિધાનમાં પ્રરૂપેલાં ધાર્મિક કાર્॰ વગેરે પણ કરેલાં છે. અલખત્ત એમ પણુ બનવા ચેાગ્ય છે કે, સેા સાતસા વર્ષે જેટલી આ વંશની (૧૭) જીએ પુ. ૪. પૃ. ૧૯ ટી. નં. ૧૦ (૧૮) પુ. ૨માં સિક્કાચિત્રા ન’. ૫૬થી ૮૪ સુધીનાં વન તથા ટીકાઓ વાંચે. (૧૯) આ પુસ્તામાં પાંચમા તથા છઠ્ઠા કે જમે. (૨) પુ. ૩, પૃ. પશુ-પર જુએ. www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પરિછેદ ]. તેને વશ અને ધર્મ [ ૧૪૫ લાંબી હૈયાતી દરમિયાન તેનાં સઘળા રાજાઓએ એકને બૌદ્ધધર્મી સંસ્થાઓને દાન દીધાનું જણાવ્યું છે, તે તે એકજ ધર્મ સર્વદા અનુસર્યો નહિ હેય. અને તે પણ ભારતવર્ષના સર્વપ્રદેશ રાજકર્તાઓ ઉપર જેનધર્મ એવા કાળે કે જ્યારે ભારતની પૃથ્વી ઉપર અનેક જે પ્રભાવ પાડયો હતો તેનાથી અત્યારસુધીના લેખકે જાતનાં પરિવર્તન ૧ વારંવાર થયાં કરતાં હતાં. બહુધા કેવળ અજાણ હોવાથી, જેન શબ્દને બદલે એટલે તે સમયના ભારતવર્ષના ત્રણે–હિંદુ, જૈન અને જ્યાં ને ત્યાં તેમણે બૌદ્ધ શબ્દ જ વાપર્યે રાખે છે ૌહ-ધર્મોએ પોતપોતાના ભકત નીપજાવ્યા હોય; તે વસ્તુસ્થિતિ વારંવાર યાદ આવ્યા કરે છે. વળી છતાં પૂરાવાના આધારે જે હકીકત આપણે આગળ “શ્રીમુખ” અને “સિમુખ’ શબ્દ જ એવા છે કે, તે ઉપર વર્ણવવાના છીએ, તેથી એટલું જ ફલિતાર્થ જૈન પરિભાષાના શબ્દો તરીકે ૨૪ વપરાયા હોવાની “ થાય છે કે, હિંદુ અને જૈનધર્મ-તે બેએ જ છાપ પાડે છે. મતલબ એ થઈ કે, શતવંશી રાજાઓ પિતાને કાબુ તે રાજાઓ ઉપર મેળવ્યો હતો. પિતાને, શતશ્રી અને વાશતશ્રી જેવા શત શબ્દ સાથે એટલે અલ હિસ્ટરી ઍફ ઇડિયાના ૨૨ લેખકે સંકળાયેલા કોઈ પણ બિરૂદ અને ઉપનામથી સંબોધા“It is curious fact that although Andhra વામાં જે મગરૂરી લેખતા હતા તેમાં તેમને પિતાની kings were officially Brahamanical ધર્મભાવના સંયુક્ત થયેલી દેખાતી હતી. વળી કે. હિ. Hindus, most of their donations were . ના લેખકે પૃ. ૫૩૧ ઉપર “Their Satvahāns made to the Buddhistic institutions= earlist coins bear the name of a king આશ્ચર્યકારક છે કે આંધ્રપતિઓ સત્તાવાર રીતે Sata=તેમના (સાતવાહનોના) એકદમ પુરાણ ભાલણધમાં હિંદુઓ હોવા છતાં, તેમણે જણાંખરાં સિક્કાઓમાં શત નામના કેઈરાનું નામ કોતરાયેલું દીન તે બૌદ્ધધમ સંસ્થાઓને જ કરેલાં છે” આવા છે ખરું” આવા શબ્દો જે લખ્યા છે તેને મર્મ પણ આ વિચાર જે જણાવ્યા છે તે કાંઈક સમીક્ષા માગી લે છે. હકીકતમાં જ સમાઈ જાય છે. જો કે તેમણે તે કેવળ પ્રથમ લેખક મહાશયે સર્વ પ્રપતિઓને બ્રાહ્મણ શાત શબ્દને અંગેજ અને કદાચ એક રાજાને અંગે જ ધમાં કરાવવાને પિતાને જે જે પ્રમાણો મળ્યાં હતાં તે વિચાર દર્શાવ્યા લાગે છે, પરંતુ વસ્તુસ્થિતિ જ એ સર્વને કે તેમાંના થોડાંકનો ઉલ્લેખ કર્યો હોત તો તે હતી કે, આદિ રાજાઓને પિતાના કુળધર્મ ઉપર તપાસી જોવાની આપણને અનુકુળતા મળત; છતાં વિશેષ અભિમાન હતું અને તે સમયની પ્રણાલિકા ત્યારે તેમ નથી જ થયું ત્યારે આપણે હાલ તે એટલં જ પ્રમાણે સ્વધર્મ માટે મરી ફીટવાને તેઓ ઉત્સુકતા પણ માન્ય રાખી શકીશું કે, આપણું મંતવ્યપ્રમાણે. ધરાવતા હતા. આ સ્થિતિ ખાસ કરીને આદિ જે રાજાએ વૈદિક મતાનુયાયી બન્યા હતા તેમના રાજાઓએ પિતા સાથે જોડેલા બિરૂદેમાં સ્પષ્ટ રીતે વિશેના જ પુરાવાઓ વગેરે, તે લેખક મહાશયના તરવરી આવે છે. વાંચવા કે જાણવામાં આવ્યા હોવા જોઈએ તથા પરંતુ, આગળ જતાં જેમ જેમ રાજક્રાંતિ અને ધર્મતે ઉપરથી જ સર્વની બાબતમાં તે સ્થિતિ બની રહી ક્રાંતિ થવા પામી છે તેમ તેમ તે શત-અને શતવહન હોવાનું તેમણે કલ્પી લીધું હોવું જોઈએ. બાકી તેમણે જે શબ્દોનો વપરાશ, સર્વથા કે કેટલેક અંશે કમી થતો (૨૧) સરખાવો પુ. ૧, પૃ. ૪થી ૬ સુધીનું વર્ણન. ખેલી ગાથાઓ. (૨૨) જુઓ વિન્સેટ સ્મિથકૃત ત્રીજી આવૃત્તિ. પૃ. ૨૦. કઈ અનેરું જગ નહીં. એ તીર્થ તેલ, (ર૩) આ કથનની અનેક સાબિતિઓ માટે પુ. રમાં એમ ધીમુખ, હરિ આગળ બીસિમંદિર બાલે.” ૫. ૧૫ થી ૨૩૨ સુધીનું વર્ણન તપાસી જેવું. ૧. પોતાના માંએ. ૨. ઈંદ્ર પાસે. ૩. મહાવિદેહ (૨૪) સેરમા જેમાં ગવાતા સ્તવનની નીચે આલે- ક્ષેત્રે બિરાજી રહેલ જૈનના વિવમાન તીર્થકર. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ]. કુટુંબ પરિવાર [ એકાદશમ ખંડ જ દેખાય છે. અને તેને જ મળતા શતાનિ કે છે (જુઓ પૃ.૧૩૭). એટલે તેનું આયુષ્ય ૮૦ વર્ષનું વારિવાર જેવા શબ્દ વપરાતા થવા માંડયા છે. ગણવું પડશે. પરંતુ રાજા શ્રીમુખનું આયુષ્ય તે ૪૫ આ ક્રાંતિએ મુખ્યપણે બે વખત થવા પામી છે. તેનું વર્ષની આસપાસનું જ પૂરવાર થયું છે (જીએ ઉપરમાં વર્ણન સાતમા અને ગ્રેવીસમા રાજાના વૃત્તાતે કરવામાં પૃ. ૧૧૨). આવશે. તે ઉપરથી આપણે કરેલા ઉપરના કથનની રાજા શ્રીમુખને પુત્ર પિતાને ગૌતમીપુત્ર યાત્રી સત્યાસત્યતા વિશેને ખ્યાલ વાચકને આવી જશે. જણાવે છે એટલે અર્થ એવો થયો કે રાજા શ્રીમુખ ઉપરમાં એક પારિમાકે તેનાં સગાંવહાલાંને પિતે ગતમીગાત્રની કન્યા પરણ્યા હતા. તેમ રાણી વર્ણન કરતાં, તેનાં માતપિતા ભાઈઓ વગેરેની હકીકત નાગનિકાને પુત્ર જે પાછળથી વાદશતશ્રી નામે ચે. જણૂવી છે. પરંતુ તેના પુત્ર આંધ્રપતિ થયો છે તે પિતાને વાસિષ્ઠપુત્ર જણાવે છે કુટુંબ પરિવાર કે પૌત્રાદિની હકીક્તને જરા એટલે રાણી નાગનિકા વસિબ્રીગેત્રની કન્યા કરે છે, જેટલે પણ સ્પર્શ કરાયો નથી. તેમ રાજા કૃષ્ણ અને શ્રીમુખ પિતાને (જુએ તેમના તે અત્રે કરવા વિચાર રાખ્યો છે. ચતુર્થ પરિચ્છેદે સિક્કાઓ) વસિપુત્ર તરીકે ઓળખાવે છે એટલે વર્ણવેલા રાણી ના નિકાના શિલાલેખ ને. ૧થી સ્પષ્ટ તેમની માતા છે કે હતી પારધિજાતની શાણી, છતાં થાય છે કે, રાજા શ્રીમુખને એક પુત્ર હતો. તેનું લગ્ન વાસિષ્ટગોત્રી હોવાથી, તેણીનું ગોત્ર તો ઉત્તમ પ્રકારનું અંગિય કુલવર્ધન કેઈ મહારથીની પુત્રી નાગનિકા વેર હોવાનું જ સમજવું રહે છે. આ પ્રમાણે પરાત્રી થયું હતું અને તેનાથી બે પુત્રો-વદશ્રી તથા શ્રી કન્યા સાથે લગ્ન સંબંધ જોડાતો હોવાથી, વાસિષ્ઠપુત્ર નામે થયા હતા તથા શિલાલેખ નં. રથી સમજાય હોય તે ગૌતમ ગોત્રની કન્યા પરણુતા, અને મૈતમીછે કે, રાજા શ્રીમુખને કૃષ્ણ નામે એક નાનો ભાઈ હતો. પુત્ર હોય તે વાસિગોત્રી કન્યા સાથે લગ્ન કરતો એમ - રાણી નાગનિકાના પતિ-રાજા શ્રીમુખના પુત્રનું સાબિત થાય છે, જેથી આખાયે વશમાં અનેક ગૌતમીનામ શું હશે તે કયાંય સ્પષ્ટપણે જણાવાયું નથી પરંતુ પુત્રો અને વાસિષ્ઠપુત્રો હોવા છતાં તેમને અનુક્રમ અને તેના સિક્કા ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે સગપણ સંબંધ શોધી કાઢવામાં આપણને જે કેટલીક તેનું નામ યજ્ઞશ્રી ગૌતમીપુત્ર હોવું જોઈએ (જાઓ સરળતાઓ થઈ પડે છે તેનું આ દષ્ટાંત સમજવું. તેના વૃત્તાંતે). આ યજ્ઞશ્રી ગૌતમીપુત્ર મ. સ. ૧૪૩= વળી એક રાજા જે શુદ્ધ કન્યા સાથે લગ્ન કરતા તે ઈ. સ. પૂ. ૩૮૪માં મરણ પામ્યો (જાઓ પરિચ્છેદ જાતિભેદ પર નહે; જેમકે આપણે ઉપર જોઈ બીજે–વંશવૃક્ષ) ત્યારે તેના બન્ને પુત્રો અનુક્રમે આઠ ગયા પ્રમાણે શ્રીમુખની માતા હતી શુદ્ધ, પરંતુ તેનું અને છ વર્ષના હોવાનું જણાવ્યું છે, જેથી બાળ મહિયર તો ઉચ્ચ ગોત્રી જ હતું. એટલે પુરવાર થાય પુત્રની વતી, વિધવા રાણી ના નિકાએ રાજલગામ છે કે તે વખતે જે વર્ણાશ્રમ પાડવામાં આવ્યા હતા હાથ ધરી હતી. આ હિસાબે ગૌતમીપુત્રના જે તે જન્મને લાધે નહતા, પરંતુ જીવનનિર્વાહના પુત્રને જન્મ મ. સ. ૧૩૫=ઈ. સ. પૂ. ૩૯૨ અને આવશ્યક ધંધાઓને લીધે પડાયા હતા, જેથી ગમે નાનાને જન્મ મ. સ. ૧૭૭=૪. સ. ૫. ૩૯૦ ગણી તે ગોત્રીઓ હોય તે ગમે તે ધંધામાં પડી શકતે. શકાય. રાણી નાગનિકા પાસેથી, રાજા શ્રીમુખના લગ્ન પ્રસંગે જે જેવું રહેતું તે માત્ર ગોત્ર કયું છે ભાઈ કૃષ્ણ અથવા રાણી નાગનિકાના કાકાસસરાએ તે જ, નહિ કે વર્ણ કયો છે તે. ગમે તે કારણે રાજપાટ પડાવી લઈ પોતે ગાદી પચાવી શ્રીમુખની રાણીનું નામ, ઠામ, કે તે કાની પુત્રી પાડી હતી. અને દશેક વર્ષ રાજ્ય કરી મ. સં. ૧૫૩-૪ હતી છે. કાંઈ જાણવામાં આવ્યું નથી. તે ગૌતમગેત્ર . સ. પૂ. ૩૭૩માં મરણ પામ્યા હતા. જયારે આપણે કુટુંબની કન્યા હતી એટલે જ હાલ તે માલુમ પડયું છે. તેને જન્મ મ. સ. ૭8=ઈસ. પૂ. ૪૫૪ કેપી લીધે અત્યાર સુધીની માન્યતા પ્રમાણે હાથીગુંદાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ સસમ પરિચ્છેદ ] શિલાલેખના આધારે શૃંગવંશના પુષ્યમિત્રનું નામ બૃહસ્પતિમિત્ર ગણી લઈ, તેને સમકાલીન ક્રાણુ હરાવનાર રાજા ખારવેલને, કાણ ? સમકાલીન લેખાવ્યેા છે. અને ખીજી બાજુ, રાજા ખારવેલે શ્રીમુખને પણ હરાવેલ હેાવાથી તેને તેને સમકાલીન ગણાવ્યા છે. છેવટે ભૂમિતિના નિયમે, ખારવેલ, પુષ્યમિત્ર ઉર્ફે બૃહસ્પતિમિત્ર અને શ્રીમુખ–તે ત્રણેને સમકાલીન ઠરાવી, ત્રણમાંના પુષ્યમિત્રને સમય ઈ. સ. પૂ. ૧૮૮ જેવા કાંઇક વિશેષ ચાકસાઇ ભરલા૨૫ માલમ પડેલ હેાવાથી, તે ત્રણેના સમય ઇ. સ. પૂ. ની બીજી સદીને જાહેર કર્યાં છે. આમાંના ખારવેલ અને પુષ્યમિત્રના જીવનવૃત્તાંતેા લખાઈ ગયા છે. ત્યાં સાબિત કરી બતાવ્યું છે કે પ્રથમ તે તેમની ભૂમિકા રૂપે પુમિત્રને જે મગધપતિ બૃહસ્પતિમિત્ર તરીકે હરાવ્યા છે તે જ ભૂલભરેલું છે. અને જેનેા પાયેા જ ખામીવાળા તેના ઉપર ચણાયલા અનુમાનરૂપી ઇમારતમાં ખામી ન હોય તે તેા અશકય જ છે. એટલે પછી આ રાજાઓના સમસમયીપણે હેાવાની આખી યે કલ્પના પડી ભાંગી છે; બાકી બૃહસ્પતિમિત્ર અને ખારવેત્ર તે સમકાલીન ખરા, પરન્તુ તેમના કાળ સાથે જીવન સાથે પુષ્યમિત્રને લેશ પણ સંબંધ જ નહાતા. સમકાલીન કાણુ ક્રાણુ ? તે જ પ્રમાણે પુ. ૧ માં જ્યારે ધનકટકનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યારે, કેવી રીતે મારી મચડીને વાકયના અનર્થ ઉપજાવી કાઢી, પુષ્યમિત્રને રાજા શ્રીમુખના સમસમી બતાવવામાં આવે છે તેને લગતા કાંઈક ઇસારા કર્યા પણ છે; ને એમ પણ કહી દેવામાં આવ્યું છે કે, વિશેષ હકીકત શ્રીમુખના વર્ણને આપીશું. હવે બધીયે વ્યક્તિઓના સમય જ્યારે નક્કી થઈ ચૂકયા છે ત્યારે સહેજે સમજી શકાય તેવું છે કે, કાણુ કાનેા સમકાલીન હાઇ શકે. ફરીને પાછી ગેરસમજૂતિ થવા ન પામે, તે સારૂ તે ચારે રાજકર્તાઓના નિશ્ચિત (૨૫) “વિશેષ ચેાસાઈ ભરેલ’' શબ્દ એટલા માટે લખવા પાષો છે કે, તે સમય પણ તદ્દન સત્ય તે) નથી જ, પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૪૭ થયેલ સમય અત્રે નીચે ઉતારીશું. (૧) મગધપતિ બૃહસ્પતિમિત્ર; ઈ. સ. પૂ. ૪૧૭–૪૧૫ =ર વર્ષ ( પુ. ૧. પૃ. ૩૯૩) (૨) કલિંગપતિ ખારવેલ; ઈ. સ. પૂ. ૪ર૯-૩૯૩ =૩૬ વર્ષ (પુ. ૪. પૃ. ૩૭૫) (૩) શુંગવંશી પુષ્યમિત્ર; ઈ. સ. પૂ. ૨૨૬-૧૮૮ =૩૮ વર્ષે ( પુ. ૩. પૃ. પુ. ૪૦૪) (૪) આંધ્રપતિ શ્રીમુખ; ઈ. સ. પૂ. ૪૨૭–૪૧૪ =૧૩ વર્ષ ( આ પુસ્તકે પૃ. ૩૯) . (૨) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી અથવા યજ્ઞશ્રી ગૌતમીપુત્ર મિ. પાર્જિટરની ગણુત્રી મુજબ રાજા શ્રીમુખની ગાદીએ તેનેા ભાઇ કૃષ્ણ એ છે. પરન્તુ ઉપર પૃ. ૩૩ માં સાબિત કરી ગયા મુજબ તરતમાં તે। શ્રીમુખ પછી તેના પુત્ર જ ગાદીએ આવ્યા છે. એટલે આપણે નં. ૨ ના રાજા તરીકે શ્રીમુખના પુત્રને લેખવ્યા છે. વળી ઉપર જણાવી ગયા પ્રમાણે તેનું નામ યજ્ઞથી ગૌતમીપુત્ર અને તેની રાણીનું નામ નાગનિકા હતું. સંભવ છે કે તેને અન્ય રાણી પણ હશે. ( જીએ આ પારિગ્રાફે આગળ ઉપર ) તથા જ્યારે તેનું મરણુ થયું ત્યારે તેને એક આઠ વર્ષના અને બીજો છ વર્ષના મળીને બે પુત્રા હતા. આટલું તેના પરિવાર વિશે જણાવી તેની ઉંમર ખાખતનો ચર્ચા કરીશું. કુટુંબ પરિવાર અને ઉમર ષષ્ઠમ પરિચ્છેદે, શિલાલેખ નં. ૨૦ માં જણાવાયું છે તે પ્રમાણે, જ્યારે તે ગાદીએ બેઠા હતા ત્યારે તેની ઉંમર ૨૦ થી ૨૫ વર્ષની હતી. અને ૩૧ વર્ષનું રાજ્ય ભોગવ્યું છે તે હિંસાખે તેનું આયુષ્ય લગભગ ૫૦ થી ૫૫ વર્ષનું કલ્પી શકાય છે. એટલે તે ગણુત્રીએ તેનું મરણુ મ. સં. ૧૪૩= ઈ. સ. પૂ. ૩૮૪ થયાનું અને તેને જન્મ મ. સં. ૯૩૪. સ. પૂ. ૪૩૪ ની આસપાસ થયાનું કલ્પવું રહે છે. જ્યારે અન્ય ત્રણના સમય જે કલ્પી લીધા છે તેની સરખામણીમાં, પુષ્પમિત્રના સમય કાંઈક વધારે સપ્રમાણ છે ખરે, www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] સહાથીની ઓળખ બીજી બાજુ તેના એ પુત્રોના જન્મની સાલ અનુક્રમે આપણે ઈ. સ. પૂ. ૩૯૨ અને ૩૯૦ (જીએ પુ. ૧૪૬) માં ઠરાવી છે. એટલે તેના અર્થ એ થયા કે, જ્યેષ્ઠ પુત્ર જન્મ્યા ત્યારે તેની ઉંમર ૪૨ વર્ષની આસપાસ હતી. આ હકીકત જ આપને નીચે જણાવ્યા પ્રમાણેના અનેક પ્રશ્નો વિચારવા ધસડી લઈ જાય છે. (૧) શું ૪૨ વર્ષની ઉંમરે જ તેને પુત્ર પ્રાપ્તિ થઈ હતી; કે અન્ય ફરજંદા થયા હતા પણ મરણુ પામ્યા હતા; કે સામાન્ય ગણાતી યુવાનવયે જ તેને જ્યેષ્ઠ પુત્ર લાભ્યા હતા. પરન્તુ મરણ સમયે પેાતાની ઉંમર ૫૦ વર્ષ કરતાં ઘણી નાની હતી (૨) શું તેના જ્યેષ્ઠ પુત્રની જનેતા, રાણી નાગનિકા સિવાય અન્ય રાષ્ટ્રીએ નહી? અથવા હતી તે તેમાંની ક્રાઈને પેટે પુત્રરત્ન જન્મ્યું જ નહેાતું કે, પુત્રો જન્મીને મરણુ પામી ગયા હતા ? કે રાણી નાગનિકા ખુદને પણુ, અગાઉ પુત્રો તે જન્મ્યા હતા પરન્તુ તે સદ્ગત થઇ ગયા હતા (૩) રાણી નાગનિકાને। જ્યેષ્ઠ પુત્ર તે પ્રથમ જ પુત્ર જો હાય તા શું તેણીના લગ્ન થયા ખાદન્યા વર્ષે તેને જન્મ થયા હતા એમ ગણવું, કે સામાન્ય ગણુના મુજબ પુખ્ત યુવાન વયે તેણીને પુત્ર પ્રસભ્યા હતા પણ તેણીનું લગ્ન જ રાજા યજ્ઞશ્રી સાથે, માટી વયે થવા પામ્યું હતું—-એટલે કે રાજા યજ્ઞશ્રીની અનેક રાષ્ટ્રોએ માંની તે એક હતી. આ પ્રકારના અને તેને લગતા, તેમજ તેની રાણી કે રાણીએ અને પુત્રોને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી શકાય તેવા છે. પરન્તુ તે કાળે અનેક રાણીઓ કરવાના રિવાજ ચાલતા હતા તે જોતાં,રીતે અને જેટલાં ફરજંદા જન્મે તે સદા જીવતાં જ રહેવાં જોઇએ એવા કાંઇ નિયમ ગણાતા નથી તે હકીકત (૨૬) કેવળ આંધ્ર સામ્રાજ્યમાં જ આા પ્રકારના અમલદારા હતા એમ નથી. આગળ ઉપરના વર્ણનથી સમજાશે કે, આવું તે દરેક રાજ્યમાં બનતું આવ્યું છે. પરંતુ એટલું ચાકસ છે કે, તે ઉપર ખાસ વિશ્વાસુ અને રાજકુટુંબ સાથે સબ’ધ ધરાવતી વ્યક્તિએને જ મુખ્યપણે નીમવામાં આવતી. (૨૭) ચુઢુકાનદ અને મૂળાનાના સિક્કાએ આ જાતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખંડ ખ્યાલમાં રાખતાં, તેમજ તે વખતે ગાદીએ માવનાર ભૂપતિની ઉંમર પણ ક્રમમાંકમ ૧૩-૧૫ની તા રખાતી જ હતી તે જોતાં, તેમજ યજ્ઞશ્રીના પિતા રાજા શ્રીમુખની ઉંમર મરણ સમયે લગભગ ૪૫ વર્ષની હતી તે જોતાં, એ જ અનુમાન ઉપર આવવું પડે છે કે, રાજા યજ્ઞશ્રી ગાદીએ આવ્યા ત્યારે, તેની ઉંમર ૨૦ થી ૨૫ની હાવી જોઇએ, તેતે નાગનિકા સિવાય અન્ય રાણીએ પણ હોવી જોઈએ; અને રાણી નાગનિકા સાથેનું લગ્ન, પાતે ગાદીએ ખેઠા પછી લાંબાકાળે થયું ડાવું જોઈ એ. ઉપર નિર્દિષ્ટ કર્યા પ્રમાણે જો રાણી નાગનિકા સાથેનું લગ્ન લાંબાકાળે થયું છે તેા પ્રશ્ન એ ઉદ્ભવે છે કે તેમ થવાનું કારણ શું ? આ માટે . નીચેના પારામાં જુએ. પંચમ પરિચ્છેદે નાનાબાટવાળા શિલાલેખ નં. ૧ માં જણાવી ગયા પ્રમાણે રાણી નાગનિકા, અંગદેશના કાર્ય મહારથીની પુત્રી થતો હતી. જેથી ા. આં. રૂ. ના લેખકે પૃ. ૨૧, પારિ ૨૭ માં લખ્યું છે કે, “Maharathies and Mahabhojakes were evidently high officers of the state, probably viceroys in the Andhra empire. They are often intimately connected by family ties with the ruling sovereign=મહારથીઓ અને મહાભાજકાઝ દેખીતી આંત્રસામ્રાજ્યનાર૬ મેટા હાાદારીએતેમાં ચે વાઇસરાય જેવી૨૭ પદવી ધરાવતા હતા.” વળી રાજા શ્રેણિકના વૃત્તાંતે જણાવી ગયા છીએ કે તેની નાકરીમાં મહારથીની આળખ સાક્ષી રૂપ ગણવા‚ કા. આ રૅ.ના લેખકને જે ટીકા કરવી પડી છે (જીઓ પારિ. ૧૪૦) કે Ujjain symbols are only found on coins of Satvahan family but not on those of Chutu dynasty=ઉજ્જૈનના સાં તિક ચિન્હા કેવળ તવહનવથી સિક્કા ઉપર જ દેખાય છે, નહિ કે ચુટ્ટુશના સિક્કા ઉપર લેખક મહાશયને www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ રાજ્યવિસ્તાર અને રાજનગર સક્રમ પરિચ્છેદ ] કાષ્ટ નાગરયિક નામની વ્યક્તિ હતી, (જીએ પુ. ૧, પૃ. ૨૫૮) તેમજ પં. ચાલુકયના સમયે અર્થશાસ્ત્રની કેટલીક ખૂબીગ્માનું વર્ણન કરતાં (જીએ પુ. ૨. પૃ. ૨૧૩) જણાવાયું છે કે, તે સમયે લશ્કરની ચતુર્વિધ રચનામાં, પાયદળ, હયદળ, હસ્તિદળ, તેમજ રચનાદળને પણ સમાવેશ થતા હતા. આવા રથદળના જુદાં જુદાં જુથ ઉપર નીમવામાં આવતા અમલદારામાંના કાઇકને ‘ મહારથી ૨૮ નામથી ઓળખવામાં આવતા હતા. આ સર્વ હકીકતથી એવા અનુમાન ઉપર જવું પડે છે કે, મહારથી નામ કાંઇ એક જ વ્યક્તિનું, એક વંશનું, એક કુળનું, એક પ્રદેશનું કે એક પ્રાંતનું નામ નથી પણ એક પ્રકારનું હેાદ્દાચ નામ ડાઈ તે, તેવા મહારથીઓ અનેકની સંખ્યામાં, અનેક પ્રદેશમાં અને અનેક સમયે હાઇ શકે છે, જેથી તેમની વિશેષ એળખ કરાવવા સારૂં મહારથી ઉપરાંત સામાન્ય રીતે અન્ય વિશેષણુ જોડવાની જરૂરિયાત રહે. અત્યારે આપણે ઈ. સ. પૂ. ચેાથા સૈકાની તથા તે સમયે કહેવાતા અંગદેશની—વર્તમાનકાળે કહેવાતા અષ્યપ્રાંત અને વરાડની તથા એક કાળે વિદર્ભપ્રાંત તરીકે ઓળખાતા પ્રદેશની વાર્તા કરી રહ્યા છીએ. ને તેમાં રાજા યજ્ઞશ્રીએ તે પ્રદેશના અધિકારી ઉપર જીત મેળવી, તેની પુત્રી સાથે લગ્ન કર્યાની હકીકત છે. ા પુત્રીનું નામ નાગનિકા જણાવાયું છે. તેવી જ રીતે, આ સમય પછી દેઢસે એક વર્ષના ગાળા ખાદ, શુંગવંશી અગ્નિમિત્રે પણ આજ પ્રદેશના કાઈ અષિકારીને હરાવી તેની પુત્રી આલવિકા સાથે લગ્ન ર્યું ઢાવાની બિના ઈતિહાસના પૃષ્ટ ઉપર નોંધાયેલી છે (પુ. ૩. પૃ. ૯ર તથા ટી. નં. ૩૨). આ બંને પ્રસંગના સમય, પૃથા તથા વિજયમાં મેળયેલી કન્યાએનાં નામે વચ્ચે એટલું બધું સામ્ય દેખાય છે કે, તે બન્ને બનાવા કુટુવ’શીએ સ્વતંત્ર રાન હૈયાનેા ખ્યાલ રહેવાથી આ શબ્દો ઉચ્ચાર્યા છે, બાકી તા તેઓ કેવળ મેટા àદ્દેદારો હતા જેથી તેમને અવંતિ સાથે કાંઈ લેવાદેવા જ નહેાતી). પ્રાંતિક સત્તાષિયાને પેાતાના પ્રાંતોમા સિમા પાડી લેવાની સત્તા પણ પૂર્વકાળે હતી તેના આ પુરાવારૂપ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૪૯ એક જ ભૂમિ ઉપરના મહારથી બિરૂદધારક સરદારાના કુટુંબમાં બનવા પામ્યા હૈાવાની શકયતા ખતાવે છે અને તેથી તે સત્યટના તરીકે જ આપણે લેખવી રહે છે. જેમ અગ્નિમિત્રે પણ સ્વહસ્તે મહારથીને પરાજય કરી કન્યા મેળવી છે તેમ યશ્રી પેતે પણ સ્વબળે જ તે દેશ ઉપર હકુમત ભોગવવા મહારથીને હરાવીને નાગનિકાસાથે લગ્નગ્રંથીથી જોડાયા હાવા જોઇએ. આ સ્થિતિમાંથી અપેક્ષિત ખુલાસા મળી રહે છે કે, શામાટે નાનિકા અને યજ્ઞશ્રીનુ લગ્ન પેાતાના રાજ્યારભ થયા પછી કેટલાંય વર્ષે થવા પામ્યું છે. તેમજ આ પ્રદેશ યશ્રીએ પેાતે જર૯ સ્વળે જીતી લીધા છે. આખા યે શતવહુનવંશના ઇતિહાસ એટલે બધા અંધકારગ્રસ્ત છે કે તેમાંથી એકદમ તદ્દન સત્યપૂર્ણ હકીક્ત તારવી કાઢવી તે અતિ મુશ્કેલ અને ગજા ઉપરાંતનું કાર્ય છે; છતાં યત્ન કરવા તે આપણું કામ છે; અને પ્રયત્ન કરનારને જ પરમાત્મા સહાય કરે છે તે ઉક્તિના જોરે આપણે આગળ વધીશું. રાજ્યવિસ્તાર અને રાજનગર સંશાધન કાર્યમાં હંમેશાં પ્રથમ તે આનુમાનિય તત્ત્વાજ ઉભાં કરવાં રહે છે; પરંતુ અનુમાનને ચારે બાજુથી તાળી જોઈ, કસોટીએ ચઢાવવામાં અનેક પ્રકારની ઉણુપે। આડી આવે છે અને તેથી તેવા પ્રયત્ન કરવા છતાં, પાકા નિર્ણય ઉપર તે। આવી #કાતું જ નથી. આવે અનુભવ આપણને સેડ્રેકાટસ એટલે ચંદ્રગુપ્તને માની લેવામાં અને અશોક તે જ પ્રિયદર્શિન એમ ઠરાવવામાં પૂર્ણપણે થયે। હતા; પરંતુ જેવી તે છુપાને એક બાજુ મૂકી દઈને, સમાવળાના–કહે ગણિતશાસ્ત્રથી આંકડા ઉભા કરીને આશ્રય (૨૮) ૧૪મ પરિચ્છેદે પૃ. ૧૧૭ વૃક્ષ-કાઠા આપ્યા છે તે સરખાવે (૨૯) પૂ. ૭૦ ઉપર પ્રશ્ન થયો છે કે, આ પ્રદેશ શ્રીમુખે તેલ છે કે યજ્ઞીએ તેના ખૂણાસે અહીથી મેળવી લેવાય છે, www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ રાજ્યવિસ્તાર અને રાજનગર ૧૫૦ લીધા કે, આપણને ખરા માર્ગે જડી આવ્યા તે આપણે કરેલી ભૂલાના પશ્ચાત્તાપ કરવા પડયા. કહેવાની મતલબ એ છે કે, જ્યાં વિષમ માર્ગમાંથી રસ્તા કાઢવાના હોય છે ત્યાં હજાર। અનુમાન કરતાં, જો આંકડારૂપી તવારીખ અને સાલવારીની મદદ લેવામાં આવે છે તે પછી આવા પુરાવાની સંખ્યા ભલે માત્ર એક કે એ જ હાય, તાપણુ તેના ઉપર આપણે નિર્ભયરીતે ઉભા રહીને કામ કરી શકીએ છીએ. જ્યારે આવા અનુપમ સિદ્ધાંત આપણી પાસે પડયા છે ત્યારે શામાટે હાથ ધરેલ ક્રાયડાને!–યજ્ઞશ્રીએ પોતાના જીવનમાં મેળવેલ વિજયને ઉકેલ કરવામાં તે સિદ્ધાંતના લાભ ન ઉઠાવવા? અને સદ્ભાગ્યે આપણી પાસે તેવા સાલવારીના આંકડા માજીદ પણ છે. કયા પ્રકારના આંકડા ઉપયાગી નીવડવા સંભવ છે તે ચૂંટી કાઢવામાં યજ્ઞશ્રીના રાજ્યની આસપાસની ભૂમિ ઉપર, જે જે રાજકર્તાની આણુ ફેલાઈ રહી હતી તેના જીવનને લગતા આંકડા, સૌથી પ્રથમ દરજ્જે મેળવી લેવા જોઇએ કે જેને અનુસરીને, યજ્ઞશ્રીના જીવનબનાવાતે ગાઠવી શકાય; તથા તે બનાવા ક્રમ બનવા પામ્યા હશે તેની વિચારણા ઉભી કરી તેમાંથી સાર તારવી લેવાય. આવા રાજકર્તાઓમાં ઉત્તરે, નંદ વંશીઓ અને પૂર્વમાં ચેવિંશીઓ છે. પશ્ચિમે તે ખુદ યજ્ઞશ્રીની સરહદ જ ધાટ અને સમુદ્ર સુધી લંબાઈ હતી એટલે તે બાબતાને તે વિચાર જ કરવા રહેતા નથી; જ્યારે દક્ષિણ તરફની હદ અનિશ્ચિત હેાવાથી, તેમજ તે ઉપરના ઢાક્ષુ ચેદિવ’શી રાજા ખારવેલના હતા એમ તેના જીવનવૃત્તાંતથી જાણી ચૂકયા છીએ. એટલે તે ચેદિવંશીના વિચાર દક્ષિણુ તેમજ પૂર્વ`દિશાને અંગે પણ કરવાને કર્યા છે; એટલે ચારે દિશાના પ્રશ્નના ઉદ્દેલ લાવવામાં ફુલ સરવાળેતા નંદવંશ અને ચેદિવ’શ−ક્રેવળ એ વંશની જ વિચારણા કરવી રહેશે. આટલી પ્રસ્તાવના કર્યાં ખાદ હવે સંગીન ભૂમિકા ઉપર જવાને પગલી ભરીશું. યજ્ઞશ્રીનું રાજ્ય મ. સ. ૧૧૩-૧૪૪=૩૧ વર્ષ ચાલ્યું છે એટલે તે સમયે-તેના સમકાલિન તરીકે (૧) નંદવંશીઓમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખ’ડ નવમાનંદનું રાજ્ય; ૧૧૨–૧૫૫=૪૩ વર્ષ (૨) અને ચેદિવંશીઓમાં ખારવેલનું રાજ્ય; ૯૮–૧૩૪=૩૬ વર્ષ અને કગ્રીવ (ખારવેલપુત્ર)નું ૧૩૪–૧૫૫=૨૧ વર્ષ ચાલ્યું હતું. રાજા યજ્ઞશ્રીના સિક્કાઓ મધ્યપ્રાંતના બિરારવાળા ચાંદાજીલ્લામાંથી તેમજ દક્ષિણ હિંદમાં ગાદાવરી અને કૃષ્ણા નદીવાળા પ્રાંતામાંથી મળી આવે છે. એટલે સહજ કલ્પના કરી શકાય છે કે, મધ્ય પ્રાંત, વરાડ નીઝામી રાજ્યને આખાયે ભાગ, ઉપરાંત મુંબઈ ઈલાકાના મહારાષ્ટ્રને કટલાક ભાગ, તેણે પેાતાની સત્તામાં આપ્યા ઢાવા જોઇએ. પ્રશ્ન એ છે કે, કયા ભાગ ક્યારે તે કેવા સંજોગામાં તેણે જીતી લીધા હશે. રાજા ખારવેલના હાથીગુફાના લેખની ચેાથી પક્તિથી ( જીએ પુ. ૪, પૃ. ૨૭૭) જાણી ચૂકયા છીએ કે પેાતાના રાજ્યકાળના ખીજા વર્ષે (મ. સં. ૯૮+૨=૧૦૦) રાજા શ્રીમુખને તેણે હરાવ્યા હતા; તથા તે જ લેખની છઠ્ઠી પંક્તિથી જણાય છે કે, ખારવેલે સર્વ રાષ્ટ્રીકા અને ભેાજાને પેાતાના રાજ્યના ચેાચા વર્ષે મ. સં. ૧૦૨ માં હરાવ્યા હતા. આ શબ્દોથી એ હુક્કીકતની પ્રતીતિ થાય છે. એક તા રાષ્ટ્રીકા અને ભાજઢ્ઢા તે સમયે આંધ્રપતિના તામે નહાતા જ; તેમજ આંધ્રાઝ, રાષ્ટ્રિકાઝ અને ભાજકાઝ ત્રણે સ્વતંત્ર પ્રજાએ હતી. તેમાંની પાછલી એ પ્રજાના પ્રાંતને રાજા ખારવેલે મ. સં. ૧૦૨ માં જીતી લીધા હતા. આ રાષ્ટ્રીાને મુલક મહારાષ્ટ્રમાં અને બાજક્રાને વરાડ જીલ્લામાં (કે. હિ. ઇ. ના પૃ. ૬૦૦માં જણુાવ્યા પ્રમાણે) ગણાય છે. એટલે રાષ્ટ્રીકાને અને ભેાજાને મ. સ. ૧૦૨ ખાદ, જ્યાંસુધી રાજા યજ્ઞશ્રીએ જીતી લીધા નહેાતા ત્યાં સુધી, તેઓ ખારવેલના કે તેના વંશજોને તામે હતા એમ સિદ્ધ થયું. તેમાં પણ રાજા ખારવેલ તે મહાપરાક્રમી રાજા હતા અને તેણે તે યજ્ઞશ્રીના પિતા શ્રીમુખને હરાવીને સખ્ત ટકા માર્યાં હતા એટલે યજ્ઞશ્રીએ, ભલે પોતાના પિતાને થયેલ અપમાનનેા બદલા વાળવા ઈન્તેજારી સેવી જ હાય, પરન્તુ ખારવેલના જીવંતકાળ www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ સક્ષમ પરિચ્છેદ ] સુધી તે પ્રત્યે દુર્લક્ષ્ય સેવ્યું હોવું જોઈએ એમ સહજ કલ્પના કરવી રહે છે. ત્યારે તેણે આ પ્રાંતા જીતી લીધા કયારે? ખીજી ખાજું આપણને કહેવામાં આવ્યું છે કે, રાજા યજ્ઞશ્રીને રાણી નાગનિકાના પેટે જે જ્યેષ્ઠપુત્ર જન્મ્યા હતા તે તેના મરણ સમયે આઠ વર્ષના હતા. એટલે કે તેના જન્મ મ. સં. (૧૪૩-૮) ૧૩૫ માં થયા હતા. હવે જો રાણી નાગનિકાને લગ્ન પછી તરતમાં જ ગર્ભ રહ્યો હાય (જે વધારે સંભવિત છે. જુઓ, પૃ. ૧૪૮ ) તા રાજા યજ્ઞશ્રી સાથેનું તેણીનું લગ્ન વહેલામાં વહેલું મ. સ. ૧૩૩-૪ માં થયું હાવું ગણાય. તેમ આ હકીકત પશુ સિદ્ધ થયેલ છે કે રાજા ખારવેલનું મરણુ મ. સં. ૧૩૪ માં થયું હતું અને તેની ગાદીએ તેને પુત્ર વજ્રીવ આવ્યા હૅતા. આ રાજા વિષયવિલાસી, સ્વેચ્છાચારી અને સ્વૈરવિહારી હતા (જીએ પુ. ૧. પૃ. ૩૬૭ તથા પુ. ૨. પૃ. ૧૬૮). એટલે બનવા યાગ્ય છે કે, રાજા યજ્ઞશ્રીએ ખારવેલના મરણુ બાદ તરતમાં જ કે, તેના રાજ્યકાળની આખરમાં મધ્યપ્રાંત અને બિહાર જીલ્લા ચેદિવંશની સત્તામાંથી જીતી લીધે! હાય અને તે જીત્યાની એક નિશાની તરીકે તે પ્રાંત ઉપર હકુમત ભાગવતા મહારથીની પુત્રી નાગનિકા સાથે લગ્ન કર્યું હેાય. આ પ્રમાણે સત્યધટના બની લાગે છે. તાત્પર્ય એ થયેા કે રાજા યશ્રીએ મ. સં. ૧૩૩-૪=૪. સ. પૂ. ૩૯૪-૯૩ માં આ પ્રાંત જીતી લીધા હતા તથા નાગનિકા સાથેનું તેનું લગ્ન પણ તે સમયે જ થયું હતું. રાજા વસ્ત્રીવ પાસેથી એક વખત મધ્યપ્રાંત અને વરાડ જેવા પ્રદેશ જીતી લીધા પછી, દક્ષિણના નિઝાર્મી રાજ્યવાળા ભાગ જીતી લેવામાં યજ્ઞશ્રીને બહુ ખેારંભે નાખવા જેવું કાંઈ જ ન લાગે; કેમકે પરાજીત થયેલ હંમેશાં લડવામાં ઢીલા પડી જાય છે અને એક વખત હતાશ થયે! કે તેના હૃદય ઉપર તેની છાપ સખ્ત આધાત પહોંચાડે છે. એટલે એક વખત વિજેતા અનેલા યજ્ઞશ્રીએ, પરાજીત ચેદિપતિ પાસેથી નિઝામી રાજ્યવાળા ભાગ પણ તરતમાં જ ખૂ ચવી લીધે હાય. આપણે તેને સમય ઈ. સ. પૂ. ૩૯૭–૨=મ. સં. ૧૩૪-૫ નાંધીએ તા ખાટું નહિ ગણાય. બીજી રીતે રાજ્યવિસ્તાર અને રાજનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૫૧ પણ બનવા ચાગ્ય છે; કે યજ્ઞશ્રીએ પ્રથમ, આ નિઝામી રાજ્યવાળા ભાગ જીતી લીધા હાય અને તે ખાદ વરાડ પ્રાંતવાળા ભાગ હાય. પરન્તુ જો તેમ અનવા પામે તેા રાજા ખારવેલની જીવન્ત અવસ્થામાં તેમ બન્યું હાવાનું નોંધવું પડે. જો કે તે સમયે ખારવેલના રાજ્યકાળની અસ્તદશા હતી. જેથી તેમ બનવું પશુ સંભવિત છે. છતાં વધારે સંભવ ખારવેલના મરણુ બાદ જ આ સર્વે બન્યું હાવાનું કલ્પવું તે યાગ્ય લાગે છે. એટલે રાજા યજ્ઞશ્રીની દક્ષિણની જીતના સમય મ. સં. ૧૩૫=ઈ. સ. પૂ. ૩૯૨ ના ઠરાવીશું. હવે જોઈ શકયા છીએ કે, પેાતે મ. સં. ૧૧૩ માં ગાદીએ બેઠા હતા અને પેાતાના પિતાના રાજ્યના વારસા મેળવ્યા ત્યારે બહુ નાના પ્રદેશના રાજવી હતા. તે બાદ લગભગ ૨૦–૨૧ વષૅમ. સં. ૧૩૩ થી ૫ સુધીમાં તેણે રાજ્યના વિસ્તાર લણેા વધારી દીધા હતા અને તેટલા પ્રદેશ ઉપર નવ દશ વધુ વર્ષ રાજ્ય ચલાવી મ. સં. ૧૪૩-૪=૪. સ. પૂ. ૩૮૪-૩ માં તે મરણ પામ્યા હતા. એટલે જો, રાજા શ્રીમુખને આપણે આંધ્રભૃત્ય ગણાવતા હાઈ એ તેા, યશ્રીને પણ તેના રાજ્યકાળના ૩૧ વર્ષોંમાંના પ્રથમના ૨૦ વર્ષ પ્રભૃત્ય અને ખાકીના દશ વર્ષ સ્વતંત્ર આંધ્રપતિ તરીકે લેખાવવા રહે છે. રાજ્ય વિસ્તારના વિષય નક્કી કરી લીધા ખાદ હવે રાજનગરના સ્થાનની ચર્ચા કરીશું. તેના પિતાનું રાજનગર પેંઠ હતું તે સિદ્ધ કરી ચૂકયા છીએ. તેનું સ્થાન રાજ્યના એક ખૂણે દેખાય છે. કદાચ નાના રાજ્યને તે યેાગ્ય અને અનુકૂળ ગણી શકાય. પરન્તુ જ્યારે યજ્ઞશ્રીએ રાજ્યના વિસ્તાર એટલા બધા વધારી દીધા છે ત્યારે રાજનગરને, તેને તે ઠેકાણે એક ખૂણ્ણામાં જ રહેવા દીધું હશે કે તે ફેરવીને રાજ્યના ક્રાઈ મધ્યસ્થાને લાવવામાં આવ્યું હશે, તે પ્રશ્ન વિચારણીય થઈ પડે છે. રાજનગરની ચર્ચા કરતાં (જુએ પૃ. ૬૮ થી આગળ ) વરંગુળ-અમરાવતીવાળા પ્રદેશમાં, આંધ્ર સામ્રાજ્યની રાજધાની કાઈ વખત હેાવાનું જણાવવામાં આવ્યું છે. તે તે સમય શું અત્યારના જ હતા કે કેમ, તે શોધવું રહે છે. યજ્ઞશ્રીએ જીત www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ રાજ્યવિસ્તાર અને રાજનગર ૫૨ ] મેળવ્યા પછી લગભગ નવ દશ વર્ષ રાજ્ય ચલાવ્યું છે એટલે જીત મેળવ્યાના ઉલ્લાસમાં, રાજપાટની બદલી કરી લેવા માટે તે પૂરતા સમય લેખી શકાય. પરન્તુ તેના સમયે તે ફેરફાર બની શકયા ન ઢાવા નેઇએ, તેનાં કારણ આ પ્રમાણે છે. (૧) જો વર્ગગુળને જ રાજપાટ ઠરાવવું હેાય તે તેનું સ્થાન પણ પૈઠની પેઠે એક ખૂણે જ પડી જતું કહેવાય. ઉલટું પૅડનગર કિલ્લાથી તેમજ પર્વતની હારમાળાથી સુરક્ષિત હાઈ ને, વરંગુળ કરતાં વધારે નિર્ભય અને ચેાગ્ય લેખાય (૨) જે અમરાવતીને રાજપાટ ઠરાવાય તેનું સ્થાન વર્તમાનકાળના બેઝવાડા શહેર નજીક હેઇને, ત્યાં સુધીને મુલક તેણે કબજે મેળળ્યે ગણવા પડે; જ્યારે તેની છતના પ્રદેશ [ કૃષ્ણા નદીના ચાઢાક ભાગ સુધીજ ( પંચમ પરિચ્છેદ લેખ નં. ૨૦) તેણે જીત મેળવી છે એટલું જણાયું છે ] ત્યાંસુધી લખાયે। હેાય એવા પૂરાવા મળતા નથી. (૩) પરન્તુ આ મેવાડાવાળા-ધનકટક-એશાકટકનેા મુલક યજ્ઞશ્રીના પુત્ર વદ્ભુતશ્રી મલ્લિક શાતકરણીએ જીતી લીધા હતા ( પુ. ૨, સિક્કા નં ૬૭-૬૮ ) એમ સિદ્ધ કરી શકાય છે. ઉપરેક્ત પ્રકારની સ્થિતિમાં રાજા યજ્ઞશ્રીએ પોતાના રાજનગરનું સ્થાન ફેરવ્યું નહિં ઢાય એમ સ્વીકારવું રહે છે. [ એકાદામ ખડ જેને લીધે તેને ગાદી ઉપરથી અમુક સમય માટે ખસી જવું પડયું છે, તે તે પ્રસંગા રાજકારણની દૃષ્ટિએ અતિ ઉપયાગી દ્વાવાથી તરહેાડી શકાય તેમ નથી. એટલે ખરા ઈતિહાસ સમજવા માટે તેનું જ્ઞાન પણુ જરૂરી છે. તેમજ સમયની સળંગતા જાળવવા માટે પણ, તેનું નામ યથાસ્થાને મૂકવું જ જોઈએ. વળી વદસીના રાજ્યના આરંભ થઈ ગયા ત્યારે ભવિષ્યના આગારમાં શું ભરેલું છે તે કાષ્ટનાથી ભાખી શકાય તેમ ન ગણાય; ઉપરાંત એક વખત રાજ્યારંભ થઈ ગયા તે,એટલે તેના નામની આણુ તા ચાલુ થઇ ગઈ, પછી ભલે તે ટ્રંક મુદતની હાય કે લાંબી, પરન્તુ તેનું નામ તે રાજા તરીકે ચાલુ થઈ ગયું જ ગણાય. આવા વિવિધ મુદ્દાથી આપણે વદસતશ્રીનું નામ ઉપર મૂકવું પડયું છે, છતાં આંકની ગણુત્રીએ ગુંચવાડા ઉભા ન ચાય તે માટે વદસતશ્રીને સત્તાકાળ બે વખત થયા હાવા છતાં, તે એજ વ્યક્તિ ઢાવાથી, સંખ્યાની ગણત્રીએ તેને એક જ લેખી ગૂ^ચવાડા અટકાવવા પ્રથમના વદસતશ્રીને નંબર વિનાના રાખી, કૃષ્ણનો નંબર ત્રીજો અને બીજી વખતના વદસતશ્રીને નખર ચેાથે! લેખીશું. વાસંતશ્રી શાતકરણ પુરાણકારાએ રાાવળીમાં (જીએ પૃ. ૨૬) પ્રથમ કૃષ્ણને અને પછી વદસીને મૂકયેા છે. કદાચ એવી ભાવના હેાય કે, વદસત્નીનું રાજ્ય બહુધા તા કૃષ્ણ પછી જ ખીલી ઉઠયું છે માટે તે અનુક્રમ ધારણ કરવેશ. જ્યારે ખરી રીતે યજ્ઞશ્રીના મરણ પછી તરત તેની વિધવાએ પેાતાના સંગીર બાળક વસશ્રીના નામે દુવાઇ ફેરવીને રાજલગામ પોતાના હાથમાં લીધી છે, તે ચોડા સમય તે પ્રમાણે ચાલ્યા પછી રાજા કૃષ્ણ ગાદી ઉપર આવ્યા છે—તેણે પણુ દશેક વર્ષ સુધી રાજ કર્યું છે. અને તે બાદ વળી કરીને વદસતશ્રીના રાજ્યને આરંભ થયા છે. આ પ્રમાણે ભલે પ્રથમ માત્ર થોડાજ વખત વદસતશ્રીનું રાજ્ય ચાલ્યું છે પરંતુ તેટલા દાયમાં પણ જે જે બનાવા બનવા પામ્યા છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સંશાષિત કરેલી સમયાવળી પ્રમાણે (જીએ પૂ. ૩૯) યજ્ઞશ્રી પછી વસતશ્રીનું રાજ્ય કેવળ ૧૦ માસ જેટલા ટૂંક સમય સુધી ચાલી, મ. સ. ૧૪૬માં ખતમ થયું બતાવ્યું છે. તે ખાદ, તેના તરફથી રાજ્ય ચલાવતી તેની વિધવામાતા રાણી નાગનિકાએ જ ાતરાવેલ લેખ (જીએ પંચમ પરિચ્છેદે લેખ નં. ૧ અને ૨) ઉપરથી સમજાય છે કે, તેણી પાસેથી રાજલગામ તેના કાકાજી સસરા કૃષ્ણે ખૂંચવી લીધી હતી. પણ કયા સંજોગામાં તેમ બનવા પામ્યું હતું તે જણાવાયું નથી, એટલે તે શોધી કાઢવું રહે છે. તે માટે પાછા આપણે પૃ. ૧૫૦ ઉપર ટાંકેલ આંકડાની મદદ લેવી પડશે. યજ્ઞશ્રી મ. સં. ૧૪૪માં મરણ પામ્યા તે વખતે મગધની ગાદી ઉપર નવમેા નંદ હતા અને લગભગ ૧૧ વર્ષ સુધી તે પ્રમાણે સ્થિતિ ટકી રહી છે. તેમજ કલિંગ ઉપર વક્રગ્રીવનું રાજ્ય સ્થાપિત થયું હતું અને તેનું રાજ્યપદ પણ લગભગ ૧૧ વર્ષ સુધી જ ચાલ્યું www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ સમમ પરિછેદ 1 વરસતશ્રી શાતકરણ [ ૧૩ છે. સાર એ નીકળે છે કે મ. સ. ૧૪૪ અને તે પછી નંદવંશી અને મૌર્યવંશી રાજાઓનું ખંડિયાપણું સ્વ૧૧ વર્ષે એટલે મ. સં. ૧૫૫ના આંક સાથે ઉપરના કાર્યું છે. આમાં વસતશ્રીનું લાંબા વખત માટે બંને બનાવો કોઈક ને કોઈક રીતે સંકળાયેલા દેખાય મૌર્યવંશીનું ખડિયાપણું તો કયારે સંભવે કે, પોતે જ છે. આપણને ઈતિહાસ શીખવે છે કે, મ. સં. ૧૫૫માં લાંબા વખત માટે ગાદી ઉપર રહ્યા હોય; પંરતુ (જુઓ પુ. ૨ માં મૌર્યવંશની હકીકત) ચંદ્રગુપ્ત નામે અત્યારે તે માત્ર બા-૧ વર્ષ સુધી રહેલ તેના એક વ્યકિતએ. મહાનંદને હરાવીને મગધની ગાદી અધિકાર વિશેની જ વિચારણા ચાલી રહી છે. એટલે હસ્તગત કરી હતી અને તે કાર્યમાં કલિગપતિ વક્ર તેને છોડી દઈને, કેવળ રાજા યજ્ઞશ્રીએ જે થોડીક ગ્રીવની મદદ લીધી હતી. પરંતુ પાછળથી મદદ મેળવ્યાની મુદત માટે ખંડિયાપણું–સત્યપણું સ્વીકાર્યું છે તેને જ શરતોનું પાલન કરતી વેળા એવા બનાવો બનવા પામ્યા વિચાર કરવો રહ્યો. આ પ્રમાણે આ પારિગ્રાફમાં હતા, કે કલિંગના દેશઉપર પણ તેજ મૌર્યવંશી ચંદ્ર જણાવેલા જે કોઈ મુદ્દા તપાસીશું તો એ જ સાર ગુપ્તનાં આધિપત્યની અસર પહોંચવા પામી હતી. નીકળશે કે, મ. સ. ૧૪૪ થી ૧૪૬ સુધીમાંના ટેક એટલે એમ સ્પષ્ટ થયું કે મ. સ. ૧૫૫ના બનાવમાં સમયમાં ચંદ્રગુપ્ત નામની વ્યકિતએ હિંદી ઈતિહાસમાં જે ચગસ નામની વ્યક્તિએ જ મુખ્ય ભાગ ભજવ્ય રસ લીધો છે. તેના ઉપર જ વદસંતશ્રીને ગાદીએથી છે. હવે શોધવું રહે છે કે, આ ચંદ્રગુપ્ત કયાંથી ઉદ-' ઉઠી જવાના પ્રસંગને મુખ્યતઃ સબંધ હોવો જોઈએ. ભવ્યો અને તે મ. સં. ૧૫૫માં, એટલો બધો કેમ પુ. ૨, પૃ. ૧૯૯ ઉપર જણાવાયું છે કે, ચંદ્રગુપ્ત પ્રકાશમાં આવ્યો કે તેણે મગધ અને કલિગ જેવા મ. સ. ૧૪૫ માં કે તે અરસામાં (પોતાની સેળ મેટાં બે સામ્રાજ્યને ધણધણાવી મૂક્યા–બંનેને પિતાની વર્ષની ઉંમરે-ચાણકયની મદદથી) અંગ અને વંશ સત્તામાં લઈ લીધા. આ બધું શી રીતે બનવા પામ્યું દેશની વચ્ચેના પ્રદેશમાં, કે જ્યાં હાલનું રેવા રાજ્ય હતું તેની તવારીખમાં જે ઉતરી શકાય તે, કદાચ તે અને છત્તીસગઢ તાલુકાવાળો ભાગ છે (પુ. ૨, પૃ. સમયના ત્રણ સત્તાધીશ રાજકર્તાઓમાંના ઉકત બેને ૨૪ ની સામેની આકૃતિ નં ૫) ત્યાં રાજાનંદના મૂલકને વને બાકી રહેતા ત્રીજા એવા આંધ્રપતિને લગતી કંટીને-ભાંગીને પિતાના રાજ્યની સ્થાપના કરી હતી. હકીકત તારવી શકાય; અને પરિણામે એતિહાસિક એટલે એમ સાબિત થયું છે. આ ભાગ ઉપર સામગ્રીની ગૂટીઓ દેખાય છે તે સંધાઈ જવા પણ પામે. પ્રથમ (ચંદ્રગુપ્ત તે ભાગ બથાવી પાડો તે ચંદ્રગુપ્તનો જન્મ મ. સં. ૧૩૦=ઈ. સ. પૂ. અગાઉ ) નંદરાજાની સત્તા હતી, જ્યારે ઉપરમાં આપણે ૩૯૭ માં થયાનું (પૃ. ૨, પૃ. ૧૫૪) તેમજ તેણે કહી ગયા છીએ કે તે ભાગ ઉપર એક વેળાએ તે મર્યવશની સ્થાપના મ. સં. ૧૪૬=ઈ. સ. પૂર્વે મહારથીની સત્તા હતી જેને યજ્ઞશ્રીએ હરાવીને તેની ૩૮૧-૨ માં કર્યાનું–એટલે પિતે રાજપદે આવ્યાનું પુત્રી નાગનિકા સાથે લગ્ન કર્યું હતું. આ મહારથીઓ (પુ. ૨, પૃ. ૧૪૬) અને મગધસમ્રાટ મ. સં. ૧૫૫ જેકે પોતાને અંગકુળવર્ધન લેખાવે છે, પરંતુ અંગદેશના = ઈ. સ. પૂ. ૩૭૨ માં બન્યાને (પુ. ૨, પૃ. ૧૪૬) આ ભાગ ઉપર, યજ્ઞશ્રીએ મહારથીને હરાવ્યા તે સાબિત કરવામાં આવ્યું છે. એટલે તેના જીવનના સમયે રાજા ખારવેલનું અને તે પૂર્વે નંદવંશનું–મગધનું આ ત્રણ સમય સાથે રાજા યજ્ઞશ્રીના મરણ પામ્યાની અધિપતિપણું જ હતું, કે જે આધિપત્ય નંદિવર્ધનના મ. સં. ૧૪૪ની સાલ તથા વદસતશ્રીને મ. સં. સમયે વધારે મજબૂત બન્યું હતું. એટલે વાસ્તવિક ૧૪૬ માં ઉઠાડી મૂકવામાં આવ્યો હતો (પૃ. ૩૩ તથા રીતે તો, તે મહારથીઓ મગધના જ સૂબાઓ હતા. g, ૧૫ર) તે બે બનાવો સાથે કોઈ સંબંધ છે કે કેમ પરન્ત મહાપદ્મ ઉર્ફે નંદ બીજાનું મૃત્યુ મ. સં. ૧૦૦ તે તપાસવું પડશે. વળી પૃ. ૨ માં સિક્કા પ્રકરણે ઈ. સ. પૂ. ૪ર૭ માં થતાં, જે રાજદ્વારી પરિવર્તન નં. ૫૬, ૫, ૬૭, ૬૮ની હકીકત તથા આગળ આપેલું મગધને અંગે થયું હતું તેને લીધે, તે સમયથી માંડી વર્ણન તપાસીશું તે જણાય છે કે, રાજા યજ્ઞશ્રીએ અત્યારે મ. સ. ૧૪૪ સુધીના ૪૦-૪૫ના વર્ષની થોડીક મુદત માટે, તેમજ વદવતશ્રીએ લાંબી મુદત માટે, ગાળામાં આ વિભાગ ઉપર વારંવાર માલિકીની ફેર Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] વસતશ્રી શાતકરણિ [ એકાદશમ ખંડ બદલી થવા પામી હતી. હવે ત્યાંના-મગધનો મામલે ૩૦ હતા) ભાઈઓ થતા હતા; જ્યારે વર્તમાન આંધ્રપતિ (રાજા મહાનંદનું રાજ્ય ચાલતું હતું અને તેને બનેલ વસતશ્રી તે, ભત્રિજા શ્રીમુખ તે ભાઈ અને ગાદિએ બેઠા ૩૦-૩૨ વર્ષ થઈ ગયાં હતાં૩૧ તેથી તેના પુત્ર યજ્ઞશ્રી એટલે ભત્રિજે)ને પણ પુત્ર થતા હતા. વધારે મજબૂત અને સંગીન બની ગયો હતો.. એટલે મહાનંદને ભાઈ તરફ વિશેષ પક્ષપાત રહે તે દેખીતું છે. ઉપરાંત વદસતશ્રી સગીર વયનો હોવાથી એટલે મળેલી તકનો લાભ લેવા તેણે કમર કસી હોય તેની વિધવા માતા રાજ્ય ચલાવતી હતી. અને તેણીની તે કાંઈ અસંભવિત નહતું જ. તેથી બનવા યોગ્ય છે કે રાજા મહાનંદે પોતાની સત્તામાંથી ખસી ગયેલા અને ઉંમર ૫ણું બહુ બહુ તે પચીસ વર્ષની આસપાસ હતી એટલે તેણીને રાજપ, કહી ન શકાય. આ સ્થિતિને પછી અનુક્રમે ખારવેલ તથા આંધ્રપતિને તાબે ગયેલ લાભ ઉઠાવી, કૃષ્ણ પોતાના ભાઈ એવા મગધપતિ મહાઆ સર્વ મૂલક, યજ્ઞશ્રીના ઉત્તરકાળે તેના પંજામાંથી નંદની પાસે આખા કેસની રજુઆત કરીને (ઉપરાંત પુનઃ મેળવી લીધા હેય, કે જેનું સૂચન આપણને રાજા કૃષ્ણની તરફેણની એક વસ્તુ પણ છે–જે તેના પુ. ૨, સિક્કા નં. ૫૬ના વર્ણનમાંથી મળી રહે છે. વૃત્તાંતે જણાવવામાં આવી છે) પોતાની તરફેણમાં ચૂકાદે કહેવાનો મતલબ એ થઈ કે રાજાયજ્ઞશ્રી પોતે, જીવનના મેળવી લીધો હોય તે કાંઈ અસંભવિત નથી; અને રાણીઅંતે મહાનંદને ખંડિયો બન્યો હોવા સંભવ છે અને નાગનિકાએ સમય ઓળખી, પિતાને કઈ બળવાનની તેમ બને તે, વસતશ્રી ૫ણ તે જ દશામાં ગાદિએ સહાય નથી એમ માનો, મુંગે મોઢે બધું સહન કરી લીધું આવ્યો ગણાય. આ પ્રમાણે એક વસ્તુસ્થિતિ થઇ. બીજી પણ હોય. આ પ્રમાણે જે પરિસ્થિતિ અમને સૂઝી તેને બાજી આપણે જાણીએ છીએ કે (પૃ. ૧૭૭) મહાનંદ, ખ્યાલ આપ્યો છે. વળી સર્વ બનાવીને વિહંગદષ્ટિએ શ્રીમખ અને કણ–આ ત્રણે મહાપા ઉર્ફ નંદ બીજાના ખ્યાલ આવી શકે માટે તે પ્રત્યેકના સમયની નોંધ પુત્ર હેઈને (ભલે ભિન્નભિન્ન માતાના ઉદરે જમ્યા ટૂંકમાં આપીએ – મ. સ. ઈ. સ. પૂ. જે પ્રદેશ ઉપર ચંદ્રગુપ્ત પોતાની ગાદી પ્રથમ જમાવી હતી તે નંદ ૧૦૦સુધી ૪ર૭ સુધી બીજા ઉર્ફે મહાપાને તાબે હતા. ૧૦૨ ૪૨૫ આ પ્રદેશ રાજા ખારવેલેં જીતી લીધું. આ સમયે મગધઉપર નંદ ત્રીજાથી આઠમાના અંત (મ. સં. ૧૦૦ થી ૧૧૨ ) સુધી રાજકીય વા-વંટોળ જામી પડયો હતો. ૧૦૪-૫ ૩૯૩-૨ આ પ્રદેશ કલિંગની સત્તામાંથી, યજ્ઞશ્રીએ આંધ્રરાજયમાં ભેળવી લીધે. યજ્ઞશ્રી સ્વતંત્ર બન્યા. ૧૪ર- ૩૮૫-૪ પાછા આ પ્રદેશ નંદ નવમાએ ઉ મહાન યજ્ઞશ્રી પાસેથી જીતી લીધો. યશ્રી ભત્ય બન્યો ગણાય. ૧૪૩-૪ ૩૮૪-૭ યશ્રીનું મરણ થતાં, તેને પુત્ર વદસશ્રી નંદવંશના કૃત્ય તરીકે આંધ્રપતિ બન્યો. ૧૪-૫ ૩૮૩-ર વરસતશ્રીની વિરૂદ્ધ ચુકાદ મેળવી, યાશ્રીના કાકા કૃષ્ણ આંદસામ્રાજ્યની ગાદી બથાવી પાડી. - - (૩૦) મ, સં. ૧૦૦થી માંડીને મગધમાં કેવી અંધાધુધી પિતાના સરદારોએ તેના હુકમની કેવી અવગણના કરવા પ્રવતી રહી હતી તે માટે પુ. ૧માં નંદવંશને વૃત્તાંત જુએ. માંડી હતી (પુ. ૧માં તેનું વૃત્તાંત જુઓ) તથા પિતાને (૩) મહાનંદ-નંદ નવમે મ. સં. ૧૫૨માં ગાદીએ નક્ષત્રયી પૃથ્વી કરવા (ઉપરમાં ૫.૫૬) કેવા પાપ લેવા બેઠો છે અને અત્યારે વર્ણવવા પ્રસંગ ૧૪૪માં બન્યા પડયા હતા, તે સર્વ સ્થિતિને વિચાર કરતાં તેની ડામાડેળ છે તેથી ૩૨ વર્ષ લેખાવ્યાં છે. સ્થિતિને ખ્યાલ આવી જશે. એટલે આ સ્થિતિ મટી જતાં (૨) પતે કેવા સંજોગોમાં ગાદીએ બેઠો હતે તથા તે સંગીન બન્યા હોવાનું જ માનવું રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ul i[r!IIT 1:))ના Jiglistill અષમ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર–(૩) શ્રીકૃષ્ણ પહેલે; વાસિષ્ઠપુત્ર–પિતાને હક્કન હોવા છતાં, જે સંગમાં તેણે ગાદી બથાવી પાડી છે તેમાં નિમિત્તભૂત બનેલ અવસરોની આપેલ સમીક્ષા–આ નામના બે રાજાઓ થયા છે તે તત્ત્વની, સિક્કા આધારે થયેલ શોધને આપેલ હેવાલખાડો ખોદે તે પડે તે કુદરતી ન્યાયે તેના જીવનના અંતે ઉભે થયેલ પ્રસંગ– (૪) વસિષ્ઠપુત્ર વસતશ્રી, મલ્લિકશ્રી શાતકરણિ–તેના નામ સાથે મલ્લિકશ્રી શબ્દ, શા માટે જોડાયેલ છે તેની આપેલ સમાજ તેમજ વિલિય શબ્દના અર્થની આપેલ માહિતી –તેની ઉંમર તથા તેના પરિવાર વિશે કરેલી ચર્ચા–તેના રાજ્યની ચારપાંચ વિશિષ્ટતાઓને આપેલ ઉડતો પરિચય–તેને રાજ્યવિસ્તાર કેવા કેવા પ્રસંગે અને કેવી કેવી રીતે વધવા પામ્યું હતું તેનું વિસ્તારપૂર્વક આપેલું વર્ણન-તેની માતા રાણી નાગનિકાએ કેતરાવેલ નાનાઘાટના શિલાલેખને નિશ્ચિત કરી આપેલ સમય (૫) પૂણેન્સંગ ઉર્ફે માઢરીપુત્ર શિવલપુરસ–તેનાં નામ અને બિરૂદ ઉપર પડેલ પ્રકાશ-તે સમયે આખા ભારતમાં શું સ્થિતિ પ્રવર્તી રહી હતી તેનો ખ્યાલ સહિત તેના રાજ્યની વૃદ્ધિને આપેલ ઇલેખાબ-એક મશહુર પરદેશી એલચીના શબ્દ આધારે તેના સિન્યબળની લીધેલ તપાસ, તથા પૂર્વાપર તેમાં શું શું ફેરફાર થવા પામ્યા છે તેને આપેલ કાંઈક ખ્યાલ-પુષ્યમિત્ર તે શ્રીમુખને સમકાલીન નથી તથા ચંદ્રગુપ્ત તે કોટસ નથી; આ બન્ને હકીકતને વધુ આપેલ અકેક દૃષ્ટાંત–રાજપાટનાં સ્થાન તેમજ પૈઠ અને અમરાવતી નગરી વિશેની લીધેલ તપાસ અને છેવટે નિશ્ચિત કરી આપેલ બન્ને સ્થળની જાહેરજલાલીને સમય– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] ' @ તેની ઓળખ અને ઉમર શ્રીકૃષ્ણની ઓળખ અને ઉભર શતવનવંશ (ચાલુ) (૩) શ્રીકૃષ્ણ પહેલા; વાસિષ્ઠપુત્ર પુરાણકારાના કહેવા પ્રમાણે (પૃ. ૨૬ની નામાવલી) રાજા શ્રીમુખ પછી તેને ભાઈ કૃષ્ણ ગાદીએ આવ્યા હતા પરંતુ પૂર્વના પ્રકરણેામાં સાબિત કરી ગયા પ્રમાણે હવે નક્કી થઈ ગયું છે કે, શ્રીમુખ પછી તો તેના પુત્ર યજ્ઞશ્રી આવ્યા હતા અને તે બાદ તેના સગીર પુત્ર વસતશ્રી બેઠે હતા. આ વદસતશ્રી બાળક હાવાથી તેની મા, રાણી નાગનિકાએ રાજલગામ હાથમાં લીધી હતી. પરંતુ કેવા સંયેાગેામાં તેને ઉઠી જવું પડયુ હતું તે સર્વ વિગત, ઉપરમાં લખી ગયા છીએ એટલે અત્ર પાછી ઉતારવી જરૂરીૢ નથી. માત્ર જે હકીકત નથી જણાવાઇ તેનેા જ ઉલ્લેખ કરીશું. સગાના લેવામાં રાજા રાજકારણમાં ઈન્સાક, આંખશરમ કે, સંબંધ કરતાં સ્વાર્થની દૃષ્ટિએ વિશેષ કામ આવે છે. તે ઉઘાડી વાત છે; અને તેથી જ મહાનંદ મગધપતિએ કૃષ્ણતા પક્ષ લઈ ખરા હક્કદાર વસતશ્રીના હક ઉપર તરાપ પાડી હતી, તેને જો કે કાંષ્ટક ચિતાર અપાઇ ગયા છે. પરંતુ વિશેષ સ્પષ્ટી કરણની અપેક્ષા રહે છે. નંદ નવમાના બાળકપુત્રા તરફથી અપમાનિત થતાં, નંદકુળના નાશ પાતે ન કરે ત્યાંસુધી મગધની ભૂમિના ત્યાગ કર્યાનું તથા શિખા છૂટી રાખી ફરવાનું પં. ચાણકયે પણ લીધાની હકીકત, તેનું જીવનવૃત્તાંત લખતાં પુ. ૧ માં જણાવી ગયા છીએ. તે વાતને લગભગ પંદરેક વર્ષનાં વહાણાં વહી ગયાં હતાં. એટલે કે જે મયુરાષકની બાળાના ગર્ભનું તેણે રક્ષણુ કર્યું હતું તે પુત્રરૂપે જે જન્મ્યા હતા તે ચંદ્રગુપ્ત અત્યારે (તેના જન્મ મ. સં. ૧૩૦ માં હાવાથી જીએ પુ. ૨-પૃ. ૧૫૪ અત્યારે) મ. સં. ૧૪૪માં પંદર વર્ષને થયેા હતા. પં. ચાણકયને તે। આ વાતની ચટપટી લાગી હોવાથી વિસ્મરણ થાય તેવું જ નહોતું. તેથી તેણે મયુરાષકની ખાળાના માતિપતા પાસે આવી, પેાતાને આપેલ વચન પ્રમાણે તે પુત્ર સાંપી દેવાની માંગણી કરી. પછી તેને સાથે રાખી મગધભૂમિની સરહદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખડ જ્યાં આંધ્રપતિના અને લિંગપતિના મુલકની અડે।અડ આવી રહી હતી ત્યાં તેણે લૂંટફાટ કરી, ચેાડીધણી જમીન કબજે કરી, પેાતાને અને ચંદ્રગુપ્તને રહેવા માટે સ્થાન ઉત્પન્ન કર્યું. આ સમયે પેલી વૃદ્ધા અને ખીર ખાતા તેના બાળકવાળા બનાવ (પ્રુ. ૨, પૃ. ૧૬૬) બનવાથી પં. ચાણકયને પેાતાની ભૂલ સમજાઇ. એટલે વ્યવસ્થાપૂર્વક હલ્લા કરવા માંડ્યા. ધીમે ધીમે તે વાત મગધપતિ મહાનંદને કાને પડી એટલે તેણે પેાતાના વૈરીને ઉદય થઇ ગયા છે તથા પં. ચાણકય પેાતાનું ધાર્યું કરશે તે શું પરિણામ આવી શકશે, તેનેા અંદાજ કાઢી લીધા. જોકે કલિંગપતિના રાજ્યની હદ પણ ત્યાં આવેલ હતી, છતાં તેના પેટનું પાણી હાલે તેવું નહેતું, કેમકે પ્રથમ તો તે ભાવિલાસી હાવાથી અહુ કાળજીવંત પણ નહાતા, તેમ પં. ચાણકયને કાંઈ તેની સાથે વેરઝેર જેવું નહાતું કે તેની પ્રજાને રંજાડે. ઉલટું તે મહાચતુર અને રાજકીયક્ષેત્રે કેમ કામ લેવું તેમાં પટુ હાવાથી, તેને ક્રોધિત થવાનું કારણું આપવામાં જાણી જોઇને દૂરને દૂર રહેવાનું પસંદ કરતા હતા. કલિંગપતિની પ્રજા, પં. ચાણકયની અને પેલા વાટપાડુ કુમાર ચંદ્રગુપ્તના રંજાડથી મુક્ત છે અને તેમ કરવામાં કાંઈક ઉંડી બાજી રમાતી હૈાવી જોઇએ, તે સમાચાર પણ મહાનંદને પહેાંચી ગયા હતા. એટલે પેલી રંજાડવાળી સરહદના ત્રભેટાએ જોડાતાં ત્રણ રાજ્યામાંથી બાકી રહેલા આંધ્રપતિને, જો કાંઇક યુક્તિથી પોતાના પક્ષમાં જોડી શકાય તે મન ફ્રાવતા દાવ રમી શકાય એમ રાજકીય ક્ષેત્ર’જ રમવામાં પાવરધા અનેલા મહાનંદે નિહાળી લીધું. આ વખતે મ. સં. ૧૪૫ની સાલ અને આંધ્રપતિતરીકે પેલા બાળક વસતશ્રીની ધેાષણા ચાલી રહી હતી. તેમાં ખાળક તરફથી સહાયની આશા તે શું રાખી શકાય પરંતુ તેની રીજંટ તરીકે કામ ચલાવતી વિધવા માતા રાણી નાગનિકાની ઉંમર પણ બહુબહુ તા ૨૫–૨૭ વર્ષની, જેને ગદ્દાપચીસીને સમય કહેવાય તેમાંથી પસાર થતી હતી. વળી તેણીને રાજકારણના બિલ કુલ પરિચય નહતા. જેથી તેણીના તરફથી પણ જોઇએ ત્યારે અને જોઇએ તેટલી સંતાકારક કુમક મળી રહે www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રીકૃષ્ણની ઓળખ અને ઉમર અષ્ટમ પરિચ્છેદ ] કે કેમ તે વિશે અનિશ્ચિતતા માલમ પડતી હતી. એટલે સળી પરિસ્થિતિને વિચાર કરીને તેણે, પેાતાના ઓરમાન ભાઈ શ્રીકૃષ્ણ જે અત્યારે જીવંત હતા, તેમજ અચપણમાં મગધના દરબારના અને પાછળથી વડીલબંધુ રાજા શ્રીમુખના અને ભત્રીજા યજ્ઞશ્રીના હાચ તળે આંધ્રદરખારના અનુભવ લઈ જે અત્યારે મેટી ઉંમરે પહેાંચી ગયા હતા, તેના તરફ તેની મદદ મેળવવા મીટ માંડી. કુમાર કૃષ્ણ (ભલે વૃદ્ધ થવા આવ્યા હતા પણ ગાદીપતિ ન હેાવાથી રાજકુટુંબના માણસને કુમાર કહીને જ સંમાધાય છે)ને તેા એક બાજુ એરમાન ભાઇ ને બીજી બાજુ ભત્રીજાનેા પુત્ર, એમ બન્ને બાજુ સગાં હાવાથી, પ્રથમ તેા તટસ્થ રહેવાની ઇચ્છા થઈ આવે તે દેખીતું છે; પરંતુ જ્યાં સ્વાર્થની ગણના આવીને ઉભી રહે ત્યાં તેા ભાઈની તરફ ઊભા રહેવાનું મન થાય જ, કેમકે તેમ કરતાં પતે એક ખાજુ એક ઉગતા મહાસામ્રાજ્યના સ્વામી બને છે તથા ખીજી ખાજી, ખીજા મહાસામ્રાજ્યના રાજકર્તાની મૈત્રી અને પ્રીતિ સંપાદન કરી શકે છે. એક કાંકરે બે પક્ષી મારવાના એક દાવે એ સેાગઠી મારવાના–અવસર મળતા હેાવાથી, ગેરઈન્સાફ થતા હેાવા છતાં, ભાઈના પક્ષે અંતે જોડાવા કબૂલ થયા. આમે વાતશ્રી અને રાણી નાગનિકા મહાનંદના ખંડિયા જેવા તા હતા જ, તેમાં રાજકીય પરિસ્થિર્થાત જ્યારે બધી સમજાણી ત્યારે પાતે સર્વ રીતે અસહાય છે એમ તેણીને લાગ્યું. તેણીએ પેાતે જ આંધ્રપતિની ગાદી ખાલી કરી કૃષ્ણના માર્ગ મેાકળા કરી આપ્યા. એટલે કેવા સંજોગામાં કુમારકૃષ્ણે આંધ્રપતિ બન્યા હતા તથા પેલે નાનાબ્રાટના શિલાલેખ રાણી નાગનિકાના હાથે જ્યારે લખાયા ત્યારે તેમાં પોતાના હૃદયની હાયવરાળ ઠાલવીને, પેાતાના કાકાસસરા માટે ધૃણાજનક શબ્દો કેમ વાપરવા પડયા હતા ઇત્યાદિ હકીકત, કેટલે અંશે વ્યાજખી છે તે સર્વે બાબતને વાચકને પૂરેપૂરા ખ્યાલ આવી જશે. આ પ્રમાણે રાજા કૃષ્ણના સ્વભાવની એળખ થઈ. હવે બીજી રીતની એળખ આપીએ. પુ. ૨, પૃ. ૧૧૨ ઉપર સિક્કો નં. ૬૩, કાઈક શ્રીકૃષ્ણુ સાતકરણિને છે. તેનું પ્રાપ્તિસ્થાન ચંદાજીલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૫૭ છે. એટલે સ્વભાવિકરીતે જ એ અનુમાન કરી શકાય કે તે રાજા, અત્યારે જેનું વર્ણન કરી રહ્યા છીએ તે જ, શ્રીકૃષ્ણ હાવા જોઇએ. પરંતુ તે સિક્કામાં અપાયલા અન્ય વર્ણનના જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તરત તે અનુમાનથી આવા ખસી જવું પડે છે. તેમાં હાથી છે અને તે પણ સવળી બાજુએ જ છે, એટલે તરત જ આપણી નજર સમક્ષ સમ્રાટ પ્રિયદર્શિન તરવરતા દેખાય છે, જેના સમય તે આ શ્રીકૃષ્ણના સમય કરતાં હજી ધણા પાછળ છે. તેમ સિક્કામાં ચિત્ર કાતરવાની પદ્ધતિ તરફ નજર ખેચીએ છીએ તે તેને સ્વતંત્ર રાજા ન લેખતાં પ્રિયદર્શિનને તામેના લેખવા પડે છે. આ પ્રમાણેની એ સ્થિતિના વિચાર કરતાં આપણું ધ્યાન સમ્રાટ પ્રિયદર્શિને કાતરાવેલ ધૌલી-જાગૌડામાં વર્ણવેલી પેલી પરિસ્થિતિ તરફ તરતમાં જાય છે. તેમાં સ્પષ્ટ જણાવેલ છે કે તેણે આંધ્રપતિને હરાવી, અંતરના તે સગા થતા હેાવાથી બે વખત જતા કર્યો હતા. એટલે કલ્પના થઈ કે શું તે લેખમાં વર્ણવેલ આંધ્રપતિ તે આ જ વ્યક્તિ હશે કે? પરંતુ પૃ. ૩૮ માંની નામાવી તપાસતાં તરત તે ભેદ કાઢી નાંખવા પાચા. પ્રિયદર્શિનને સમકાલિન શ્રીકૃષ્ણે તે ગૌતમીપુત્ર છે, જ્યારે અત્ર જેનું વર્ણન ચાલે છે તે કૃષ્ણ તે વાસિષ્ઠન પુત્ર છે. મતલબકે કૃષ્ણનામના બન્ને રાજ્વીએ ભિન્ન ભિન્ન વ્યક્તિ હરી; જેથી આ વાસિષ્ઠપુત્ર, સમયની ગણત્રીએ પ્રથમ થયેલ હાવાથી તેને શ્રીકૃષ્ણ પહેલા અને પ્રિયદર્શિનના સમકાલિનપણે થયેલ શ્રીકૃષ્ણને ખીજા કૃષ્ણ તરીકે ઓળખાવવા રહે છે. રાજા શ્રીકૃષ્ણે પહેલા આશરે મ. સ. ૭માં જન્મ્યા હેાવાનું (પૃ. ૧૩૯)જણાવાયું છે. તેમજ મ. સ ૧૪૫માં ગાદીએ આવ્યાનું, અને મ. સં. ૧૫૫માં મરણ પામ્યાનું (પૃ. ૩૯) સાબિત થાય છે એટલે તે હિંસાએ લગભગ ૭૨ વર્ષની ઉંમરે રાજા બન્યાનું અને ૮૨ વર્ષની ઉંમરે તે મરણ પામ્યાનું ગણવું પડશે. તેની રાણી કે પુત્રપરિવાર વિશે કાઈ જાતની માહિતી મળતી. નથી એટલે તે વિશે મૌન જ સેવવું પડે છે. મગધપતિ મહાનંદના પક્ષમાં રાજા શ્રીકૃષ્ણે ભળી ગયાનું ઉપરના પારિમાÈ જોઈ ગયા છીએ, ભળત www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] શ્રીકૃષ્ણનું અન્ય વૃત્તાંત [ એકાદશામ ખંડ ભળી તે જવાયું અને પોતે મહાસુખી થશે એમ ૧૫૫=ઈ. સ. પૂ. ૩૮૧થી ૩૭૨ સુધી ભગવા કર્યો ધારેલું. પરંતુ તે આનંદ કે સુખ પછી જ્યારે તેને તેમજ પં. ચાણકયને લાગ્યું કે હવે અન્ય વૃત્તાંત તેના નસીબમાં બહુ ચીરકાળી પિતાની ગણના એક સારા રાજ પતિને યુગ્ય થઈ થવાને સરજાયેલાં નહોતાં. કુદરતને ચૂકી છે ત્યારે તરત જ મેદાનમાં ઉધાડા પડીને આગળ અન્યાય તરક હમેશાં કડવી નજર હોય છે તેથી તે જેમને વધવાનું તેઓએ ઉચિત ધાર્યું. એટલે સૌથી પહેલાં રાજા તેમ ચલાવી લેતી નથી. આથી પ્રથમ તો રાજા કૃષ્ણના શ્રીકૃષ્ણ ઉપર જ હલે લઈ ગયા અને આ લડાઈમાં પક્ષમાંથી રાણી નાગરિકાના પિતૃપક્ષ-મહારથીઓ રાજા શ્રીકૃષ્ણ માર્યો જવાથી, ચંદ્રગુપ્ત પિતે મગધસમ્રાટ વાળાનો-મૂળગાદી તરફ અણગમો વધતો ગયો અને બન્યો હતો તે પૂર્વે તે પોતે આંધ્રપતિ બન્યાનું કહી બીજી બાજુ, ચંદ્રગુપ્ત જે એક રીતે મહાનંદને પ્રતિપક્ષી શકાય. તેમજ અદ્રિત રાજ્ય–ગણરાજ્યની વ્યવસ્થા હતો તે હવેથી રાજા કૃષ્ણને પણ પ્રતિપક્ષી થયો. ચાલુ હોવાથી–આંધનો ખરો હકદાર વદસતશ્રી જે અલબત, મહાનંદ એક મોટો સમ્રાટ હતા અને ચંદ્રગુપ્ત અત્યારે અઢારમા વર્ષમાં પ્રવેશી ચૂકયો હતો. તેને પુનઃ બહુ જ નાના પ્રદેશને માલિક હતું. પરંતુ ભૂલવું તે સ્થાન ઉપર તેણે સ્થાપિત કરી દીધો. એટલે જોઇતું નથી કે મહાનંદ જેકે કૃષ્ણની પેઠે એકદમ આંધ્રપતિ જે મહાનંદને ભત્ય કહેવાસે હતા તે હવેથી વૃદ્ધાવસ્થામાં નહોતું પ્રવેશ્યો, માત્ર દશેક વર્ષે જ તેનાથી ચંદ્રગુપ્તને ભત્ય કહેવાવા લાગ્યો. નાને હતું છતાં, જ્યારથી મગધનું સુકાન તેણે હાથ રાજા શ્રીકૃષ્ણના આટલા રાજદ્વારી જીવન સિવાય લીધું ત્યારથી ઘણે ખરે સમય રાજ્યને સુવ્યવસ્થિત અન્ય કાંઈ બન્યું હોવાની માહિતી મળતી નથી. કરવામાં ગુંચાયેલે રહ્યા કરતો હતો. પ્રથમ તે ઘર તેમજ જે શિલાલેખ (પંચમ પરિચ્છેદે લેખ નં. ૨) આગળના રાજકર્મચારી ગણુતા ક્ષત્રિયને દંડિત તેને મળી આવે છે તેમાં તેણે કાંઈક ધર્મનિમિતે કરી તેને આખા મગધને લગભગ નક્ષત્રિય કરી દાન કર્યાનું જણાયું છે તે સિવાય તેની જીંદગીમાં કોઈ મૂક પડ્યો હતો અને તે બાદ પશ્ચિમના સઘળા સામાજીક બનાવ બન્યો હોવાનું પણ જણાયું નથી. મુલકને શાંત કરી, દૂર પંજાબમાંથી આણેલી વિદ્વા- એટલે આપણે તેનું વૃત્તાંતઆલેખન બંધ કરવું પડે છે. નની પેલી ત્રિપુટીના મત્સરને લીધે માનસિક ઉકળાટ (૪) વસતશ્રી મલ્લિકા શ્રીશતકરણ-વિલિયા પણ વહેરી લેવો પડયો હતે-કે જેથી કેમે કર્યા કુરસ વાસિષ્ઠપુત્ર શરીર અને મનની શાંતિ મેળવવા જેવી સ્થિતિમાં તે નં. ૨ વાળા ગૌતમીપુત્ર યજ્ઞશ્રી અને રાણી નાગઆવી શકો નહોતે, એટલે અકાળે વૃદ્ધત્વને પામી નિકાને જે પુત્ર સગીર વયનો હતો અને ઉપરના પ્રકરણે ગયો હતો. મતલબ કે અત્યારે રાજદ્વારી ક્ષેત્રે બે પક્ષો જેને આપણે ને. વાળા રાજા બંધાઈ ગયા જેવું થયું હતું. એકપક્ષે મહાનંદ અને તેની ઓળખ શ્રીકૃષ્ણની પૂર્વે, નંબર આપ્યા શ્રીકૃષ્ણ પહેલો અને બીજા પક્ષે ચંદ્રગુપ્ત. પ્રથમ પક્ષમાંના તથા નામે વિના વદસતશ્રીનું નામ જણાવી શ્રીકૃષ્ણની સ્થિતિ પણ પિતાના સહપક્ષી મહાનંદની ગયા છીએ, તે હવે પુખ્ત વયને પેઠે આંતરકલહ અને મનદુ:ખને લીધે અતિ ડામાડોળ થઈ ગયો હત; તેમજ ગાદી ઉપર ખરે હક તેને બની જવા પામી હતી. એટલે બીજાપક્ષે રહેલ ચંદ્રગુપ્તને પહોંચતો હતો એટલે અગાઉની માફક વિધવા માતાની સ્વેચ્છાએ બને બાજુએ-એક બાજુ મગધની અને દરવણી સિવાય તે સ્વતંત્ર રીતે આંધ્રપતિ તરીકે બીજી બાજુ આંધ્રની-જ્યાં લાગકાવે ત્યાં અવારનવાર હકુમત ચલાવતે હવે નીમાયો હતો. પિતે વદસતશ્રી હલે લઈ જઈ, મુલકને જીતી લઈ રાજ્યની જમાવટ કેમ કહેવાતું હતું અને તેમાં મલિકશ્રી નામ શો કરવાની અનુકુળતા મળી ગઈ હતી. આવી સુંદર તકને ઉપરથી ઉમેરવામાં આવ્યું હતું તે સર્વ વર્ણન લાભ તેણે લગભગ આઠથી નવ વર્ષ-મ. સ. ૧૪થી પ્રસંગોપાત છે. ૧૪૦માં જણાવી ગયા છીએ, બાકીનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠમ પરિચ્છેદ્ર ] એ ખિદ, વિલિવયપુરસ અને વાસિષ્ઠપુત્ર જે જોડાયાં છે તેની સમજૂતિ જ અત્રે આપવી રહે છે. વિલિવયપુરસ=વિલિવય અને કુરસ એવા શબ્દને બનેલા છે. આમાંના ‘કુરને સંસ્કૃત ‘કુલ’ શબ્દને અપભ્રંશ લેખી તેને કાષ્ઠ એક પેટાજાતિ વિશેષના સભ્ય તરીકે કેટલાક વિદ્વાન ગણાવે છે. જો તે અર્થ ખરાખર હૈાત તા, તે ઉપનામ તે। આખાયે વંશને લાગુ પડતું સામાન્ય ગણાત અને તેથી સર્વ રાજા પેાતાના નામ સાથે સંયુક્ત કરત, પરંતુ તે સ્થિતિ નજરે નથી પડતી. આ હકીકત જ પૂરવાર કરી આપે છે કે તે શબ્દને, જાતિ કે તેના પેટા વિભાગ સાથે સંબંધ જ નથી. પરન્તુ એક ઠેકાણે જેમ અન્ય ગ્રંથકારર જાવે છે તેમ, વિલિવય એટલે વીવિલય જેણે ધારણ કર્યાં છે તેવા પુરૂષ તેને કહેવાય. મતલબ કે તેણે એવી ભાવનાથી—અભિમાનથી, પેાતાની ભ્રૂજા ઉપર વલયે ધારણ કર્યાં છે તેમજ ગર્ભિત રીતે આમ જનતાને તેથી હવાન આપે છે, કે ક્રાઈ માયને પુત્ર બહાર પડી તેના ઉપર જીત મેળવશે ત્યારે જ એ વલય પાતે ઉતારશે. એટલે કે આ શબ્દના અર્થ ખાસ વિશિષ્ટ ગુણુ ધરાવનાર (endowed with special qualification) તરીકે કરાયા છે અને તેથી જ તેને ઉપયાગ માત્ર અમુક વ્યક્તિએએ અમુક પ્રસંગેજ કર્યાં છે. અમારૂં એમ માનવું છે કે જ્યારે રાજાએ કાઈ રાજાથી પરાજીત થઈ તેના ખડિયા એટલે “ભત્યા”ની કક્ષામાં રહેતા ત્યારે તેઓ આ પદના ત્યાગ કરતા પરન્તુ જેવા તે રાજાની ધૂંસરી ફગાવી ૬૪ ક્રીને સ્વતંત્ર બનતા કે તે પદને પાછું ધારણ કરતા. આ સિદ્ધાંત વડે કેટલાક સિક્કાની (પુ. ૨, પૃ. ૧૦૬ થી આગળ જીએ) ઓળખના તરત નીકાલ પશુ આણી શકાય છે. આ પેાતે વાસિષ્ઠપુત્ર કહેવરાવે છે, તે અર્થમાં કાંઈ ખાસ નવીનતા તો નથી જ. પરન્તુ તે કથનથી તેની તેની ઉમર તથા પરિવાર (૧) ૐ, આં. ર પ્રસ્તાવના પૂ. ૮૭:-kura=( skr=કુલ) tribeઃ જેમ મિહિરકુલમાં મહુર્બીહી સમાસ છે તેમ વિલિનારીprince belonging to the tribe of Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૫૯ માતા રાણી નાગનિકાનાના ગાત્રની આપણને ભાળ થાય છે. વળી તે પતિ તેના પિતા, દાદા અને અન્ય વંશોએ લગાડેલા આવા ગેાત્રીય નામેાના ઉકેલ લાવવામાં ચાવીરૂપ થઇ પડે છે. તે હકીકત દર્શાવવા પૂરતા જ અહીં ઉલ્લેખ કરવા આવશ્યક લાગ્યા છે. વદસત્નીને લાગતી ન હેાવા છતાં પણ, તેનું નામ જે એક શિલાલેખમાં લખ્યું થયું છે, તેમાં એક બાબત જણાવેલી હાવાથી તે ઉપર અત્ર લક્ષ ખેંચતા જરૂર લાગે છે. પરિચ્છેદ પાંચમામાં શિલાલેખ નં. ૧ વર્ણન કરતાં વિદ્વાનેાના મત ટાંકી જણાવાયું છે કે વદસતશ્રીને બે વર્ષે નાના એક ભાઇ હતા, જેનું નામ કસિર હતું. આ હરિને (આ. સ. વે. ઈં. પુ. ૬ માં પૂ. ૬૨, ટી. નં. ૧) ડૉ. મ્યુલર સાહેબે, જૈનગ્રંથમાં પ્રખ્યાતિ પામેલા “શક્તિકુમાર” તરીકે આળખાવ્યા છે. પરન્તુ તે ઉપનામ તે। આ વંશના એક મહાપરાક્રમી એવા રાજા હાલ શાલિવાહનનું છે, તે કેવી રીતે બનવા યેાગ્ય છે, તેની સમજુતી આપણે પ્રથમ પરિચ્છેદે લેખ નં. ૩માં આપી છે. મતલબ કે જે લેખમાં આ બે કુમારનાં નામેા આપ્યાં છે તેમના સમયના નિર્ણય કરનારાઓએ ગાયુ ખાધેલું હાવાથી તેમણે આ શક્તિકુમારને અન્ય વ્યક્તિ ધારી લીધી છે. આ હરિનું નામ કે નિશાન ઇતિહાસમાં કયાંય નાંધાયું દેખાતું નથી, એટલે તેનું મરણુ થઈ ગયું હશે એવા અનુમાન ઉપર જવું પડશે. મ. સં. ૧૪૫માં પોતાના પિતાના મરણ સમયે તેની ઉમર આઠ વર્ષની હાઈ તેના જન્મ મ. સં. ૧૩૭માં (ઉપરમાં પૃ. ૧૪૬) હોવાનું આપણે ઠરાવ્યું છે. એટલે જ્યારે તે આ ખીજી વખત મ. સં. ૧૫૫માં ગાદીએ બેઠા ત્યારે ૧૮ વર્ષના હતા અને ૫૬ વર્ષ રાજ્ય કરી મ. સં. ૨૧૦ ઈ. સ. ૩૧૭માં મરણ પામ્યા છે તે ગણત્રીએ તેની ઉમર તથા પરિવાર Vilivay, Shival etc. ‘વિલિવાય અને શિવલ કુલને’ રાજકુંવર. (ર) ૪. સુ. સ. ટીકા પૂ. પ. www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ તેના રાજ્યની વિશિષ્ટતાઓ [ એકાદશમ ખંડ તેમની ઉમર ૪૫ની કહી શકાશે. એટલે તેને ઉપરને પુત્રજન્મવાળો પ્રસંગ બન્યો છે. બહુ ત્યારે રાજ્યકાળ ઈ. સ. ૬. ૩૮૧થી ૩૧૭ સુધી ૫૪ વર્ષને તેને સમય મ. સં. ૧૫૭ કહી શકાશે. કદાત્ર બે વર્ષ આપાછો તેનો સમય ઠરાવાય તેપણુ અતિ તેની રાણી કે પુત્રપરિવાર વિશે કોઈ જાતને ઉપયોગી નથી જ; કેમકે તે પુત્રનું મરણ નીપજી માહિતી નથી. પરંતુ તેની ગાદીએ આવનાર જ ચૂક્યું હતું એટલે તેને ઐતિહાસિક મહત્વ આપવા પન્ન થતું હોય તે માઢરીગોત્ર સિવાયને એક બીજો જેવું રહેતું જ નથી. પરંતુ ભદ્રબાહુ અને વરાહપત્ર પણ તેને થયો હોવાનું જૈનગ્રંથ ઉપરથી જણાય મિહિર કે જેમણે વરાહસંહિતા નામે જ્યોતિષશાસ્ત્રનો છે. તેમાં આ પ્રમાણે લખાયલ છે. “પ્રતિષ્ઠાન નામના ગ્રંથ રચ્યો હતો તેમના સમયનું આ કથનનગરમાં વરાહમિહિર અને ભદ્રબાહુ નામે બે બ્રાહ્મ- માંથી સૂચન મળી રહે છે, તે એક અતિ એ દીક્ષા લીધી. ત્યાં ભદ્રબાહુસ્વામીને આચાર્ય ઉપથગી વસ્તુ છે. આ ભદ્રબાહુસ્વામી મૌર્ય ચંદ્રગુપ્તના પદવી મળ્યાથી વરાહમિહિરને ગુસ્સો આવ્યો. તેથી ગુરૂ હતા કે જેમની પાસે તેણે પોતાને ઉજૈનીમાં લાધેલાં પિતે બ્રાહ્મણને વેશ લઈને ‘વરાહ સંહિતા” બનાવીને સોળ સ્વને કહી વર્ણવ્યાં હતાં અને જે ઉપરથી તેમણે લોનાં નિમિત્ત જેને આજીવિકા ચલાવવા ભવિષ્ય ભાંખી બતાવ્યું હતું (પુ. ૨, પૃ. ૧૯૩); લાગે,એક દહાડો રાજાને ઘેર પુત્ર આવવાથી આ ઉપરથી રાજા ચંદ્રગુપ્ત (મ. સ. ૧૬૯ ઈ. સ. ૬. વરાહમિહિરે તેનું સો વર્ષનું આયુષ્ય કહ્યું. તેથી સર્વ ૩૫૮) દીક્ષા લઈ પિતાના ગુરૂ તથા અનેક શ્રાવક અને લકે તથા યોગી વગેરે રાજા પાસે જઈને છોકરાને સાધુસમુદાય સાથે દક્ષિણમાં વિહાર કર્યો હતો. ત્યાં આશીર્વાદ આપવા લાગ્યા. પણ ભદ્રબાહુ સ્વામી નહી શ્રવણબેલગોલ તીર્થની નજીકમાં સંલેખણવૃત્તથી ગુર ગયાથી વરાહમિહિર જૈનોની નિંદા કરાવવા લાગ્યો. ભદ્રબાહસ્વામીએ મ. સ. ૧૭૦=ઈ. સ. પૂ. ૩૫૭ હું પછી ભદ્રબાહસ્વામીએ શ્રાવકને કહ્યું કે આજથી દેહત્યાગ કર્યો હતો. આ બધા બનાવે તથા તેમને wતમે દિવસે આ રાજાના કુંવરનું બીલાડીથી મૃત્યુ થશે. સમય અરસપરસ મળી રહે છે જેથી તેને ખરી પછી રાજાએ સર્વે બીલાડીઓને ગામમાંથી કાઢી અતિહાસિક ઘટનાઓ તરીકે જ લેખવી રહે છે. મૂકાવી. તે પણ સાતમે દહાડે તે ધાવતો હતો તે વખતે આખા શતવહનવંશમાં ત્રીસ ઉપરની સંખ્યામાં બીલાડીના આકારવાળે કમાડને આગળીઓ તેના રાજાઓ થયા છે તેમાં ૫૦ વર્ષ ઉપરાંતનું રાજ્ય પર અકસ્માત પડવાથી તે મૃત્યુ પામ્યો. તેથી જેઓએ ગળ્યું છે તેવા ત્રણ ભદ્રબાહસ્વામીની પ્રશંસા તથા વરાહમિહિરની તેના રાજયની ચાર રાજાઓ થયા છે. તેમને નિંદા સર્વ જગાએ થવા લાગી.” આ ઉપરથી વિશિષ્ટતાએ એક આ વાસતશ્રીને ગણુ રહે સમજાય છે કે, ભદ્રબાહુવામીને આચાર્યપદ (મ. છે. આ એક વિશિષ્ટતા છે. બીજી સ. ૧૫૬ ઈ. સ. પૂ. ૩૭૧) મળ્યા પછી તરતમાં વિશિષ્ટતા એ છે કે, સર્વ રાજાએ એકએક વખત જ (૩) સૂ, સુ, પૃ. ૧૨૫-૬. શિલાલેખો તથા પ્રચંડકાય જે મૂર્તિઓ, ત્યાં તેમજ અન્ય (૪) બીજો પ્રસંગ પણ ભદ્રબાહુસ્વામી અને વરાહ સ્થળે ઉભી કરાવી છે તે ઉભી કરાવવામાં કયાં કારણો મિહિરની બ્રાનપરીક્ષા બની ગયા હતા. પરંતુ તેને અત્રે નિમિત્તભૂત છે, તેને ઈતિહાસ આપણે પુ. ૨ માં, તે ' સંબંધ નહિ હોવાથી તેને સ્પર્શ કરવા જરૂર રહેતી નથી. મતિઓનું વર્ણન કરતાં આપે છે. એટલે ખાત્રી થાય (૫) આ બધા બનાવો એટલે ચંદ્રગુપ્ત દીક્ષા લેવી છે કે તે બનાવો બન્યાનું સત્ય કરે છે. વળી એટલું તે યા ભદ્રબાહુસ્વામીશ્રીનું દક્ષિણમાં જવું; ઈ. 8. નો બૂલ કરવું જ પડશે કે, પુસ્તકીય આધાર હોય કે ન હોય, વેતાંબરીય જૈનગ્રંથોમાં ઉલ્લેખ થયેલ ન હોવાથી, કેટલાક પરંતુ શિલાલેખ અને મૂર્તિઓ જ્યાં મેજીદ સાક્ષી પવી દલિપત માને છે. પરંતુ સમ્રાટ પ્રિયદર્શિને તે પ્રદેશમાં રહી હોય, ત્યાં શંકાનું સ્થાન શી રીતે મળી શકે ! . Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ -અષ્ટમ પરિચ્છેદ ] વસતશ્રીને રાજ્ય વિસ્તાર ગાદીએ બિરાજવાને ભાગ્યશાળી થયા છે ત્યારે વસત- તેર વર્ષે પણ આ રાજા મક્ષિકશ્રીના રાજ્યજીવનનાં બીને બે વખત ગાદીએ આવવાને અવસર પ્રાપ્ત થયો સ્વતંત્રપણે જ વ્યતીત થવા પામ્યાં હતાં. આ રીતિએ છે. પછી આ અવસરને સુભાગ્ય, દુર્ભાગ્ય કે કમભાગ્ય તેને ત્રણ ત્રણ સમ્રાટોનું માંડળિકપણું સેવવું પડયું ગમે તે કહે તે જુદી વસ્તુ છે. ત્રીજી વિશિષ્ટતા એ છે કે, હતું. આ પ્રમાણે તેના રાજ્યની ચાર વિશિષ્ટતાઓ આવા દીર્ધવહીવટી રાજકર્તાઓમાં સૌથી વિશેષ શાન્તિ- સમજી લેવી. પ્રિય રાજઅમલ જે કાઈને નિવડયો હોય તે આ એક બાજુ કહેવું કે તેનું રાજ્ય એકદમ શાન્તિમય વસતશ્રીનો જ છે. સાધારણ રીતે તેનું રાજ્ય એવી નીવડયું છે અને બીજી બાજુ ‘રાજ્ય વિસ્તાર’ની સરળતાથી નિર્વહન થવા પામ્યું છે કે તેમાં કોઈ હકીકત લખવી, કે જેનો અર્થ બનાવ જ બન્યો નથી' એમ કહીએ તો પણ ચાલે. રાજ્ય વિસ્તાર સામાન્ય રીતે એવો જ કરી થી અને સર્વથી-ટી વિશિષ્ટતા એ છે કે, તેણે શકાય, કે તેના રાજ્યની હદ, જે જેટલા સમ્રાટોનું માંડલિકપણું સ્વીકારવું પડયું હતું, તેને પોતાના પૂર્વજ પાસેથી વારસામાં મળી હતી, એટલે કે તેને માથે જેટલા ધણી થયા હતા તેટલા તેમાં કાંઈક વધારો કે ઘટાડો થયો હોવા જોઈએ જ; કોઈ રાજવીને માથે થયા નથી. જ્યારે તે પ્રથમ અને જ્યારે આ પ્રકારે વધઘટ થાય ત્યારે સ્વાભાવિક જ ગાદીએ બેઠા હતા ત્યારે તેનો સ્વામી મગધપતિ મહાનંદ છે કે તેને કોઈને કોઈ પ્રકારે, કેાઈ રાજવી સાથે યુદ્ધમાં હતે, બીજીવાર જ્યારે તે ગાદિપતિ બન્યો ત્યારે ઉતરવું જ પડયું હોય; અને યુદ્ધ કરવું પડયું એટલે ચંદ્રગુપ્ત હતું. તેની પછી બિંદુસાર સમ્રાટ થયો એટલે શાન્તિને ભંગ થયો જ કહેવાય. આ બધાં સિદ્ધાંત તે તેને સ્વામી થયો. પરંતુ બિંદુસાર રાજે, જ્યારથી ખરા તો છે જ. પરંતુ એવું કાંઈ સર્વથા નિરંતર સત્યજ ૫. ચાણકયએ-ઈ. સ. પૂ. ૩૫૦ આસપાસ–વાનપ્રસ્થ નથી કે, યુદ્ધ વિના રાજ્યની વધઘટ ને જ થઈ શકે. સ્વીકાર્યું અને તે સ્થાને નવો મંત્રી પ્રધાનપદે આવ્યો વસ્તુતઃ સ્થિતિ એમ બનવા પામી હતી કે, રાજા ત્યારથી, મગધસામ્રાજ્યમાં જે ચારેકોર બળવો જેવી વસતશ્રીના પિતાના મરણ સમયે જેટલા મુલક સ્થિતિ થઈ રહી હતી તે સમયે એટલે આશરે ઈ. સ. પૂ. આંધમતિની આણમાં હતો તેટલો મુલક તે તેને ૩૪૭માં આંધ્રપતિ પણ સ્વતંત્ર થઈ ગયો હતો. તે વારસામાં મળ્યો હતો જ. વચ્ચે રાજા શ્રીકૃષ્ણના રાજ કે પિતાના મરણપર્યત છે. સ. પૂ. ૩૧૭ સુધીના ૩૦ અમલના દસમાં વર્ષના અંતે જેકે ચંદ્રગુપ્તની સાથેના વર્ષ સુધી સ્વતંત્ર જ રહ્યો હતે. બિંદુસારના મરણ બાદ યુદ્ધમાં તેનું મરણ થયું હતું તેથી મધ્યપ્રાંત અને તેને પુત્ર અશકવર્ધન મગધપતિ બન્યો હતો અને બિહારવાળે આંધસામ્રાજ્યને કેટલેક મુલક ચંદ્રગુપ્તના તેના સમયે પણ ઈ. સ. પૂ. ૩૩થ્વી ૩૧૭ સુધીના હાથમાં ગયો કહી શકાય, પરંતુ અકેંદ્રિત ભાવનાની તેર વર્ષપર્યત-જોકે આ વસતશ્રી જીવતે જ તે છતાં પદ્ધતિને લીધે, ખંડિયાપણુને સ્વીકાર થંવાથી, કૃષ્ણની સમ્રાટ અશોકના રાજ્યની છાયા તેને સ્પર્શી શકી પાછળ આવનાર તરીકે મલ્લિકા વસંતશ્રીને પાછા સુપ્રત નહતી. બકે આ વસતશ્રીની પાછળ ગાદીએ આવ- થઈ ગયા હતા. એટલે વાસ્તવમાં સ્થિતિ એ પ્રવર્તતી નાર તેના પુત્રને પણ અશોકની છાયા ઘેરી શકી કહી શકાય કે વસતશ્રી તેના પિતાના મરણ સમયે મહાતી, જે તેના વૃત્તાંત ઉપરથી જાણી શકાશે. જ્યની ભૂમિવિસ્તારને ધણી હતો, લગભગ તેટલી જ મતલબ કે સમ્રાટ અશોકના સમકાલિન તરીકેનાં છેટલાં પૃથ્વીનો અત્યારે કરીને ગાદીએ બેઠે ત્યાર પણ હતા. (૯) એમ પણ બનવા પામ્યું હોય કે, અતિપયોગી પરિસ્થિતિ જોતાં એમ જ સાર નીકળે છે કે તેનો રાજ્યઅમલ બનાવે તે બની રહ્યા હોય, પરંતુ તેની ધ જ મળી શાતિથી જ પસાર થઈ ગયા હતે. રકતી ન હોય. આ પ્રમાણે બનવા થગ્ય છે, પરંતુ સધી . ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] નાનાઘાટના લેખને સમય [ એકાદશમે ખંડ હવે તો ચંદ્રગુપ્તનું રાજ્ય શરૂ થઈ ગયું હતું અને તેનું દક્ષિણ તથા તેની લગોલગ આવેલ કેટલેક ભાગ જ, માંડલિકપણું કબૂલી લેવાયું હતું એટલે-Status આ સરસતશ્રીની આણમાં આવવા પામ્યો હશે એટલું quo-ની સ્થિતિ જ ચંદ્રગુપ્તના રાજ્યના અંત સુધી જ હાલ તે સ્વીકારી લઈશું. કારણકે તેના સિક્કા પૂર્વ (મ. સ. ૧૬૯ ઈ. સ. પૂ. ૩૫૮) જળવાવવા પામી હિન્દમાંથી મળી આવે છે; જેથી કોઈન્સ ઓફ હતી. તે પછી બિંસાર આવ્યો ત્યારે પણ તેની તે જ ઇંડિયામાં તેના કર્તા જનરલ કનિંગહામે પૃ. ૧૦૮ પરિસ્થિતિ ટકી રહેવા પામી હતી કેમકે પૂર્વાર્ધ સમયે ઉપર “All the coins of Andhras are ૫. ચાણકથ, રાજના સુકાન પદે ચાલુ જ હતો. પરંતુ found in Eastern India round about જેવી તેણે રાજકાજમાંથી મ. સં. ૧૭–ઈ. સ. પૂ. Amraoti, while all the bow and arrow ૩૫માં(પુ. ૨, પૃ.૨૧૮-૯) નિવૃત્તિ લીધી અને મરણ coins come from Western India= પામ્યો છે. નવા પ્રધાનના વહીવટ દરમ્યાન આખાયે આંધ્રપતિઓના સર્વે સિક્કાઓ પૂર્વહિંદના અમરામગધ સામ્રાજ્યમાં બળ ફાટી નીકળવા જેવી સ્થિતિ વતીની આસપાસના પ્રદેશમાંથી જ મળી આવે છે. થઈ પડી હતી. તેમાંયે ઉત્તર હિંદઉપર બિંદુસારે જ્યારે તીર અને કામદાવાળા સર્વે સિક્કાઓ પિતાના યુવરાજ દ્વારા તથા અવંતિના સૂબાપદે પશ્ચિમ હિંદમાંથી મળી આવે છે”. સ્થાપિત કરેલ પિતાના પુત્ર અશોકવર્ધન દ્વારા. હજી આ પ્રમાણે જે શબ્દો ઉચ્ચાર્યા છે તેને ભાવાર્થ જેવો તેવો પણ કાબૂ મેળવી રાખ્યો હતો. પરંતુ દક્ષિણ આપણે દેરેલા અનુમાનના પ્રતિકરૂપ સમજવા. હિને પોતાનાં ભાય ઉપર છોડી દીધું હતું-કહો કે છોડી તાત્પર્ય એ થયો કે રાજા મલિક વદસતશ્રીના દેવું પડયું હતું. તેને લીધે આ સમયે રાજા વસતશ્રી રાજઅમલ દરમિયાન આંધ્રપતિનું સામ્રાજ્ય દક્ષિણ મલિકથી સાતકરણિની શાતિપ્રિય રાજનીતિને લીધે હિંદના આખાયે ભાગમાં, નહીં તે છેવટે ઠેઠ દક્ષિણને પિતાની સરહદનો અડોઅડનો એટલે બેઝવાડાના- ભાગ છેડી દઈને, બંને સમુદ્રતટ વચ્ચેના પ્રદેશમાં બેન્નાટક–અમરાવતીના પ્રદેશ ઉપર તેને અધિકાર જામી પડયું હતું અને તે પણ યુદ્ધ લડયા વિના (૫. ૨. સિક્કા નં. ૬૦–૬૮ તથા આ પુસ્તકે, અને મનુષ્યસંહાર કર્યા વિના બનવા પામ્યું હતું પરિચછેદ લેખ નં ૧૯ જાઓ) વિના મહેનતે મળી એમ સમજવું રહે છે. ગયો હત; અથવા કહો કે, તે પૂર્વ કિનારાના સમુદ્રતટ વસતશ્રીની માતા રાણી નાગનિકાએ નાનાવાટને સુધીના પ્રાંતના નાના નાના સરદારે તે આંધ્રપતિની (જુઓ પંચમ પરિચ્છેદે લેખ નં. ૧) શિલાલેખ આણુમાં ક્યારનાયે આવતા રહ્યા હતા જ પરંતુ કૃષ્ણ કોતરાવ્યો છે તેમાં પોતાની નદીની દક્ષિણથી માંડીને કન્યાકુમારી સુધીન-એટલે જેને નાનાઘાંટના ઓળખ તથા બે પુત્રોનાં નામ વર્તમાનકાળે ચોલા, પલવ અને પાંડવા રાજ્યો કહેવાય લેખનો સમય સાથે દાન આપ્યાની વિગત છે તેમની આણવાળા-વિસ્તાર પણ હવે વસતશ્રીના કે કતરેલ છે. તેમાં સમયદર્શક આંક તેના પુત્રના તાબામાં આવી ગયો; કાના વખતમાં તેમ સૂચવેલ નથી પરંતુ, જ, બાં. . . એ. સે. સને બન્યું તે નક્કી કહી શકાય તેમ નથી બાકી બેમાંથી ૧૯૨૮, પૃ. ૩ નવી આવૃત્તિ પૃ. ૮૩ ઉપર લેખકે એકના તાબે ઠેઠ કન્યાકુમારી સુધીનો મુલક તેને, વદસતશ્રીના રાયે ૧૩મા વર્ષે કાતરાવ્યાનું આવી ગયો હતો તેટલું તે ચોક્કસ છે જ. છતાં જણાવ્યું છે. આ અનુમાન ઉપર આવવા માટે જ્યારે અનિશ્ચિતપણાને અંશ, વચ્ચે કિયું કરી રહ્યો છે તેમણે કોઈ દાખલા કે દલીલો આપ્યાનું જણાતું ત્યારે તે સઘળા પ્રદેશ હવે પછીના રાયે નથી પણ બનવાજોગ છે કે નાસિકને શિલાલેખ એટલે વસતશ્રીના પુત્રના રાજ્ય પ્રસામ્રાજ્યમાં વદસતશ્રીને છે અને તે પણ રાણી નાગનિકાએ જ ભળવા પામ્યા હતા એમ ક૯પી લઈ, માત્ર કૃષ્ણ નદીની કોતરાવેલ છે, તેમાં પિતાના કાકા સસરા શ્રીકૃષ્ણ રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાત્સંગનાં નામ, ભિરૂદ, ઉમર, ઈ. અમ પરિચ્છેદ ] ગાદી ઝૂંટવી લીધાના ઉલ્લેખ કરેલ છે. મતલબ કે નાસિકલેખમાં શ્રીકૃષ્ણના નિર્દેશ કરેલ છે જ્યારે ઘાટના લેખમાં કૃષ્ણનું નામ જ નથી લીધું. એટલે નાસિક લેખના સમય પ્રથમ થયા કે જ્યારે તેણીએ સગીર કુમારની વતી રાજલગામ હાથમાં લીધી હતી. આ સ્થિતિ લગભગ એક વરસ રહી હતી. પછી દશ વર્ષ શ્રીકૃષ્ણને વહીવટ ચાલ્યેા હતેા તે તે ખાદ વળી વદસતશ્રીનું રાજ્ય ગતિમાન થયું હતું. એટલે સમજી શકાય છે કે, નાસિક અને નાનાધાટના શિલાલેખ વચ્ચે, ક્રમમાં ક્રમ ૧૧–૧૨ વર્ષનું અંતર ગણાવાય જ. હવે તેમાંય નાનાઘાટવાળા લેખ જો વસતશ્રીએ ખીજી વખત રાજ્યારંભ કર્યો તે પછી તરત જ રાણી નાગનિકાએ કાતરાવ્યેા હેાય, તે। બાર વર્ષનું અંતર બરાબર છે, પરન્તુ એછામાં ઓછું એક વર્ષી ગયા બાદ કરાવ્યા હાય તા, ૧૩ વર્ષનું અંતર ગણવું વાજમી કરે છે. આવી ગણુત્રીથી તે ૧૩ ની સાલ વિદ્રાનાએ મૂકી છે કે કેમ તેની ખાત્રી કરવી રહે છે. હાલ તરત તેા આટલા ખુલાસા ગનીમત લેખા રહે છે. (૫) પૂર્સિંગ ઉર્ફે માઢરીપુત્ર; શિવલકુરશ પાટર સાહેબે શ્રીમલિક પછી પૂર્ણાત્સંગનું નામ ( પૃ. ૨૬) જણાવ્યું છે, પરન્તુ તેનાં નામ, ખિરૂદ, એની વચ્ચેના સગપણુ સંબંધ ઉમર, ઈ. વિશે તદ્દન ચૂપષ્ટી સેવી છે. સામાન્ય નિયમ એ ગણુાય છે કે એક પછી અન્ય આવનારને માટે બીજો કાઈ જાતના સંબંધ હેાવાનું વર્ણન અપાયું ન હેાય, તે તેમને પિતા-મુખ પુત્ર જ માની લેવા રહે છે. તે પ્રમાણે પૂર્ણાત્સંગને પણુ મલ્લિકશ્રીના પુત્ર તરીકે જ આપણે લેખીશું. તેમ પૂર્ણાત્સંગનું ઉપનામ માઢરીપુત્ર હતું તેવું પણ કયાંય નીકળતું નથી. પરન્તુ માઢરીપુત્રને એક સિક્કો (પુ. ૨ પૃ. ૧૧૦ આંક નં. ૫૯) મળી આવ્યા છે તેમાં તેનું ઉપનામ ‘ શિવળકુરસ ' આપ્યું છે વળી એક બીજો સિકક્રા (પુ. ૨, પૃ. ૧૧૨, આંક ન. ૬૩) રાજાશ્રી કૃષ્ણે શાતકરણના મળી આવ્યા છે. આ બંનેને લગતાં ચિન્હ તથા આનુશંગિક અન્ય સામગ્રીનું વિવેચન કરીને જનરલ કનિંગહામે અને ડૉ. રૂપ્સને જે [ ૧૩ અભિપ્રાય દર્શાવ્યે છે (જીએ પુ. ૨ માં ઉપરનાં નાના-સિક્કાવર્ણન ) તેમાંથી એવા સાર નીકળે છે કે તે વસંતશ્રીની પછી અનુક્રમવાર એક પછી એક આંધ્રપતિ બન્યા છે. અને પ્રત્યેક અઢાર વર્ષ સુધી રાજ્ય કર્યું છે. આ સર્વને શોધી કરીને તથા અન્ય રાજવીએનાં ગેાત્ર વગેરે મળી આવ્યાં છે તેને સંકલિત કરીને, વસતશ્રીના પછી ગાદીએ આવનારને પૂર્ણાત્સંગ માહરીપુત્ર શિવલકુરસ તરીકે તથા તે પછી આવનારને કંધસ્થંભ ( પુરાણકારના મતે, પૃ. ૨૬ ) ગાતમીપુત્ર વિલિવાયકુરસ ઉર્ફે કૃષ્ણબીજા તરીકે ઠરાવવા પડયા છે. તેમજ કૃષ્ણબીજાને પૂર્ણાત્સંગના પુત્ર તરીકે લેખવ્યા છે. આ બધાં ઉપનામના અર્થ વિશેની સમજુતી અગાઉ અપાઈ ગઈ છે એટલે ક્રીતે તેની ચર્ચા કરવાની આવશ્યકતા રહેતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હવે ઉમરના પ્રશ્ન વિચારીએ—પાંચમા કે છઠ્ઠાની ઉંમર વિશે કયાંય સ્પષ્ટીકરણ કરાયું હાય કે શબ્દોચ્ચાર પણ થયા હૈાય એવું વાંચવામાં આવ્યું નથી. માત્ર જે કહેવાયું છે તે એટલું જ કે પ્રત્યેકનું રાજ્ય ૧૮~~૧૮ વર્ષ ચાલ્યું છે. એટલે તેમની ઉંમર વિશે પાકે પાયે નિર્ણય કરવાનું અતિ મુશ્કેલ છે; છતાં કાંઈક અંદાજ તા જરૂર કાઢી શકાય તેટલી સામગ્રી આપણી પાસે પડેલી છે જ. વદસતશ્રીનું આયુષ્ય ૭૪-૭૫ વર્ષનું આપણું જોઈ ગયા છીએ તેમજ એ પણુ જોઈ ગયા છીએ કે, તેના પુત્રનું મરણુ જે ખીલાડીના કાતરેલ બારણાને આગળીયા પડવાથી થયું હતું તેની અંદાજી સાલ મ. સં. ૧૫૬ પછી એકાદ વર્ષમાં જ છે, કે જે સમયે તેની પાતાની ઉમર ૨૦ થી ૨૧ ની હાવાનું ગણી શકાય તેમ છે. તે ગણુત્રીએ જો તે પુત્ર જીવન્ત હેાત તા, વદસતશ્રીના મરણુ સમયે તેની ઉંમર વધારેમાં વધારે પર–૫૩ ની હાઈ શકત. પરન્તુ જ્યારે તે પુત્ર તેા મરણુ જ પામ્યા છે ત્યારે અન્ય પુત્ર જે તે ખાદ અવતર્યા હાય અને તે જ આ પૂર્ણાત્સંગ હાય, તે ચે વધારેમાં વધારે ૪૯ થી ૫૦ની ઉંમરના ગાદીએ આવ્યા ગણુાય, તે તેમજ ખનવા પામ્યું છે એમ માની લેવામાં જ્યાં સુધી તેની વિશ્ત www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ + + પ = * * ૧૬૪ ] માહરીપત્ર વિશે એક અન્ય ખુલાસે [ એકાદશમ ખંડ અન્ય કોઈ પુરાવા નથી મળી આવતા, ત્યાં સુધી કે ૧૮ વાળા કોઈ રાજા સાથે નિસબત્ત ગણાય કાંઈ ખોટું પણ નથી થતું. વળી તેણે ૧૮ વર્ષ રાજ્ય પણ કઇક અન્ય જ તે વ્યકિત હોવાનું માનવું રહે. ભગવ્યું છે તથા તેના રાજ્ય જે સામ્રાજ્યવર્ધક આ માન્યતાથી જ છઠ્ઠા પરિચ્છેદે અમે શેર કરેલ બનાવ બનવા પામ્યા છે તે જોતાં પણ, ગાદીએ છે. પરતું વિચારતાં એમ લાગે છે કે, જયારે આ આવ્યા ત્યારે તેની ઉંમર ૫૦ ની આસપાસ અટ- અમરાવતી અને જગ્યા પેટવાળા પ્રદેશ ઉપર નં. ૫, કળવાનું સંભવિત મનાય છે. આ હિસાબે તેનું આયુષ્ય ૬ અને ૭વાળા રાજાઓની સત્તા પણ જામવા પામી પણ લગભગ તેના પિતાની પેઠે ૬ થી ૭૦ વર્ષની હતી, તો નં. ૫ ને રાજા જેનું નામ માહરીપુત્ર ઉંમરની હદે પહોંચતું દેખાય છે. આટલી સામગ્રી પુરાણમાં સેંધાયું છે અને સિક્કામાં જેને મોઢરીપુત્ર તૈયાર થઈ છે તે તે ઉપરથી તેનો રાજ્યકાળ ઈ. સ. શિવલકુરસ લેખાયો છે, તેજ વ્યકિત આ જગયાપૂ. ૩૧૭ થી ૨૯૯=૧૮ વર્ષ સુધી ચાલ્યું હોવાનું પેટવાળી માહરીપુત્ર ઇયાકુ નામ શ્રી વીરપુરૂષદત કાં અને તેનો જન્મ આશરે ઇ. સ. પૂ. ૦૬૪ થી ન હોય ? કારણ કે તેને સત્તા પ્રદેશ મળી રહે છે, ૩૬૯ માં થયાનું લેખવું પડશે. માહરીપુત્ર નામ મળી રહે છે. શ્રી વીરપુરૂષદત્ત અને પુરાણ ગ્રંથ શોધીને મિ. પાછટરે જે વંશાવળી વિલકુરસ ઉપનામ પણું વીરવલયધારક અને ગુણબનાવી છે તે આધારે આપણે અત્યારસુધી આ રાજા વિશેષ વિશેષણ મળી રહે છે. જે કાંઈ વિચારણું માગી માઢરીપુત્રના હિસ્સે ૧૮ વર્ષ જે તે શબ્દ છે તે 'ઈવાનામવાળા શબ્દ જ છે. માહરીપુત્ર વિશે રાજ્ય ભોગવ્યાનું ખેંચ્યું છે. આ નામ દેખીતી રીતે ભલે ક્ષત્રિય જાતિસૂચક હશે, એક અન્ય ખુલાસે પરંતુ એક વિશેષ હકીક્ત જે પરંતુ અનુભવે કહે છે કે, તે નામ તે બ્રાહ્મણોમાં માલુમ પડી છે તે ઉપર વાચક પણ (પૃ. ૫૭, તથા તેની ટી. નં. ૩૫) મળી આવે વર્ગનું ધ્યાન ખેંચવા વિના રહી શકાતું નથી. છે. વળી આ શતવહનવંશીની ઉત્પત્તિ ભલે ક્ષુદ્રજાતિની ઉપરમાં છઠ્ઠા પરિચ્છેદે જગયાપેટ સુપ (કૃષ્ણ રાણુથી ઉત્પન્ન થયેલ પુત્રથી બનવા પામી છે, છતાં છલ્લે)ને નં. ૩૦ ને લેખ છે. તેમાં મારી પુત્ર ઇવાકુ પિતા શુદ્ધ ક્ષત્રિય છે તેમજ તેઓનાં લગ્ન ગૌતમનામ શ્રી વીરપુરૂષત્તિ પિતાના રાજ્યકાળે ૨૦ માં ગૌત્રી, અને વસિષ્ઠાત્રી કન્યાઓ સાથે થયેલ જણાયાં વર્ષે તે કોતરાવ્યાનું લખેલ છે. તે લેખના વર્ણનમાં છે. એટલે સહજ અનુમાન કરી શકાય છે કે, ઈત્તાક આપણે એ શેર માર્યો છે કે, તેને સમય આપણી નામ પણ આ રાજાઓ સાથે જોડવામાં કાંઇ બાધ આવે મર્યાદા બહારને હાવાથી પડતે મકીએ છીએ. તેવું ગણાય તેમ નથી. આ સર્વ મુદ્દાની ગણત્રીએ જ્યારે તેજ લેખનું મૂળ વર્ણન આકઓલોજીકલ સર્વે આ લેખને કેતરાવનાર, તે . ૫ વાળા મારી પુત્ર એક સાઉથ ઇન્ડિયા (ઈમ્પીરીયલ સીરીઝ) . ૧. ઠરી શકે છે; અને તેમ થાય છે તેને રાજ્યકાળ જે પૃ. ૫ માં અપાયું છે, તે વાંચી જોતાં એમ સમજાય ૧૮ વર્ષને ગર્ણવ્યા છે તેની હદ વધારીને ઓછામાં છે કે, અમરાવતીના સ્તૂપમાં રાજા પુલુમાવી અને ઓછી ૨૦-૨૧ વર્ષની લેખની રહે છે. તેમ કરવાથી અને યાત્રાના કાતરાવેલ શિલાલેખો છે. એટલે એમ જે ફેરફાર સમગ્ર નામાવળીમાં કરવો પડશે તે ને. સાબિત થયું કે તે બન્ને ભૂપાળની સત્તા આ પ્રાંત ૩ થી ૭ સુધીના રાજાના સમયને અંગેજ કરો પ્રદેશ ઉપર હતી ખરી. આમાંને પ્રભુમાવી તે નં. ૫ડશે. કયાં અને કેટલે ફેર કરો, તે સંશોધકે વિચારી ૧૮ વાળા રાજા હાલ અને યજ્ઞશ્રી તે નં. ૧૭વાળ લેશે. અહીં તે આપણે એટલું જ કહી શકીશું કે, અરિષ્ટાકર્ણ ગૌતમીપુત્ર સામાન્ય રીતે સમજી શકાય જો ઉપરને નિર્ણય કાયમ કરે તે મારી પુત્રનાં તેમ છે; અને તેજ પ્રમાણે હેય તે જગ્યયાપેટના વિશેષણરૂપે બેએક ઉપનામે વધારે મળ્યાં ગણાશે. શિલાલેખમાં નિર્દિષ્ટ થયેલ માઢરીપુત્રને આ નં. ૧૭ જ્યાં સર્વ અણુશખ્યું અને અણપ્રીછયું જ પાયું Shree Sudhammaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાત્સંગના અન્ય વિસ્તાર અશ્રમ પરિચ્છેદ ] રાજ્ય વિસ્તાર હાય છે, ત્યાં ડાકિયું મારીને ખહાર ખેંચી કાઢવાનું કાર્ય, સમયના આંકડાનું અવલંબન જેટલું સુંદરરીતે અને સંશયરહિત કરી આપે છે, તેટલું કાર્ય એકે વસ્તુ કરી નથી આપતું; તે આપણે પૃ. ૧૪૯-૫૦ ઉપર જણાવી ગયા છીએ. અત્ર પણ ફરીને તે જ સિદ્ધાંતને અનુસરીને કામ લેવું આવશ્યક લાગે છે, તે સમયની પેઠે અત્યારે પશુ, પૂર્વની બે જ સત્તા સર્વે હિંદુસ્તાનમાં જામી પડી હતી, ત્રીજી જે કલિંગની સત્તા હતી તેના લાપ થઇ ગયા હતા; જેમાંથી થોડાક ભાગ, વસતશ્રી મલ્લિક શાતકર્રાણુના વૃત્તાંતે જણાવ્યા પ્રમાણે તેણે પોતાના આંધ્રસામ્રાજ્યમાં ભેળવી લીધા હતા. એટલે અહીં પણુ એ નૃપતિના સમયની અને તેમનાં જીવન ચરિત્રોમાં બનેલા બનાવાની, સરખામણી જ કરવી રહે છે. તેમાંના (૧) મગધસમ્રાટ તરીકે–અશાકનું ઇ. સ. પૂ. ૩૩૦ થી ૨૮૯=૪૧ વર્ષ; (૨) અને ખીજા આંત્રપતિ તરીકે—પૂર્ણાત્સંગ પેાતાનું ૩૧૭ થી ૨૯૯=૧૮ વર્ષ રાજ્ય ચાલ્યું છે. અશાકનું જીવનચરિત્ર લખતી વખતે સાખિત કરી ગયા છીએ કે જ્યારે તે ગાદીએ આગ્ન્યા ત્યારે સારાયે ભરતખંડમાં બિંદુસારની નબળાઈને લીધે, તે પં. ચાલુકયના સ્થાને આવનાર પ્રધાનની રાજનીતિને લઈને, ખળવા જેવી સ્થિતિ થઈ રહી હતી. તેમાંથી ઉત્તરહિન્દમાં શાન્તિ ફેલાવવાની પ્રથમ જરૂરિયાત, શાને ગાદીએ બેસતાં વેંત લાગી હતી; કેમકે હિન્દનું હાર્દ તે જ વિભાગ હતા. તેમાંયે હિન્દની સરહદને દરવાજે આવીને પરદેશીઓએ તેનાં દ્વાર ખખડાવવા માંડયાં હતાં; જે અલેક્ઝાંડર ધી ગ્રેટટ એક વખત ઈ.સ. પૂ. ૩૨૭માં હિન્દમાં આવીને પેાતાના દેશ પાછા ફરતાં ૩૨૩માં મરણ પામ્યા હતા, તેની પાછળ ગાદીએ બેસનાર તરીકેના હક્કના કછ્યા ઘેાડા ઘણા પતાવીને, તેના સરદાર સેથ્યુસ નીક્રેટારે યવન રાજ્યની રાજલગામ હાથ ધરી હતી; તેને પશુ હિન્દની રસાળ ભૂમિના પેાતાના સરદારની પેઠે સ્વાદ ચાખવાને માઠુ લાગ્યા હતા. એટલે લગભગ ખારથી અઢાર વખત હિન્દુ ઉપર ચડી આવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૬૫ પણ સર્વ વખતે અફળ જવાથી કંટાળીને છેવટે ઈ. સ. પૂ. ૩૦૪માં તેને અશાકવર્ધન સાથે સલાહ કરવી પડી હતી. આ સર્વ વૃત્તાંત આપણે પ્રુ. ૨ માં પૃ. ૨૭૫ છે. ઉપર જણાવી ગયા છીએ. એટલે અને તે તેના નિષ્કર્ષ રૂપે એટલું જ જણાવવાનું કે ઈ. સ. પૂ, ૩૦૪ સુધી અશાકવર્ધનનું ચિત્ત, તે સેલ્યુકસના વારંવાર થતા હુમલાને ખાળવામાં જ પરાવાઇ રહેલું હતું. જેથી દક્ષિણ હિન્દમાં શું બની રહ્યું હતું તે જાણવાની પણ જ્યાં તેને પડી ન હોય ત્યાં સંભાળપૂર્વક જોવાની તા કયાંથી જ ફુરસદ મળે તેવું ધારી લેવાય? આ તકનેા લાભ પૂર્ણાત્સંગે સંપૂર્ણપણે લીધે અને કલિંગદેશને જે કાંઈ ભાગ હજુ મગધમાં રહેવા પામ્યા હતા તે સર્વ આંધ્ર સામ્રાજ્યમાં ભેળવી લીધા. પરિણામે સ્થિતિ એવી થઇ રહી કે વિંધ્યાચળ પર્વતની ઉત્તરના સર્વ પ્રદેશ ઉપર એટલે કે પૂર્વમાં મહા નદી અને પશ્ચિમે નર્મદા નદી—તે બંનેની ઉત્તરના હિન્દુ ઉપર, મગધની આણુ અને તે નદીએની દક્ષિણુના સર્વ પ્રદેશઉપર, ઠેઠ કન્યાકુમારી સુધી આંધ્રપતિની આણુ, ગાજી રહી. આ કથનના સત્યનીપ્રતિતિ તરીકે આપણી પાસે પૂરાવા પણ માજીદ છે. પુ. ૨, પૃ. ૨૭૨માં જણાવાયું છે કે સમ્રાઢ અશેકે ઈ. સ. પૂ. ૩૧૩માં (૩૩૦-૧૭) પેાતાના રાજ્યે સત્તરમાં વર્ષે, ત્રીજી બૌદ્ધધર્મ પરિષદમાં ઉપસ્થિત થવા, જે બૌદ્ધ ભિક્ષુઓને સિલેાનમાંથી તેડાવ્યા હતા, તેમની રૂબરૂમાં પાટલીપુત્ર નગરે પેાતાના પુત્ર મહેદ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ દીક્ષા આપ્યા બાદ, તેમની સાથે પાછા સિલેાન જવા, મહાનદીના મુખ આગળના દરિયા તટેથી તેણે તેમને વિદાય આપી હતી; આમ કરવાનું કારણ એ હતું કે તે નદીના મુખની દક્ષિણે આવેલ મુલક સમ્રાટ અશોકની આણુમાં નહેાતે અને જો પર રાજ્યની હદમાં પ્રવેશાય તે। નવું જીનું થઈ પડે, એટલે જ સ્વરાજની છેલ્લામાં છેલ્લી હદે આવીને અટકવું પડયું હતું અને ત્યાંથી જ વહાણામાં તેમને એસારી સર સફળ ઈચ્છી લીધી હતી. આટલા વિવેચનથી હવે વાચાને ખાત્રી થઈ ગઈ હશે કે, આ પૂર્ણાસંગના રાજ્યઅમલે સર્વે દક્ષિણ ભરતખંડા પ્રદેશ સમાઈ જતા હતા. આ પ્રમાણેની સ્થિતિ મેઢામાં મેઙી - www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ આંધ્રપતિનુ સૈન્યબળ ૧૬૬ ] ઈ. સ. પૂ. ૩૧૨ સુધીમાં એટલે કે પેાતાના રાજ્યના પ્રથમના પાંચમા વર્ષ સુધીમાં (ઈ. સ. પૂ. ૩૧૭થી ૩૧૨ સુધીમાં) ઉપજાવી કાઢી હતી. કદાચ તે પૂર્વે પણ તે પ્રમાણે બની રહ્યું હ।ય પરંતુ એમ કહેવાને આપણી પાસે કાઈ પૂરાવા નથી. વળી તેનું રાજ્ય અઢાર વર્ષ ચાલ્યું છે, તેથી આવડા મોટા સામ્રાજ્યઉપર તે ખાદ તેણે ખીજાં તેર વર્ષ સુધી હકુમત ભાગવીને દેહ છેડયા હતા એમ જાણવું રહે છે. આ ઉપરાંત એક અન્ય પૂરાવા પણ છે તે નીચેના પારિગ્રાથી જાણવા અત્યારના વિદ્વાને ભલે માને કે ન માને પણ, પુ. ૧ માં આપણે જણાવ્યા પ્રમાણે રાજા ખિબિસારે, જેમ સામાજીકક્ષેત્રે શ્રેણીબદ્ધ સુધારા દાખલ કરીને શ્રેણીક નામનું બિરૂદ પેાતા માટે મેળવ્યું હતું તેમ, લશ્કરી વિષયમાં પણ સુધારા દાખલ કરી તેને શ્રેણિબદ્ધ વ્યવસ્થા કરી હતી. તે હકીકત સાબિત પણ થઈ ગઈ છે. આ વ્યવસ્થાના પરિપાકરૂપે તેજ શ્રેણિકના પૌત્ર ઉદયનભટે, ઠેઠ દક્ષિણહિન્દ જીતી લીધા બાદ આગળ વધી સિલેાન પશુ કબજે કર્યાં હતા તે તેના જીવન વૃત્તાંતે જણાવ્યું છે. વળી તે જ ઉદયનના મુખ્ય સેનાધિપતિ તરીકે નામના મેળવેલ નંદવર્ધન ઉર્ફે નંદપહેલાએ, કેવી રીતે સમસ્ત ભારતવર્ષ જીતી લઇ એક છત્રછાયા-under one umbrella-તળે રાજ્ય ચલાવ્યું હતું, તે પણ્ પુ. ૧માં તેના વૃત્તાંતે વર્ણવી ગયા છીએ. આ સર્વને લશ્કરી યેાજના, જે પ્રમાણે સફળ થતી જોઈ એ છીએ તે રીતિએ, તેના મૂળ યાજક રાજા શ્રેણિકના બુદ્ધિચાતુર્યનું—અથવા તેના સહાયક મુખ્ય મંત્રી તરીકે કામ કરી રહેલ તેના પુત્ર અભયકુમારની દૂરદર્શી વિચારશક્તિનું, અથવા તેથી પણ આગળ વધીને કહેવાય તો બન્ને જણાએ, પિતાપુત્રે—રાજા અને મહામંત્રીએ—જેમની પાસેથી આવી વ્યવસ્થા કરવાને પ્રેરણા મેળવી હતી તે મહાપુરૂષની (જીએ પુ. ૧, પૃ. ૨૬૭-૯) અગાધશક્તિનું જ, કાંઈક અંશે અાપણને ભાન કરાવે છે. આ વ્યવસ્થાને પુનઃ નવા સ્વરૂપે, તે સમયની જરૂરિયાત પ્રમાણે ગાઠવવાને, આંધ્રપતિનુ સૈન્યબળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખડ પેલા મહાવિચક્ષણ રાજનીતિજ્ઞ પં. ચાણકયે સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્યકાળે પ્રયાસ સેવેલા હતા, તેના પણ કિંચિત ખ્યાલ (પુ. ૨, પૃ. ૨૧૩) આપણે લઈ લીધા છે. તે સર્વેના તારતમ્ય તરીકે આપણે એટલું જ કહી શકીએ છીએ કે, પ્રાચીન ભારતવર્ષમાં જંગમ લશ્કરી અંગના ચાર વિભાગ પાડવામાં આવ્યા હતા. પાયદળ, હયદળ અશ્વદળ, ગજદળ−ુસ્તિદળ અને રથળ. લશ્કરી નજરે તેના સ્થાવરઅંગ તરીકે મેટા માટા નગરને તેમજ રાજધાનીને, કિલ્લા અને કાટથી સુસજ્જિત બનાવી દેવામાં આવતા, ઉપરાંત વિશેષ સુરક્ષિત બનાવવા તે કાટને ફરતી ચારે બાજી, વિશાળ ખાઇ ખાદી રાખતા; અને જરૂર પાયે, આ ખાઈને પાણીથી અથવા સળગતા અંગારાથી ભરવાની વ્યવસ્થા પણ કરી રાખતા. આવી ખાઈની લંબાઈ-પહેાળાઈ તથા ઊંડાઈનું શું પ્રમાણુ હેાઇ શકે તેને ખ્યાલ (પુ. ૧, પૃ. ૩૦૩–૪) આપણે આપી ગયા છીએ. અત્રે તા એટલું જ જણાવવું આવશ્યક છે કે, જે જમાના અને જે રાજ્ય આવાં સાધનસામગ્રી વસાવી રાખવાની ગાઠવણુ કરી રાખતાં હશે, તેમનાં સાધના કેવાં વિપુલ હાવાં જોઈ એ; તેમની કાર્યશક્તિ અને બુદ્ધિકૌશલ્ય કેવું હાવું જોઇએ તથા તે સમયનું ઈજનેરી વિજ્ઞાન કઇ કક્ષાએ પહોંચેલું àાવું જોઈ એ, તથા તે તે વિભાગી—વિજ્ઞાનની શાખામાં વર્તમાનકાળે આપણે આગળ વધ્યા છીએ કે કેમ તે વિચારી લઇ તે સર્વની સરખામણી કરવીકે જેથી આપણુપૂર્વની પ્રજાના જ્ઞાનના ખ્યાલ આવી શકશે. અસ્તુ. ઉપરમાં ટાંકેલ સર્વ રાજવીઓનાં–ઠેઠ શ્રેણિકથી માંડી ચંદ્રગુપ્ત સુધીના ખસેા વર્ષ સુધીના સમયે, લશ્કરની– સૈન્યની રચનાની તપાસ કરીશું તેા જણાશે કે તેમાં ચારે અંગેાનાં તત્ત્વ સમાયલાં હતાં અને ત્યાંસુધી હિંદુસ્તાન કાઇ પરદેશી હુમલાના ભાગ થઇ પડયું નહાતું. ત્યારપછી બિંદુસારના અમલના અંત ભાગમાં ગ્રીક ખાદશાહ અલેક્ઝાંડર ધી શ્રેષ્ઠટે હિંદુ પર પ્રથમ આક્રમણ કર્યું હતું અને પશ્ચિમ હિંદમાંના થોડાક ભાગ જીતી લઈ ત્યાં પેાતાના સરદાર।દ્વારા લગભગ પાસદી સુધી (પુ. ૨, પૃ. ૨૨૭–૨૪૩) રાજવ્યવસ્થા કરી હતી. પાછળથી તેમને પગદં। અશવર્ધનના www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૭ અષ્ટમ પરિચછેદ ]. આંધ્રપતિનું સૈન્યબળ સમયે સમૂળગો કાઢી નંખા હતું. પરંતુ જ્યારે મૈર્ય સમ્રાટ હતું અને બીજો નંબર આંધ્રપતિને તેમના સરદાર સેલ્યુકસ નકેટરને ઈ. સ. પૂ. ૩૪માં હતા. આ એલચીના નેંધાયેલા શબ્દો ઉપર આપણે અશોકવર્ધન સાથે સુલેહ કરી સમાધાન કરવું પડયું ત્યારે જે અન્ય ઉપયોગી ટીકા કરવાની છે તે સ્વતંત્ર રીતે અને તેની રૂઈએ, તે સરદારની પુત્રી અશોકવર્ધન તેરે નીચેના પારિગ્રાફે આપીશું. અત્યારે તે રાજ્યવિસ્તારને પરણાવી પડી હતી. વળી આ યવન રાણીને પાટલિ- અંગે સન્યબળની પરિસ્થિતિ તપાસતા હોવાથી, તે પુત્રમાં અધામું ન લાગે તે સારૂ પિતૃપક્ષ તરફથી એક પ્રશ્નને વળગી રહીને જ આપણા વિચાર દર્શાવીશું. ગ્રીક એલચીની નિમણૂક પણ કરવામાં આવી હતી પુ. ૨ માં સાબિત કરવામાં આવ્યું છે કે, અશેક (પુ. ૨, અશોકનું વૃત્તાંત જુઓ). આ એલચીનું નામ અને પ્રિયદર્શિન અને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ છે. મેગેસ્થિનીઝ હતું. આ ગોઠવણને પરિણામે હિંદી એટલું જ નહીં પણ અશોકની પછી તરત જ પ્રિયદર્શિન લશ્કરમાં તેમજ વસુલાતી ખાતામાં કાંઈક પશ્ચિમની- મગધની ગાદીએ બેઠે છે તથા અશોક દાદો થાય છે ગ્રીકની પદ્ધતિનું મિશ્રણ થવા માંડયું હતું. અને અને પ્રિયદર્શિન તેને પાત્ર થાય છે. સમ્રાટ અશેકને સમજાય છે કે, લશ્કરી વિભાગે ચતુષ્ઠવ જનામાંથી સમય ઇ. સ. પૂ. ૩૩૦-૨૮૯=૪૧ વર્ષને છે અને રથવાળો અંતિમ વિભાગ કદાચ બંધ કરવામાં આવ્યો પ્રિયદર્શિનને સમય ઈ. સ. પૂ. ૨૮૯ થી ૨૩૫=૫૪ હતો. નિશ્ચિતપણે જે કે ઉચ્ચારી શકીએ તેમ તે વર્ષનો છે. આ પ્રિયદશિને કલિંગ દેશમાં આવેલા નથી, પરંતુ આ મિ. મેગેસ્થિનીઝે પિતાની ડાયરીમાં ધૌલી-જાગૌડાના ખડકલેખમાં કોતરાવ્યું છે કે, પિતાના હિંદીસૈન્ય વિશે ટીકા કરી જે શબ્દો લખી કાઢયા રાયે નવમા વર્ષે (ઈ. સ. પૂ. ૨૮૦)માં તેણે આ છે તેમાં રથ વિશે કાંઈ ઈશારો કરેલ ન હોવાથી આ પ્રદેશ કલિંગપતિ શાતકરણિ પાસેથી જીતી લીધો હતો પ્રમાણેનું અનુમાન કરી જવાય છે. તેમના શબ્દો અને તેને બે વાર લડાઈમાં હરાવ્યા હતા. પરંતુ તે આ પ્રમાણે છે:–“The Andhra territory બજ અરસ્પરસ નિકટનાં સગાં થતાં હોવાથી તે સ્થાન included 30 walled towns, besides ઉપર તેમને પુનઃસ્થાપિત કર્યા હતા. શતવહનવંશી–હવે numerous villages and the army con- ૫છીના એટલે-છઠ્ઠાના વૃત્તાંતે આપણે જોઈ શકીશું કે. sisted of 100,000 infantry, 2000 બે વારેની લડાઈમાં પ્રથમ વખતે તેને છઠ્ઠા શાતકરણિ cavalry and 1000 elephants.........and સાથે અને બીજી વખતે સાતમાં શાતકરણિ સાથે was reputed to possess a military force, લડવું પડયું હતું. વળી પ્રિયદર્શિને દક્ષિણ હિંદમાં હાલના second only to that at the command સ્વૈસુર રાજ્ય આવેલ હસન જીલ્લામાં ચિત્તલદુર્ગ of the king of the Prasii Chandragupta તાલુકે ત્રણ લેખો-(બ્રહ્મગિરિ, સિદ્ધાગિરિ ઈ.) ઉભા Maurya=આંધ્રની સત્તા પ્રદેશમાં અસંખ્ય ગામો કર્યા છે. તેમાં પોતાના રાજ્યકાળના તેત્રીસમા વર્ષને ઉપરાંત, ગઢાંકિત ૩૦ નગરો પણ હતાં. તેના (૩૨ ને અડધો=8૨૫ એટલે ઇ. સ. પૂ. ૨૫૦નો) લશ્કરમાં ૧૦૦,૦૦૦ પદાતિઓ, ૨૦૦૦ ઘોડેસ્વારો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે અને ૧૦૦૦ હસ્તિઓ જોડાયેલા હતા.....અને ઈ. સ. પૂ. ૨૮૦ થી ર૫૬ સુધી તે દક્ષિણ હિંદમાં એમ કહેવાતું હતું કે, પૂર્વ પ્રદેશના રાજા ચંદ્રગુપ્ત પ્રિયદર્શિનની આણ વર્તી રહી હતી. પરંતુ તે સમયે મૌની આજ્ઞામાં જે સૈન્ય હતું તેનાથી બીજે નંબરે અકેન્દ્રિત ભાવના પ્રમાણે રાજ્યવ્યવસ્થા થઈ રહી આ (આંધ્રપતિનું) ગણતું હતું.” મતલબ કહેવાની હતી તેથી, તે તે પ્રદેશના રાજવીને પિતાના ખડિયા એ છે કે, તે વખતે લશ્કરી બળમાં પ્રથમ નંબર (ભૂત્ય) તરીકે પુનઃસ્થાપિત કરી, ચાલ્યું જતી રાજ્ય (૭) અ. હિં. ઈ. ત્રીજી આવૃત્તિ. ૫. ૨૦૬; Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ મેગસ્થનીઝના શબ્દોથી ઉદ્દભવતા વિચારે [ એકાદમિ ખંડ અવસ્થામાં કોઈ જાતની ડખલ નાખવામાં આવતી ઇતિહાસવિદ મિ. વિન્સેન્ટ સ્મિથે જે લખ્યા છે તે નહોતી. એટલે શિલાલેખના પુરાવાથી સાબિત થઈ સદાબરાજ પૃ. ૧૬૭માં આપણે ઉતારી બતાવ્યા છે ગયું . છો તથા સાતમ આંધ્રપતિ સમ્રાટ પ્રિય. તેના ઉપર આપણે જે ટીકા કરવાની હતી તે અત્રે ઈશનના અમુક સમય માટે ખંડિયા હતા જ. વળી જણાવવાનું ત્યાં આગળ સૂચન કર્યું છે, એટલે તે તેમના સિક્કાઓ કૃષ્ણા નદીના મુખપ્રાંતમાંથી તથા પ્રકરણ હવે હાથ ધરીશું. સમુદ્રતટ–કારામાંડલ કાસ્ટવાળા પ્રદેશમાંથી મળી આવે તેમાંના બીજા શબ્દો સાથે આપણે સંબંધ નથી. માત્ર છે. તે ઉપરથી સમજાય છે કે તે સર્વ પ્રદેશ ઉપર આદિમાં The Andhra dynasty (પ્રવંશ) અને તેમની સત્તા પણ હતી જ. બીજી રીતે સમજવું રહે છે અંતમાં the Prasi Chandragupta Maurya છે, જ્યારે આવા પરાજીત રાજાઓ ભલે રાજ્યવ્યવસ્થા (પૂર્વ પ્રદેશના રાજા ચંદ્રગુપ્ત મૌર્ય ) એવા જે લાખો ચલાવ્યે જાય છે, પરંતુ “ભત્યાં=ખંડિયા” હોવાથી જણાવેલ છે તે વિશે જ કહેવાનું છે. પ્રથમ “આંધર્વશ” તેમને અમુક પ્રકારનું-ભલે નામને હશે, પણ હોય તે પરત્વે કહીશું. જ્યારે મેગસ્થનીએ આ શબ્દ વાપર્યો ખરું જબંધન હોય જ; જેથી કરીને તેઓ સ્વતંત્ર છે અને તેનું વર્ણન કર્યું છે, ત્યારે એટલું તે સાબિત થઈ રીતે વતી ન શકે. એટલે કે છઠ્ઠો આંધ્રપતિ ઈ. સ. ચૂકયું જ ગણાય છે, તેના સમયે (ઇ. સ. પૂ. ૩૦૪માં) ૫ ૨૮૦માં સમ્રાટ પ્રિયદર્શિનનો ખડિયો બન્યો, તે તે વંશનું લશ્કરીબળ તેટલી કક્ષાએ પહોંચ્યું હતું જ. પૂર્વે જ તે પ્રદેશનો સ્વામી થઇ ચૂકયો હોવો જોઈએ. બીજી હકીકત એમ ૫ણ સમજવી રહે છે કે, જ્યારે વળી પાંચમા અપ્રપતિ માહરીપુત્રના સિક્કાથી (પુ. તે સમયે એવો મોટો અને પ્રબળ દરજજો ધરાવતે ૨, પૃ. ૧૧૦ આંક ૫૯) તેમજ છઠ્ઠા આંધ્રપતિના આંબવંશને ગણાવ્યો છે ત્યારે તે સ્થિતિએ પહોંચતાં સિટકાથી (પુ. ૨, પૃ. ૧૧૨ આંક ને, ૬૩) સમજાય પહોંચતાં પણું તેને કેટલાયે સમય વ્યતીત થઈ ગયું છે કે, બને ભલે પ્રતાપી પુરુષો થયા છેપરંતુ જોઈએ. કહેવાની મતલબ એ છે કે, આંધ્રુવંશની આવી પાંચમો વિશેષ પ્રબળ અને પરાક્રમી હતા. એટલે જાહેરજલાલીને સમય જ્યારે ઈ. સ. પૂ. ૭૦૪માં તેણે એમ જ અનુમાન કરવું રહે છે કે, આ પ્રદેશ ઉપર નેવ્યો છે ત્યારે તે વંશની આદિ તે કેટલાયે વર્ષો પ્રથમ સત્તા, પાંચમા આંધ્રપતિના સમયે જ થવા પહેલાં થઈ ગઈ ગણવી જોઈએ. બીજી બાજ, ઇતિહાસ પામી હોવી જોઈએ. વળી પાંચમાના સમયે જ સંગે બાપેકાર જાહેર કરે છે કે, પ્રવેશના આદિપુરુષ રાજા સાનકાળ હતા તે આપણે પૃ. ૧૬૫માં પુરવાર કરી શ્રીમુખ હતા. એટલે સિદ્ધ થઈ ગયું કે શ્રીમુખને સમય ગયા છીએ એટલે સ્વીકારવું રહે છે કે પાંચમાએ ઈ. સ. પૂ. ૩૦૪ પૂર્વે ધણાં ઘણાં વર્ષો ઉપર થઈ ગયા છે. સ. પૂ. ૩૧૨ સુધીમાં તે પ્રદેશ જીતી લીધો છે. પરંતુ હાલના ઇતિહાસકારો હાથીગંકાના રાજા હતા. તે બાદ છઠ્ઠાની સત્તા તે પ્રદેશ ઉપર સ્વતંત્ર ખારવેલના શિલાલેખમાંની અમુક પંક્તિનો ભાવાર્થ રીત થોડો વખત જામી રહી હતી પરંતુ. ઇ. સ. પૂ. બેસારીને એવું માનતા થયા છે કે શુંગવંશી પુષ્યમિત્ર ૨૮૦ની સાલમાં પ્રિયદર્શિનને ખંડિયો બનતાં, તેની (જેની હૈયાતી ઈ. સ. પૂ. ૧૮૮ તેમણે નોંધી છે) અને સત્તામાં તેટલે દરજે કાપ પ હતો. રાજા શ્રીમુખ તથા ખારવેલ–બધા સમસમયી હાઈ - પાટલિપુત્ર દરબારે યવનપતિ સેલ્યુકસ નીકટારે તેમને સમય પણ ઈ. સ. પૂ. ૧૦૮ને જ ગણા. આ પોતાની પુત્રીની સાથે જે મેગે- માન્યતા ઉપર કાંઈ પણ ટીકા કરવાની આવશ્યકતા મેગેથેનીઝના સ્થનીઝ નામને એલચી મેક રહેતી નથી. વાચક પોતે જ વિચારી શકે તેમ છે. રાથી ઉદભવતા હતા, ને જેણે આંધ્રપતિના હવે બીજા શબ્દ “પૂર્વ પ્રદેશના રાજા ચંદ્રગુપ્ત '' વિચારો લશ્કરીબળનો ચિતાર આપતું મૌર્ય ” જે લખાય છે તે પરત્વે આપણે વિચાર વર્ણન કર્યું છે તેને લગતા શબ્દો જણાવીએ. પ્રથમ દરજજે આપણે સ્વીકાર કરી લઈએ અલી હિસ્ટરી ઓફ ઈન્ડિયાના લેખક પેલા પ્રખ્યાત છે. આ શબ્દો મિ. સ્મિથના ઉચ્ચારેલ છે. તેમણે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ ] શબ્દો મેગેસ્થેનીઝની ડાયરીમાંના અસલ તરીકે લીધા છે કે સ્વમતિ અનુસાર ભાવાર્થ-અનુવાદ તરીકે લખ્યા છે તે આપણે જાણતા નથી. પરંતુ એક જવાબદાર વ્યક્તિ તરીકે તેમજ કાળવાળા પૂર્ણ અભ્યાસી અને પ્રુતિહાસના પરિશિલન વૃત્તિવાળા પુરૂષ તરીકે વિન્સેન્ટ સ્મિથની જે ખ્યાતિ જામેલી છે તે જોતાં સહજ ધારી શકાય છે કે, ભલેને શબ્દો અસલ તરીકે ન હાય અને અનુવાદરૂપે જ હાય, છતાં તદન વિચાર અને આધારપૂર્વક તે લખાયલા હેાવા જ જોઇએ. એટલે તે ઉપરથી જે ઘટના ઘટાવાય, તેને ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારી લેવામાં જરાયે ક્ષેાલ પામવાનું રહેતું નથી. આ શબ્દો કેમ જાણે મેગેસ્થેનીઝના મહે• માંથી જ નીકળ્યા હાય એમ દેખાય છે; વળી વિચાર દર્શાવવાના સામાન્ય નિયમ તેા એ છે કે, જો પેાતાના સમયે એટલે કે પેાતાના રાજાના અમલ દરમ્યાન અનેલ બનાવનું વર્ણન કરવું પડતું હેાય તે, “ આપણા રાજાના વખતે” કે તેવું જ ભાવાર્થસૂચક ક્રાઇ વિશેષણુ જોડીને તે ખેલવું જોઇ એ; તેને બદલે અહીં મેગેસ્થેનીઝ પાતે વર્ણન કરે છે છતાં, આપણા રાજાના સમયે ” શબ્દ ન લખતાં, કાઈ ત્રીજા પુરૂષના સમયનું જ કેમ જાણે વર્ણન લખતા ન હોય તેમ “ પૂર્વપ્રદેશના રાજા મૌર્ય ચંદ્રગુપ્ત'નું નામ સ્પષ્ટપણે ખતાવ્યું છે. જેને અર્થ તે એ થા રહે છે કે, મેગેસ્થેનીઝ અને ચંદ્રગુપ્ત અને સમય નિરનિરાળે છે એટલું જ નહી, પણ ચંદ્રગુપ્ત તે મેગેસ્થેનીઝના પુરાગામી જ ગણવા રહે. આ પ્રમાણે ખુદ મેગેસ્થેનીઝનું મંતવ્ય થયું કહેવાય. જ્યારે વિદ્વાનાની વર્તમાનકાળે માન્યતા એવી છે કે, જે મગધપતિ પંજાબની એક સરિતાતટે અલેકઝાંડર ધી ગ્રેઈટને મળ્યા હતા તેનું નામ સંડ્રે ક્રેટસ હતું, તેને જ સેલ્યુકસ નિર્કટારે પેાતાની પુત્રી પરણાવી હતી અને તેના જ દરબારે મેગેસ્થેનીઝ એલચી તરીકે રહ્યો હતા અને સેંડ્રેકાટસ નામની વ્યક્તિનું હિંદીનામ ચંદ્રગુપ્ત હતું. મતલબ કે ચંદ્રગુપ્ત અને મેગેસ્થેનીઝને વિદ્યાના સમકાલિન ગણાવે છે જ્યારે મેગેસ્થેનીઝ ખુદપેાતે ચંદ્રગુપ્તને પેાતાના પુરાગામી કહે છે. તે સાચું ક્રાણુ ? કે પછી સેડ્રેકેટસના અર્થ ચંદ્રગુપ્ત તા .. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૯ કરવામાં વિદ્યાનેએ ભૂલ ખાધી છે. અમારા મત પ્રમાણે સેંડ્રેકાટસ એટલે ચંદ્રગુપ્ત નહીં પણ ચંડાશેાક-સેન્ટેશાક, સેન્ડેશેાકસ એટલે અશાક જેને કહેવામાં આવે છે તે અશાકવર્ધન પાતે સમજવા અને તેના જ સમયે ઉપર વર્ણવેલા સર્વ બનાવા બનવા પામ્યા હતા (જીએ પુ. ૨ માં અશાકનું જીવન ચરિત્ર). ચતુર્થપરિચ્છેદે રાજનગરના સ્થાન વિશે ચર્ચા કરીને આપણે એવા અનુમાન દારી ખતાન્યેા છે કે, તે માટે ત્રણ સ્થાને જ દાવા કરી શકે તેમ છે. પેંઠ, વરંગુળ-અમરાવતી અને વિજયનગર. તેમાંનું વિજયનગર તા, જ્યારથી તે વંશની એ શાખા પડી ગઈ ત્યારથી એક શાખાનું રાજનગર થવા પામ્યું હોય એમ સ્પષ્ટપણે દેખાય છે. જ્યારે પૈંડ તેા અસલથીજ ગાદિનું સ્થાન હશે અને વરંચળ તથા અમરાવતી (અને સ્થળા રાજનગરનાં ગણાય કે તે બન્ને પાસે પાસે હાવાથી, તેમાંનું એક જ પાટનગર હતું અને ખીજું તે, નામની પૂરી માહિતી ન હેાવાથી માત્ર કલ્પિતરીતે ઉભું કરી વાળ્યું છે; ગમે તે સ્થિતિ હાય. આપણે સલામત રસ્તા ગ્રહણ કરી બન્નેને સાથે જોડી દીધાં છે) તે સમય જતાં જ્યારે વિશેષ વિસ્તારવંત પ્રદેશ ઉપર સ્વામિત્વ મળ્યું ત્યારે રાજ ચલાવવાની અનુકૂળતા સાચવવા માટે ફેરફાર કરી પસંદ કરવામાં આવ્યું હશે એવું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત આ રાજાએના શિલાલેખા તથા સિક્કાએ જે અદ્યતન પ્રાપ્ત થયા છે તેમાંના આદિરાજાઓના ક્રેટલાક દક્ષિણૢહિંદના પૂર્વ તરફના વિભાગમાંથી મળી આવ્યા. છે ત્યારે કેટલાક પશ્ચિમ તરફમાંથી પણ મળી આવ્યા છે. તેવી જ રીતે મધ્યમ અને અંત વિભાગી રાજાઓની બાબતમાં પણુ બનવા પામ્યું લાગે છે. એટલે એવું કાંઇક અનુમાન ારવું પડે છે કે, વારંવાર રાજનગરનું સ્થાન–પેંઠ અને વરંગુળ કે અમરાવતી–ફેરવવા જરૂર પડી હાવી જાઇએ. પછી તે રાજકીય કારણને લીધે હાય કે હવામાનને લીધે હાય કે તેથી પણ નિરાળા કારણને લીધે હેાય તે જુદી વસ્તુ છે. આપણે તે બાબતમાં ઊંડા ઊતરીને કાંઈ નિશ્ચયપૂર્વક ઉચ્ચારણ કરી શકવાની પાછુ’ રાજપાટ વિશે પાર્કે રાજપાટ વિશે www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] t સ્મૃતિમાં નથી. એટલે હાલ તા આ પ્રમાણે સારરૂપે જણાવીને, કયું સ્થાન કયા રાજાના સમયે, રાજપાટ તરીકે માન્ય રહ્યાનું વિશેષ સંભવિત છે તે જો શેાધી શકાય તો તેમ કરવા કૅાશિષ કરીશું. આદિપુરૂષ શ્રીમુખે પૈંડમાં ગાદી કરી હતી તે સર્વમાન્ય અને સુવિદિત છે એટલે તેની ચર્ચા કરવી નિરર્થક છે. પરંતુ ત્યાંથી વરંગુળઅમરાવતીમાં ગાદી પ્રથમ કયારે લઈ જવામાં આવી તે વિવાદભર્યુ દેખાય છે. અત્યારે વિદ્વાનેાના મેટા ભાગની માન્યતા એમ બંધાઈ છે કે, રાણી મળશ્રીએ જે નાસિકના લેખ કાતરાજ્યે છે અને તેમાં (ચતુર્થ પરિચ્છેદે લેખ નં. ૭) ગૌતમીપુત્રે destroyed the Sakas and restored the glory of " શબ્દો (લેખ નં. ૩૩-૩૫) વાપર્યા છે તેના અર્થ એમ બેસાર્યાં છે કે, નહપાણના સમયે તેના જમાઈ રૂષભદત્ત તથા પ્રધાન અયમે શતવહનવંશી ઉપર જીત મેળવી (જીએ લેખ નં. ૩૫) ત્યાં દાન દીધું છે તે એટલા માટે કે (૧) છત કર્યાંનું સ્મરણુ–સ્મારક પણ રહે; (૨) તેમ જ તે જગ્યા પ્રથમ શતજ્ડનવંશીએના કબજામાં હતી તેને-અહઃ રાજગાદી ખેસવીને-છેડી દર્દીને દેશના કોઈ અજ્ઞાતસ્થળે ભીતરમાં લઈ જવી પડી હતી તે પ્રસંગ, પરાજીતપક્ષને એક માટા કલંકરૂપ ગણુાતા રહી સાક્ષી આપ્યા કરે; (૩) તથા આ લાગેલ લંક પરાજીત પક્ષમાંના એક રાજવી ગૌતમીપુત્ર શાતકરણીએ ગાદીપતિ બન્યા બાદ સ્વપરાક્રમથી, પેલા વિજેતા પક્ષવાળા નહપાણક્ષહરાટનું અને રૂષભદત્તશકના સ્વધર્મીઓનુ ( નાસિક લેખ નં. ૭માં જણાવ્યા પ્રમાણે હરાવીને) જડમૂળથી નિકંદન કાઢી નાંખ્યું હતું જેથી તે કલંક નિર્મૂળ થયેલ ગણાય. (૪) વળી રાજગાદી જે અજ્ઞાતસ્થળે લઇ જવામાં આવી હતી તેને પાછી અસલના સ્થાને, ત્યાંથી થયેલ ભાંગતાડજણાવી સમરાવી કરીને તેમ જ તે નગરને તદન નવું સ્વરૂપ આપીને તે લઈ આવ્યા હતા એમ બતાવી શકાય. આ પ્રમાણે બધા પ્રસંગ ગાઠવી કાઢયા છે; છતાં કબૂલ રાખીએ કે આ પ્રમાણે જ ખરી સ્થિતિ હતી, તેા શતવહનવંશીને લાગેલ કલંકના અથવા વેંઢથી ગાદી ખસેડીને અમરાવતી લઇ જવાનો સમય ઇ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પાછું રાજપાટ વિશે [ એકાદામ ખંડ પૂ. ૧૧૪ના, અને નિર્મૂળ કરાયાના એટલે અમરાવતીમાંથી પાછીપમાં રાજગાદી આવ્યાના સમય છે. સ. પૂ. ૫૩મ, ગણાશે પરંતુ આપણે નીચેના પારામાં સાબિત કરીશું કે તે માન્યતા ભૂલભરેલી છે. જ્યારે એ વચ્ચે કાઇપણ પ્રકારની લડાઇ જાગે છે ત્યારે તે કેવળ પૈસા (જર ) કે સત્તા ( જમીન ) મેળવવા માટે લડાય છે એવી અત્યારે જે માન્યતા દુનિયાભરમાં ફેલાઇ રહી છે, તેવું પ્રાચીનકાળે નહોતું જ. તે આપણે પુ. ૧, પૃ. ૭ માં “ જર, જમીન અને જોરૂ તે ત્રણે કયાના હારૂં”વાળો જે ઉક્તિ વપરાવા લાગી છે, તે ત્રણે વસ્તુના સમય પરત્વે, તેજ પૃષ્ઠે ટીકા નં. ૧૧ માં વિશેષ સ્પષ્ટિકરણ કરી બતાવ્યું છે. જે ઉપરથી સમજાશે કે પ્રાચીન સમયે લડાઈ એ પ્રધાનપણે જોરૂ નિમિત્તે જ થતી હતી. જમીન સત્તાભૂખનું કારણ તે પાછળથી તેમાં ઉમેરાયું છે. તેને સમય વહેલામાં વહેલા આંધ્રા તાયે ઇ. સ. પૂ. ની પ્રથમ સદીથી ઈ. સ. ની ખીજી સદી મૂકી શકાય, અને આ સમય પણ ઉત્તર હિંદુ વિશે જ સમજા રહે છે કે જ્યાં પરદેશીઓ સાથેના સંપર્કને લીધે તેવી ભાવના કાંઈક ઉતાવળે પ્રવેશવા પામી હતી. જ્યારે દક્ષિણ હિંદ તા આવી અથડામા અને પરદેશીઓના હુમલાથી કેટલાય વધારે લાંબા વખતસુધી તદ્ન અલિપ્ત રહેવા પામ્યા હતા; જેથી ત્યાં તેવી ભાવનાને ઉદય તેથી પણ મેાડા થવા પામે તે દેખીતું છે. આપણે અત્યારે દક્ષિણ હિંન્દને જ પ્રશ્ન વિચારી રહ્યા છીએ, એટલે કબૂલ કરવું રહે છે કે નહપાણે કે તેના પ્રધાને દક્ષિણું હિન્દ ઉપર જે સમયે (ઇ. સ. પૂ. ની બીજી સદીમાં) જીત મેળવી હતી તે સમયે કાંઇ જમીનની ભૂખ નહતીજ. પરન્તુ શિલાલેખવાળા છઠ્ઠા પરિચ્છેદના ઉપસંહારમાં ગયા પ્રમાણે, ધાર્મિક કારણના પરિણામરૂપ તે હતી. વળી આપણા આ કથનને બીજી અનેક રીતે ટેક્રે પણ મળી રહે છે; જેમકે (૧) ઈ. સ. પૂ. ૧૧૪ની પહેલાં કેટલાય વખતપૂર્વે થયેલ જ્ઞાતવહન વંશીઓની સત્તા પૂર્વ હિંદમાં જામી પડી હતી, તે આપણે તેના શિલાલેખ અને સિક્કાએથી (પુ. ૨ માં તૃતીર્થ પરિચ્છેદ અને આ પુસ્તકે પાંચમા તથા છઠ્ઠો પરિ www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ = = એ લિંક અષ્ટમ પરિચ્છેદ ] પાછું સજપટ વિશે 1.૧૧ ચછેદથી) જાણી શક્યા છીએ. એટલે લગભગ એકસાઈથી તીર્થધામરૂપે માને, તે સમજી શકાય તેવું છે. આ કહી શકાશે કે, તેમણે રાજ્ય ચલાવવા સુગમ થઈ પ્રકારે ઉપર નિર્દિષ્ટ થયેલ ત્રણે, તેમજ અન્ય પુરાવાથી પડે તે માટે પૈઠણમાંથી કયારની ગાદી ફેરવીને તે સાબિત કરી શકાય છે કે ત્રિરશ્મિ શૃંગવાળા પ્રદેશની પ્રદેશમાં લાવી મૂકી હતી. અને જે તેમજ હતું તે પછી લડાઈઓ પાછળ, રાજકીય નહીં પણ સ્પષ્ટપણે ધાર્મિક ઈ. સ. પૂ. ૧૧૪ માં નહપાશે જીત મેળવવાથી જ આશય જ રહેલે હતો. એટલે રાજકીય કારણે -એટલે રાજદારી કારણને લીધેજ-તેમને રાજપાટનું લડાઈ લડાયો હોવાની માન્યતા ફેરવતી રહે છે. સ્થળ ફેરવવું પડયું હતું તે પ્રશ્ન આપોઆપ ઉડી હવે પાછા આપણે મૂળ વિષય ઉપર આવી જઈએ. જાય છે. (૨) વળી નહપાણ-ઋષભદત્ત અને અમે, જ્યારે પૈઠમાંથી અમરાવતી પ્રદેશમાં ગાદી ફેરવ્યાનું નાસિક, કહેરી, કાલ અને જુર ઈ. ઈ. વાળા ઇ. સ. પૂ. ૧૧૪માં નહીં, પણ તે પૂર્વેના સમયે થયું જે પ્રદેશમાં શિલાલેખો કોતરાવ્યા છે તે સર્વ પ્રદેશ હોવાનું દેખાય છે ત્યારે, તેમ ક્યારે બનવા પામ્યું તેવું ગોદાવરી જીલ્લાને છે. આ સમયે તેને ગોવર્ધનરામય જોઈએ તે પ્રશ્ન પણ ઐતિહાસિક દષ્ટિથી જ ઉકેલ તરીકે ઓળખાવવામાં આવતું હતું કે જ્યાં ત્રિરશ્મિ માગે છે. આ નક્કી કરવા માટે. કયા કયા શાતપર્વતના ગિરિરંગો આવેલાં છે. આ પર્વત ઉપર કરણિના વખતમાં તે પ્રદેશ, પાસેના રાજવીઓની અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ ગુફાઓમાં વસી, ખાસ કરીને કલિગપતિએની–કેમકે, અમરાવતીવાળે સ્વાધ્યાય કરી, આત્મ કલ્યાણ સાધતા હતા અને ભાગ જે કૃષ્ણ જીલ્લા તરીકે ઓળખાવાય છે તે તેમને તે કાર્ય કરતાં છતાં ઉદરનિર્વાહની જરાયે સામાન્ય રીતે કલિંગની અણમાં જ રહેતા આવ્યા અડચણ કે મુશીબત ન પડે તે માટે, રાજાઓ તથા છે-એવી પરિસ્થિતિ ઉભી થવા પામી હતી કે જ્યારે, જનસમાજ અનેક પ્રકારે દાન આપી તે બે પિતા તેઓ પોતાના રાજ્યનો વિસ્તાર વધારવાને શક્તિઉપર વહોરી લેતા હતા. આ વિશેની ખાત્રી શિલા- વાન થયા હોય ! તે મુદો વિચારવો પડશે. પ્રસંગે લેખમાં આલેખાયેલી હકીકત નિઃશંકપણે અને સ્પષ્ટ પાત આપણે તે કહી પણ ગયા છીએ, છતાં સમગ્ર પણે આપણને કરી આપે છે (૩) ત્રિરશ્મિ પર્વતનું રીતે એક જ સ્થાને તેની તપાસ કરવી ઠીક પડે માટે બીજું નામ રક્ષવત (રથાવર્ત) ઉર્ફે રક્ષ હેવાનું ફરીને યાદ આપીએ. તે નીચે પ્રમાણે – સમજાય છે કે જ્યાં તે સમયના અનેક જૈન સાધુઓ (૧) મગધપતિ નંદ નવમાના સમયે ઈ. સ. પૂ. અનશન કરી સ્વર્ગ ગયાનું જૈન સાહિત્ય ગ્રંથોમાં ૪૧૫ની આસપાસ; તે વખત શ્રીમુખ થાતકરણિના જણાવાયું છે. વળી આપણે સિક્કાઓથી તથા અન્ય રાજ્યના અંત અને ગૌતમીપુત્ર યજ્ઞશ્રીના રાજ્યની પુરાવાયી એટલું તે જાણી ચૂક્યા છીએ કે નહપાણ આદિને સમય ગણાશે. વિગેરે (પ માં તેનું વૃત્તાંત) તેમજ શનવહનવંશી- (૨) કલિંગપતિ ખારવેલનું મરણ ઈ. સ. પૂ. ઓમાંના કેટલાય રાજાઓ (પુ. ૨ તેમના સિક્કા તથા ૩૯રમાં નીપજયું ત્યારથી માંડીને ઈ. સ. પૂ. ૩૬માં આ પુસ્તકે તેમનાં જીવનવૃત્તાંત જુઓ) જૈનધર્માનુ- તેના એદિવંશને અંત આવ્યો ત્યાંસુધીના ૩૦-૩૨ યાયીઓ હતા. એટલે તેઓ સર્વે પિતાના ધર્મના વર્ષને ગાળે; આ વખતે મગધપતિ તરીકે ચંદ્રગુપ્ત અનકાન કરતા ઋષિ-મુનિ-સાધુઓની સર્વ પ્રકારની સમ્રાટ અને થોડા સમય માટે તેના પુત્ર બિંદુસારના સગવડતા સાચવે, તેમજ તે સ્થાને અતિ પવિત્ર રાજ્યને પ્રથમ ભાગ લેવાનું ગણાશે અને આંધ્રપતિ (૯) ૫.૧૩ ટીકા નં. ૩૭ થી જણાશે કે વજસરિથા- સમ્રાટે જૈન દીક્ષા લઈ દક્ષિણ હિંદમાં પોતાના ગુરુ સાથે વિત ઉ૫ર સ્વર્ગે ગયા છે. તેવી જ રીતે તેમના પરિવારમાં વિહાર કર્યો હતો ત્યારથી દક્ષિણ હિંદનો આ ભાગ એક વસેનચરિ પણ ગયા છે. અરે કહો કે, માર્ય ચંદ્રગુપ્ત તીર્થસ્થાન તરીકે અતિ ખ્યાતિમાં આવી ગયા હતા, , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] તરીકે, ગૈાતમીપુત્ર યજ્ઞશ્રીના પા ંલા ભાગ, શ્રીકૃષ્ણને આખા સમય અને વદસતશ્રીના રાજ્યે પ્રથમનાં ૧૦-૧૨ વર્ષ જેટલો ભાગ રાકાએલ ગણાશે. (૩) ઈ. સ. પૂ. ૩૪૭ આસપાસ ને તે ખાદ; તે સમયે બિંદુસારના રાજઅમલને પાછલા ભાગ તથા અશાકના રાજઅમલ ગણાશે. પાછુ રાજપાટ વિશે [ એકાદશમ ખડ સાબિત થાય છે કે, વદસત્નીના રાજઅમલે જ આ અમરાવતીવાળા ભાગ-પ્રથમમાં પ્રથમ આંધ્ર સામ્રાજ્યમાં આવ્યો હતા. તે પ્રદેશમાંથી તેના મળી આવતા સિક્કાથી તે વાતને પુષ્ટિ પણ મળે છે. છતાં પ્રશ્ન એ ઉભા થાય છે કે, તેણે મુલક જીતી લીધા–તાએ કર્યો એટલે ગાદી પણ ફેરવી નાંખી એમ તે ન જ કહી શકાય; કેમકે તેવા ફેરફારની અગત્ય જણાતાં, તેમજ તેને અમલ કરતાં કરતાં પણ કેટલાંય વર્ષ વીતી જાય જ; એટલે આપણે વદસત્નીને બદલે, તેના પુત્ર માઢરીપુત્રના સમયે રાજગાદી ફેરવ્યાનું નિશ્ચિતપણે માનીએ તે તદ્દન સહીસલામત માર્ગ લીધેા ગણાશે. આખીએ ચર્ચાના સાર એ થયે કેઃ— ઉપર પ્રમાણે ત્રણ સમયે, રાજક્રાંતિ થઈ હતી એમ સમજાય છે. તેમાંની પ્રથમ વેળાએ ગૈાતમીપુત્ર યજ્ઞશ્રી ભલે પેાતાને વિલિવાયકુરસ લેખવે છે, પરંતુ તેના કાઈ શિલાલેખ કે સિક્કા એવી બાબતની ખાત્રી નથી આપતા કે કૃષ્ણા નદીવાળા પ્રાંત તેના તાખામાં આવ્યા હૈાય. બીજા સમયે ચંદ્રગુપ્ત સમ્રાટને પ્રબળ પ્રતાપી અમલ ચાલુ હતા. તેણે તેા ઉલટું કલિંગપતિ– ખારવેલના વંશને પણ હરાવી દીધા હતા એટલું જ નહીં પણુ. તેના વંશના અંત આવતાં, હૈ દક્ષિણે કન્યાકુમારી સુધીને મુલક મગધસામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. એટલે વચ્ચે આવતા કૃષ્ણા નદીવાળે ભાગ તા તેની આણુમાં જ રહી જવા પામ્યા હતા તે સહજ સમજી શકાય તેવું છે. અને તે ખાદ બિંદુસારના રાજ્યઅમલની શરૂઆતમાં પં. ચાણુયની ઢારવણી àાવાથી સામ્રાજ્યની સ્થિતિ મજબૂતપણે ટકી રહી હતી. એટલું જ નહીં પણ આંધ્રપતિને ઉલટા મગધના “ભ્રત્યા” તરીકે રહેવું પડયું હતું, એટલે રાજ્યવિસ્તાર વધારવાની તેમની સ્થિતિ થવા પામી હાય તેવા તે વિચાર જ ક્યાં કરવા રહે છે? આ પ્રમાણે પ્રથમના અને સમય ખાદ જતાં, માત્ર ત્રીજાની જવિચારણા કરવી રહે છે. તે વખતે પં. ચાણુયનું મરણ થઈ ગયું હતું અને મગધ સામ્રાજ્યે જ્યાં ને ત્યાં ભળવા જેવી સ્થિતિ થઇ જવા પામી હતી. એટલે સમજી શકાય તેમ છે કે, વદસતશ્રી મલ્લિકશ્રી શાતકરણુિએ કૃષ્ણાનદીના મુખવાળા ભાગ પેાતાની સત્તામાં લઈ લીધા હૈાય. આ વિષેની ઠીક-કરેલ સર્વ મુલકના રાજવીએસને તેમના મૂળ સ્થાને ઠીક ચર્ચા આપણે પૃ. ૬૪-૬૫ ઉપર પણ કરી પુનઃસ્થાપિત કરી દીધા હતા. એટલે તેવા સંજોગામાં ચૂક્યા છીએ કે જે સ્થિતિને લીધે સમ્રાટ અશોક-આંધ્રપતિએ ભલે ત્યા કહેવાતા હતા પરંતુ તેમને વનને, સિલેાન જતા બહુ સાધુઓના મંડળને રાજગાદી ફેરવવી પડી નહેાતી જ. પ્રિયદર્શિન પછી મહાનદીના મુખ પાસેથી વિદ્યાય દેવી પડી હતી. એટલે માર્યવંશની પડતી થવા માંડી હતી અને તે બાદ ઈ. સ. પૂ. ૩૧થી માંડીને આસરે ખસે। વર્ષે સુધી એટલે ઠેઠ ઈ. સ. પૂ. ૧૧૪ના અરસામાં જ્યારે અતિપતિ નહુપાશે આંધ્રપતિને રંજાડવા માંડયા ત્યાંસુધીમાં, કાઇ એ પણ તેમના સામું જોયું હાય તેવું ઇતિહાસના પૃષ્ઠે નાંધાયું જણાતું નથી; કેમકે તે કાળ મગતિ અશેાકપછી સમ્રાટ પ્રિયદર્શિને ગાદી જ અવંતિમાં આણી હતી એટલે ક્રે, મગધને બદલે હવે અવંતિ સામ્રાજ્યની હાક્રલ વાગવા માંડી હતી; આ પ્રિયદર્શિને જો કે દક્ષિણ હિંદના નાકા સુધીના પ્રદેશ પેાતાની સત્તામાં આણ્યા હતા, પરંતુ તે અકેન્દ્રિત રાજ્યની ભાવનાવાળા હેાવાથી તેણે તામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૧) શ્રીમુખે ઇ. સ. પૂ. ૪૨૭ માં પૈડમાં ગાદી કરીને વંશની સ્થાપના કરી હતી. (૨) અને માઢરીપુત્ર શાતકરણીએ ઇ. સ. પૂ. ૩૧૭ આસપાસ (અથવા તેથી પણ વહેલી જો હાય તે વસીએ ઈ. સ. પૂ. ૩૪૭ બાદ જ) અમરાવતીમાં ગાદી ફેરવી નાંખી હતી. અમરાવતીમાંથી પાછી પેંઠમાં ક્યારે લાવવાની જરૂર પડી હતી તે મુદ્દો હવે વિચારીશું. www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ ] શુંગવંશની સત્તા અતિપતિ તરીકે દૃઢ થઇ હતી. તેમના ઇતિહાસ જાણી ચૂકયા છીએ કે તેમની સત્તા ઉત્તરહિંદમાં જ પ્રસરી રહી હતી. તે ખાદ નહુપીણુ ક્ષહરાટના રાજઅમલ ૪૦ વર્ષ સુધી અતિ ઉપર ટકવા પામ્યા હતા. તેના સમયે આંધ્રપતિની સાથે ટંટા ખખેડા થવા પામ્યા હતા અને નાસિક જીલ્લાની કેટલીક જમીન તેમને ગુમાવવી પડી હતી તેટલું ખરૂં (જીએ તેના વૃત્તાંતે—તથા શિલાલેખ નં. ૩૩-૩૫). પરન્તુ રાજનગર અમરાવતીવાળું સ્થાન તા તદ્દન નિર્ભય જ રહેવા પામ્યું હતું. એટલે ત્યાંસુધી રાજગાદી તેને તે જ સ્થાન ઉપર હતી એમ નિર્વિવાદિતપણે સાખીત થઈ ગયું ગણાશે. પાછુ રાજપાટ વિશે નહપાણુ પછી અવત ઉપર ગર્દભીલ વ’શની સત્તા આવી છે. તેમની સાથે શતવનવંશીઓને ગાઢ મિત્રાચારી હાવાથી, તેમની સત્તા ઉપર ખીલકુલ કાપ પડવા જેવું અને તે અસંભવિત છે, ઉલટું પ્રસંગેાપાત જ્ઞાતવહનવશીએ ગર્દભીલાને રાજકારણમાં જરૂર પડતાં, પડખે ઉભા રહ્યાનાં દૃષ્ટાંતા નાંધાયાં જડી આવે છે. તેમ વળી બન્ને જૈનધર્મ પાળતા હતા એટલે પશુ કાઈને એક ખીજા ઉપર આક્રમણુ લઇ જવાનું કારણ મળવા શક્ય નથી. આ સ્થિતિ એમને એમ નં. ૨૩ વાળા શીવસ્વાતિના આરંભકાળ સુધી ટકી રહેવા પામી દેખાય છે. તેને જન્મ દંતકથા પ્રમાણે દૈવી સંાગમાં થયેલ હાવાથી તેના સમયે જબરદસ્ત ધર્મક્રાંતિ થઈ હાવાનું લેખવું રહે છે (જીએ આગળના પરિચ્છેદે નં. ૭ નું જીવનવૃત્તાંત) અને તેથી રાજ્યધર્મ તરીકે વૈદિકધર્મ સ્વીકારાયેા છે. જેથી સ્વભાવિક છે કે, જે મિત્રાચારી ગભીલપતિ સાથે શાતવનાને ચાલી આવતી હતી તેમાં ભંગાણ પડવા લાગ્યું હતું. એટલે સંભવિત છે કે, આ શીવસ્વાતિએ ગાદી અમરાવતીમાંથી ખસેડીને, ગભીલની સરહદ ઉપર હુમલા લઈ જવાને સગવડ પડે તે હેતુથી, બન્નેની હદની બને તેટલી નજીકની જગ્યાએ, પણુ પાતાની હકુમતમાં ગણાય તેમ, પાછી પેંઠમાં આણી હશે-પરંતુ તે સમયે મહાપ્રભાવશાળી અને પરાક્રમી ગર્દભીલો ગાદી ઉપર હાવાથી, આ શતવહનવંશીની બહુ કારિગીરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૭૩ ચાલી લાગતી નથી; છતાં જ્યારે નં. ૨૩ પછી નં. ૨૪ ગાદીએ આવ્યા અને તેનું મરણ પણ ઈ. સ. ૯૯માં નીપજતાં નં. ૨૫ વાળા ચત્રપણું વાસિષ્ઠપુત્ર શાંતકરણી આંધ્રપતિ તરીકે આવ્યા, ત્યારે તેણે જોર પકડયું લાગે છે; કેમકે આ સમયે અતિ અને સૈારાષ્ટ્ર ઉપર જે ગઈ ભીલો હકુમત ચલાવતા હતા તે નબળા માલૂમ પડયા છે (જીએ પુ. ૪ તેમનાં વૃત્તાંત). એટલે ઈ. સ. ૧૦૫ના અરસામાં પૈઠપતિ ચત્રપણે, પાસેના ગુજરાત તથા તેની જોડાજોડના સારાષ્ટ્રવાળા પ્રદેશ ગભીલા પાસેથી જીતી લઈ, આંધ્ર સામ્રાજ્યમાં ભેળવી લીધે। સમજાય છે. (જુઓ લેખ નં. ૧૮). ગુજરાત અને સૌરાષ્ટ્ર આ અવસ્થામાં લગભગ ઈ. સ. ૧૪૨ સુધી રહેવા પામ્યાં છે. તેટલામાં (જીએ નં. ૨૫ના સિક્કો નં. ૭૬) તે દરમિયાન નં. ૨૫ની જગ્યાએ તેના પુત્ર નં. ૨૬નું રાજ્ય શરૂ થઈ ગયું હતું અને સમજાય છે કે તે,, આમે કાંઇક મેડટી ઉંમરે જ ગાદીએ આવ્યા હતા અને ગર્દભીલે નબળા હાવાથી કાઇ તેને છંછેડે તેવું રહ્યું નહાતું; જેથી તેનું રાજ્ય કાંઇક લાંખું અને નિર્ભય રીતે ચાલવા પામ્યું હતું. વળી લગભગ ૬૦-૬૫ વર્ષની ઉપરના જઈ પણ થઈ ગયા હતેા. તેટલામાં ગર્દભીલા પાસેથી અવંતિ પડાવી લઇ, અવતિપતિ તરીકે મહાક્ષત્રપ ચષ્ઠેણુ સત્તાધીશ બન્યા હતા. તેણે રાજાપદ ધારણ કરીને ગુજરાતના અને સૈારાષ્ટ્રના જે ભાગ પૂર્વે અતિના તામે હતા તે આંધ્રપતિ પાસેથી જ્યાંસુધી છેડાવી લીધા ત્યાંસુધી પણ આંધ્રપતિએને પૈંડમાંથી ગાદી ફેરવવાનું કારણુ મળ્યું નહતું જ. પરંતુ ચòષ્ણુની જગ્યાએ મહાક્ષત્રપ રૂદ્રદામન આબ્યા અને નં. ૨૫નું સ્થાન નં. ૨૬ વાળાએ લીધું કે તરત જ, રૂદ્રુદામને સૈારાષ્ટ્રની ઉત્તરે આવેલ કચ્છ પણુ જીતી લઈ, પોતે યુવાન, મહત્ત્વાકાંક્ષી તથા પરાક્રમી હાવાથી દક્ષિણુની જીત મેળવવા પેાતાનું સર્વ લક્ષ આપવા માંડયું, અને તેમાં ખૂબ ફાળ્યા પણ લાગે છે. લડાઈમાં ઈ. સ. ૧૫૫ આસપાસમાં હારી જવાથી પૂંઠે ખાલી કરીને પાછા દક્ષિણમાં ઠેઠ તુંગભદ્રા નદીના કાંઠે, વૈજયંતી ઉર્ફે વિજયનગરમાં નં. ૨૭ આંધ્રપતિને પેાતાની રાજગાદી www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ પાછું સાજપાટ વિશે [ એકાદશમ ખંડ આપવી પડી હતી. તે પણ તે આંધ્રપતિની લાવવી પડી. એટલે અમરાવતીએ લગભગ ચાર સદી પડતી જ થવા માંડી છે. બકે જે અવશેષ ભૂપતિ સુધી રાજનગર તરીકેનું સ્થાન શોભાવ્યું ગણાય. રહા હતા તેમાં પણ બે ફાંટા પડી ગયા છે, જે બનવાજોગ છે કે, તે સમયે ૫ણુ, સંયોગની અનુકૂળતાએ પૂર્વ અને પશ્ચિમની છાખ તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધિને અવારનવાર પૈઠ જવું આવવું થતું હશે, પરંતુ ગાંધીસ્થાન પામ્યા છે. આપણે તે વાત સાથે નિસ્બત નથી. જે તે અમરાવતી જ હતું.. લેવાનું છે. તે એટલું જ કે, પૈડમાંથી ગાદી આસરે વટે પૈઠમાંથી રાજપાટ ઈ. સ. ૧૫૫ ઈ સ. ૧૫a wા થોડા જ સમયમાં ઉઠાવી લેવી આસપાસ હંમેશને માટે ખસી જવા પામ્યું છે. એટલે પડી છે. આખાએ વિવેચનને સારું આ પ્રમાણે સા૨ આ કમાણે બીજી વખત પઠનગર લગભગ પાણીસદી જ જાહેર કરી શકાશે જલાલી ભોગવી છે. પરંતુ બન્ને વખત મળીને પૈઠ (૧) પૈડમાં રાજગાદી, ઈ. સ. પૂ. ૪ર૭માં નગરે ૧૧+૭૦=૧૮૦ અથવા બહુ તે બસો વર્ષ રાજ શ્રીમુખે કરી. સુધી રાજનગરનું બહુ માનવંતુ પદ ધારણ કરી રાખ્યું (૨) તે બાદ રાજવિસ્તાર વધવાથી ઈ. સ. પૂ. હતું. જ્યારે અમરાવતીએ તે તેથી બમણું એટલે ૧ની આસખસ, 4. ૫ વાળા રાજાના સમયે ચારસો વર્ષની મુદત સુધી તે માને ભેગવ્યું છે. પરંતુ અમરાવતીમાં ગાદી લઈ જવાઈ એટલે કે પૈઠે ૧૧૦ વર્ષ શાતવહનની આદિ તથા અંત, બન્ને વખતે પૈઠમાં જ સુધી રાજપાટનું માન ભોગવ્યું. ગાદીનું સ્થાન હોવાથી, ઇતિહાસમાં સામાન્ય રીતે (૩) તે બાદ તે. ૨૩ના સમયે ઈ. સ. ૭૦ આંધપતિઓને, પૈઠ-પૈઠણવાસી અથવા તેનું પુરાણુંનામ આસપાસ, પાછી રાજગાદી પૈઠમાં, નહીં કે રાજવિસ્તાર પ્રતિષ્ઠાનપુર હેવાથી, તે નામથી જ ઓળખાવવામાં ઘટવાને લીધે પરંતુ રાજકીય સગવડતા સાચવવા માટે આવ્યા કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદ શતવહન વશ ( ચાલુ ) ( ટૂંકસાર—(૬) ગૌતમિપુત્ર સ્કંધસ્તંભ ઉર્ફે કૃષ્ણુખીને તેના સમય અને ઉંમરની કરેલી ચર્ચા—પ્રિયદર્શિને ઉભા કરેલ મસ્કિના શિલા લેખના કારણની તથા સાથે સાથે તેના સમયની આપેલી સમજૂતિતથા તેના નામ સાથે તેના કલ્પી શકાતા સંબંધ—પ્રિયદર્શિન સાથે ઉભી થયેલી અથડામણના કારણની આપેલ વિગત, તથા નીપજેલ પરિણામનું કરાવેલ દિગ્દર્શન— (૭) વાસિષ્ઠપુત્ર શાતકરણિ ઉર્ફે શતવહન સાતમા તેનાં નામ, ઉંમર તથા પરિવાર વિશે કરેલા વિવાદ—પેાતાના પૂર્વના પળાયા આવતા ધર્મમાં તેણે કરેલ પલટો અને ઉભાં થયેલ સંયેાગાનું કરેલું વિવેચન, તે ઉપરથી તેણે કારવેલ પાતાનું શેષજીવન–તે સમયે થયેલ ધર્મક્રાંતિનું વિગતવાર આપેલ વર્ણન અને તેમાંથી પરિણમેલ રાજકીય બનાવાનું લીધેલ અવલેાકન-શાતકરણ વેશમાં વપરાયલ કેટલાંક વિશેષ ઉપનામેાની આપેલ સમજૂતિ—તેના રાજ્ય વિસ્તારનું આપેલ વર્ણન અને પ્રિયદર્શિને પેાતાના શિલાલેખામાં વાપરેલ (Bordering lands) એરડરીંગ ફ્રેન્ડઝવાળા શબ્દના અત્યાર સુધી ચાલી આવતા અર્થ, કેવા ભ્રમજનક છે તેને આપેલ ખુલાસે–તેના રાજ્યની એક સર્વોપરિ વિશિષ્ટતાનું આપેલું. રહસ્ય-તેની અને પંડિત પતંજલિની બંધાયેલી મિત્રાચારીએ પરસ્પરમાં ભજવેલ ભાગ અને કેટલીક તુલનાનું વર્ણન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] ગૌતમીપુત્રનાં સમય, નામ, તથા ઉમર [ એકાદશમ ખંડ શતવહન વંશ (ચાલુ) વાસિષ્ઠપુત્ર છે તે દર્શાવ્યું હેત પણ તેમ કરાયું નથી; ઉપરાંત નં. ૩ વાળાના સમયે પ્રિયદર્શિનને ઉતભવ (૬) ગતમીપુત્ર સ્કંધરસ્તંભ ઉફે કૃષ્ણબીજો . પણ થયો નહતું. આ બે સંયોગને લીધે નં. ૩વાળા સર્વે પુરાણોમાં તેને સમય ૧૮ વર્ષને આપ્યા છે. કણનો આ સિક્કો ન હોવાનું નક્કી કરવું પડયું. એટલે આપણે તેમાં ફેરફાર કરવા કારણ રહેતું નથી. પછી પ્રિયદર્શિનના સમકાલિનપણુયે કેણું • તે હિસાબે તેને સમય ઈ. સ. થયું હોય તે શેધી કાઢવા તરફ ધ્યાન દેરાયું. તે સમયે તેનાં સમય, નામ, પૂ. ૨૯૯ થી ૨૮૧ ૧૮ વર્ષની કે. અને નં ૭ વાળા બે ભૂપતિ જ થયા છે. તેમાં તથા ઉંમર ગણ રહે છે. જો કે કેટલાક નં. ૭ વાળાનું નામ પણું સ્પષ્ટ રીતે વાસિષ્ઠપુત્ર કારણવશાત તે આંકને એક શાતકરણિ જ સર્વ ઠેકાણે લખાયાનું જણાયું છે એટલે વર્ષ વહેલ મેડ કરી ૩૦૦ થી ૨૮૨ અથવા તો તેને પણ બાકાત કરવો પડયો. પછી નં. ૬ એકલાની ૨૯૮ થી ૨૮૦ સુધીને ઠરાવવા અને તેમ કરવાથી જ વિચારણા કરવી રહી અને તે ઉપનામ તેનું જ હોવાનું પૂર્વે થઈ ગયેલાના સમયમાં પણ યથાયોગ્ય સુધારો લગભગ દરેક રીતે સુયોગ્ય લાગ્યું છે; કેમકે પ્રિયદર્શિને વધારે કરી લેવા, પ્રથમ જરૂરિયાત લાગી હતી. પરંતુ કોતરાવેલ ધૌલી-જાગૌડાના લેખથી પણ તેને સમઅનેક વિચારણાના અંતે (સતર વર્ષ ઉપર થોડી ઈન મળે છે જેની હકીકત આગળ આપવામાં મહીના લેખી અઢાર વર્ષે રાજ્ય ચાલ્યાનું ગણી) આવી છે ). સિક્કામાં હાથી ૫ણ છે, તેના મરણના ૨૯૯ થી ૨૮૨–૧ નો સમય જ પાકે પણે માનવાનું સમયનો મેળ પણ ખાતે જણાય છે, તેમ મસ્કિન ઠરાવવું પડયું છે. જે હકીકત આગળ ઉપર આવવાની શિલાલેખનું સ્થળ તથા અલહાબાદના સ્તંભ લેખમાં છે એટલે અહીં માત્ર તેને ઉલ્લેખ કરીને જ કોતરાયેલી હકીકત પણ, તે કલ્પનાને મજબૂતી આપતી આગળ વધીશું. દેખાય છે. આવાં અનેકવિધ કારણોને લીધે નં. ૬ તેની ઉમર વિશે ક્યાંય સૂચન થયાનું જે કે વાળાનું નામજ કષ્ણ હોવાનું નિશ્ચિતપણે ઠરાવવું વાંચવામાં આવ્યું નથી પરંતુ સર્વ પરિસ્થિતિને પાયું છે. વળી તે જ નામને એક રાજા આગળ થઈ વિચાર કરતાં તે પણ ગાદીએ આવ્યો હોય ત્યારે ગયો હોવાથી આનું નામ કૃષ્ણબીજો રાખવું જોઈએ ૪૦-૪૫ ની ઉંમરને હેવાનું સમજાય છે. એટલે તે દેખીતું જ છે. ઉપરાંત એક પછી એક ગાદિએ તેનું આયુષ્ય ૬૦ વર્ષની લગભગનું ગણવું રહે છે. આવતા રાજાએ, સામાન્ય રીતે પિતા-પુત્રના સંગ તેનું ઉઘા, નામ અંધસ્તંભ હતું જ, કેમકે સર્વ પણે જ જોડાયેલા હોય છે, અને પિતા જે ગાત્રની પુરાણે તે વિશે સંમત દેખાય છે. જ્યારે ગૌતમીપુત્ર કન્યા પરણે તે જ ગોત્રની કન્યા, પુત્ર બનતાં સુધી અને કૃષ્ણવાળાં નામ, અમે સંજોગાધિન જોડી કાઢત્યાં પરણી શકતું નથી; કેમકે તેમ કરવા જતાં, પુત્રને છે તે આ પ્રમાણે છે. પુ. ૨માં તૃતીય પરિચ્છેદે તેની માતૃપક્ષની સગાઈની ગૂંચમાં આવી જવું પડે સિક્કા નં. ૬૨ નું વર્ણન આપ્યું છે. તે ઉપરથી છે. આ બે પ્રકારના નિયમને ધ્યાનમાં રાખીને એમ સમજાય છે કે, તેમાં સમ્રાટ પ્રિયદર્શિનનું સાંકેતિક ઠરાવવું પડયું છે કે, નં. ૫ વાળો જ્યારે માહરીપુત્ર ચિહ્ન જે હાથીનું હતું તે સવળી બાજુ કતરાયું છે. છે અને નં. ૭ વાળ વાસિષ્ટપુત્ર શાતકરણિ છે, ત્યારે એટલે રાજ કૃષ્ણ તે પ્રિયદશિનને ભત્ય કરે છે આ નં. ૬વાળાને આ વંશના અનેક અન્ય ભૂપતિઓની તેટલું ચોક્કસ થયું. પછી એટલું જ વિચારવું રહ્યું પેઠે ગૌતમીપુત્ર શાતકરણિ તરીકે લેખવામાં કાંઈ કે તે કૃષ્ણ કોણ? . ૩ વાળાનું નામ પણ તે જ અયુક્ત નહીં જણાય. તેમજ નં. ૩ વાળા તેને નામેરી છે, તે આ કુષ્ણ વળી કાણ? જો નં. ૩ વાળા જ • વાસિષ્ઠપુત્ર લેખાય છે ત્યારે આ દ્વિતીય નામધારીને કૃષ્ણ કહેવાને તાત્પર્ય હેત તે તેનું વિશેષણ જે પૂર્વનાથી અલગ પાડવાને ગૌતમીપુત્રનું ઉપનામ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદ ] જોડવું વધારે અનુકૂળ લેખાય તેમ છે, કે જેથી ઓળખમાં પણ સગવડતા સચવાય છે. કેવા સંજોગામાં તેનાં નામ જડી આવ્યાં છે તેને ખૂલાસા હવે સમજાઇ ગયા હશે. મસ્કિના શિલાલેખનું કારણ તેનું નામ કૃષ્ણ કેમ પડયું હૈાય તે વિશે વિચાર કરતાં એક ખીજો ઐતિહાસિક પ્રસંગ પણ યાદ આવે છે. સુદર્શન તળાવની પ્રશસ્તિ કે જે સમ્રાટ પ્રિયદર્શિનના ભાઈ શાલિશુક્ર કાતરાવ્યાનું આપણે હવે સાબિત કરી આપ્યું છે, તેમાંની હકીકત તથા ખુદ પ્રિયદર્શિન કાતરાવેલ ચાલી જાગૌડાના શિલાલેખની હકીકતઆ પ્રકારે ખમે શિલાલેખમાં વર્ણવાયલી હકીકત માંથી એકજ ધ્વનિ નીકળતા જણાય છે કે, પ્રિયદર્શિતે “ without treachery, after throughly conquering Satakarni, he let him go. alive owing to close relationshipપણ પ્રકારના દગા ફટકા રમ્યા વિના, પ્રિયદર્શિને શાતકરણિત સંપૂર્ણ રીતે જીતી લીધા હતા, છતાં ધૃણા જ નિકટના સગપણને લીધે તેને જીવતા જવા દીધા હતા.” એટલે એવી મતલબ થઈ કે પેાતે જે પ્રકારે લડાઈ લડયા છે તેને માટે પ્રિયદર્શિને “ without treachery=ગેાટકા કર્યા વિના " શબ્દ વાપર્યો છે, પરંતુ સામા પક્ષે એટલે શાતકરણિએ દગાટા કર્યાં હાવા જોઇએ એમ તેના કહેવાના તાત્પર્ય થાય છે. વળી આ હકીકત સાચી હેાવાનું તેના જ શબ્દોથી પૂરવાર થાય છે. તેણે ચેાખ્ખું જણાવ્યું છે કે રાજા શાતકરણિએ લડાઈમાં રમેલ રમતથી પોતે એટલે બધા ક્રોધાન્વિત થયા હતા કે, જો સગપણું આડું ન આવ્યું હાત તા જરૂર તેને દેહાંતને પમાડયા હાત. અને પોતાના કુટુંબીજને જે સ્થળે મરણ પામ્યા સમ્રાટ પ્રિયદર્શિનનું વૃત્તાંત લખતાં જણાવ્યું છે કે નાના યા મોટા ખડકલેખા કાઈને કાઈના સમાધિસ્થાના સૂચવવા પૂરતા છે. તેમાંયે પેાતાના ધર્મના મહાપુરૂષ એવા તીર્થંકર જે સ્થળે નિર્વાણપદને પામ્યા છે, ત્યાં મોટા ખડકલેખા (૧) વધારે ઉંડા અભ્યાસથી હવે તે માલૂમ પડયું છે કે, (પુ, ૨, સિક્કા ન. ૬૪) તેણે પાતે જ ગૌતમીપુત્ર તરીકે પેાતાને આળખાવ્યા છે જેથી આપણું અનુમાન હવે સત્ય હકીકત તરીકે સાબિત થઇ જાય છે. (૨) આ સ્થિતિ પણ એજ ખાત્રી કરી આપે છે કે, સુદ્ઘન તળાવ અને ધૌલીનગૌડાના લેખની હકીકત સાથે પ્રિયદર્શિનને જ સબંધ છે, નહિકે જેમ સુદૃÖનની પ્રશસ્તિ ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૭૭ જો ક્રોધ પામવાનું કારણ ન મળ્યું હાત તેા, જેમ અન્ય ઠેકાણે “reinstated=પુન: તે સ્થાને સ્થાપિત કર્યાં” શબ્દ વાપર્યો છે તેમ અત્ર પણ તેજ શબ્દો વાપરીને સંતેાષ પામત; એટલે કે દેહાંતદંડ આપવાની જ્યારે પાતે ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે તેણે વાપરેલા આ શબ્દોથી, શાતકરણએ કરેલ દગાની ગંભીરતાનું માપ પણ કાઢી શકાય છે (આ પ્રસંગ શું હાઈ શકે તે આપણે હવે પછી જણાવવાના છીએ ); અને આપણે જાણીએ છીએ કે કેટલીક વખતે વ્યક્તિઓના ઉપનામે તેનામાં રહેલ ગુણને આશ્રયીને જોડાઇ કાઢેલ હેાય છે. કૃષ્ણ એટલે કાળું–રંગમાં કાળું તેમ ભાવથી અને અપેક્ષાથી પણ કાળું; એટલે મેલું, કપટભરેલું, કાળું જેનું વર્તન છે તેવા પુરૂષ, તે જાણવા. જો કે આ તા તેના સંબંધમાં અનેલ બનાવ ઉપરથી આપણે કલ્પના ઉપજાવી કાઢી છે પરંતુ એક રીતે તે સાચી ઠરતી નથી કેમકે, તેનું ‘કૃષ્ણે શાતકરણિ’ એવું નામ કે ઉપનામ વપરાયું છે તે તે તેણે પાતે જ વાપર્યું છે, તેના કરતાં અન્ય કાઇએ વાપર્યું હેત તા, તેને આપણે જરૂર ચથાનુળા: તથાનામાનિ ગણી લેત; એટલે બહુ બહુ તે આપણે ચચાનામાનિ તથાળા તરીકે આ પ્રસંગને જે કેવળ લેખાવી શકીએ. મસ્કિના શિલાલેખનું કારણ સાથે મહાક્ષત્રપ રૂદ્રદામનના સંબધ હેાવાનું મનાઈ ગયું છે તેમ. રૂદ્રદામનના સબંધ એટલા પૂરતા ખરી કે, તેણે તે જ સ્થાને સમ્રાટ પ્રિયદર્શિની સરખામણીમાં પેાતાને મૂક્તાં પેાતાના તરફથી પ્રશંસા કરતાં વાચો ઉચ્ચારવાં પડચાં છે આ હકીકત પુ. ૨ માં સુંદન તળાવના પરિશિષ્ટમાં તથા પુ. ૪ માં રૂદ્રદામનનાં જીવનવૃત્તાંતે ઘણી જ સ્પષ્ટ રીતે સાખિત કરી બતાવી છે). www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧% ] મકિના શિલાલેખનું કારણ [એકાદશમ ખંડ હેય તેવા સ્થાન ઉપર, નાના ખડખલે તેણે ઉભા એકીકરણ કરતાં સ્પષ્ટ થઈ જાય છે કે, પ્રિયદર્શિન કરાવ્યા છે, જે સ્થાને તેના ધર્મના છેલ્લા તીર્થંકર અને સાતકરણિ વચ્ચે મસ્કિસ્થળે (કે આસપાસ) યુદ્ધ શ્રી મહાવીરને પિતાની જીવંત અવસ્થામાં અનેક રમાયું હશે, જેમાં પ્રિયદર્શિનનું અંગત માણસ મરણ સલી-નપરિભાષામાં ઉપસર્ગો કહેવાય છે તે- પામ્યું હશે. વળી તે મરણ નીપજાવવામાં શાતકરણિ ભોગવવી પડી છે, તે સ્થાન ઉપર સ્તંભલેખ ઉભા ભયંકર રીતે કોઈને કેઈ જાતની પ્રપંચ જાળ પાથરી કરાવી તેની ટોચ ઉપર શ્રી મહાવીરને ઓળખાવતું હેવી જોઈએ. આટલું નક્કી કર્યા બાદ તે અંગત સગું જે ચિહ-લંછન-સિંહ છે તે ગોઠવ્યું છે. આ પ્રમાણે કેણ હોઈ શકે તે પ્રશ્ન વિચારો રહે છે. આપણે સાબિત કરી બતાવ્યું છે. આ કથનથી એટલું . રમાં અશોકવર્ધન અને પ્રિયદર્શિનનાં વૃત્તાંત પ્રતિપાદિત થયું કે, મસિકસ્થળને લેખ નાના ખડકાકારે લખતાં વિધવિધ કલ્પના કરીને, તે તે સમ્રાટના કોઈ હાઈ, તે સ્થાન ઉપર પ્રિયદર્શિનનું કઈ અંગત સમું પુત્ર કે ભાઈ હોવાનું નામ સૂચવ્યું છે. પસ્તુ અત્ર મરણ પામ્યું હશે. આ સ્થાનની જગ્યા વર્તમાનકાળે વર્ણવાયેલી હકીકત ઉપરથી સમજાય છે કે, તેમાં નિઝામીરા. રાયપુર જીલ્લામાં આવેલી છે; જેમ તે અશોકવનના કોઈ સગાં કરતાં પ્રિયદર્શિનનું સમું જ સમયે શાતકરણિના રાજ્ય વિસ્તારમાં તેને સમાવેશ સંડોવાયેલું હોવું જોઈએ. તે તે સગું કર્યું હશે? અલહાબાદ થતો હતો, તેમ તે સમયે શાતકરણિને તાબે કલિંગદેશ કૌશંબીના સ્તંભલેખમાં કંવર તિવલ અને ચારૂવાકીનાં પણ હતો, તેથી તેમને કલિંગપતિ પણ કહેવામાં નામ આવે છે. પ્રિયદર્શિનના કુટુંબ પરિવારનું વર્ણન આવતા. મતલબ કે મસ્કિનું સ્થળ અને કલિંગદેશ– કરતાં પુ. ૨, પૃ. ૨૯૬ અને તેની ટીકાઓમાં આપણે બને શાતકરણિની સત્તામાં હતા. કલિંગદેશમાં આવેલ ઇસારે પણ કર્યો છે કે, આવાં નામ જોતાં તે. તેઓ ધૌલી-જાગૌડાના શિલાલેખમાં, પ્રિયદર્શિને બે વખત દક્ષિણના સ્વામી આંધ્રપતિની બહેન અને તેને પુત્ર શાતકરણિને હરાવ્યાનો જે ઉલ્લેખ કરેલ છે, તેમને હેવાનું સંભવિત છે. વળી વિદ્વાનનું મંતવ્ય થયું છે એક પ્રસંગ ઉપર જણાવેલ મસ્કિના સ્થળે બન્યું કે (મિથ અશોક, પૃ. ૧૯૮, ટી. નં. ૩૩) આ કુમાર હેવાનું, અને બીજે કલિંગની ભૂમિ ઉપર બન્યો તિવલનું મરણ નીપજયું હોવું જોઈએ, કેમકે તે ગાદી હોવાનું માનવું રહે છે. કલિંગની ભૂમિ ઉપર શા માટે ઉપર આવ્યો નથી. આ બધા સંગ એવા અનુમાન યુદ્ધ થયું હતું તે આગળ ઉપર વર્ણવવાનું છે એટલે ઉપર લઈ જાય છે કે, મરિકના સ્થળસાથે પ્રિયઅહીં તે મસ્કિને અંગે જ બનેલ હકીકત જણાવીશું. દર્શિનની રાણી ચારૂવાજી કે કુમાર તિવલને જરૂર સબંધ આને વિચાર કરતાં ગત પારિગ્રાફે તેનું નામ કૃષ્ણ હોવો જોઈએ. આ અનુમાનને વળી બીજી રીતે પુષ્ટી કેમ પાડવામાં આવ્યું હશે તે બાબતને ઈશારો કરી ગયા મળે છે. પ્રિયદશિને-ઉર્ફે સંપ્રતિ–પિતાની કૃતિઓછીએ તે પ્રસંગ સ્મરણમાં તરી આવે છે. તે પ્રસંગને માંની કેટલીકમાં તેના કર્તા તરીકે પોતાનું નામ આપ્યું સમ્રાટ રાજપ્રપંચ તરીકે લેખાવ્યો છે તથા પોતે છે, જ્યારે કેટલાકમાં પિતાનું નામ જણાવ્યું જ નથી; કોધમાં તેને મારી નાંખ્યો હોત, પરંતુ અંગત સંબંધને અને તેનો ખુલાસો કરતાં અમે એમ જણાવ્યું છે કે, લીધે જીવતે મૂકી દીધાનું પણ જણાવ્યું છે. બીજી સમ્રાટઅશોક જ્યાં સુધી જીવતો હતો ત્યાં સુધી બાજી મસિકના સ્થળે કોઈ અંગત સંબંધીજનનું મરણ (ઈ. સ. પૂ. ૨૭૧=મ. સં. ૨૫૬ પિતાના રાજ્યકાળે નીપજયું હોવાનું જણાવી ગયા છીએ. આ બધાનું ૧૯ વર્ષ બાદ) તેણે જે કરાવાયું છે તેમાં પોતાના (૩) જ્યાં યુગપુરાણના આધારે (જુઓ પુ. ૪માં 9.૨૦, ઉપસ્થી તેમનો અન્ય વિસ્તાર નક્કી કરીને પૂરવાર કર્યું છે કે, ટી, નં. ૨૨) કલિંગપતિને ‘શાત' તરીકે ઓળખાવ્યો છે. વળી કલિંગદેશ તમને તાબે હતા, તેથી શાત રાજાઓને લિંગઆ નં. ૪, ૫, ૬, ૭ ઈ. રાજાઓના મળી આવેલ સિક્કા પતિ પણ કહેવામાં આવતા હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદ ] મરિકના લેખને સમય [ ૧૭૯ દાદા અશોક પ્રત્યેની માનમર્યાદા સાચવીને, કર્તા તરીકે પ્રસંગે ઈતિહાસમાંથી જડી આવે છે. પિતાનું નામ જણાવ્યું જ નથી, પણ દાદાના મરણ બાદ આ સ્કંધસ્તંભને રાજ્યઅમલ ૨૯૯થી ૨૮૨–૧ જ તેણે પિતાનું નામ કર્તા તરીકે દાખલ કર્યું છે, અને સુધીને ગણાવ્યો છે. આપણે જોઈ ગયા છીએ કે તેના પૂરાવામાં કહી શકાશે કે સંપ્રતિએ પોતાના ઉત્તરહિંદમાં તે સમયે સમ્રાટ દાદાની હૈયાતિમાં એટલે પિતાના રાજ્યકાળ છ વર્ષ મસ્કિના લેખને અશોકનું રાજ્ય ચાલતું હતું. બાદ, સાતથી આઠમા વર્ષે (જુઓ ખડસ્લેખ નં. ૧.). સમય અશોકને રાજ્યની તથા ગૃહકલેકરોડોની સંખ્યામાં મૂતિઓ ભરાયેલી હોવા છતાં, એકે શની અનેક જંજાળાને લીધે, ઉપર તેનું નામ દેખાતું નથી. માત્ર માણસ એવો ઉત્તરહિંદમાં જ ગૂંચવાઈ રહેવું પડયું હતું, જેથી દક્ષિણછઠ્ઠીવિભક્તિને પ્રયોગ કરીને થોડી જગ્યા ખાલી મૂકી હિંદમાં શું બની રહ્યું હતું તે આંખ ઊંચી કરીને દીધી છે ને તેને ખુલાસો કરતાં અમે (પુ. ૨, પૃ.૪૨) નિહાળવા જેટલી પણ તેને પડી નહતી. એટલે તેને ગાવ્યું છે કે, સત્તા, વૈરાગ, વત્ર કે ઉત્તરાધિકારી રાયને ઈ. સ. પૂ. ૨૮૯માં અંત આવ્યો ને સમ્રાટ અથવા તેના જ ભાવાર્થવાળો શબ્દ તે ઠેકાણે અધ્યાહાર પ્રિયદર્શિન ગાદીએ આવ્યો ત્યાં સુધી તે સ્કધસ્તંભને રખાયો હોવો જોઈએ. તે અનુમાનને હવે અન્ને કેાઈ આંગળી ચીંધી શકયું નહોતું. તેમ પ્રિપ્રદશને વર્ણવાયેલા પ્રસંગથી મજબૂતી મળી જાય છે; કેમકે પિતાના રાજ્ય અમલના પ્રથમના ૨૯૦થી૨૮૪ સુધીના મસ્કિન યુદ્ધનો સમય, સમ્રાટ અશોકના છ વર્ષ, ઉત્તરહિંદ અને હિંદની બહારના મુલકપર જીત જીવનકાળે જ બની ગયો છે, ને તેમાં અંગત સગાનું મેળવવામાં પસાર કર્યા હતા, તે પુ. રમાં જણાવી મરણ નીપજયું હેવાથી, નિયમ પ્રમાણે પ્રિયદર્શિને ગયા છીએ. એટલે ૨૮૪ના અંત સુધી પણ સ્કંધપિતાનું નામ જણાવવા ઉપેક્ષાવૃત્તિ જ સેવી છે. સ્તંભનું સ્વતંત્રપણું એકધારું જળવાઈ રહ્યું હતું. હવે આખીગે ચર્ચાને નિચોડ એ કહેવાશે કે, રાણુ ચારૂવાકી પ્રિયદર્શિને દક્ષિણહિંદ જીતવા તરફ લક્ષ દેડાવ્યું અને કે કુમાર તિવલના મરણના સ્થાને સમ્રાટ પ્રિયદર્શિને તે કાર્ય પણ અઢી વર્ષમાં તેણે સંપૂર્ણ કર્યા હોવાનું મસ્કિના લેખ ઉભે કરાવ્યો છે. તેના શિલાલેખ ઉપરથી જણાય છે. એટલે સ્પષ્ટ થઈ આ નિર્ણયમાંથી બે પેટા સવાલ ઉઠે છેઃ (૧) જાય છે કે, ૨૮૪થી માંડીને ૨૮૨-૧માં સ્કંધસ્તંભનું સગાનું મરણ પહેલું થયું અને પછી શાતકરણિ સાથે મરણ નીકળ્યું છે, ત્યાંસુધીના ગાળામાં જ તેને પ્રિયપ્રિયદર્શિનને યુદ્ધ દરવું પડયું છે કે, યુદ્ધ શરૂ થયા દશનની સાથે યુદ્ધ કરવાનું અને પરિણામે તેના બાદ લડાઈમાં મરણ થયું છે. (૨) શાતકરણિ પિતાનાં ભત્ય બનવાનું થયું હોય; તેમ તેના સ્કંધસ્તંભના સિક્કા સગાં (રાણુનું મરણ થયું છે તે બહેનનું, અને પણ સમર્થન કરે છે કે, તે સમ્રાટ પ્રિયદર્શિનને ખંડિયો કમારનું મરણ થયું હોય તે ભાણેજનું)નું મરણુ નીપ- થયો હતો. હવે વિચારીએ કે આ પ્રસંગ, કેમ અને જાવવા કાવતરું કરે ખરું? બેમાંથી એકે પ્રશ્નને લીધે, કયારે. ઉમે થવા પામ્યા હતા ? આપણે કરેલ મૂળ નિર્ણયને જફા પહોંચતી નથી; પ્રિયદર્શિનના કલિંગના શિલાલેખથી જાણી ચૂકયા છતાં ઉઠેલ પ્રશ્નોને ઉત્તર વાળવામાં કાંઈજ વાંધે છીએ કે તેણે બે વખત શાતકરણિને જીત્યો હતો ને દેખાતો નથી કે, યુદ્ધ શરૂ થયા બાદ સગાંનું મરણ સગપણને લીધે જીવતો જવા દીધો હતો. આ લેખમાં થયું હોવું જોઈએ. તેમજ બહેન કે ભાણેજનું મરણું આલેખેલી હકીકત તેના રાજ્ય નવમાં વર્ષે એટલે નિપજે એવું કાવત્રુ રચવાને રાજકીય ખટપટમાં ઈ. સ. પૂ.૨૮૧માં બનવા પામી છે. પ્રશ્ન એ વિચારો માણસનું અંતઃકરણ બહુ ડંખતું હેતું નથી. એવા ઘણા રહે છે કે, આ યુદ્ધમાં જે શાતકરણિને હરાવ્યું છે - (૪) આગળ ઉપર નં. ૭ના વૃત્તાંતે તે સાબિત કરાયું છે તે જુઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] ઉપરના પ્રસગા મનવાનાં કારણ [ એકાદશમ ખડ તેને જ બીજી વખતનું યુદ્ધ ગણવાનું છે કે તે સિવાય જેથી ઉશ્કેરાઈને ક્રોધમાં પ્રિયદર્શિત કરીથી ચડાઈ એ યુદ્ધ થઈ ગયાં હતાં, ને તે ત્રીજું ગણવાનું છે ? કરી, તેમાં પણ સ્કંધસ્તંભને હરાવ્યા. આ વખત વળી ઉપરના પારામાં જણાવ્યું છે કે, શાતકરણિતા કાવત્રાની શિક્ષા કરવા માટે તેને મારી જ સ્કંધસ્તંભનું મરણુ જ ૨૮૨-૧ માં નીપજયું હતું તેનાંખત પરંતુ, નજીકની સગાઇને લીધે જીવતા મૂકી તેનું મરણ થયું તે યુદ્ધને લીધે કે કુદરતી કારણે? આ દીધા; ઈ. સ. પૂ. ૨૮૨ની આદિમાં, કર્મસંયોગે તે પ્રમાણે ભિન્ન ભિન્ન મુદ્દા વિચારવા પડશે. યુદ્ધના ખાદ થીડા વખતમાં ઈ. સ. પૂ. ૨૮૨ના અંતે કુદરતી પરિણામમાં તે જીવતો જવા દીધાની હકીકત સ્પષ્ટ રીતે તેનું મરણુ નીપજ્યું; એટલે તેની ગાદિએ ઈ. દર્શાવેલી છે એટલે તેનું મરણ કુદરતી સંયેાગેામાં જ સ. પૂ. ૨૮૨ના અંતે નં. ૭ વાળા ગાદી ઉપર આવ્યેા. થયું ગણવું પડશે. માત્ર બન્ને પ્રસંગની (તેના મર- તેણે પણ પ્રિયદર્શિનને ચડાઇ કરવાનું કારણ આપ્યું (શું ણુની અને કલિગના યુદ્ધની ) સાલ ૨૮૧ ની મળી કારણુ તે આગળ જોઇશું એટલે ફીને લડાઈ થઈ). ગઈ છે તે તો કાકતાલિય ન્યાયે બનવા પામ્યું લાગે આ વખતે કલિંગની ભૂમિ ઉપર યુદ્ધ ખેલાયું, જેને છે. આ પ્રમાણે એક વાતના પ્રશ્નને ક્રૂડચા થઇ ગયા. નતીજો નં. ૭ ની હારમાં આવ્યા. તેણે ખંડિયાપણું હવે એ યુદ્ધ થયાં કે ત્રણ તે મુદ્દો વિચારીએ. ગમે સ્વીકાર્યું અને સમ્રાટ્ પ્રિયદર્શિને યુદ્ધના સંહારનું દૃશ્ય તેટલાં યુદ્ધ થયાં માના, તે યે તે સર્વેના સમય તા ખમી ન શકવાથી, વિના કારણે મનુષ્યહત્યા ન કરવાનું ૨૮૪ થી ૨૮૨ સુધીના અઢી કે ત્રા વર્ષનાં વૃત્ત લીધું. આ રીતે સર્વ પ્રશ્નના તાડ જે સુગમમાં ગાળામાં જ છે એટલું તેા નક્કી છે જ. વળી પ્રિય-સુગમ રીતે કાઢી શકાય તે પ્રમાણે કાઢી ખતાવ્યા છે. સાર એ થયે। કે, મસ્કિના લેખ જે કારણને લઈને ઉભા કરવામાં આવ્યેા છે તે પ્રસંગ ઈ. સ. પૂ. ૨૮૨ માં ખનવા પામ્યા હતા. વળી જ્યારે સુદર્શન તળાવની પ્રશસ્તિમાં અને કલિંગના લેખમાં, એ વખત શાંતકર્રણને હરાવીને જીવતા જવા દીધાની હકીકત દર્શાવાઇ છે, ત્યારે માનવું રહેશે કે સુદર્શન તળાવનેા બંધ જે પ્રિયદર્શિનના ભાઈ શાલિશુકે સૌરાષ્ટ્રના સૂબા તરીકે સમરાવ્યા છે તેના સમય પશુ ઈ. સ. પૂ. ૨૮૨ બાદના જ અને કલિંગના યુદ્ધના સમય પણ ઈ. સ. પૂ. ૨૮૨ ખાદના જ પુરવાર થઈ જાય છે. દર્શિનના વૃત્તાંતથી જાણીતા થયા છીએ કે, દક્ષિણની જીત પૂરી કર્યા બાદ તે અતિમાં આવી ગયા હતા ને પછી ફરીને કલિંગમાં જવું પડયું હતું. એટલે અર્થે એ થયા કે, શાતકરણિની સાથે થયેલ જુદાં જુદાં યુદ્ધની વચ્ચે કાંઇક યુદ્ધવિરામના સમય પણ થવા પામ્યા હતા. વળી સ્વભાવિક છે કે, એક યુદ્ધને ખીજા યુદ્ધથી છૂટું પાડવા માટે—છૂટા તરીકે ગણુત્રીમાં લેવા માટે—પણુ કાંઈક સમય યુદ્ધવિરામ તરીકે પસાર થવા જ જોઇએ; તે આવી રીતે જ્યાં યુદ્ધવિરામના સમયની ગણુના કરવાની હાય ત્યાં એ અઢી વર્ષમાં જેમ અને તેટલાં યુદ્ધ ઓછાં થયાનું જ માનવું પડે. જેથી ત્રણને બદલે એ યુદ્ધ જ થયાં હાવાનું માનવું. રહે; પણ કલિંગલેખમાં તા સાફ જણાવ્યું છે કે પૂર્વે એ વખત જીવતા જવા દીધા હતા. એટલે કે ત્રણ વખત યુદ્ધ થયું હતું. આ બધી હકીકતને બરાબર મેળ જામી શકે તે માટે એમ ઠરાવવું રહે છે કે, પહેલું યુદ્ધ ઈ. સ. પૂ. ૨૮૪ના અંતે થયું ગણવું. તે બાદ છ માસ તે અતિ ગયો; ઇ. સ. પૂ. ૨૮૩ ની દિમાં. દરમિયાન કાવત્રાના ભાગમાં સ્કિના સ્થળે કુમાર તિવલનું મરણુ ઈ. સ. પૂ. ૨૮૭ના અંતે થયું, ગત પારિમારે એ અઢી વર્ષમાં સમ્રાટ પ્રિયદર્શિનને કલિંગપતિ રાજ ક્ષાતકરણ નં. ૬ અને નં. ૭ સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ત્રણ જેટલાં યુદ્ધ લડવા પડવાની હકીકત લખતાં જણાવાયું છે કે, તેનાં કારણની સમાલાચના હવે પછી લઈશું. એટલે જ્યારે કાર્યના ઇતખામ દેવાયા છે ત્યારે સાથે સાથે તેમ થવાનાં જે કારણેા ઉપસ્થિત થયાં હાય તેની તપાસ પશુ લઈએ. એક સિદ્ધાંત તરીકે પુરવાર કરી દેવાયું છે કે, ઉપરના પ્રસંગેા અનવાનાં કારણ www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદ ] ઉપરના પ્રસંગે બનવાનાં કારણ [ ૧૮૧ પૂર્વના સમયે જે લડાઈઓ ઉભી થતી હતી તેમાં મુખ્યત્વે સમય સુધી આંધ્રપતિઓ પણ જૈનધર્મ પાળતા હતા કરીને ભૂમિ મેળવવાને લેભ રહેતો નહતો અને એમ તેમના સિક્કાચિત્રના આધારે, શિલાલેખની તેથી જ લડાઈના પરિણામે, પરાછત પક્ષને પાછી વર્ણવાયેલી હકીકત આધારે, તેમજ અન્ય ઐતિહાસિક તેની ગાદી સુપ્રત કરી દેવાતી હતી. આ પ્રમાણે ગણ સામગ્રીથી પૂરવાર થઈ ગયું છે, એટલે પ્રિયદર્શિનને રાજ્યની–અથવા કહો કે તેને મળતી એવી અકેંદ્રિત અને શાતકરણિને કઈ રીતે ધાર્મિક મતભેદ થવા ભાવનાની પદ્ધતિ ચાલુ રહી હતી અને તેને લીધે જ, કે મન દુઃખ પામવાને પ્રસંગ ઉભે થાય તેવી સ્થિતિ જે શિલાલેખો કોતરાયેલા દેખાયા છે તેમાં પણ નહોતી. છતાં જ્યારે રાજા અંધસ્તંભ ઉપર પ્રિયદર્શિને રાજકારણના મુદા દૃષ્ટિએ પડતા નથી. પરંતુ જ્યાંને treachery=છળકપટ-કાવવું કર્યાનો આરોપ મૂકયો ત્યાં અમુક પ્રકારનું દાન દેવાયાની અથવા તો યાત્રિકોની છે અને કુમાર તિવરનું મૃત્યુ નીપજાવ્યું છે, ત્યારે અને આત્મસાધન કરતાં ઋષિમુનિઓની સગવડતા બનવાગ્ય છે કે કાંતે ગૃહકલેશ કે અંદર અંદરની સાચવ્યા પૂરતી જ બીનાઓ વાંચવામાં આવે છે. ખટપટ જાગી હોવી જોઈએ અથવા તો પ્રિયદર્શિને પ્રિયદર્શિનના લેખો-ખડક કે સ્તંભ ઉપરના-માં પણ આંધ્રપતિને હવે ખંડિયે-ભૂત્ય બનાવેલ હોવાથી, તેનાં તે પ્રકારની ભાવના જ તરવરતી દષ્ટિસમીપ દેખાયા કુળાભિમાન અને સ્વતંત્રતાને ક્ષતિ પહોંચેલી સમજી. કરે છે. આટલું લાંબું વિવેચન કરવાની જરૂર એટલા જ નં. ૬ આંધ્રપતિ તેમાંથી મુક્ત થવાને ગુસ્સામાં ને માટે પડી છે કે ઉડે ઉડે પણ મરિક અને કલિગની ગુસ્સામાં ને કરવાનું કરી બેસવાને લલચાય હાય. લડાઈઓને ધાર્મિક હરિફાઈજનિત મત્સરસાથે સંબંધ માંનું બીજું કારણ વિશેષ સબળ માની શકાય હોવાનું જણાય છે. તેમ છે. પરિણામે બીજી વારનું યુદ્ધ ઉભું થયું હતું - પ્રિયર્શનના ખડક લેખથી જણાયું છે કે, રાજ્યા. ને તેમાં પણ શાતકરણિ હારી જવાથી તે વિશે ભિષેક પછી બે અઢી વર્ષથી જ તેને સ્વધર્મ ઉપર કોપાયમાન બન્યો હતો, પરંતુ પ્રિયદર્શિને તે ગુને પ્રીતિ લાગવા માંડી હતી અને કમેક્રમે, સામાન્ય માફ કરી, જીવતે મૂકી તેના રાજપદે પુનઃસ્થાપિત કર્યો વ્યક્તિ ન રહેતાં ઉપાસક બની, પૂર્ણ ઉત્સાહથી તેના એટલે કાંઈક ઠંડે પડે ખરે, છતાં વૃદ્ધાવસ્થાને લીધે પ્રચાર માટે સતત ઉધમી રહ્યા કરતે, ને નવમા વર્ષ હોય કે બબે વખત પિતાની મુરાદમાં હાર ખાધી બાદ તે તે ખરો શ્રદ્ધાળ-અંધશ્રદ્ધાવાળું નહિ–બની તેથી લાગેલ આઘાતને લીધે હોય કે બંનેનું એકત્રિત ગયો હતો. એટલે કે તેના જીવનના પલટાનો પ્રારંભ પરિણામ હોય, પણ તે મરણ પામ્યો. એટલે યુવાન રાજાપદે આવ્યા પછી તરત જ થવા પામ્યો છે. બીજી પુત્ર-નં. ૭માં શાતકરણિએ, પિતાના ઘવાયેલા કુળાબાજ એમ સાબિત થયું છે કે, રાજાઓને છતી ભિમાનને અને પોતાને ભેગવવા પડેલ બદનામી તેની કન્યા સાથે પોતે અથવા પોતાના કુટુંબનો કોઈ સાથે માનહાનિને બદલો લેવાનું ગાદીએ બેસતાં જ સભ્ય લગ્નગ્રંથીથી જોડાતાં. આ પ્રમાણે ઈ. સ. પૂ. વિચાર્યું લાગે છે; તે માટે યુદ્ધ કરવું જ રહે, પણ તે ૨૮૪માં (રાજ્યાભિષેક પછી છ વર્ષ કે તે બાદ) શાત- માટે કાંઈ કારણ તો ઉભું કરવું જોઈએ. એટલે પિતાની કરણિ નં. ૬ને જીતીને, તેની કન્યા પોતે પરણ્યો હતો સત્તામાં આવેલ કલિંગ પ્રાંત-કે જ્યાં સમેતૃશિખર અને સંભવ છે કે એકાદ વર્ષમાં તે રાણીને પુત્ર પણ નામે જાણીતા થયેલ જૈનધર્મના પવિત્ર તીર્થની તળેટી પ્રસવ્યો હતો. આ રાણીનું નામ ચારૂવાકી અને પુત્રનું તે સમયે આવી હતી (જુઓ પુ. ૧ પૃ. ૧૬૬) ત્યાં નામ તિવર હોવાનું હવે આપણે ઠરાવ્યું છે. આ જતાં યાત્રિકોને હેરાનગતિ કરવા માંડી. આ હકીકત (૫) કાવત્ર કરવાનો આરોપ નં. ૭ના રાજા ઉપર ન પણ હોય તેમ તાલીમ પણ ન મળી હોય એટલે નં ૬ને ઢોળાય તેમ સંભવ નથી કેમકે તે તે હજી ઉગતો જુવા- જ તે લાગુ પડે છે. નીયા હતા એટલે રાજ્યમાં રચાતા દાવપેચથી માહિતગાર (૬) પિતાને કુલધર્મ જે જૈન હતો તેમાંથી હવે તેણે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] શતવહન સાતમાનો પરિવાર [ એકાદરામ ખંડ પ્રિયદર્શિનને કાને જતાં, તેને ધર્મપ્રેમ ઉછળી રાતકરણ નામથી ઓળખાવે છે. તેમ શતવહન પણ ઉઠયો ને કલિંગની લડાઈ જાગી. શાતકરણિ સાથે પિતાને કહી શકે છે. એટલે કેવળ આ બે શબ્દોથી (અલબત, આ સમયે નં. ૭ વાળો રાજા હત) ત્રીજું કઈ નૃપતિની ખાસ ઓળખાણ આપી શકાય તેમ યુદ્ધ થયું તેમાં શાતકરણિની સખ્ત હાર થઈ, તેમ નથી જ. તેમ માતુલપક્ષના ગોત્ર ઉપરથી જે નામ પ્રિયદર્શિનના સૈન્યની પણ જબરી ખુવારી થઈ. આ કેટલાકની સાથે જોડવામાં આવે છે, તે પણ અમુક વખતે રણક્ષેત્રે બન્ને પક્ષનાં માણસનાં શબ, અંગ- રાજાને આશ્રયીને જ વપરાયું છે એવો નિર્ણય કરવાને છેદન પામેલાનાં તરફડિયાં તથા હૈયાફાટ રોકકળ નજરે આપણને ઉપયોગી થઈ શકતું નથી; કેમકે રાજકુંવર નિહાળી, પ્રિયદર્શિનનું કમળું હૃદય એટલું તે કવિત જેવી વ્યક્તિને લગ્નસંબંધ તે, ઉચ્ચ ગણુતા કુળમાં થઈ ગયું કે તે જ ક્ષણે, મનુષ્યહત્યા કરનારી અને જ જોડવાનું અને અને તેથી અમુક ગોત્રમાંથી નિરર્થક માનહાની વહેરી લેતી લડાઈ છદગીપર્યત ઘણી કન્યાઓ ઘણું કુંવરને પરણાવવામાં આવી નહીં લડવાની પ્રતિજ્ઞા કરી વાળી. (જુઓ તેને ધૌલી શકે. પરિણામે જે પુત્રોને જન્મ એક જ ગોત્રની જાગૌોનો શિલાલેખ), આ લેખનનો સાર એ છે કે, કન્યાઓથી થયા હોય તે સર્વે તે ગોત્રી કન્યાના પુત્ર મસ્કિના બનાવના કારણમાં કલુષિત, સામાજીક મન- તરીકે જ સંબોધી શકાય. એટલે તેવી વ્યક્તિએ તે વૃત્તિ, તથા મિશ્રિત ધાર્મિક કળાભિમાન હેવાનું અને અનેક થઈ શકે છે. અલબત્ત શતકરણિ અને શતવહન કલિગના યુદ્ધમાં કેવળ ધર્મદેષ હેવાનું જણાય છે. શબ્દો કરતાં, કેટલેક અંશે તે વિશેષતા ધરાવતું ગણાય (૭) વાસિષપુત્ર શાતકરણિ ઉશતવહન સાતમે ખરું; પણ એકદમ નિશ્ચયાત્મકપણે સંબોધતું અથવા બીજા રાજાઓની પેઠે આનાં નામ સાથે અનેક વ્યાકરણમાં જેને વિશેષનામ કહી શકીએ તેવું તો તે ઉપનામાં જોડાયેલ નજરે પડતાં નથી એટલે દરજજે ન જ કહી શકાય. એટલે જ આ વંશના પ્રત્યેક રાજાને તેના જીવન વૃત્તાંતના બનાવો ઓળખવા માટે ખાસ શબ્દો ક્યા વપરાયા હશે તે નામ, ઉમર અને પારખી કાઢવાને મુંઝવણ પડતી તપાસવું રહે છે. આ રાજાઓના સિક્કા નિહાળીશું પરિવાર નથી. જેથી કરીને હાલ તે તે દરેકના નામ સાથે ઉપરના ત્રણ શબ્દો (શતકરણિ. તેને નામાવલિના ક્રમ પ્રમાણે શતવહન અને માતાના ગોત્રીક નામ) સિવાય સાતમા શતવહન તરીકે અને માતલગોત્રના નામ કઈકને કાઈક નામ જોડવામાં આવેલું હોય છે. એટલે ઉપરથી વાસિષ્ઠપુત્ર તરીકે જ ઓળખીશું. પરંતુ તેને એમ માનવું રહે છે કે આવા વધારાના શબ્દોમાંના રાજ્યકાળ જે દીર્ધકાળ સુધી ચાલ્યો છે તે જોતાં, કાઈકવિશેષનામ તરીકે હેવાં જોઈએ. આટલું જાણી તેમજ તેની સાહસિક વૃત્તિ, અને કાંઈ ને કાંઈ કરી લીધા પછી જો સર્વે સિક્કાઓ એકઠા કરીને તેને અન્યથી જુદા પડી આગળ આવી નામ કાઢવાની બારીક અભ્યાસ કરાય, તથા જે શબ્દો સામાન્યરૂપે તેની હોંશ જોતાં, તેના જીવન વિશે જે કાંઈ પરિ. કે ગુણવાચક જેવા દેખાતા હોય અને ઘણી વ્યક્તિમિતપણે ઉપલબ્ધ થયું છે, તે જો કે સરખામણીમાં ઓનાં નામ સાથે જોડાયા હોય, તેવાને બાદ કરતાં કાંઈજ નથી એમ કહીએ તે ચાલે છતાં બનવાજોગ શેષ રહેતા શબ્દ, વિશેષનામ તરીકે વપરાયા હોવાનું છે કે, તેના સિક્કાઓ વિશે વિશેષ અભ્યાસ કરવાથી નક્કી થઈ જશે. આ કામ માટે તે સિક્કાનો જથ્થો નવી માહિતી મળી જાય. પણ બહાળે જોઈએ અને તેની લિપિ ઉકેલનો સામાન્ય રીતે આ વંશનો દરેક રાજા પિતાને અભ્યાસ પણ જોઈએ. આ પ્રકારનું કામ ભલે કંટાળા ખસવા માંડયું હતું; ધીમેધીમે તેનો ત્યાગ કરવા સુધીનું પગલું પણ ભર્યું હતું, જેના પરિણામે તે જૈનધર્મષી બની ગયા હતે જે તેના જીવન ચરિત્ર ઉપરથી જણાય છે, () પુ. ૨, પૃ. ૩૫૬ ટી. ન. ૨૨ જુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદે ] ભરેલું છે તેમજ અતિ ખંતથી અને ખામાંસીથી જ કરી શકાય તેવું છે, છતાં ઇતિહાસની દૃષ્ટિથી હું જ મહત્વનું છે. કારણ કે તેવાં અનેક પરાક્રમા, જે એક રાજાનું નામ બીજાની સાથે સામ્યતા ધરાવતું હાવાથી, પહેલાને બદલે ખીજાના નામે કૈં ઉલટા સુલટી ચડાવી દેવાય છે અને એક પછી એક આદરેલી ભૂલ, અનેક ભૂલની જન્મદાતા થઈ પડે છે, તે સ્થિતિના કાર્દ કાળે અંત આવતા જ નથી અને આણંદે આખા ઈતિહાસ જ તેના વિકૃત સ્વરૂપે જનતા સમક્ષ એમને એમ કેટલાક કાળ ચાહ્યા કરે છે. આ પ્રમાણેના દૃષ્ટાંતા એક નહીં પણ અનેક છે. આ વંશના જ ઘણી રાજાઓના સંબંધમાં અત્યાર સુધી બનવા પામ્યું છે. જેમકે નં. રના યજ્ઞશ્રી ગૌતમીપુત્રને નં. ૨૯ તરીકે લેખાયા છે. તેમજ નં. ૪ અને ન. ૭મા રાજાઓને પરસ્પર ગણાવાયા છે. તેમ વળી આગળ જતાં સાખીત કરવામાં આવશે કે નં. ૧૭ તે નં. ૨૬ તરીકે અને નં. ૧૮ તે નં. ૨૫ કે નં. ૨૯ તરીકે ગણાવી જવાયું છે. તેવી તે એક નહીં પણ અનેક સ્ખલના થઇ ગઇ છે. તેમાં કાઈ તે દાષિત ઠરાવવાનું આપણે પ્રયાજન નથી. દરેક પ્રયાસ કરનારે તેા શુભ આશયથી પોતાના સમય અને શક્તિને ભોગ આપીને જ કામ કર્યું છે; છતાં પણ આવી ત્રૂટિયે। સાધનના અભાવે જે રહી જવા પામી છે તે હવે સુધારી લેવાની ખૂબ ખૂબ આવશ્યક્તા છે. તેમ થશે ત્યારે જ ઇતિહાસ પેાતાના ખરા, નિર્મળ તથા વિશુદ્ધ સ્વરૂપમાં ખીલી નીકળતા કરામલકવદ્ દષ્ટિ સમીપ તરવરતો થશે અને ૉૉ. રૅપ્સન જેવા અભ્યાસીને જે ઉચ્ચારવું પડયું છે ૪. (કા. આં. ૨. પૃ. ૮૬, પારિ. ૭૦) “Andhra kings were known by different names in different districts of their own empire=આંધ્રપતિઓને પેાતાના જ સામ્રાજ્યના જુદા જુદા પ્રાંતામાં જુદા જુદા નામે એળખવામાં આવ્યા છે.” જ્યારે વિન્સેટ સ્મિથ (જીએ અ. હિ. હૈં. ત્રીજી (૮) આવા દષ્ટાંત પુ. ૨ માં સિક્કાવર્ણનમાં ઘણાંયે નજરે પડયાં છે. જો પ્રસંગ ઉભે થયા તે આ સર્વેને નવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શતવવ્હેન સાતમાના પરિવાર [ ૧૮૩ આવૃત્તિ, પૃ. ૧૮૬) “that they are parsonal names=તે તે વ્યક્તિગત નામા છે.” આ ગ્રંથના કેટલે દરજજે ન્યાયશીલ છે તેના બટસ્ફોટ થઇ જશે, આ ઉપરથી સમજી શકાશે કે સિક્કાના ઉંડા અનુશીલનની જો કયાંય અતિ જરૂરિયાત હોય તે તે આંધ્રવંશી રાજાએ સંબંધમાં જ સ્પષ્ટપણે દેખાઇ આવે છે. અમને પેાતાને જતિ અનુભવ થયેા છે કે જે નિર્ણય ચેડા સમય પૂર્વે કરાયા હાય અરે કહા કે છાપીને જેને સ્વીકાર પ્રકટ પણ કરી દેવાયા હેાય તે જ પાછે વધારે અભ્યાસના પરિણામે ફેરવી નાંખી તદ્દન ઉલટ દિશામાં જતા જાહેર કરવા પડે છે. પ્રસંગને લીધે જરા આડકટે પડીને પણ સિક્કાના અભ્યાસ વિષે આટલું વિવેચન કરવું પડયું છે તે માટે વાચકની ક્ષમા ચાહી મૂળ વિષય ઉપર પાછા આવી જઇએ. એક પછી એક ગાદીએ આવતા રાજા, જો પિતાપુત્ર તરીકેના જ સંબંધ ધરાવતા હાય, તેા ત્રીજી કે ચોથી પેઢીએ આવતા રાજા, અતિ નાની ઉમરે રાજપદે આવવા ભાગ્યશાળી થાય છે. એવા નિયમ (પુ. ૧, પૃ. ૮૮) સકારણ અને સખળ દેખાયા છે. તદ્દનુસાર આ સાતમા શાંતકરણ પણુ, જ્યારે ગાદીએ આવ્યા ત્યારે નાની ઉમરના જ હતા. લગભગ ૨૦ વર્ષના હતા; જેથી ૫૬ વર્ષ જેટલું લાંપુ રાજ્ય ભાગવી શકયા છે. એટલે તેનું આયુષ્ય ૭૫ વર્ષનું અંદાજી કહી શકાશે. તે સમયે તેટલું જ આયુષ્ય નિયમા તરીકે થઇ પડયું હતું. તેના પ્રદાદા નં. ૪ વાળા મલ્લિકશ્રી શાતકરણ જીએ કે, દાદા ન. પ એ, કે નં. ૬ વાળા પિતા જુએ, કે તેના જ સમ કાલિન મહા પ્રતાપી સમ્રાટ પ્રિયદર્શિન જુઓ, તે સર્વેએ લગભગ ૭૦–૭૦ વર્ષનાં આયુષ્ય ભાગમાં છે; એટલે નં. ૭ ના સંબંધમાં કાંઈ આશ્ચય પામવા જેવું નથી બન્યું. તેના પરિવારમાં, તેની પાછળ ગાદીએ બેસનારને પુત્ર લેખાય તે હિંસાખે, તેને એક પુત્ર હતા એમ કહેવું આવૃત્તિ વખતે સુધારી લેવામાં આવશે, www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] જોઇએ. રાણી સંબંધી કાંઈ માહિતી મળતી નથી, પરંતુ એક બહેન હતી એમ પૂરવાર થયું છે; જેને ગત નૃત્તાંતે જણાવ્યા પ્રમાણે પ્રિયદર્શિન સાથે પરણાવવી પડી હતી. આ લગ્ન ઈ. સ. પૂ. ૨૮૪માં થયું છે. તે ફાળ લગ્નની ઉંમર ૧૩-૧૪ વર્ષની ગણાતી હતી એટલે, જ્યારે ઈ. સ. પૂ. ૨૮૧માં તે ગાદીએ બેઠા ત્યારે, આ તેની બહેનની ઉંમર ૧૬ વર્ષની કહેવાય. મતલબકે પોતે મેટા હતા અને બહેન નાની હતી. આ સિવાય તેને બીજા કેટલાં ભાઈભાંડું હતાં તે જણાયું નથી. તેની માતા વાસિષ્ઠાત્રી કન્યા હાવાથી તે પેાતાને વાસિષ્ઠપુત્ર તરીકે ઓળખાવતા હતા. નં. ૭ શાતકરણના જીવન અને ધર્મ પલટા ભરયુવાનીમાં ગાદીએ આવવાથી તેનામાં યુવાનીને મદ પણ હતા તેમ માટા સામ્રાજ્યના સ્વામી થયે હેવાથી રાજમદ પણ હતા. તેમાં વળી કાંઇક પરાક્રમી અને સાહસિકવૃત્તિને હાવાથી, તે પોતે હરાળમાં આવવાને થનથનાટ કરી રહ્યો હતા. તેમાંયે રાજકીયક્ષેત્રે અજમાવવું ધારેલું તેનું જોમ તા ગાદીએ બેસતાં પ્રથમ જ વર્ષે સમ્રાટ પ્રિયદર્શિનના હાથે, દખાઇ જવા પામ્યું હતું. એટલે પ્રથમ કવલે મક્ષિકા જેવું અપશુકન થતાં, તે રસ્તે આગળ વધવામાં તેના પગ ઢીલા પડી ગયા હતા, છતાં હિંમત હારી જાય તેવા નહાતા. એટલે યશ ખાટવાના રસ્તા શોધવા મંડયા. પ્રિયદર્શિને પેાતાની ધાર્મિક સહિષ્ણુતાવૃત્તિથી સારી જંગતને ચાહુ સંપાદન કરી લીધા હતા. એટલે તેના જ પગલે, પણ કાંઇક જુદી પ્રવૃત્તિમાં જે ઝંપલાવાય તે। આમ જનતાને પેાતાનું સામર્થ્ય બતાવી શકાશે, એવા વિચારે, તે વખતના પ્રિયદર્શિનના જૈનમત સિવાયના બીજો ધર્મ જે વૈદિક હતા તેનું શરણું લેવા, અને તે દ્વારા આમ જનતાનું શ્રેય સાધી, પેાતાનું મનફાવતું કરવાના નિશ્ચયવાળેા થયા. કર્મસંયેાગે તેના મતને પુષ્ટિ આપનાર એક વ્યક્તિ પણ મળી આવી. જીવન અને ધર્મપલટા (૯) પુ. ૩માં અનુમાન બાંધીને આપણે તેમનું મરણ ૧૮૦માં ૯૦ વર્ષોંની ઉંમરે થયાનું જણાવ્યું છે, એટલે તેમને જન્મ તે ગણત્રીએ ઇ. સ. પૂ. ૨૭૦માં થયા ગણવા રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાટ્ટુશમ ખડ આ વખતે પંડિત પતંજલીના જન્મ (ઈ. સ. પૂ. ૨૭૫) થઈ ચૂકયા હતા. અરે કહેા કે તે વૈદિક ધર્મશાસ્ત્રમાં પારંગત ખની સારી નામના પણ મેળવી ચૂક્યા હતા. એટલે તેમને રાજપુરેાહિત પદે (પુ. ૩, પૃ. ૧૨, ટી. નં. ૪૧) સ્થાપી તેમની સલાહ પ્રમાણે આગળ વધવાના તેણે પ્રયત્ન શરૂ કરી દીધા. મંગળાચરણ તરીકે પેાતાના ખાપીઢ્ઢા જૈનધર્મ ત્યજ વૈદિકમતાનુયાયી બન્યા; પરંતુ જ્યાંસુધી પ્રિયદર્દર્શનની હૈયાતિ હતી ત્યાંસુધી કાંઇ કારીગર ફાવે તેમ નહેાતી, કેમકે દિવસાનુદિવસ તેના સિતારા ચડયે જતા હતા. એટલે પેાતાના રાજ્યની આદિમાં, પ્રિયદર્શિનની કીર્તિને ટપી જ આગળ વધવામાં તેને સુગમ હતું તેના કરતાં હવે વિશેષ દુષ્કર માલમ પડતું હતું. એટલામાં ઈ. સ. પૂ. ૨૩૬માં પ્રિયદર્શિનનું મરણ થયું. હવે તેના માર્ગ નિષ્કંટક થયેલ જણાયા. આ વખતે તેની ઉંમર જોકે ૬૦ કે તેનાથી પણ વધારે થવા પામી હતી; પરંતુ પતંજલી મહાશય ૪૦ વર્ષની લગભગમાં હતા, એટલે તેમની પ્રેરણા અટકી પડે તેમ નહેાતું. પ્રથમ, દક્ષિણમાં પોતાની આણવાળા પ્રદેશમાં જ તેમણે ધર્મપ્રચાર કરી દીધા અને કહેવું પડશે કે તેમાં તેમને ઠીકઠીક ચશ પશુ મળ્યા દેખાય છે. તેમાં પુષ્યમિત્ર શૃંગ નામે જે પાછળથી વખણાયા છે તેમના પિતા ઇત્યાદિ બ્રાહ્મણાનાવૈદિક કુટુંબનેા-સાય મળતાં એર વધારે પ્રોત્સાહન મળ્યું હતું. આ સર્વ ફતેહથી ઉત્તેજીત બની, પતંજલી મહાશયની સલાહથી, પેાતાના યશ ચિરંજીવી કરવા પ્રથમ અશ્વમેધ (ઈ. સ. પૂ. ૨૩૦ આસપાસ) કર્યાં. ઉત્તરહિંદમાં કહા કે અવંતિમાં—પ્રિયદર્શિનની ગાદીએ તેના જ્યેષ્ઠપુત્ર વૃષભસેન આવ્યા હતા તે પણ ૫૦ની ઉંમર તેા વટાવી ગયા હતા; પરંતુ તેના સર્વ સમય, પેાતાના પિતાના રાજ્યકાળે, અધાનિસ્તાન અને બલુચિસ્તાન તરફના પ્રદેશના સૂબા તરીકે પસાર કરેલ હાવાથી તેની વૃત્તિએમાં વીરતા આવવાને બદલે ઉદામતાનેા જ પરંતુ પુ. ૩, પૃ. ૭૩, ટી. ૩૨માં એક ગ્રંથકારના આધાર સાંપડયા છે તેમાં ૧૭૫ માં જણાવ્યું છે. એટલે તે વધારે મજબુત ગણીને તેને જન્મ ૨૭૫માં થયાનું ગણ્યું છે. www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદ ] ધર્મકાંતિ [ ૧૮૫ અંશ વિશેષ પ્રમાણમાં જોડાયેલ હતા. તેને પણ પિતાના વિદિશા નગર–બીજો અશ્વમેઘયજ્ઞ કરાવ્ય; તથા ત્યાં પિતાના યશને ટપી જવાની હોંશ હતી. એટલે પગલાં ઈ. સ. પૂ. ૨૨૬માં શિલાલેખ ઉભો કરી તેમાં માંડયાં. જનતાની ધાર્મિકવૃત્તિને ઉત્તેજ અને પષતે પિતાની યશગાથા આલેખરાવી તથા મેળવેલ યશને તે ખરે,પરંતુ જ્યાં પિતાનું મનધાર્યન થતું ત્યાં સહિષ્ણુતા કલગી પહેરાવવા, તે વખતનું સર્વ ખર્ચ વિદિશાની પ્રજા દાખવીને ધીમેથી અને કળથી કામ લેવાને બદલે સત્તાના પાસેથી (પુ, ૩. પૃ. ૭૪) વસુલ કરાવ્યું. કે. હિ. ઈન મદમાં તપી જઈને કામ લઈ લે. પરિણામે અત્યા- લેખકે પૃ. ૫૩૦-૧ ઉપર “Twice it appears ચાર કરી જવાતે એટલે લોકપ્રીતિ ઘટવા માંડી, બીજી had Satkarni proclaimed his suzerainty બાજ તેના આવા સ્વભાવને લીધે તેના ભાઈ ભાંડ- by the performance of the horse ઓમાં પણ અકાર થવા માંડયો હતો. અધુરામાં પૂરું sacrifice and on one of the occasions તેઓ રાજભગ્રસ્ત થતા જતા હતા એટલે રાજ- at least, the victory thus celebrated કટુંબમાં કસંપે જોર પકડયું અને એક પછી એક must have been at the expense of the તેઓ સ્વતંત્ર બની મૂળ ગાદીથી છૂટા પડવા માંડયા. Sungas=એમ સમજાય છે કે, શાતકરણિએ પોતાનું પરિણામે માત્ર પાંચ સાત વર્ષ ઉપર જ-પ્રિયદર્શિનના સાર્વભૌમત્વ દર્શાવવા બે વખત અશ્વમેધ કર્યા હતા સમયે-અવંતિની જે ફેં ફાટતી હતી, તે આ વૃષભસેનની અને કમમાં કમ તેમાંથી એક વખતે તે વિજયોત્સવ ધમધ અને અવિચારી વૃત્તિથી તદ્દન ૫રિહાસ્ય બની શંગ પ્રજાને ખર્ચ ઉજવાવ્યો હતો” આવા શબ્દો ગઈ હતી; તેમ તેનો સત્તા પ્રદેશ પણ અતિ મર્યાદિત જે લખ્યા છે તે તેમને સોંગની પૂરતી માહિતી નહી બની ગયો હતો. આ તકનો લાભ લેવા દક્ષિણપતિ હોવાને લીધે થવા પામ્યું છે એમ સમજવું. સ્તંભ સાતકરણિનું મન થયું, કહો કે તેમ કરવા સલાહ ઉભો કરાવ્યા ઉપરાંત, અવંતિપતિ પિતાનું માથું ઊંચું મળી. તેણે અવંતિ ઉપર હલ્લો કર્યો અને સ્વભાવિક કરવા ન પામે માટે, પુષ્યમિત્રને મુખ્ય જવાબદાર રીતે તેમાં તેની જીત થઈ. એટલે તે સમયની રાજ- વ્યક્તિ તરીકે ત્યાં નીમી દીધું અને છેવટે પિત નીતિ પ્રમાણે ૧૦ વૃષભસેન પાસે હાર કબૂલ કરાવી, જે સ્વસ્થાને દક્ષિણમાં આવી પહોંચ્યો. એકાદ વર્ષમાં અવંતિનો પતે ખડિયો ભૂત્ય હતા, તે જ અવંતિપતિને એટલે ઈ. સ. પૂ. ૨૨૫માં પિતાનું મરણ નીપજયું. ઉલટ પિતાને ત્ય-ખંડિયે-બનાવી, ઈસ. પૂ. આ પ્રમાણે શાતકરણિ દક્ષિણપતિ નં. 9ના રાજ્યકાળ, ૨૩૦ની આસપાસ દક્ષિણમાં પાછો આવી પહોંચ્યો. પોતાના હાથે બે અશ્વમેધ-એક દક્ષિણમાં અને બીજે માં બેએક વરસ થયાં નહિ હોય, ત્યાં અવંતિપતિ અવંતિમાં–થયાને તથા પોતાના બાપિકો જૈનધર્મ ત્યાગ વૃષભસેનનું મરણ ઈ. સ. પૂ. ૨૨૭માં નીપજ્યું, એટલે કર્યાનું વર્ણન સમજી લેવું. ત્યાં ગાદી માટે ઝઘડા થવા માંડયા. અંતે દક્ષિણપતિ મૌર્યવંશી સમ્રાટોને કુળધર્મ-બાપદાદાને ધર્મશાતકરણિ પોતાના વિશ્વાસુ અને વૈદિક મતાનુયાયી જેન હતા, છતાં અશોકવર્ધને તેમાંથી જુદા પડીસરદાર પેલા પુષ્યમિત્ર સાથે ૧૧ અવંતિ પહોંચી ગયો. બૌદ્ધધર્મ રવીકારી-ભાત પાડી વૃષભસેનના પુત્ર (કે ભાઈ)ને ભત્ય બનાવી, ગાદી ઉપર ધર્મકાંતિ હતી, તેના કારણમાં તેનો નારીબેસારી, ત્યાં પોતાના વિજયચિહ્ન તરીકે રાજનગર મેહ હતા. જો કે તેમાંથી ચલિત ) જેમ કલિંગપતિ ખારવેલે ઈ. સ. ૫. ૧૮માં મગષપતિ બૃહસ્પતિમિત્રને હરાવ્યા છતાં મગધની ગાદી પર રહેવા દીધું હતું, અને માત્ર પોતાના પગે નમાવ્યે હત, તેમ રાતોરણિએ પણ અવંતિપતિ ભસેનને ઈ. સ. પૂ. ૨૭૦-૨માં કર્યું સમજવું. (૧૧) બનવાજોગ છે કે, કદાચ પંડિત પતંજલી પણું આ સમયે સાથે ગયા હોય. (૧૨) જુઓ વિદિશા-સાંચિતૂપ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] કેટલાંક ઉપનામેની સમજ એકાદશમ ખંડ થાય તેવા કેટલાક બનાવે પાછળથી બનવા પામ્યા અને તે બાદ આવી–આપિલિક ઈ. ચારેક રાજાઓ હતા, પરંતુ પોતાના જીવનકાળ સુધી તે નભાવે ગો આવ્યા છે. તેમના રાજ્યકાળ વિશે જ કે પુરાણહતા. મતલબ કે બૌદ્ધધર્મ તે સમયે લગભગ ૩૫ વર્ષ ગ્રંથમાં બહુ વાંચવામાં નથી આવતું પરંતુ જૈન સુધી રાજધર્મ તરીકે રહેવા પામ્યું હતું. જ્યારે ગ્રંથમાં કાંઈક હકીક્ત જે મળી આવે છે તે આધારે આ સાતકરણિએ, પિતાને કુળધર્મ ત્યજી દીધો હતે કહી શકાય છે કે, ત્યાં દક્ષિણમાં જેનશાસ્ત્ર અને પરંતુ તેમાં નારીને બદલે રાજકીય ક્ષેત્રે ઝળકી સિદ્ધાંતમાં પારંગત ઉતરેલા એવા અને પન્નવણાકારના ઉઠવાની નિરૂપ તેનું ઉદભવ કારણ હતું. આ સમયે બિરૂદથી પ્રસિદ્ધ થયેલા (જેમને સમય મ. સં ૩૩૫ પરિવર્તન પામેલ વૈદિક ધર્મ, અશોકના વખતની માફક થી ૩=૪૧ વર્ષ છે. ઇ. સ. ૧ ૧૯૨થી ૧૫૧) ૩૫ વર્ષ જેટલું પણ આયુષ્ય દક્ષિણના દરબારે છે કે તે સમયના યુગપ્રધાન, નામે કાલિકરિ ઉર્ફે સ્યામાચાર્યે નીભાવી શક્યો નથી, છતાં કહેવું જોઇએ કે અવંતિમાં સ્વઉપદેશથી જૈનધર્મની સારી સેવા બજાવી હતી. લગભગ એક સદી સુધી તેણે પોતાનો વિજયકે આ કાલિકસૂરિ તેજ સમજવા કે જે શંગવંશી બળમિત્ર વગડાવો જારી રાખ્યો હતો. ભાનુમિત્રના સંસારપક્ષે મામા થતા હતા તથા જેમની અવંતિમાં એક પછી પ્રિયદર્શિન આવતાં, તેણે પાસે તેમના ભાણેજ ભાનુમિ દીક્ષા લેવાથી તેણે અતિ ફળધર્મ પાછે પુનર્જીવિત કર્યો હતો એટલું જ નહીં (બળમિત્ર) કે પાયમાન થઈને કેઈનું પણ સાંભળવાની પરંત સર્વ રેનધમાં રાજાઓનીતની પૂર્વેના પાછળના. દરકાર કર્યા વિના, ભર ચોમાસે તેમને અવંતિમાંથી કાઢી અરે કહે છે કે અત્યારસુધીના)-સરખામણીમાં તેણે મૂક્યા હતા કે જેમણે દક્ષિણમાં આશ્રય લીધો હતે. પિતાને નંબર પહેલો જ નેધાવી દીધું હતું. તેની (જુઓ, ૫. , પૃ. ૧૧૩).એટલે માનવું રહે છે કે આ પાછળ આવનાર સંતાનના અવિચારીપણાને લીધે આંધ રાજવીઓના સમયે, રાજધર્મ તરીકે કદાચ વૈદિક પાછો જૈનધર્મ જે કે છેડે અબખે પડવા માંડ મત શિથિલ અવસ્થામાં રહેવા પામ્યો હશે. પરંતુ હિતે અને શાતકરણિએ વિજયસ્તંભ રોપ્યા બાદ તેને તે બાદ તે દક્ષિણપતિઓ પાછા જૈનધર્મમાં દઢ તદન લોપ થવાની ભીતી રહેતી હતી, છતાં નબળા થઈ ગયા દેખાય છે, તે ઠેઠ – ૨ના સમયે બીજી નબળા મૌર્યરાજાઓએ જેમતેમ કરીને તે ટકાવી જબરજસ્ત ધર્મકાંતિ થવા પામી છે ત્યાં સુધી. રાખ્યું હતું. બાકી મૌર્ય પછી જે શૃંગ રાજઅમલ તાત્પર્ય એ થયો કે, આંધપતિઓમાં ધમકાંતિ બે વખત અર્વતિમાં થયો અને ૬. પતંજલીની-ગુરૂદેવની-રાજ- થવા પામી છે. પ્રથમ વેળા શાતકરણિ નું ના રાજ્ય અહિત તરીકે સ્થાપના થઈ કે વૈદિકધર્મ પાછે અમલે પાછળના ભાગમાં અને બીજી વેળા નં. ૨૭વાળા ખૂબ પ્રકાશમાં આવવા લાગ્યો હતો. સમ્રાટ અગ્નિ- શિવસ્વાતિના રાજ્યના આરંભમાં બાકીની બીજી મિત્રના સમયે તે પૂર્ણકળાએ પહોંચ્યો હતો અને તે વસ્તુનો ખ્યાલ ચાથા પરિચછે પૂ. ૬૪થી ૬૮ સુધીમાં બાદ શુંગવંશની પડતી દશામાં તેનો પણ પડતી દશા અપાઈ ગયું છે, ત્યાંથી જે લેવા વિનંતિ છે. આવ્યાનું દેખાય છે. એટલે ત્યાં–અવંતિમાં લગભગ પરદેશી રાજકર્તાઓમાંના કેટલાકને જેમ ક્ષત્રપ એક સદી જેટલા સમય સુધી વૈદિક ધર્મને રાજધર્મ અને મહાક્ષત્રપ જેવાં ઉપનામ જોડવામાં આવ્યાં છે હેવાનું માન મળ રહાનું કહી શકાય. અને તેમાં અને તેથી તેવા શબ્દનો પ્રભાવપતંજલી મહાશયની પધરામણી અને આમ જનતાને કેટલાંક ઉપનામેની અધિકાર કે મહાઓ વિશે કાંઈક તેમણે પાયેલી પ્રેરણા જ મુખ્ય કારણરૂપે કહી શકાય, સમજ જાણવાની આવશ્યક્તા હોવાથી જ્યારે દક્ષિણમાં જુદી જ સ્થિતિ પરિવર્તવા પામી હતી. આપણે તેની સમજૂતિ આપવી દક્ષિણાપથપતિ શાતકરણિતું મરણ ઇ. સ. પૂ. પડી છે, તેમ આ શતવહનવશી શાતકરણી રાજાઓ ૨૨૬-૫ માં થતાં તેની ગાદીએ તેને પુત્ર લોદર સાથે પણ એવાં કેટલાંક ઉપનામ જોડાયાં છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ નયમ પરિચ્છેદ ] કેટલાંક જેની કાંઇક સમજૂતિ આપવાની જરૂરિયાત લાગે છે. જે કે ગૌતમીપુત્ર, વાસિષ્ઠપુત્ર આદિ માતૃગત્રિક શબ્દોની તથા ખંડિયાપણું સ્વીકારતાં ભ્રત્ય શબ્દ લગાડાતાની કેટલીક માહિતી પ્રસંગેાપાત અપાઇ ગઇ છે. એટલે અહીં તે પાછી ન ઉતારતા પુ. ૪, પૃ. ૧૩થી ૨૦ તથા ૫૦-૫૧ અને આ પુસ્તકે પૃ. ૩૨ તથા ૬૬ માં જ આપેલ કાઢ। વાંચી જવા ભલામણ છે, એટલે ત્યાં જે હકીકત નથી અપાઈ તેના ઉલ્લેખ અત્ર કરવાં રહે છે. ભૃત્યા શબ્દ સંબંધમાં એટલું વિશેષ શેાધી શકાયું છે કે કોઈ શતવહનવંશી રાજાએ તે શબ્દ પાંતાના નામની સાથે શિલાલેખમાં કે સિક્કા ઉપરના અક્ષરામાં વાપર્યાં નથી, મનવા જોગ છે કે તેમ કરવું પેતાને અપમાનજનક લાગ્યું હેાય પરંતુ તેમના સિક્કાએાની અવળી કે સવળી ખાજુ ઉપરની જે પ્રકારે ચિત્રા પાડવામાં આવ્યાં છે અને તેના ઉડ્ડલ તથા મર્મ સમજાયા છે, તે ઉપરથી પરિસ્થિતિ સમજી લેવાય છે કે અમુક કાળે, અમુક રાજા, અમુક સમ્રાટની આજ્ઞામાં હશે. આ બધું વર્ણન પુ. ૨માં, તે તે રાજાના સિક્કાવર્ણને સવિસ્તર સમજાવવામાં આવ્યું છે, એટલે ત્યાંથી જોઇ લેવા વિનિ છે. ઉપરનાં ખદે ઉપરાંત, વિયિષુરસ, વિલિવય કુરસ તથા શિવલક્રુરસ નામનાં બિા પણ સિક્કા ઉપરથી તેમાંના કેટલાકને સંયુકત થયેલાં દેખાય છે. તેને ખાસ અર્થ કે હેતુ શું હશે, તે જો કે સ્પષ્ટ થયું નથી; પરન્તુ તે સર્વે · એક જ ભાવાર્થસૂચક વિશેષણરૂપે હાવાનું માની લેવાયું છે,' એટલે આપણે પણ તે મતને વળગી રહીશું. તેને અર્થ અમારી સમજણ પ્રમાણે “વોરવલય ધારણ કરેલ છે જેણે–”એવા આશયવાળા થાય છે; જેથી તે પદ ધારણ કરનાર એમ ઉદ્ઘાષણા કરતા માનવા પડશે કે આ વલયેાખાનુબંધ તેણે પેતાનું બાહુબળ સૂચવવા બાંધ્યાં છે માટે કાઇ પણ તેની સાથે લડાઈમાં ઉતરી, તેને જીતીને તે ઉતરાવી શકે છે. મતલબકે આ બિરૂદો તેની પાતાની સ્વતંત્રતાના વિજયાં વગડાવવા રૂપે છે; અને તેમ હાવાથી, જ્યારે જ્યારે અને જેટલા જેટલા સમય (૧૩) મા પ્રશ્ન હજી વધારે અનુશીલન માગે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઉપનામાની સમજ ૧૮૭ સુધી તેઓ ભૃત્યપણું ન હોય ત્યારે ત્યારે જ, અને તેટલો તેટલા સમય જ, તેઓ તે ઉપનામ ધારણ કરી શકે. આથી કરીને સમજી લેવું કે, જે કાળે તે સ્વતંત્ર હતા ત્યારે ઉપરનાં બિદા પાતાનાં નામ સાથે લગાડતાં, અને જે કાળે તે ખંડિયા બની જતા ત્યારે તે ખિદા કાઢી નાંખતાં. આ સિદ્ધાંતને અનુસરીને, કયા રાજા કેટલા વખત ઉપરમાંનું બિરૂદ ધારણ કરી શકે તે સ્પષ્ટ થઈ જાય છે. આપણે પણ “પ્રભૃત્યા શબ્દનું વિવેચન કરતી વખતે, તે ખૂલાસા આપી શકયા હાત અને પૃ. ૩૨ તથા ૬૬ માં જ્યાં જ્યાં ‘સ્વતંત્ર’ હાયાનું જણાવ્યું છે, ત્યાં ત્યાં સાથે સાથે તેમની વીરતાસૂચક ઉપનામે પણ જોડી દીધાં હાત,, પરંતુ પ્રસંગ ઉપયુક્ત ન થયા ઢાવાને લીધે આપણે તે કાર્ય ઊભું રાખ્યું હતું, જે હવે કહી શકીએ છીએ; અથવા પિષ્ટપેષણના દોષ ટાળવા એમ પણ જણાવી શકીએ, કે ત્યાં આપેલ પત્રક સાથે નીચેનું પત્રક જોડીને વાંચવું. આંક સાબિતીના પુરાવા બિરૂદ૧૩ ૧ વિલિવયકુરસ પુ. ૨, સિક્કો નં. ૫૮ ૨ વિલિવયકુરસ પુ.' ર, સિક્કો નં. ૫ પુ. ૨, સિક્કો નં. ૬૯ પુ. ૨, સિક્કો નં. ૭૦ (૪) બિનૢ વિના બિદ વિના ૩ | બિરૂદ વિના ૪ | બિરૂદ વિના સદર વિદિવયકુરસ ૫ | શિવલપુરસ બિરૂદ વિના ૬ | બિરૂદ વિના સદર સિક્કો નથી પુ. ૨, સિક્કો નં. ૬૭-૬૮ પુ. ૨, સિક્કા નં. ૭૧-૭૨ પુ. ૨, સિક્કો નં. ૫૭ પુ. ૨, સિક્કો નં. ૫૯ પુ. ૨, સિક્કો નં. ૬૦ પુ. ૨, સિક્કા નં.૬૩,૬૪,૬૬ પુ. ૨, સિક્કો નં. ૬૨ પુ. ૨, સિક્કો નં. ૭૩ સાર્વભૌમ તરીકે પુ. ૨, સિક્કો નં. ૬૧ www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] રાજ્ય વિસ્તાર અને સીમાસ્પતિ રાજ્ય સમજવું રહે છે કે આ સમયપછી ખંડિયાપણું લગભગ અદૃશ્ય જેવું થઈ ગયું હાવાથી આ બિરૂદ પડતું મૂકાયું છે; પરંતુ કેંદ્રિત ભાવનાપણે રાજ્ય લાવવાની પ્રથા સંપૂર્ણ પણે અમલમાં આવેલ ન હાવાથી કેવળ સિક્કાચિત્ર પુરાણી ઢબે ચિત્રાયાં કરાતાં હતાં; જ્યારે અગ્નિમિત્ર રાજ્યે અશ્વમેધ કરાયા મૈં તેણે સાર્વભૌમત્વની ધેાષણા કરી ત્યારથી અકેંદ્રિત ભાવનાને અમલ' થઈ ચૂકયા ગણાય. એટલે ત્યારથી તા સિદ્ધચિત્રામાં સવળી અવળી ખાજીને જે મહિમા હતા તે પણ સર્રથા અદૃશ્ય થઈ ગયા સમજવા. તેના પ્રપિતામહ મલિક શ્રી શાતકરણીના રાજ્યથી, જે માટા વિસ્તાર આંધ્રપતિ તરીકે વારસામાં તેના દાદા પાંચમા શાતકરણીને તથા રાજ્ય વિસ્તાર તે બાદ પાછેા તેના પિતા છઠ્ઠા અને સીમા-શાતકરણીને મળી આવ્યા હતા. ીિત રાજ્યા તે જ, આ નં. ૭ રાજાને પણ ઉત્તરાત્તર વારસામાં મળ્યો હતા. ફેર એટલો જ હતા કે તેને દાદા પાંચમા શાતકરણી આ સર્વ પ્રદેશ ઉપર તદ્દન સ્વતંત્રપણે સ્વામિત્વ ધરાવતા હતા જ્યારે તે સ્વામિત્વ તેના પિતાના ઉત્તર જીવનમાં ગુમાઈ જવા પામ્યું હતું. જોકે તે સમયે ગણુતંત્ર રાજ્યની વ્યવસ્થા ચાલતી હાઇને, વિજેતા રાજાનું મહારાજા પ્રિયદર્શિનનું-માંડળિકપણું સ્વીકારી લેવાથી પાતાના સર્વ પ્રદેશ ઉપર છઠ્ઠા સાતકરણિને કુલ મુખત્યાર તરીકે પુનઃ સ્થાપિત કરી દેવામાં આવ્યા હતા. તે જ પ્રમાણે આ સાતમા શાતકરણએ પશુ ગાદી ઉપર બેસતાં મહારાજા પ્રિયદર્શિનના સાર્વભૌમ ત્વતા સ્વીકાર કરેલ હેાવાથી, તેને પણ તેના પિતાની પેઠે સર્વે અધિકાર સાથે તે સર્વ પ્રદેશ ઉપર રાજા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જૈનસાહિત્ય ગ્રંથામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયેા છે કે, મહારાજા સંપ્રતિએ અનેક પદભ્રષ્ટ રાજાઓને તેમના મૂળસ્થાને પાછા સ્થાપ્યા હતા. કહેવાના તાત્પર્ય એ છે કે, આના મુલક દક્ષિણહિંદના આખાયે દ્વીપકલ્પ ઉપર ફરી વન્યા હતા. માત્ર એ નાના પ્રદેશ, મહેાટા રણમાં જેમ જળાશય આવી રહે તેમ, આ દ્વીપકલ્પમાં આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખડ રહ્યા હતા. મામાંના એકનું નામ ચેાલા અને બીજાનું નામ પાંડ્યા રાજ્ય હતું. તેમાંના ચેલારાજ્યને તે સમયે વિસ્તાર કેટલા હશે તે કહેવાને કાંઇ આપણી પાસે પ્રમાણુ પુરસ્કર માહિતી નથી. પરંતુ તેની રાજગાદી કાચી-કાંજીવરમ હતું અને પાંક્ષા રાજ્યમાં, દ્વીપકલ્પના અંતે જે નાના ત્રિકાણાકાર પ્રદેશ છે તે જેમાં મદુરા, ત્રિચિનેાપલી છે. શહેરા આવેલ છે તેને સમાવેશ થતા હતા. આ એ રાજ્યાની સીમા ખાદ કરતાં, શાતકરણની હદ કયાંસુધી આવીને અટકી જતી હતી તે ચેકસપણે કહી શકીએ તેમ નથી, છતાં જે સમુદ્રતટને અદ્યતન કારામાંડલ કિનારા તરીકે ઓળખવામાં આવે છે તે પ્રદેશમાંથી તેના સિક્કા મળી આવતા હેાવાથી, ત્યાંસુધી તે। તેના રાજ્યની હૃદ લખાતી હાવી જોઇએ એટલું સિદ્ધ થઈ શકે છે. દક્ષિણ હિંદી દ્વીપકલ્પમાંના આ ચેાલા અને પાંડ્યાના રાજ્યેા આ જ્ઞાતકરણની સીધી છાયામાં હાવાનું ગણી શકાય કે તે મહારાજા પ્રિયદર્શિનની હુકુમતમાં હતા એમ ગણાય તે, નથી ઇતિહાસ ઉપરથી બરાબર જાણી શકાતું કે નથી મહારાન્ત પ્રિયદર્શિને ઉભા કરાવેલ શિલાલેખમાં આપેલ વર્ષોંન ઉપરથી સમજી શકાતું; કેમકે તેમાં તે અંદેશને-Bordering lands-સીમાંત પ્રાંતા તરીકે સંખેાધ્યા હૈાવાના આભાસ ચાય છે છતાં, ચેલા અને પાંડયાને સ્વતંત્ર અધિકાર પ્રાપ્ત થયા હૈાય તેવા વર્તાવ દેખાય છે. જો સીમાંતનેા અર્ચ રાજ્ય વિસ્તારની અંતે સીમાઉપર આવેલ પ્રાંતા, એમ કરીએ તા તે યથાસ્થિત નથી લાગતા, કેમકે પશ્ચિમે અંધદેશ અને પૂર્વે કારામાંડલ કિનારાઉપર તેા શાતકરણની સત્તા નિશ્ચિતપણે સાબીત થાય છે જ. એટલે વચ્ચે આવતા ચેાલા રાજ્યની સ્થિતિ તા, એક સુડીના એ પાંખીયા વચ્ચે આવતી સાપારીના જેવી ખની રહે, પછી તેને (Bordering) સીમાંત કહેવાય શી રીતે ? ખીજી બાજુ મહારાજા પ્રિયદર્શિત હિંદમાં તેમજ હિંદની બહાર, ઉત્તરે તિબેટ અને તુર્કેસ્થાન સુધી તથા પશ્ચિમે ઠેઠ સિરિયા સુધી જે દિગ્વિજય મેળવ્યેા હતેા તેને લગતા સર્વ ખ્યાન ઉપર ઉડતી નજર ફેંકીએ છીએ, ત્યારે એવા જ નિશ્ચય ઉપર આવતું રહે છે કે તેણે www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદ ] દક્ષિણહિંદના કાઈ પણ પ્રદેશ પોતાની આણા બહાર રહેવા દીધા હૈાવા ન જોઈએ. છતાં જે પ્રદેશા પેાતાના અધિકારમાં હોવાનું શિલ લેખામાં જણાવ્યું છે. તેમાં અંપ્રદેશની દક્ષિણે આવેલ કેરલપુત્ત, ચાલા, પાંડયા, ઈ.નાં નામેા આવે છે, એટલે કે તેમને પેાતાની સત્તામાં અને સીધા અમલ તળે હાવાનું લેખવે છે, જ્યારે વચ્ચે આવેલ અપ્રદેશને Bordering તરીકે લેખવે. છે. આ ઉપરથી સમજાય છે કે, Bordering એટલે સીમાંત, પેાતાના રાજ્યની સીમાની અંતિમ હદે–એવા સ્પર્થમાં નહિ, પરન્તુ પેાતાના રાજ્યની હદમાં અડાઅઢ આવેલ–અથવા સ્પર્શીને રહેલ, કાઈ ખીજાં રાજ્ય વચ્ચે આવતું ન હેાય તેમ; જેને conterminous કહી શકાય, સર્વ પરિસ્થિતિનું સમીકરણ કરતાં એવા સાર ઉપર આવવું પડે છે કે, ચાલા અને પાંડયા રાજ્યના સરદારા પણુ, કેરલપુત્ત, સત્યપુત્તની પેઠે, મહારાજા પ્રિયદર્શિનના કૌટુંબિક પુરૂષા દાવાથી, તેમના ઉપર સીધી હકુમત તેની ચાલતી હતી, જ્યારે અંધપતિ અન્ય રાજકુટુમ્બને લગતા હેાવાથી તેના ઉપર પાતાના સીધા કાજી નહેાતા; પરન્તુ ગણતંત્ર રાજ્ય જેવી રાજપદ્ધતિ ચાલુ હાવાથી તેને માંડળિક બનાવી, નિરાળા અધિકાર ભાગવવા દેવામાં આવતા હતેા. આ પ્રમાણે જ્યારે Bordering એટલે સીમાંત=(ter« minating at the border, situated final at the border એમ નહીં, પરન્તુ close to, surrounded by or conterminous with ) સીમાને સ્પર્શતા એવા અર્થમાં૧૪ વપરાતા દેખાય છે, ત્યારે એ પણ સ્પષ્ટ થાય છે કે, Bordering countriesની પેલી પાર, તેનું સ્વામિત્વ નહેતું પણ માત્ર મિત્રતા જ હતી, એવે જે અર્થે અત્યારે વિદ્વાને કરી રહ્યા છે તેમ સમજવું રહેતું નથી. તેનું સ્વામિત્વ તે। સત્ર હતું જ, પછી તેને Bordering outside the border કે ગમે તે નામ આપે, પરંતુ રાજવહીવટની પ્રથામાં જ ફેર હતા એટલા પૂરતું જ સૂચન કરવા માટે તે શબ્દની (૧૪) જુએ પુ. ૨, પૂ. ૩૦૮, ૭૧૧ ૩૫૭, ૩૫૮ સર્વોપરી વિશિષ્ટતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૮૯ વપરાશ થયેલ છે. આ ઉપરથી ખીજે સાર એ પણ કાઢી શકાય છે કે, તે સમયે એકદમ ચેાખ્ખી રીતે નિર્મળ રાજતંત્રગણુની વ્યવસ્થા પ્રચલિત હાવાનું પણ નથી ઠરી શકતું, તેમ ગણતંત્ર રાજ્યપદ્ધતિના તદ્દન નાશ થઈ ગયા હતા એમ પણ નથી કહી શકાતું; મતલબ કે કેદ્રિત અને અકેંદ્રિત રાજ્ય વ્યવસ્થાની વચ્ચેના transitional period=ગાળા તે સમયે વર્તતા હતેા. આ પ્રમાણેની રાજવ્યવસ્થાની અટપટી ગાઠવણા ચાલતી હાવાને લીધે, સાતમા જ્ઞાતકરિની સત્તા સમસ્ત દક્ષિણ હિંદના દ્વીપકલ્પ ઉપર ચાલતી હતી, એમ કહેવામાં પણ આપણે સત્યથી બહુ વેગળા જવાનું જોખમ ખેડતા નથી. તેમ પેાતાના સિધા કામુવાળા પ્રદેશની દષ્ટિએ જ મેલાય તેા, દક્ષિણહિંદના ત્રિભ્રાણીનાના મુલક, એવા પાંડવા રાજ્યના તથા અન્ય નાના ચાલા રાજ્યને પ્રદેશ ખાદ કરતાં, શેષ દક્ષિણહિંદ ઉપર તેના અધિકાર હતા એમ ઉચ્ચારવામાં પશુ કાંઇ ખોટું દેખાતું નથી. તેનું નામ દક્ષિણવિંદ ઉપરના તેના કાણુ માટે આગળ પડતું ગણાય કે નહીં તે પ્રશ્ન ભલે વિવાદાસ્પદ રાખીએ છતાં, ઉત્તરહિંદમાં તેણે જે પરાક્રમ કરી બતાવ્યું છે તેવું તે એક પણ અંધ્રપતિના ફાળે નોંધાયું નથી; એટલે તેજ તેના રાજ્યની ખાસ વિશિશ્રુતા લેખી શકાશે. તે માટે નીચેના પારિમા વાંચે. આખાયે તવહન વંશમાં લગભગ ત્રીસેક રાજાએ બલ્કે તેથી પણ એ ચારની સંખ્યામાં વધારે–થયાનું કહી શકાશે. છતાં જેમની મહાપરાક્રમીઓમાં ગણના કરી શકાય તેવા તેા સ્વભાવિક રીતે આંગળાને ટેરવે લેખાવી શકાય તેટલા પાંચ છ જ છે. વળી સામાન્ય માન્યતા એ છે કે, જેમ કાઇ રાજાનું શાસન લાંબું તપે, તેમ તે વિશેષ પરાક્રમી સંભવે. આ નિયમાનુસાર ત્રણેક રાજા એવા પાકયા છે કે તેમના શાસનકાળ ૫૦ વર્ષની હદ પણ એળંગી ગયા છે. છતાં કહેવું પડશે કે, તે અને ૩૫ તથા તેની ટીકાઓ. સાપરી વિશિષ્ટતા www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ]. સર્વોપરી વિશિષ્ટતા | [ એકાદશમ ખંડ ઉપરાંત ત્રણચાર એવા ભપાળે પણ થવા પામ્યા વાળા ગૌતમીપુત્રે તથા નં. ૧૮ વાળા રાજા હાલે; છે, કે જેમનો રાજ્યકાળ ભલે અડધી સદીના કરતાં ઉત્તર હિદના રાજકર્તા અવંતિપતિઓ એવા પિતાના એ બલકે અડધા જેટલે જ એટલે પ સદીની મિત્રો સાથે રહીને, યુદ્ધમાં સક્રિય ભાગ ભજવ્યું છે આસપાસ જરા વધારે કે કમી-ચાવ્યો છે તે પણ એટલું જ નહીં પણ ઉત્તરહિદમાં રાજમહેમાન તેઓનાં નામે, પેલા પહેલા વર્ગમાં મૂક્યા છે તે મહા- તરીકે રહી અમુક સમય (પુ. ૩ માં ગર્દભીલ વંશની ભાગ્યશાળીઓનાં કરતાં, કાંઈ ઓછાં યશસ્વી અને હકીકત જાઓ) આરામ અને વૈભવમાં પસાર પ્રભાવશાળી તે નથી જ. તેમણે પણ પિતાના વંશને કર્યો છે. તેમ વળી ને. ૨૫ વાળા છત્રપણે તે સૌરાષ્ટ અતિ ઉજજવળ બનાવવામાં યથાશક્તિ માળા અર્પણ અને ગુજરાત જેવા ઉત્તરહિંદના પ્રાંતમાં (ષ૪મ કર્યો છે જ. આવા પા સદી સુધી રાજ ભગવતા પરિચ્છેદે લેખ નં. ૧૮) રાય પણ ચલાવ્યું છે, નરેશમાં, નં. ૨ વાળા ગૌતમીપુત્ર યજ્ઞશ્રીને, નં. ૧૭ છતાં ઉપર દર્શાવેલ સામાન્ય નિયમને અનુસરીને વાળા ગૌતમીપુત્ર શાતકરણિ અરિષ્ટકર્ણને તથા નં. આપણે કહેવું પડયું છે કે તેમને ઉત્તરહિદ સાથે ૨૪ વાળા ગૌતમીપુત્ર શાતકરણિને અને નં. ૨૫ વાળા સંબંધ નહતો. જ્યારે આ સાતમા શતકરણિએ જે વસિષ્ઠપુત્ર છત્રપણું શાતકરણિને, મુખ્યપણે મૂકી કે ઉતરહિદમાં રાજ્ય પણ નથી કર્યું, તેમ નં. ૧૭ શકાશે. પરંતુ અડધી સદીવાળા જે ત્રણ નૃપતિઓએ અને ૧૮ માની પેઠે રાજવૈભવમાં સમય ૫સાર પણ પિતાને શાસનકાળ ઇતિહાસના પાને અમર કરાવ્યો નથી કર્યો, છતાં તેને ઉત્તર હિંદ સાથે અતિ સંપર્કમાં છે તેમની વિશિષ્ટતાઓ તે જુદી જ ભાત પાડી આવેલ લેખો પડયો છે; કારણ કે તેણે ઉત્તરહિંદ બતાવનારી દેખાય છે. તેમાંના પહેલાની–મલ્લિકશ્રી ઉપર બે બે વખત ચડાઈ લઈ જઈ, ડોલતી એવી સાતકરણિની-વિશિષ્ટતાઓનું વર્ણન, ઉપરમાં તેના મૌર્ય સામ્રાજ્યની-અવંતિપતિની સત્તા સામે પડકાર જીવનવૃત્તાંતે આલેખાઈ ગયું છે. ત્રીજા અને છેલા ઝીલ્યો હતો. એટલું જ નહીં, પરંતુ બીજી ચડાઈ એવા હાલ શાલિવાહનનું ખ્યાન તેના વૃત્તાંતે લખાશે. વેળાએ તે, કોઈએ પણ ઇતિહાસમાં નથી કરી જ્યારે વચલા અને બીજા એવા શાતકરણિ સાતમાનું બતાવ્યું તેવું કરી બતાવીને-જે સત્તાધીશને પોતે વૃત્તાંત તે અત્યારે તેના રાજ્ય વિશે જ્યારે આપણે ખડિયો હતો તે જ સત્તાધીશને જીતી લઈને પિતાને બેલી રહ્યા છીએ ત્યારે જ કહેવું યથાસ્થાને ગણશે. ખંડિયા બનાવી દીધા હતા; ઉપરાંત પોતાનું સાર્વ| સર્વ ભણેલાઓની અને વિદ્વાનોની એ જ માન્યતા મત્વ પ્રજા પાસે પણ કબૂલ કરાવી લીધું હતું : બંધાયેલી છે કે આંધ્રપતિઓ એટલે દક્ષિણહિદના જ અને આ સર્વ વિજયમાળાના મુકુટમાં કીર્તિવંત ભૂપતિઓ. તેમને ઉત્તરહિંદ સાથે સંબંધ જ ન હોઈ જુમાં ઉમેરવા, તે ખડિયા નૃપતિને અંકુશમાં રાખવા, શકે. અલબત્ત, કેટલેક અંશે આ અભિપ્રાય સકારણ પિતાના સરમુખત્યારને-Dictatorસેનાધિપતિ છે જ. સામાન્ય રીતે વિંધ્યાચળ પર્વતને જ, ઉત્તર નીમી દીધો હતો. આ પ્રકારને વિજય મેળવવામાં અને દક્ષિણ હિંદની સીમા આંકતા લેખાય છે; છતાં ભલે તેને ભૂજાબળરૂપી પરાક્રમ બહુ ફેરવવું પડયું. તેને ઓળંગીને ઉત્તરે આવેલ વરાડ અને મધ્યપ્રાંત ન હોય, કે રાજરમતની શેત્રજમાં કૌશલ્ય-પટુતાન ઉપર, જેમની સત્તા જામી હોય તેને પણ ઉત્તરહિંદના વાપરવી પડી ન હોય, પરંતુ માત્ર સંગેએ જ શાસક તરીકે ન લખવાની પ્રથા પડી જવાને લીધે. યારી આપી હાય-અરે કહે કે-માત્ર અશ્વ દેડાવતે અમે પણ તે જ ન્યાયે આ વાક્ય ઉચ્ચારીએ છીએ; જ નગર પ્રવેશ કરીને ગાદી કબજે કરી લીધી હોય કેમકે ને. ૨ વાળા ગૌતમીપુત્ર યજ્ઞથીને સત્તા પ્રદેશ છતાં, વિજય તે વિજય જ કહેવાય. કહેવાનો મતલબ કાંઈક ઉત્તરહિદમાં થવા પામ્યો હતો છતાં તેને એ છે કે તેણે મૌર્ય સમ્રાટ-અવંતિપતિ ઉપર પિતાનું ઉત્તરહિત સ્વામી નથી કહેવાતા; તેમજ નં. ૧૭ રાજકીય આધિપત્ય મેળવ્યું હતું; અને જે તે સમ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ પત'જલી મહાશય અને રાજા ચાતકમણિ નવમ પરિચ્છેદ 1 યતી રાજપ્રથાએ, રાજ્ય વ્યવસ્થાએતેને અટકાવ્યા ન હાત તા મેનાને અવંતિપતિ તરીકે જાહેર પણ કરી દીધા હાત. આ પ્રસંગ શું હતા અને કેવી રીતે અનવા પામ્યા હતા, તે સર્વ હકીકત. ઉપરના મે પારામાં-પૃ. ૧૮૪ થી ૧૯૦ સુધી લખાઈ ગઈ છે ત્યાંથી વાંચી લેવા વિનંતિ છે. તેના રાજ્યની ખાસ સર્વોપર વિશિષ્ટતા જે ગણાય તેવી છે તે તેની અતિ ઉપર ચડાઈ તથા વિજય અર્પતી યશગાથા લેખી રહે છે. પંડિત પતંજલીની એક રાજનીતિજ્ઞ તરીકે કે મહાવિદ્વાન તરીકે જે નામના પ્રચલિત થઈ છે તેમના સમય શુંગવંશી અવંતિપતિના રાજપતંજલી મહારાય અમલે છે તથા તેમણે પોતાનું અને રાજા જીવન તેમના આશ્રયે પસાર કરેલ તકરા હાવાથી તેમનું સ્થાન પણ અવંતિ પ્રદેશ જ મુખ્ય અંશે ગણાય છે. તેમજ આ હકીકત ઈતિહાસમાં એટલી બધી પ્રસિદ્ધ થયેલી છે કે આપણે તેમનું જીવનવૃત્તાંત તે સ્થાને જ વિશેષત: આળેખવું પડયું છે. છતાં પુ. ૩ માં તેમના જીવન પરિચય આપતાં હકીકત રાષઈ છે કે, તેમના જન્મ દક્ષિહિંદમાં, ગાદાવરી નદીના મુખપ્રદેશ ગણાતા એવા ગાવરધનસમયના કાઇક ગામે થયા હતા. મતલબ કહેવાની એ છે કે, તેમના કીર્તિકળશનું સ્થાન ભલે ઉત્તરવિંદમાં હતું, પરંતુ ઉદ્ભવસ્થળ તા દક્ષિણહિંદમાં જ હતું. ઉપરાંત તેમના રાજદ્વારી જીવનના તેમજ વિદ્યાસંગના આરંભ પણ દક્ષિણહિંદમાં જ થયા હતા અને તે પશુ આ રાજા સાતમા શાતકરણિના રાજ્ય અમલેજ તથા તેના જ પાષણ અને પ્રાત્સાહનથી. આ હકીકત એટલી બધી જાણીતી થઇ નથી એટલે તેને લગતું વર્જુન ત્ર હાથ ધરવાની જરૂરિયાત લાગી છે. ધર્મક્રાંતિ કરવામાં ૫, પતંજલીના અને આ રાજાને કેવા સુમેળ જામ્યા હતા તેના ઠીકઠીક ચિતાર ઉપરમાં (૧૫) બેમાંથી રાન્ત શાતારણ મૂળે તે જૈનધર્મી હતા પરન્તુ કેવા સંયેાગમાં તેણે ધર્મ પલટો કર્યા હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૯૧ આપણે જણાવી ગયા છીએ એટલે ચર્વિતચૂર્ણ કરવાની જરૂર નથી. પરન્તુ એટલું કહેવું આવશ્યક છે કે, જે રાજ્કીય અને ધાર્મિક ક્રાંતિ કરવાનું ચેટક, આ રાજા અને તેના પુરાહિતને વળગ્યું હતું તે, તે બંનેનાં કાંઇક ઇર્ષાખાર તેમજ મહત્ત્વાકાંક્ષી સ્વભાવને અનુસરીને જ હતું. ઇર્ષાખારી એટલા દરજ્જે કહી શકાય કે, મહારાજા પ્રિયદર્શિન, હવે સાબિત કરાયું છે તેમ એક ચુસ્ત જૈનધર્મી રાજા હતા; વળી રાજકુનેહથી તેણે તે ધર્મના પ્રચાર, પશ્ચિમે 33 મિસર અને સિરિયા સુધી, ઉત્તરે તિભેટ, ખાટાન અને ચિનાઈ તુર્કસ્થાન સુધી અને દક્ષિણે કે સિંહલદ્વીપ સુધી કર્યા હતા. તેમ પેાતાના રાજઅમલ પણ એવી જ શીતથી ચલાવ્યા હતા કે રાજપ્રકરણને ધ`થી અલગને અલગ જ રાખ્યું ગયા હતા. છતાં પેાતાની પ્રજાને મેોટા ભાગ જૈનધર્મને અનુસરતા ખની જવા પામ્યા હતા. સારાંશ કે મહારાજા પ્રિયદર્શિનની ધર્મવિષયક તેમજ રાજકીય વિષયક નીતિ, એમ બન્ને, ભલભલાને મન એક એરંભ–ઉખિયાણા સમાન થઇ પડી હતી. એટલે સ` ક્રાને મનમાં એમ સ્વભાવિક રીતે જ થઈ આવવું છે કે, આપણા હાથમાં જો રાજ્યની લગામ આવે તે, આપણે પણ કાં તે જ પ્રમાણે શક્તિ ફારવી ન શકીએ તે તેના જેવા સુયશ મેળવી ન લઈએ ? આવા પ્રસંગ મહારાજા પ્રિયદર્શિનના મરણુ ખાદ તરત જ, આ રાજા અને પુરાદ્ધિતની જોડીને સાંપડી આવ્યેા હતેા. આ બંને૧ ૫ વેદાનુયાયી હતા. એટલે પ્રિયદર્શિને જેમ જૈનધમ ના યા જગ આકારા કરી બતાવ્યા હતા, તેમ આ વેદાનુયાયી યુગ્મને સ્વધા પ્રચાર કરી બતાવવાના કાડ ઉગી આવે તે સ્વભાવિક છે અને ઉગી આવ્યા પણ હતા જ. પરન્તુ કમનસીબે જે કુનેહ પ્રિયશિતે વાપરી હતી તે તે ખતાવી ન શકવાથી, સુયશ બાંધવાને બદલે કેટલીક અપકીર્તિ તેમણે વહેારી લીધી હતી, આ માટે તે કાર્યને આપણે જંખારી કહેવી પડી છે, છતાં રાજા તેનું વર્ણન ઉપરમાં અપાઈ ગયું છે. અહીં ધર્મપલટા થયાં બાદનું વણૅન છે, એટલે વેદાનુયાયી હતેા એમ લખ્યું છે. www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર ] પતંજલી મહાશય અને રાજા શાતકરણિ એકાદશમ ખંડ શાતકરણિ મહાપરાક્રમી હોવાથી તે સ્થિતિ જળવી પિતાના મનોરથે ઘણે અંશે અમલમાં મૂકાવી શક્યા રાખવાને શક્તિવંત થયો હતો, પણ તેનું મરણ તરત હતા, જે આપણે પુ. ૩માં પુષ્યમિત્ર-અગ્નિમિત્રના નીપજ્યું અને તેની ગાદીએ જે આવ્યા છે તેવા પ્રભાવ- વૃત્તાંતથી જાણી ચૂકયા છીએ. શાળી ન હોવાથી ઢીલી દેરી મૂકી અને પ્રજાને યથેચ્છ ચાલવા દીધી, એટલે ત્યાં પુનઃશાંતિ સ્થપાઈ આ પ્રમાણે ધર્મવિષયક હરીફાઈમાં મહારાજા ગઈ છે. જે આપણે આગળના પરિચ્છેદે નિહાળીશું. પ્રિયદર્શિનની અને રાજકીય વિષયની હરીક્રાઈમાં ૫. જ્યારે પતંજલી મહાશયને “હાર્યો જુગારી બમણું રમે” ચાણક્યની નીતિની તુલના કરવામાં અને બની શકે તેના જેવો જ ઘાટ થયો હતો; કેમકે એક બાજુ તે બન્ને વિષયમાં તેમના ઉપરીપદે બિરાજવા માટે શાતકરણિને ગત થયા બાદ, તેના ફરજંદની પ્રજાની પંડિત પતંજલિએ પિતાની સર્વ શકિત ઉપયોગમાં લઈ, સાથે કડક હાથે કામ લેવાની અશક્તિ પ્રગટ દેખાતી આકાશ અને પાતાળ એક કરવામાં બાકી રાખી હતી એટલે પિતાનું મન ધાર્યું કરી શકાય તેમ નહોતું. નહતી. પરંતુ જેટલા પ્રમાણમાં તેમનામાં શક્તિ પરંતુ બીજી બાજુ અવંતિમાં પોતાના સાગ્રીત પુષ્ય. અને ઉત્સાહ ભર્યા હતાં, તેટલા પ્રમાણમાં જે કનેહ મિત્રન એર વિશેષને વિશેષ જામતું જતું હતું એટલે અને દીર્ધદષ્ટિપણે કામ લેવાની પદ્ધતિ અખત્યાર ત્યાં પોતાના ખેલ વિનાસંકોચે-બકે તેની મદદથી કરી હતી, તે અત્યારે તેમના સઘળા પ્રયાસે જે વિશેષ પ્રબળતાથી ખેલી શકાશે તેવું દેખાવાથી પિતાનો દુનિયાની નજરે ઈર્ષ્યા અને અદેખાઇપ્રેરિત દેખાઈ વસવાટ તેમણે ત્યાં ફેરવી નાંખ્યો હતો તથા તેઓ ગયા છે, તેણે ઓર જ સ્વરૂપ ધારણ કર્યું, હેત. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ : N MY '( s દશમ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર –(૮) લંબેદર (૯) આપિલિક-આપિલક (૧૦) અને આવિ–આ ત્રણેના રાજયે કેઈ સબળ મુદ્દે નેધા જડતું ન હોવાથી ત્રણેના એકત્રિત આપેલાં વૃત્તાંત (૧૧) મેઘસ્વાતિ પહેલે–ઉપરના ત્રણ અને આ ચોથાના રાજ્યકાળ સુધી દક્ષિણના દરબારે રહી ગયેલ વૈદિક ધર્મની અસર-વળી જૈનાચાર્ય કાલિકસૂરિના હાથે પ્રતિકાર થતાં, જનમ આગળ તરી આવ્યું હતું તેનું દષ્ટાંત સાથે આપેલ વર્ણન–આ ગ્રંથના આલેખનમાં વારંવાર ધર્મના મહાસ્ય ઉપર વર્ણન કરેલ હેવાથી, વિદ્વાનોએ લેખકને ધમધ અને સ્વધર્મ પ્રત્યે પક્ષપાતિ લેખેલ છે; પરંતુ તે સમયના રાજાઓ ધર્મરક્ષા માટે કેવા મરી શટતા હતા તથા તે ઉપરથી તેમનાં જીવને કેવાં રંગાયેલાં રહેતાં. તેને ખ્યાલ જયાંસુધી આવે નહીં ત્યાં સુધી, ખરે ઈતિહાસ પણ અંધારામાં રહેવા પામે-અને રહેવા પામ્યો જ છે તે સ્થિતિને શિલાલેખ વિગેરેનાં દષ્ટાંતે સાથે આપેલ ચિતાર-વળી ધર્મ શબ્દના ઉચ્ચાર માત્રથી જ ભડકી ન જતાં, તે સમયની અને વર્તમાનકાળે કરાતા તેના અર્થ વચ્ચેની મનાઈ રહેલ, વ્યાખ્યાને બતાવેલ મર્મ (૧૨) સિદાસ ઉર્ફે સંઘસ્વાતિ-ન. અગિયારમાની પેઠે આના રાજ્ય પણ ચાલેલ ધમયુદ્ધને આપેલ ખ્યાલ-જેથી ક્ષહરાટ નહપાણ અને રાણી બળશ્રીના પુત્ર તથા પૌત્રના રાયે કેતરાયલ લેખોને મળી આવતો ઉકેલ–તથા અત્યાર સુધી ઇતિહાસમાં થઈ પટેલ વિકૃતિને મળી આવતે ચિતાર (૧૩) મેઘસ્વાતિ બીજે (૧૪) અને મૃગેંદ્ર-તેમણે ચલાવેલ તટસ્થપણે રાજ્યઅમલ (૧૫) સ્વાતિકર્ણ–તેની રાણી બળશ્રીને આપેલ પરિચય; તથા તેણી નં. ૧૬, ૧૭ અને ૧૮ મા આંધ્રપતિ સાથે પુરવાર કરી આપેલ સગપણ સંબંધ-તથા પુરાણીક અને જૈન ગ્રંથોમાંની હકીકતોથી અને પુરાવાથી, સાબિત કરી આપેલ આપણાં અનુમાને તથા અન્ય અતિહાસિક ઘટનાઓ (૧૬) દીપકર્ણ દીપકણિ–શામાટે તેણે ગાદી ત્યાગ કર્યો હતે તથા રાણીબળશ્રીનાં લાગવગ અને પ્રભાવને લીધે રાજ્યમાં કેવા કેવા પ્રસંગે બનવા પામ્યા હતા, તેનું કાંઈક આપેલું વર્ણન ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] લાદર, આપિલિક અને આવિ [ એકાદશમ ખંડ શતવહન વંશ (ચાલુ) . નહોતું એમ કહીએ તે ચાલે. નં. ૧૦નું રાજ્ય ઈ. સ. (૮) લંદર (૯) આપિલિક-આપિલક પૂ. ૧૯૬-૫ માં આરંભાયું, ત્યાં સુધી વિદર્ભ-વિરારપ્રાંત (૧૦) અને આવિ આખાયે આંધ્રપતિને તાબે જ હતા. પછી તેણે કાંઈ નં. ૭ સુધીનાં રાજાઓનાં જીવન વિશે પ્રકાશ કારણ આપ્યું હોય કે તે પ્રદેશ ઉપર શાસન ચલાવતા પાડવામાં જોકે સંપૂર્ણ તે ન જ કહી શકાય, છતાયે તેના મહારથીએ સૂબાએ કાંઈ કારણ આપ્યું હોય, પરંતુ ઠીકઠીક પ્રમાણમાં સામગ્રી મળી આવી છે જેથી તે અવંતિપતિ રાજા અગ્નિમિત્રને યુદ્ધમાં ઉતરવાનો પ્રસંગ દરેકને છૂટા પાડીને આપણે વર્ણન કરી બતાવ્યું છે. ઉભો થયો હતો. આ કારણે રાજકીય હેવા કરતાં ૧ થી ૧પ સધીના આ રાજ બધી મતભેદ હોવાનું વિશેષતા જણાય છે. આ યુદ્ધને અંતે બહુ જ જુજ માહિતી મળી આવતી હોવાને લીધે આંધ્રપતિને કેટલાક પ્રદેશ ગુમાવવો પડે છે ઉપરાંત, કાઈક ઠેકાણે બે કે ત્રણને એકઠા પણ નોંધવા પડ્યા માલવિકા નામની કન્યાને પણ લગ્નમાં દેવી પડી છે છે જ્યારે કેટલાકને માત્ર પાંચપંદર લીટીમાં જ પતાવી (આ કન્યા તેની જ હતી કે પેલા મહારથીની, તે ચોક્કસ નાંખવા પડ્યા છે. આ ધોરણને અનુસરીને નં.૮, ૯ થતું નથી). આ સિવાય બીજો કોઈ ઐતિહાસિક પ્રસંગ અને ૧૦ રાજાઓને એકત્ર રીતે લીધા છે. ' નોંધવા યોગ્ય મળી આવતા નથી તેથી તેમનાં વૃત્તાંત તેમના કેઈ વિશે, જેને ખાસ માહિતી કહી શકાય બંધ કરીએ છીએ. તેવી પ્રાપ્ત થતી નથી જ, પરંતુ સંયોગાનુસાર–આન (૧૧) મેઘશ્યાતિ પહેલો ષગિક એકાદ વિષય જે મળી આવ્યો છે, તેનું કાંઈક કાળ ગયે, અગ્નિમિત્રની ગાદીએ તેના પૌત્ર વિવેચન કરીશું. ન. ના રાજે જણાવી ગયા છીએ બળમિત્ર-ભાનમિત્રનાં રાજ્ય પ્રદિપ્ત થયાં હતાં. તેઓ કે, ઉત્તરહિંદમાં શૃંગવંશી અમલતળે તેમ જ દક્ષિણ પણ પોતાના પિતામહની પેઠે ચુસ્ત વૈદિકધમાં હતા. હિંદમાં, શતવહનવંશીની આણામાં-હકુમતમાં વૈદિક આ બાજુ આંધ્રપતિ તરીકે મેદસ્વાતિ પહેલો આવ્યો મતને રાજધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો હતે. તેમાંયે હતો. તે પણ ખરું કહીએ તો જોકે વૈદિકમતને જ શંગવંશીઓ પોતે જ બ્રાહ્મણકુળમાં જન્મેલ હોવાથી પક્ષપાતિ હતે. છતાં જૈનધર્મ પ્રત્યે દ્વેષધારી નહોતે. તેમણે તે ધર્મને ચુસ્તપણે વળગી રહીને સારી રીતે જેમ બળમિત્ર ભાનુમિત્રને સંયુક્ત રાજકાળ ૩૦ આગળ વધાર્યો હતે; જ્યારે આંધ્રપતિઓ પોતે વર્ષનો હતો, તેમ આ મેધસ્વાતિને રાજકાળ પણ ક્ષત્રિયોત્પન્ન ગણાતા હાઇને, તેમને પોતાના પૂર્વજોના લગભગ તેટલે જ દીર્ધ સમયી બલકે વિશેષ લંબાયલ ધર્મને પ્રથમ દરજજે માન આપવું રહેતું હતું. તેમાંયે હતું. પરંતુ મેધસ્વાતિનું રાજ્યશાસન એક રીતે વિશેષ નં. ૭ વાળાએ ભલે પરિવર્તન કરેલ હતું, છતાં તે પણ પ્રભાવવંતુ નીવડયું હતું. કેમકે, બળમિત્ર ઉફે એડ્વક અને એક-ભલે બહુ નજીક-પૂર્વજ તો ગણાય ને (!) એટલે ભાનુમિત્ર ઉર્ફે ભાગ–બ એ સંયુક્ત રાજ્ય ભલે ૩૦ જેમ તેના તરફ પૂજ્યબુદ્ધિ રાખવાનું આવશ્યક ગણાય, વર્ષ કર્યું છે, પરંતુ પ્રથક રીતે તે દરેકને ફાળે પંદર પંદર તેમ વિશેષ ભૂતકાળી પૂર્વ પ્રત્યે પણ માનબુદ્ધિ તે વર્ષ જ કહી શકાશે. વળી તેઓના રાજ્ય પંજાબ તરફની ધરાવવી જ રહે; જેથી અત્રે વર્ણવતાઓની સ્થિતિ જરા સરહદ તરફથી, ૫રદેશીઓના હુમલાને જે પ્રવાહ ઢચુપચુ ને ડામાડોળ જેવી રહેતી હતી, એટલે તેઓ સતત ચાલ્યો આવતો હતો તેને લીધે, તેમને ઘણોખરે શુંગવંશીઓની પેઠે ચુસ્ત વૈદિકમતાનુયાયી નહતા. પરંતુ સમય તેમની સાથે યુદ્ધ કરવામાં કે તેની રૂકાવટ સંયોગાનુસાર તે ધર્મપ્રત્યે જેમ ખેંચાયે જતા હતા, તેમ કરવામાં જ વ્યતીત થયે જતા હતા. એટલે તેમને રાજ્યની જૈનધર્મની અવગણતા ૫ણ કરી શકતા નહતા. પરિણામ શાંતિ જાળવી રાખવામાં સમય મળતી નહોતી. વળી એ આવ્યું હતું કે ઉત્તરહિંદમાં ધર્મનિમિત્તે જે કાંઈક પરદેશીઓ સાથેના યુદ્ધમાં જોડાવાથી તેમનાં અકાળમૃત્યુ દમન ચલાવાયે જતું હતું, તેમાંનું દક્ષિણહિંદમાં કાંઈએ થવા પામ્યાં હતાં. આ સર્વ કારણેને લઈને તેમને રાજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચછેદ ] લહર, આપિલિક અને આવિ [ ૧૯૫ કાળ, પ્રજા કલ્યાણની દૃષ્ટિએ શુન્યવત લેખીએ તો અમરાવતી કે વરંગુળમાં હોવાનું આપણે જણાવી લેખાય તેવો હતો. જ્યાં પ્રજાકલ્યાણ તરફ ઉપેક્ષાવૃત્તિ ગયા છીએ. કાલિકસૂરિ ત્યાં પહોંચ્યા. જોકે ત્યાં સેવાતી રહેતી હોય, ત્યાં પ્રજામાં ધર્મ પ્રચાર વિશે બહુ રાજધર્મ તરીકે વૈદિક ધર્મ જ પળાતો હતો, પરંતુ પડી હોવાનું માની લેવું, તે જરાક વધારે પડતું ગણાય. અવંતિપતિની પેઠે ચુસ્તપણું નહોતું; તેમ પ્રજા સાથે એટલે અગ્નિમિત્ર કરતાં બળમિત્ર–ભાનમિત્રના રાજ્ય રાજ્ય બહુ જ એખલાસભર્યો વર્તાવ ચલાવ્યે જતું વૈદિકમતને ઓછું પિષણ મળ્યું હતું એમ કહી હતું; તેમ અવંતિની અડોઅડ એવું બીજું કોઈ રાજ્ય શકાશે. પરસ્ત જ્યારે આપણને કહેવામાં આવે છે કે નહોતું કે ત્યાં જઈ પતે આશ્રય લઈ રહે; વળી તક્ષિલાના યોન સરદાર એન્ટીઓલસિદાસે અવંતિ- આંધ્રપતિઓને મૂળ બાપિકે ધર્મ તે જેન જ હતો. પતિ એવા કાશિપુત્ર ભાગરાજાના ધર્મ પ્રત્યે સહાનુભૂતિ આવાં અનેકવિધ કારણે વિચાર કરી–સમયધર્મ દર્શાવવા, એક મેટે સૂપ, સાંચી–ઉર્જનની નગરીએ ઓળખી-તેમણે દક્ષિણ તરફ જ વિહાર કર્યો હતો ને દાનમાં ઉભો કરાવ્યો હતો (૫ ૩ પૃ. ૧૧૧), ત્યારે પિતાનું શેષ માસું ત્યાં વ્યતીત કર્યું હતું. આપણે માનવાને કારણે મળે છે કે, રાજા ભાગને સ્વધર્મ અહી આંધ્રપતિના રાજનગરનું નામ વરંગુળ-અમરાપ્રત્યે અનુપમ મમતા હોવી જ જોઈએ. આ હકીકતને વતી જણાવ્યું છે, પરંતુ જૈન સાહિત્યમાં (ભ. બા. પુષ્ટિ એ ઉપરથી પાછી મળે છે કે, રાજા ભાગે . ભા. પૃ. ૧૮૭) “પ્રતિષ્ઠાનપુરમાં ચોમાસું રહેવા પિતાના ભાણેજ બળભાનને, પોતાના મામા કાલિક ગયા...ત્યાં શાલિવાહન નામે રાજા રાજ્ય કરતા સરિએ જ્યારે જૈનધર્મની દિક્ષા આપી ત્યારે ક્રોધમાં હતો.” આ પ્રમાણે શબ્દો છે. અત્ર જેમ શાલિવાહન ને ક્રોધમાં-બન્ને પક્ષે, એક પક્ષે સગો ભાણેજ ને બીજા રાજા હાલનું નામ અસંગત છે પરંતુ શતવહનવંશી. પક્ષે સગે મામો હોવા છતાં, એટલે કે બન્ને પક્ષ રાજા સમજવો રહે છે, તેમ પ્રતિષ્ઠાનપુર તે પ્રસિદ્ધ પણે, તરફ સમદષ્ટિ કેળવવાની હોવા છતાં, ભર માસે રાજનગર હતું એવા ખ્યાલથી લખાઈ ગયું સમજવું જનસાધુઓને વિહાર કરવાને નિષેધ કરાય છે જયારે ખરી રીતે તે અમરાવતી નગર લખાવું જોઇએ. એવું જાણવામાં આવ્યું, છતાંએ અવંતિની હદ છોડી જે પ્રમાણે આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે તે દેવાનો રાજહકમ ફરમાવ્યો હતો. આ કાલિકસૂરિ જૈન- ઉપરથી તથા તે સમયના પ્રાસંગિક અન્ય વિવેચનથી. ધર્મના એક મહાસમર્થ આચાર્ય-યુગપ્રધાન-તે તેનું નામ અંતરંજિકા (જુઓ આગળ નં. ૧૬ ના સમયે ગણુતા હતા તેમને યુગપ્રધાન તરીકે વર્ણનમાં રાણું બળશ્રીની સમક્ષ થયેલ વાદનું વર્ણન) સમય જૈનસાહિત્ય પ્રમાણે મ. સ. ૩૩૫થી ૩૭૬ હોવાનું સમજાય છે. આ નામ વરંગુળ માટે વપરાયું. ઈ. સ. પૂ. ૧૯૨થી ૧૫૧=૪૧ વર્ષને ગણાય છે. હશે કે અમરાવતીનું બીજું નામ હશે કે, વરંગુળ યાં રાજહુકમ થયો ત્યાં તેને માન દીધા સિવાય અમરાવતી વજીને કેાઈ ત્રીજી જ નગરી હશે તે એક છુટકે જ નહીં. એટલે કાલિકસૂરિએ લાચારીથી દક્ષિણ સંશોધનનો વિષય છે. અમારૂ અંગત મંતવ્ય એ થાય તરફ પ્રયાણ કરેલું. આ સમયે આંધ્રપતિઓનું રાજ- છે કે, અમરાવતી નગરીનું પર્યાય વાચક નામ અંતપાટ પૈઠણમાં ન હોવાને બદલે બેન્નાટક પ્રાંત, રંજિકા હેવું જોઈએ. ત્યાં સ્થિતિ કરાયા બાદ એકદા (૧) કઇકના મત પ્રમાણે તેમનો સમય ૩૮૬-૩૯૬ (૩) છતાં બીજો પ્રસંગ જે ઉભો થયો છે તે વખતે સુધી પણ છે. બનવા જોગ છે કે કદાચ ૩૭૬ ને બદલે તે રાજા હાલ શાલિવાહનનું જ રાજય ચાલતું હતું. આવી તેમના જીવનકાળ ૧૦-૨૦ વર્ષ વધારે લંબાયો હોય અને રીતે અનેક બનાવો એકના સમયે થયા હોવા છતાં તેથી આ સમય નોંધવા પડ હોય. બીજાંના રાજ્ય થયાનું નેધાઈ જવાયું છે. (જુઓ ન (૨) જુએ ભ, બા, 3. ભા. ૫. ૧૮૭. ૧૬નું વૃત્તાંત) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ---- - - --- it is ક ક - - - - - ધર્મનું મહત્વ અને ગ્રંથાલેખન [ એકાદશમ ખંડ પર્યુષણ નામે જૈનોનું મહાપર્વ આવ્યું ત્યારે રાજાએ કેટલાય ભાગને જૈનધર્મમાં સ્થિર કર્યો હતો. આ તેમના પૂછયું કે “હે સ્વામી, પર્યુષણ પર્વ કયે દિવસ કરશું! પ્રયાસને, નં. ૭ શાતકરણિ અને પછીના સમયે થયેલ ગુરૂએ કહ્યું, ભાદરવા સુદિ પંચમીને દિવસે. ભૂપતિએ ધર્મક્રાંતિના પ્રત્યાઘાત તરીકે-action અને re પૂછયું. પંચમીને દિવસે તે અહિ ઈંદ્રમહત્સવ થાય -લેખ હોય તે પણ લેખી શકાશે. રાજા મેયસ્વાતિના છે માટે જે તેની (પંચમી) પહેલાં કે પછી, પર્યુષણ મરણ બાદ તેનો પુત્ર સૌદાસ ઉકે સંધસ્વાતિ ગાદીએ મહોત્સવ થાય તે હું પણ તે દિવસે તપ-નિયમ– આવ્યું છે.. જિનાલયમાં છવ પ્રમુખ કરાવું. ગુરૂએ કહ્યું. આપણું આ ગ્રંથમાં ઈ. સ. પૂ. ૯૦૦ થી ઈ. ભાદરવા શદિ પાંચમ પછી એક પહોરે પણ એ સ. ૧૦૦ સુધીના લગભગ એક હજારથી અગિયારસે પષણ ઉત્સવ ન થવો જોઈએ, પણ તે પહેલાં વર્ષનો ઇતિહાસ આળેખ્યો છે કર હોય તે થાય. આષાઢ ચોમાસાના (આષાઢ ધર્મનું મહત્વ અને તે વખતની આર્યસંસ્કૃતિ અને શુદ પૂનમથી) એક માસ ને વીસ દિવસ (પચાસ ગ્રંથાલેખન અત્યારની આર્યસંસ્કૃતિમાં મહાન દિવસ) વીતે છત, પર્યુષણ કરવાનું ભગવાને ફરમાવ્યું પરિવર્તન થઈ ગયું છે એમ છે. રાજાએ આચાર્યને વચન માન્ય કર્યું. ત્યારે સૌએ સર્વ કેાઈ સ્વીકારે છે. જેનો અર્થ એમ કરી શકાય ઉત્તરવારણ કર્યું. સર્વ શ્રાવકેએ પણ આચાર્યને કે, તે વખતની પ્રજાનાં માનસ, રહેણીકરણી, રોજના સંમત એવું સંવત્સરી પર્વ કાલિકાચાર્યની સાથે ચોથને આચારવિચાર તથા સાંસારિક વ્યવસ્થા અને જીવન ત્રિસે કહ્યું ” કહેવાની મતલબ એ છે કે કાલિક વગેરે સર્વની પરિસ્થિતિમાં અતિ વિપુલપણે કેકાર સરિના ઉપર પ્રમાણેના ઉપદેશથી, રાજા શતવહન થઈ ગયા છે. પછી તે પરિણામ-પરિવર્તન, સુધારામાં જનધર્મમાં દઢ થયો તથા પર્યુષણ પર્વની આરાધના, કે કુધારામાં, સુખમાં કે દુઃખમાં, અથવા સારામાં તે સમય સુધી જે ભાદ્રપદ શુદિ પાંચમના દિવસે કે નઠારામાં, કે સર્વ મિશ્રિતપણે થવા પામ્યું છે, તે. પતી હતી તે ફેરવીને ભાદ્રપદ શદિ ૪ના દિવસે તે પ્રશ્ન ભિન્ન છે; પરંતુ થયું છે એટલે તે નિશ્ચિત છે જ, નગરના શ્રાવકો સાથે તેણે કરી અને તે બાદ તે આમ છતાં ગ્રંથ આલેખનમાં અમે જે કાંઈ ધારણ પ્રમાણે કરવાનો રિવાજ પ્રચલિત થયો. આ કાલિક- કે પદ્ધતિ ગ્રહણ કરી છે તેને કયાસ, માપ, મુલ્યાંકન, સરિ એવા જબરદસ્ત ગીતાર્થ અને શાસ્ત્ર નિપુણ વાચકવર્ગને કેટલાક ભાગ, વર્તમાન કાળના ધોરણે કરી હતા કે તેમના જ્ઞાનની ચિકિત્સા ઇદ્રદેવે કરી હતી નાંખે છે તેથી અમને અપાશે દુઃખ તે થાય છે જ. અને સંતુષ્ટ પણ થયા હતા. આ કાલિકરિએ પવન્ના પરંતુ તેથી નિરાશા સેવી અમારે અમારા કાર્યમાં નામના આગમસૂત્રની રચના કરેલ હોવાથી જૈન પાછી પાની ભરવી તે યોગ્ય નથી લાગતું. એક ઈતિસંપ્રદાયમાં “પયવજ્ઞાકાર” તરીકે ઓળખાયા છે. વળી હાસકાર તરીકે અમારે તો પુ રના મુખપૃષ્ઠ ઉ૫ર જે સમજાય છે કે અત્યારસુધી પુનમિયા મહિનાની શ્લેક ટાંકી બતાવ્યો છે, તેવી નિષ્પક્ષપાત વૃત્તિથી જ ગણત્રી થતી હતી જે આગળ જતાં, શકારિ વિક્રમા કામ લેવું ઘટે છે અને તે જ પ્રમાણે લીધે ગયા છીએ દિત્યના નામનો વિક્રમ સંવત્સર સ્થાપિત થતાં તેની ખાત્રી આપીએ છીએ. આ બાબતનું સૂચન અમાસાંત મહિનામાં ફેરવાઈ ગયેલી છે. અમે લગભગ દરેક પુસ્તકની પ્રસ્તાવનામાં કર્યું તે છે ઉપર નિર્દિષ્ટ કરાયેલ ઈસારાથી ફલિત થાય છે જ, છતાં અવારનવાર જે ટીકાઓ અને અવલોકનઠારા, કે ઈ. સ. પુ. ૧૫૦ સુધી શતવહન વંશીઓ વૈદિક. જનતાના વિચાર જાણવાની અમને તક મળી છે તેમજ ધમાં રહ્યા હશે. ત્યાર બાદ કે તે અરસામાં જૈના. કેટલાક વિદ્વાનોના રૂબરૂ પરિચયમાં આવતા તેમના ચાર્યના ઉપદેશથી પાછા તેઓ જૈનધર્માસકત બનવા તરફના ઉદગારો શ્રવણ થવા પામ્યા છે, તે ઉપરથી પામ્યા હતા. તેમજ આ આચાર્ય દક્ષિણની પ્રજાના સમજાય છે કે, હજુ તે ગેરસમજાતિ દૂર કરાવવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ દરામ પરિચ્છેદ ] ધર્મનું મહત્વ અને ગ્રંથાલેખન [ ૧૭ આવશ્યક્તા દેખાય છે જ, નહીં તે જે શુદ્ધ આશયથી વવા પ્રત્યે જ કેંદ્રિત બની રહેતું. તેમને મન, આર્થિક ગ્રંથ લખવાને પ્રેરણા થઈ છે તે માર્યો જવાની લાભ કે પરસ્પરના આચારાત્પર બેદમાંથી નીપજતા ભાતિ રહે છે. ઝગડાઓ, તે મનુષ્યજીવન બરબાદ કરવા માટે કે એને અમારે બચાવ કરવા માટે આ કથનને ઢાલ ગુમાવવારૂપ ગણાતું. એટલે જ દ્રવ્યસંચય કરવા માટે તરીકે મહેરબાની કરીને કોઈ ન લેછે, પરંતુ જ્યાં વર્તમાનકાળે જેમ મનુષ્ય દરેક પ્રકારની યુક્તિપ્રવૃતિ વસ્તુસ્થિતિ જ તેવી દેખાતી હોય ત્યાં બિચારા વાપરે છે, તેવા પ્રકારને ઉદ્યમ સેવવામાંથી તે કાજ લેખકને દેવ શા માટે દેવો ઘટે? અમારી ખાત્રી છે. તેઓ દૂર ને દૂર ભાગતા રહેતા. તેઓને મન, ધર્મ કે, અમારા સ્થાને અન્ય કોઈ હેત તે તે પણ તે જ એ તે એક અમુલ્ય, વિરલ અને દુર્લભ વસ્તુ જ પ્રમાણે વર્ણન કરત. અલબત્ત, શબ્દ અને વાકય લેખાતી. ધર્મ રક્ષણ માટે છંદગીનું બલિદાન પy રચનામાં ફેર પડે, પણ તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ બદલી તુચ્છ લેખતા. સામાન્ય મનુષ્યની પણ આવી મનેદશા જનું તે ન જ ગણાય. અમારે બે મુદ્દા ઉપર વાચક જ્યાં રહેલી હોય ત્યાં ક્ષત્રિચિત ભૂપતિઓની દશાની મહાશયનું ધ્યાન દોરવું રહે છે. એક ધર્મ શબ્દની તો વાત જ શી કરવી ? તેઓ સ્વજીવન ઉપરાંત, મહત્ત્વને અંગે, અને બીજી જૈન શબ્દના અર્થને માટે પોતાના રાજપાટ અને સર્વને પણ હાલમાં મૂકી પ્રથમ ધર્મ શબ્દ લઈએ. તે શબ્દના ગૂઢાર્થ દેવાને તત્પરતા દાખવતા. આવી સ્થિતિવાળાને, અને રહસ્ય વિશે કાંઈ પણ અત્ર ઉચ્ચારવું તે આપણું વર્તમાનકાળે કરાતી ધર્મશબ્દની વ્યાખ્યાના અર્થમાં ક્ષેત્રની બહાર જ ગણાય. અત્ર તે આપણે ચેતવણી લઈ જઈ, આપણું ત્રાજવા-કાટલાંથી તળવા બેસી રૂપે એટલું જ કહેવાનું કે વર્તમાનકાળે જેમ ધર્મને, જઈએ, તે પછી અર્થને અનર્થ જ થાય કે બીજું પ્રજાના એક ભાગને બીજા સાથે અથડાવી મારવાના કંઈ કહેવાનું તાત્પર્ય એ છે કે, ધર્મશબ્દનું મહત્ત્વ કાર્યમાં, હથિયારરૂપે ઉપયોગમાં લેવાય છે તેવા ભાવમાં અત્યારે પ્રવર્તી રહેલી મને દશાથી આંકવાનું નથી જ તે સમયે તેનો ઉપયોગ જ થતો નહોતો. એટલે કેમી, અને જે આટલું સમજાશે તે. તે વખતના રાજવીએ ભેદભાવ કે ઉશ્કેરણીના રૂપમાં તેને કદાપી લેખાતે પોતાના દાનપત્રો, અને શિલાલેખોમાં જે કાંઈ દાન દેતાકે નહોતો. અત્યારે સવ કાર્યનું મૂલ્યાંકન, આથિક શબ્દોનો ઉલ્લેખ કરતા, તેને મર્મ તરત સ્પષ્ટગણુત્રિએ અંકાતું હોવાથી, દરેકે દરેક વસ્તુની કિંમત પણે સમજી જવાશે; તથા યુદ્ધો ખેલવામાં પણ, તેના રૂપિયા આના પાઈને હિસાબે જ મૂકાય છે; અને જેમ નિમિત્તરૂપ ધનની અને યશની તેઓને લુપતા હતી કે એક વસ્તુની કિંમત વિશેષ રૂપિયામાં અંકાય તેમ તેમાં કેવળ ધર્મરક્ષણની ભાવના જ રહેલી હતી તેની ઉપયોગિતાનું ધોરણ વિશેષપણે લેખાતું રહે છે. તે પણ આપોઆપ સમજી શકાશે. સિક્કાચિહને આ બધી અધિભૌતિક દશા સૂચવે છે. તે આલોક પણ આ વાતની પુષ્ટિ પૂરે છે. પરિચછેદ પાંચ જીવનની એહિક મનવૃત્તિની પરાકાષ્ટા સૂચવે છે. અને છમાં વર્ણવેલાં સર્વ શિલાલેખો પણ તે જ જ્યારે પ્રાચીન સમયે ધર્મને, આલોક જીવન સાથે વાતની સાક્ષીરૂપે દેખાશે. તે જ પ્રમાણે, અમે પણ જો અંતરંગ સંબંધ નહોતો લેખાતે. તેને તે વિશેષપણે વસ્તુસ્થિતિને યથાર્થ ચિતાર ન આપીએ તે એક ૫રલેકજીવન સાથે, તેના ઉત્કર્ષ-અપકર્ષના કારણભૂત ઇતિહાસકાર તરીકે અમે પણ અમારી ફરજ અદા લેખી અનુસરવાનું લેખાતું કે જેથી માણસનું આ કરવામાં પશ્ચાત રહી ગયા ગણાઈશું. અને તેથી જ સંસારનું આખું જીવન, જેમ બને તેમ આત્મકલ્યાણના વારંવાર, તેમની ધાર્મિકવૃત્તિને પ્રતિબિબત કરવાને માર્ગરૂપે વહે, તથા જેને સંગોએ યારી આપી હોય અમારે આશ્રય લેવો પડે છે, નહીં કે કોઈ તેઓ સાથે સાથે પરમાર્થ પણ કર્યું જાય. પરંતુ સર્વને અન્ય આશયથી. લક્ષ્યબિંદુ સ્વ તેમજ પરના આત્માને ઉચ્ચગામી બના- ધર્મશબ્દનું મહત્વ સમજાવ્યા બાદ હવે, જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] [ એકાદશમ ખડ શબ્દના અર્થ કાંઈક અંશે સમજાવીશું. જૈનશબ્દ, જી=જીતવું, ઉપરથી યેાજાયા છે. જેણે જીત મેળવી છે તેને જીન કહેવાય અને જે જીનને અનુસરે તે જૈન કહેવાય. આ પ્રમાણે તેના વ્યુત્પત્તિ અર્થ ચાય છે. આટલે દર સર્વસંમત હકીકત છે. પણુ જીત શેની ? શા માટે? કૈાની ઉપર તેને યથાર્થ ન સમજવાથી ગેરસમજૂતિ ઉભી થાય છે. આ ખાખતના ખુલાસા કિંચિદંશે આપવા પ્રયત્ન કરીએ. કાની ઉપર ? દુશ્મન ઉપર; શા માટે ? આત્મકલ્યાણ માટે; આત્માના જાય છે, કે દરેકેદરેક માણસે જૈન થવાને પ્રયત્નશીલ ખનવું જ જોઈએ; જે જેટલે દરજ્જે પેાતાના અંતરના દુશ્મનેાને હણી શકે, તેટલે દરજ્જે તે જૈન થયા કહેવાય. જૈનને કાઈ જ્ઞાતિ, વણું, કે આજીવિકાનું સાધન મેળવતાં સાધન જેવા, કૃત્રિમભેદનું બંધન પરવડી શકે જ નહીં. ઉપરની વ્યાખ્યા તા, જ્ઞાતિપરત્વે વાણિયા, બ્રાહ્મણ, નાગર, ખ્રિસ્તિ, ઈ.; કે, વધુ પરત્વે ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય, ઈ. ઇ,; કે આજીવિકા પ્રાપ્તિના ભેદ જેવા કે, મેચી, કુંભાર, તેલી, ભંગી કે ખાટકી ઈ. ઈ. ભેદોને, જૈન ઉત્કર્ષ માટે શૅની જીત ? ચિયારથડે મેળવેલી નહીં,અનવાને કાઈ પ્રકરની અટકાયત મૂકતા જ નથી; તેમ વર્તમાનકાળે ઉપસ્થિત થઈ ગયેલ ધર્મભેદી માટે પણ, જૈન શબ્દને ખરી રીતે લાગતુંવળગતું નથી. તેમાં તા વૈદિકધર્મીનુયાયી પણ આવી શકે છે. એક મુસલમાન બંધુ પણ આવી શકે છે, તેમજ પારસી ભાઈઓના, ખ્રિસ્તીબંધુના, સમાજીસ્ટના, શિખના, કબીરપંથીનેા, રામાનુજમના, લિંગાયતને ઈ. ઈ. સર્વ કાઇને પણ સમાવેશ થઈ શકે છે. મતલખ કે જૈન શબ્દને, દુનિયાદારીના વ્યવહારને અંગે તથા સમાજ વ્યવસ્થાને અંગે, જે કૃત્રિમ ભેદ પાછળથી ઉભા થવા પામ્યા છે, તેમાંના ક્રાઇની સાથે સંબંધ છે જ નહીં. તેને કેવળ અંતરાત્મા, અંતરની ઊર્મિ, મનુષ્યની મનેાવૃત્તિ, હૃદયના ભાવ ઇ. સાથે જ સંબંધ છે.સમ્રાટ પ્રિયદર્શિનના શિલાલેખાને, સ્તંભલેખાને પણ ઉંડાણમાં ઉતરીને નિહાળીશું તે। અમારા આ કથનના મર્મ તરત સમજી જવાશે. એટલે જ તે સર્વને, જેમ વિશ્વબંધુત્વની ભાવના પ્રગટ કરતા લેખવામાં આવે છે—આવ્યા છે, તેમ જૈનધર્મ વાસ્તવિકરીતે તે સકળ વિશ્વમાં, પછી તે મનુષ્ય, દૈવ, નારી કે તિર્યંચ, (જેના ભેદ્ય પશુ, પક્ષી આદિ કહી શકાય છે) ચેાનિને જીવ હોય, અથવા સામાજીક વ્યવસ્થાને અંગે, શેઠ કે તાકર હાય, પતિ કે પત્ની હાય, રાજા કે ગુલામ હાય, કે તે પ્રકારના અનેક ભેદમાંના કાઈ હાય, તે પણ તે સર્વે પ્રત્યે, બંધુત્વની ભાવના પાષવાને જ નિર્દેશ છે, પરંતુ કેવળ તે શબ્દને અર્થ, વર્તમાનકાળે જેમ અમુક પ્રકારના આચાર આચરનારને જ કે તેવા માબાપને પેટે જન્મ ધારણ કરવાને લીધે જ તેને જૈન લેખવામાં આવે છે તેમ સંકુચિત અર્થમાં જ્ઞાપિ ધર્મનું મહત્ત્વ અને મથાલેખન પરંતુ ખરા અંતઃકરણની, અને મનના સંયમવડે મેળવેલી જીત; કેમકે હથિયારવડે જીત મેળવવામાં તે હિંસા પ્રધાનપણે રહેલી છે, જ્યારે મન ઉપર સંયમ રાખીને જીત મેળવવામાં કષાયેાના નિગ્રહ કેળવાય છે. તેમ જ દુશ્મન એટલે કાંઇ દેખીતા દુશ્મના નહીં કે જે લાકડી, લાઠી, તલવાર, બંદુક લઈને સામા ધસી આવી આપણે દેખીએ તેમ આપણી સામે ધા કરી શકે છે; પરંતુ આત્માના દુશ્મને, કે જેમની સંગતિથી આત્મા પેાતાની ઉચ્ચગતિ સાધી શકતા નથી; પેાતાના—નિજ સ્વરૂપમાં રમણુ કરી શકતા નથી. અર્થાત્ જે દુશ્મને તેને બાધક થઈ અટકાવ નાંખ્યા કરે છે—જેવા કે, ઈર્ષ્યા, વેરઝેર, ક્રોધ, માન, માયા, લાભ, મત્સર, ઇત્યાદિ કાયા; કે જે વ્યવહારમાં વ્યભિચાર, ચેરીચપાટી, હંગેફ્રિસાદ ઇ. ઇ. રૂપે પ્રગટપણે દેખા દઈ રહ્યા છે. આ બધા અંતરના દુશ્મને કહેવાય છે. બાહિરના દુશ્માને હણવામાં—તે ઉપર જીત મેળવવામાં—તા હિંસાના આશ્રય લેવા પડે છે, જ્યારે અંતરના દુશ્મનને ખાખરા કરી, છત મેળવવામાં કે સંપૂર્ણપણે હણવામાં, આત્મસંયમ કેળવવો રહે છે અને તેમાં જરાયે હિંસાને સ્થાન રહેતું નથી. મતલબ કે બહારના દુશ્મનેાને ઢવાનું કાર્ય હિંસામય છે જ્યારે અંતરના શત્રુને હણવાનું કાર્ય તદ્દન અહિંસામય છે. આ વરૂપમાં જે જીન અને જૈનને ખરા અર્થ સમજવામાં આવે તેા, જે અનર્થ કે ગેરસમજૂતિ ઉભી થવા પામે છે તે આપે।આપ નિર્મૂળ થઇ જશે, ઉપર પ્રમાણે અર્થ સ્વીકારતાં, તે પશુ સ્પષ્ટપણે તે સ્વયંસિદ્ધ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ ] સૌદાસ ઉ સંઘસ્વાતિ [ ૧૯૯ પ્રાચીન સમયે વાપરવામાં આવતો જ નહ. જેમ આ પ્રમાણે ધર્મ અને જૈન શબ્દનું મહાત્મ સમઆ પારિગ્રાફની આદિમાં આર્યસંસ્કૃતિની થઈ પડેલી જવાથી, ખાત્રી રાખું છું કે વાચકવર્ગ, મેં જોન માબાપને અવદશાનું સૂચન કરવામાં આવ્યું છે, તેમ આ બન્ને પકે જન્મ લીધે હેવાથી, હું વર્તમાનકાળે જૈન કહેવરાવી શબ્દની પણ દશા થઈ પડી છે એમ જ સમજવું રહે છે. શકું છું, તેથી મેં જૈનધર્મને પક્ષપાત કરીને જ્યાં ને - એક બીજી પરિસ્થિતિ પણ ચેખવટ માંગી લે ત્યાં તેના ગુણગાન ગાયાં કર્યો છે તેવું ધારી ન બેસે. છે. જ્યારે જ્યારે એમ જાહેર કરવામાં આવે છે. અમુક ઇતિહાસ આલેખનમાં પક્ષપાત કરવો પોષાય જ નહીં. રાજા કે વ્યક્તિ જૈનમતાનુયાયી હતા, ત્યારે ત્યારે કઇએ અને જો કરવામાં આવે તો તે ઉધાડ પડી જઈને એમ સમજી લેવું નહીં, કે તે અન્યમત માટે તિરસ્કાર અંતે બેઆબરૂને પામે છે. ધરાવતે હો અથવા તે વાચકવર્ગમાં અમે તેવી બુદ્ધિ (૧૨) સૌદાસ ઉફે સંઘસ્વાતિ ઉત્પન્ન કરવા તે શબ્દો વાપર્યા છે. ખરી રીતે તે મેસ્વાતિ બાદ તેને પુત્ર સૌદાસ ઉર્ફે સંધસ્વાતિ અત્યારની પેઠે, તે સમયે આટલા બધા વાડા અને આંધ્રપતિ થયો છે. તેના રાજકાળ દરમિયાન વિશેષ ધર્મના ભેદો હતા જ નહીં. એટલે જ્યાં “૪ રાત્તિ બનાવો બન્યા હોવાનું નોંધાયું નથી. માત્ર જે એકાદ બે લુકત રાણા”ની ઉક્તિ પ્રમાણે ધર્મ પ્રત્યે અભાવ કે બન્યાનું સમજાયું છે તેની હકીકત જણાવીશું. તે ઘણા ઉપજાવવાના વિચારને સ્થાન જ રહેતું નથી. કેટલી ઉંમરને ગાદિએ બેઠા હતા તેને ઉલેખે મળતા તેમ, વૈદિક ધર્મ અને જૈનધર્મ એવા શબ્દો વાપરવામાં નથી. પણ અનુમાન કરી શકાય છે કે, તે આધેડવયનઆવ્યા હોય તે પણ, તેના સર્વ આચાર વિચારના ભેદ ૪૦ ઉપરને હું જોઈએ. નં. ૮, ૯ અને ૧૦નો દર્શાવવા માટે વપરાય છે એમ સમજવાનું નથી. તેવા રાજાઓના રાજ્યકાળ શાંતિથી પસાર થયા ગણી શકાય; ભેદ વર્ણવવાનું કામ ઇતિહાસકારનું હોઈ શકે જ નહીં. તેમ જ તે વેળાના માનવીઓનાં આયુષ્ય સામાન્ય રીતે તે તેના વિષયથી પર છે. વળી વૈદિક ધર્મના અનેક તપ, શાંતિમાં જીવન ગળાયું હોય તે, ૬૦-૭૦ વર્ષ હોવાનું જ૫, સંધ્યા સામગ્રી અને વિધિવિધાનોમાં પણ મને તો દેખાય છે, એટલે આ રાજાઓ મોટી ઉંમરે ગાદીએ વૃત્તિ ઉપર સંયમ કેળવવાનું હોય છે જ, જેનો સમાવેશ બેઠા હોવાનું અને તેમ છતાંયે તેઓએ સામાન્ય રીતે જૈનધર્મમાં પણ થઇ શકે છે જ; (ઉપરમાં આપણે ૧૨ થી ૧૮ જેટલાં વર્ષ રાજ્ય ભગવ્યાનું ધારી શકાય જણાવી ગયા છીએ તેમ). એટલે ખાત્રી થશે કે વૈદિક. છે. તે જ નિયમ નં. ૧૧ વાળો મેદસ્વાતિ ૫ણું ધર્મની મહત્તા ઓછી આંકવાની કે તેની કઈ રીતે આધેડવયે ભૂપતિ બનવા પામ્યો હોય અને તેનું રાજ્ય અવગણના કરવાની નેમ હોઈ શકે જ નહી. કેવળ ૩૮ વર્ષ જેટલો લાંબો કાળ ચાલ્યું હોય છતાંયે નં. ૧૨ એટલું જ ધારવાનું છે કે, જ્યાં વૈદિક ધર્મનો ઉલ્લેખ વાળો ભૂપતિ જ્યારે ગાદીએ આવ્યો ત્યારે, તેના પિતા કરાયો હોય ત્યાં તેની કેટલીક ક્રિયાઓ, જેવી કે કરતાં પણ ઉમરે માટે જ હા જોઈએ. વળી આ નં. અશ્વમેઘયજ્ઞ ઈ. ઈ. જેમાં હિંસાપ્રધાન સ્થિતિ ૧૨નું રાજ્ય પાછું ૨૯ વર્ષ જેટલું ઠીકઠીક લંબાયું છે. પ્રવર્તમાન હોય છે તે સ્થિતિ સૂચવતો જ તે શબ્દ- એટલે તેનો પુત્ર નં. ૧૩ ગાદીએ આવ્યો હોય ત્યારે પ્રયોગ કરાયો હોવાનું સમજવાનો છે. છતાં અમારે તે નં. ૧૨ કરતાં ઉપરના નિયમે વિશેષ વૃદ્ધ થઈ ગયો હોવો “જૈન” શબ્દ વાપરવાને પણ આગ્રહ નથી. તે શબ્દથી જોઈએ. આ પ્રમાણે માત્ર કલ્પના જ કરવી રહે છે. કોઈ પણ પ્રકારની ગેરસમજાતિ કે અનર્થ ઉભાં થતાં કાઈ પ્રમાણભૂત પુરાવો નથી મળતું, પરંતુ નં. ૧૦નું હોય તે, તે જગ્યાએ તે ભાવને સંપૂર્ણપણે સમજાવી રાજ્ય જે કેવળ ત્રણેક વર્ષ ચાલ્યું હોવાનું તેંધાયું છે શકે તે અન્ય કોઈ શબ્દ વાપરવાની સૂચના કરવામાં તથા તેના જીવનમાં જે મહાન રાજકીય પ્રસંગ બનવા આવે તો, તે પ્રમાણે સુધારો કરવાને પણ દરેક પળે પામ્યો છે તેનું સમીકરણ કરવામાં આવે છે, ત્યારે ઉપર તૈયાર જ છીએ. દોરેલા આપણું અનુમાનને પુષ્ટિ મળી રહે છે. એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ સૌદાસ ` સથવાતિ ૨૦૭ ] કારેલા અનુમાનમાં કાંઇક સત્ય સ્વીકારવું રહે છે. નં. ૧૫ના સમય ઇ. સ. પૂ. ૧૪૫ થી ૧૧૬= વર્ષના ઠરાવવા પડયા છે. જ્યારે અવંતિપતિ નહપાના સમય ઈ. સ. પૂ. ૧૧૪ થી ૭૪ના ઠરાવાયા છે. તેમ શિલાલેખ નં. ૩૧ થી ૩૫ (જીએ પરિચ્છેદ ૫ અને ૬)થી માહિતી મળે છે કે, ક્ષહરાટ નહુપાશુની વતી તેના જમાઈ ઢાક રૂષવદાતે, નાસિક-કાલે-કન્હેરીવાળા ગાદાવરીનદીના મૂળવાળા ગેાવરધન પ્રાંતમાં, આંધ્રપતિ ઉપર કેટલીક છતે। મેળવી છે. આ યુદ્ધના સમય, મધ્ય દેશાધિપતિ ભ્રમક ક્ષહરાટના અંત અને (જીએ પુ. ૩, પૃ. ૧૪૧ની સામેનું પત્રક) નહપાણુના રાજ્યની આફ્રિને છે; વળી નં. ૧૨વાળા આંધ્રપતિના રાજ્યના અંતને સમય પણ તેજ છે. આ વખતે તેની ઉંમર, ઉપર લખી ગયા પ્રમાણે અતિ વૃદ્ધ થઈ ગઈ હાવી જોઇએ. એટલે અનુમાન થાય છે કે, વૃદ્ધપણાને લીધે પણ તેને શિકસ્ત ખાવી પડી હેાય. અત્યારે તા રાજાઓને પેાતાને, યુદ્ધના મેદાને ઉતરવું નથી પડતું, પરંતુ તે કાળે, તે નિયમ પ્રમાણે હતું કે કેમ તે કહી શકાતું નથી. જો ક્રૂ રૂષભદતે તેના સસરા નહપાણુ તરફથી, તેમજ પ્રધાન યમે તેના રાજા નહપાણુ તરફથી, તેમજ સૂબા શ્યામકે, રાજા ગૌતમીપુત્ર શાતકરણ તરફથી, લડાઈમાં પાઠ ભજભાનું નોંધાયું છે; પરંતુ તેથી સર્વથા એવા નિયમ નથી જ઼ કરી શકાતા કે રાજા પાતે પણ સૈન્યની દારવણી ફાઈ કાળે નહાતા જ કરતા. ઉલટ એવાં પણ દૃષ્ટાંતે મળી આવે છે કે, જ્યાં ખુદ રાજા કે તેના યુવરાજ મેાખરે રહીને ઘૂમ્યા હાય. વળી એક ખીજી સ્થિતિના દ્માક્ષ કરવેા પણ અત્ર આવશ્યક છે. હપાણુ અને વદત્ત આ પ્રદેશ ઉપર જે ચઢ઼ાઇ લઇ આવ્યા છે તેમાં માત્ર રાજકીય હેતુ સમાયેલા નહાતા; એટલેકે કેવળ રાજ્ય વિસ્તારની દૃષ્ટિ જ તેમાં રહી નહોતી. પરંતુ હકીકત એમ છે કે, ત્રિરશ્મિ પર્વતવાળા આ સંપાતે વિસ્તાર, તેના ધર્મનું એક પવિત્ર તીર્થધામ હતું (જીએ લેખ નં. ૧૭ તથા ટીકાએ ખાસ કરીને નં. ૨૫). વળી આપણે પૂરવાર કરી ગયા છીએ કે, ક્ષહરાટ પ્રજાને, પાણના તથા શક પ્રજાનેા-રૂષભદત્ત આદિને (જુઓ [ એકાદશમ ખેત પુ. ૩, તેમનાં વૃત્તાંતો) ધર્મ જૈન હતા. ઉપરાંત આ પાર્વતીય પ્રદેશને રથાવત–ક્ષનામથી ઓળખવામાં આવ્યે છે (જીએ શિલાલેખ નં. ૧૩). એટલે સ્વભાવિક છે કે, જ્યારે નહપાણુ પાતે આવે જબરદસ્ત રાજવી બન્યા છે તથા અવંતિપતિ થયેલ હાવાથી સર્વ ભારતમાં અવલ દરજ્જાના ભૂપાલ લેખાય છે ત્યારે, તેમજ જ્યારે તે સમયના દરેક ક્ષત્રિય રાજવીને ધર્મરક્ષણની કે ધર્માંન્નતિની વાત તેા જીવનના એક મહાન લહાવારૂપ થઈ પડેલી ગણાય છે ત્યારે તે પાતે પણ સ્વધર્મ તીર્થને પેાતાની સત્તામાં મેળવવાને કાઈ જાતના પ્રયત્નની ઉણુપ ન જ રહેવા દે તે સમજી શકાય તેવું છે. તે આશયથી જ (જીએ પુ. ૩, પૃ. ૨૧૭) આ યુદ્ધો વિશેષતઃ આદરવામાં આવ્યા હતા; તે પ્રતિપક્ષે, તે વખતનેા સત્તારૂઢ આંધ્રપતિ પેાતે પણ, જો કે તેના જ સ્વધર્મી હતા. પરન્તુ તે વંશના પૂર્વ રાજવીઓએ ધર્મપરિવર્તન કરી વાળ્યું હતું, એટલે તેવા સંજોગા કદાચ પુનઃરૂપસ્થિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat થાય, તેા તીર્થધામને સહન કરવું પડે તેના કરતાં કાં પેાતાના રાજ્યમાં તે પ્રદેશ ન ભેળવી દેવા, એવા વિચાર મનમાં ધરાવતા હતા, એટલે જેમ નહપાણુના આશય સ્વતીર્થ સ્વસત્તામાં મેળવી લેવાના હતા, તેમ પ્રતિપક્ષે રાજા સૌદાસ આંધ્રપતિના આશય પણ સ્વતીર્યના રક્ષણના હતા. ધર્મતી અન્યતે તાખે હાય, તાપણ ક્ષત્રિયેા પેાતાની સત્તામાં લેવાને જ્યારે સ્વધર્મ' લેખે છે ત્યારે અહીં તેા ધમ તીર્થને પેાતાની સત્તામાંથી સરી જતું અટકાવવાનું જ હતું. એટલે યુદ્ધમાં ચડવાનું કાર્ય આંધ્રપતિએ, પ્રથમથી જ । હારજેવું દેખાતાં પાછળથી પણ, પેાતાના શીર ઉપર ઉપાડી લીધું હૈાય તે શકય છે, તેમ નહપાણે પાતે પશુ, પેાતાના યુવરાજ જેવા જમાઈને જ તે ચઢાઈનું કાઅે સાંપેલ છે. આ પ્રમાણે અન્ને પક્ષે રાજવી જ, નહીં કે સૈન્યપતિના ઉપર સભાર મૂકી દઇને, મેદાને પડ્યા હતા. તેમજ યુદ્ધના પરિણામે જીત મેળવીને વિજય મેળવનાર પક્ષે, જે પ્રકારે દાન દીધાની હકીકત લેખમાં કાતરાવી છે તે પણ આપણા કથનને વિશેષ સમર્થન આપે છે. એટલે આ સર્વ www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ ] મેઘસ્વાતિ બીજો તથા સુગદ્ર [ ૨૦૧ પરિસ્થિતિ વિચારતાં, રાજા સાદાસે પાતે જ યુદ્ધમાં ામે નીપજવા પામ્યું હતું તે નક્કી કહી શકાતું નથી. તેના મરણ પામવાથી તેની ગાદીએ તેના પુત્ર મૃગેંદ્ર આવ્યા છે. ભાગ લીધા હાય અને લડતાં લડતાં, હાર ખાધી હાય કે તેનું મરણુ નીપજવા જેવું વધારે માઠું પણ ખની જવા પામ્યું હાય—ગમે તે સંયેાગા ઉભા થયા હાયપરન્તુ અરસામાં તેનું મરણ થવાથી તેની ગાદીએ તેને પુત્ર મેધસ્વાતિ ખીજો આવ્યા દેખાય છે. અને રાજકીય દૃષ્ટિએ થાડીક જ જમીન ગુમાવી હતી છતાં ધર્માંતીર્થ ગુમાવ્યાના આ બનાવ વિશેષ કલંકરૂપ લેખાવાયા છે. આ જીતથી બહુબહુ તે નપાણુને તાએ શેાડાક ચેારસ માઇલના જ વિસ્તાર જવા પામ્યા. ગણાશે. વળી વિદ્વાનનું જે માનવું થાય છે કે, આ જીતથી આંધ્રપતિને પેાતાનું રાજનગર ત્યજી દેવા જેવી નાલેશી વહારી લેવી પડી હતી તે તે માત્ર કલ્પના જ છે; જે આપણે શિલાલેખી પૂરાવાથી પૂરવાર કરી આપ્યું છે. મતલબ કે કલંક લાગ્યું છે તે ચોક્કસ છે પરંતુ તેના કારણરૂપે જે કલ્પના ખડી કરાઈ છે તે કપાળકલ્પિત જ છે; કેમકે રાજપાટ તે ઠેઠ નં. ૪થા જ્ઞાતકરણના સમયથી મેન્નાકટક નગરે જ સ્થાપિત થઈ ચૂકયું હતું. આ સિવાય અન્ય કાઇ અનાવ તેના રાજ્યકાળે બન્યા હાવાનું જણાયું ન હેાવાથી તેના પુત્ર સ્વાતિ ખીજાનું વર્ણન કરીશું. (૧૩) મેઘવાતિ બીજે (૧૪) મૃગેન્દ્ર તેને સમય આપણે ઈ. સ. પૂ. ૧૧૩ થી ૯૨ સુધીના ૨૧ વર્ષને ઠરાવ્યા છે. આ આખાયે સમય અવંતિની ગાદીએ, નહપાણુનું રાજત્વ ઝળકી રહ્યું હતું. આ નહપાણે ગાદીએ આવતાંવેત ‘રાજ’પદ ધારણ કરીને જે સ્વધર્મ તીર્થનું આધિપત્ય મેળવી લેવાની ઈચ્છા જાગૃત થયેલી તે તરતમાં પૂરી કરી નાંખી હતી. તે બાદ વિશેષ ભૂમિ મેળવવાની ઇચ્છા કરી નહેાતી. તેમજ તાજેતરમાં અવંતિ જીતી લીધેલ હેાવાથી, તે પ્રદેશમાં જ એટલું બધું કામ પડયું હતું કે તેમાંથી પુરસદ મેળવવા જેવા સમય પણ રહ્યો નહાતા. આ એ કારણને લીધે, તેણે આંધ્રપતિની ભૂમિની ભીતરમાં પ્રવેશવાનું છેાડી દીધું હતું. એટલે આંધ્રપતિને ઉત્તર દિશા તરફથી નિશ્ચિંતતા મળી ગઈ હતી. તેમ પેાતાના રાજ્યમાંથી, પશ્ચિમે જે થાડા પ્રદેશ--ગોવરધન સમયવાળા ભાગકમી થઈ ગયા હતા, તે સિવાય દરિયાસુધી તે ખાજી, કે પૂર્વ ભાજી, કાઇ અન્ય રાજસત્તા નહેાતી કે તે તરફથી મેષ-હુમલા આવવાની તેને ખીક રાખવી પડે. તેમ દક્ષિણમાં પણ કાઇ તેને રંજાડે તેવું નહાતું જ, કેમકે ત્યાંનાં નાનાં નાનાં રાજ્યા તેા પેાતાના તાબામાં જ હતાં. છતાંયે જો તેમાંનું કાઇ સ્વતંત્રપણે વર્તતું હોય તાય તેમાંના કાઇની તાકાત નહેાતી કે એવડા મોટા રાજ્યના સ્વામી ઉપર ચડાઈ કંઈ જવાની હિંમત કરે. આ પ્રમાણે ચારે દિશાએથી હુમલા આવવાના ભય નિર્મૂળ થયેલ હેાવાથી, તેણે શાંતિપૂર્વક જ રાજ્ય ચલાવ્યું લાગે છે. એટલે કાઈ ખીજો મહત્વના અનાવ ન બન્યા હૈાય ત્યાંસુધી તેના વિશે નોંધવાનું કાંઇ રહેતું નથી. તેના રાજ્યના અંત ઇ. સ. પૂ. ૯૨ માં નીપજતાં તેની ગાદીએ તેના પુત્ર સ્વાતિકર્ણ આવ્યા સમજાય છે. નં. ૧૨ના વર્ણનમાં જણાવ્યા પ્રમાણે તે પેાતાના પિતાની ગાદીએ બેઠા ત્યારે તેમના કરતાં પણ વિશેષ ઉમરનેા હતેા. એટલે ધારી શકાય છે કે લગભગ પ૦ની @'મરે પહેાંચ્યા હશે. આ સ્થિતિના લાભ લઇ, નહપાણુના જમાઈ રૂષભદાતે અત્યાર પૂર્વે નાસિક જીલ્લાનાં કેટલાંક તીધામેા મેળવવાનું જે ખાકી રાખ્યું હતું તે કામ જેવા નહપાણ અવંતિપતિ બન્યા કે બીજા જ વરસે, તેના પ્રધાન અથવા સૂબા અયમે ઉપાડયું હતું. (. સ. પૂ. ૧૧૩.) અને લેખ નં. ૩૫માં જણાવ્યા પ્રમાણે તે પ્રદેશ નહપાણના રાજ્યમાં ઉમેરી દેવામાં આવ્યા. મેધસ્વાતિનું મરણ તે બાદ તરતમાં નીપજ્યું છે; પછી તે લડાઈમાં લડતાં લડતાં નીપજ્યું હતું કે હારથી લાગેલ આધાતે તેની વૃદ્ધાવસ્થા ઉપર કાતિલ ફ્રૂટકા લાગવાના પરિ ૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૧૫) સ્વાતિક શાંતકરણ રાજાઓના ઇતિહાસના નિરૂપણમાં જે કેટલાક શિલાલેખ અને સિક્કાઓ ઉપયેાગી નિવડ્યા www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ]. રાણી બળથી તથા તેના પુત્ર-પૌત્રને પરિચય [ એકાદશમ ખંડ છે તેમાં રાણી નાગનિકા અને રાણી બળશ્રીના હતો. આટલું જાણું લીધા પછી એ તપાસવાનું રહે નામવાળાએ બહુ અગત્યને ભાગ છે કે, આ નં. ૧૫ને, અને તેની પછી આવનાર નં. ૧૬ રાણી બળેશ્રી તથા પૂરાવ્યું છે. તેમાંના રાણી ને, રાણી બળથી સાથે શું સગપણ સંબંધ હતો એ તેના પુત્ર-પૌત્રને નાગનિકાના નામ સાથે સાબીત કરી શકાય. એટલે નં. ૧૫ થી ૧૮ સુધીના પરિચય યુક્ત થયેલને પરિચય, આપણે રાજાઓનાં પરસ્પર સગપણ વિશે પણ ઘટસ્ફોટ થઈ નં. ૨, ૩, ૪ અને ૫ ગયો કહેવાશે; તથા રાણી બળશ્રીએ કેતરાવેલ શિલારાજાઓનાં વૃત્તાંત લખતી વખતે કરાવી ગયા લેખમાંની કઈ હકીકત કેને લાગુ પાડી શકાય છે તે છીએ. હવે રાણી બળશ્રીના શિલાલેખોનો પરિચય પણ સ્વયંસિદ્ધ થઈ જશે. કરાવવાને અવસર નજીક આવી પહોંચ્યો છે એમ નં. ૧૫ થી ૧૮ સુધીના પરસ્પર સંબંધ વિચારવાને અમારું માનવું થાય છે. પરંતુ તેની ઓળખ આપતાં આધુનિક ઇતિહાસમાંથી તે કઈ સામગ્રી લભ્ય થતી પહેલાં, તે પિતાને ગૌતમીપુત્રની મા અને વાસિષ્ઠપુત્રની નથી દેખાતી. પરંતુ પૌરાણિક ગ્રંથને આધારે, અમદાદાદી તરીકે જે ઓળખાવ્યા કરે છે તથા બન્ને જણા વાદની ધી ગુજરાત વર્નાકયુલર સોસાઇટી તરફથી પ્રગટ એક પછી એક ગાદીએ બેઠા હોવાનું તેમાં જણાવે થતા “બુદ્ધિપ્રકાશ' નામે સામયિકમાં, પુ. ૮૧, અંક ૧ છે, તે તે બને રાજવીઓનું સ્થાન કયાં છે, તે આપણે માં પૃ. ૪૮ થી ૫૫ સુધી શ્રીયુત ધનાલોલ ચંદુલાલ નક્કી કરવું આવશ્યક છે. આ સમય પૂર્વે જેમ, તેવી મુનશીજીએ “ પશ્ચિમ ભારતવર્ષના શક ક્ષત્રપ” નામને નામધારી વ્યક્તિઓ થઈ ગઈ છે તેમ હવે પછી પણ થઈ -શિર્ષકનો એક લેખ લખ્યો છે. તેમાંથી ઉપયોગી છે; પૃ. ૩૯-૪૩ ઉપર આપેલી નામાવળી ઉપરથી સમજી કેટલાક મુદ્દા તારવી શકાય છે. લેખ તે શક* શકાય છે કે, હવે પછીમાં તેવાં ચાર જોડકાંઓ ગાદી ક્ષત્રપને આશ્રયીને લખાયો છે અને તેમાંના વિચારે ઉપર બેસવાને ભાગ્યશાળી થયાં છે. નં. ૧૭, ૧૮ વાળું, અધપિ જે કેટલાંક વિધાન આ ક્ષત્ર અને શક 1. ૨૪, ૨૬ વાળું, ન. ૨૬, ૨૭ વાળું અને નં. ૨૮, પ્રજાને અંગે પ્રચલિત થઇ રહ્યાં છે તેને અનુલક્ષીને ૨૯ વાળું. આ ચારમાંથી કયું જોડકું, રાણી બળશ્રીના વિવાદ સાથે પોતાના વિચારે અનુમાનરૂપે જણાવાયા પુત્ર-પૌત્રવાળું ગણવું જોઇએ તે આપણે પ્રથમ નક્કી છે પરંતુ તે સર્વ સાથે આપણને નિસબત નથી. વળી કરી વાળવું જોઈએ. અત્યારે નં. ૧૫ના રાજાનું તેમાંના કેટલાક, કયાં કયાં સુધારવા યોગ્ય છે તે હવે વર્ણન કરી રહ્યા છીએ. જ્યારે તે ચારે જોડકાંમાં આ પૂર્વેના ચાર વિભાગના જ્ઞાનથી વાચકવર્ગને સમજી જોડાયેલાનો નંબર છે, તેના કરતાં વિશેષ છે. એટલે શકાય તેવા પણ છે; એટલે તેને આગળ લાવવાની તેમને વિશે જ્યારે કાંઇક માહિતી ધરાવતા થઈ જઈએ જરૂરિયાત જણાતી નથી. પરંતુ જે કાંઈ વિશેષ ત્યારે જ કહી શકાય કે, રાણી બળીને પુત્ર-પૌત્ર પ્રકાશ પાડે તેવું લખાયું છે, તેટલાનાં અવતરણ કોણ હતા. તેથી સારા માર્ગ એ છે કે, તેનો નિર્ણય તરીકે અને તે પણ તેના સારરૂપે જ અત્રે પ્રથમ કરવાનું કાર્ય આગળ ઉપર મુલતવી રાખવું. અને અત્ર ટાંકી બતાવીશું અને તે બાદ તે ઉપર ધટતું વિવેચન તે નિર્ણય ગ્રહણ કરીને જાણી લઈને–આગળ વધવાને કરી તેમાંથી શું સત્ય છે તે આપણે તારવી લઈશું. આરંભ કરી દે. એટલે જણાવવાનું કે નં. ૧૭ વાળે (૧) (બુદ્ધિપ્રકાશ, પૃ. ૫૧માં લખ્યું છે કે – બળશ્રીને પુત્ર અને નં. ૧૮ વાળે તેને પૌત્ર થતે “વિક્રમાદિત્ય નામને રાજા હતે...એ રાજા શાતવાન (૪) શાતવાહન કે સાતવહન નામ તો ઘણે ઠેકાણે મળી કહીએ તે ચાલે, લેખકે તેમ કરવાનું કારણ રજુ કર્યું હોત આવે છે, તે ઉપર પ્રથમ પરિચ્છેદે આપણે ચર્ચા પણ કરી તે અતિ ઉપયોગી થાત. હસ્તષ થએ તે લાગતું નથી જ છે, પરંતુ “સાતવહાન' શબ્દ તે અપરિચિત જ છે એમ કેમકે તે શબ્દ વારંવાર તેમણે વાપર્યો છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ રાણી મળશ્રી તથા તેના પુત્ર-પાત્રના પરિચય દરામ પરિચ્છેદ ] વશના હતા. વિક્રમાદિત્યના પિતાનું નામ મહેન્દ્ર હતું, એના પુત્રનું નામ કુંતલ હતું. સામદેવ (કથાસરિત સાગરના કર્તા)ને વિક્રમાદિત્ય, તે કુંતલ શાતકરણ અને પુરાણમાંના મહેન્દ્ર બન્ને એક જ લાગે છે, (બ્રહ્માંડપુરાણુ). કુંતલની પટરાણી મલયદેશની રાજકન્યા મલયવતી હતી,’—— સાર:—મહેન્દ્રના પુત્ર વિક્રમાદિત્ય અને તેમા પુત્ર કુંતલ; અને તેની અનેક રાણીઓમાંની પટરાણીનું નામ મલયવતી. જ્યારે બ્રહ્માંડુપુરાણના આધારે સેમદેવનું માનવું એમ છે કે, આ ત્રણે વ્યક્તિઓ-વિચારે મહેન્દ્ર, વિક્રમાદિત્ય અને કુંતલ–એક જ છે. (ર) આગળ જતાં રાજાકુંતલના સમયે કવિ ગુણાઢય નામના જે ગ્રંથકાર હતા તેણે બૃહત્કથામાં કેટલુંક વર્ણન આ રાજાની ઉત્પત્તિ વિશે આપ્યું છે. તે વિશેના ઉતારા આપીને પેાતાના વિચારા જણાવ્યા છે કે—“ હિન્દુ દેવતાએ વનાના (મ્બેના) અમાનુષિક મૃત્યાથી ત્રાસી ઉઠયા હતા. તે હિંદુ સંસ્કૃતિના ઉચ્છેદ કરી રહ્યા હતા. બ્રાહ્મણાને યજ્ઞ આદિ ક્રિયામાં અનેક જાતના વિદ્મ કરતા. આ બધા કૃત્યાથી કંટાળી દેવતાએ શિવ પાસે ગયા. તેઓએ યવનેાના નાશ સારૂં વીરપુરૂષની માગણી કરી, શિવજીએ દેવતાઓની પ્રાર્થનાને સ્વીકાર કર્યાં. શિવે મહેન્દ્ર અને સૌભદ્રાને ત્યાં વિશલશીલ (વિક્રમશક્તિ) નામના પુત્રને જન્મ આપ્યા ”—તાત્પર્ય એમ થાય છે કે, તે સમયે મ્લેચ્છોના ત્રાસને લીધે હિંદુ કંટાળી ગયા હતા જેથી દેવતાદ્વારા શિવજી પાસેથી વરદાન મેળવતાં, રાન્ન મહેન્દ્રની રાણી સૌભદ્રાના પેટે એક અતિ પરાક્રમી વિદ્રમશક્તિ નામે પુત્ર સાંપડયા હતા; કે જેણે ભવિષ્યમાં તેમને આ પ્લેના ત્રાસથી મુક્તિ અપાવી હતી. એટલે તેમના કહેવાને તાત્પર્યં (૫) જ, બે, ત્રે”. રા. એ. સા. (નવી આવૃત્તિ) પુ. ૩, પૃ. પ૨ માં જણાવ્યું છે કે “One traditional account says that the Satavahan from a virgin aged four years; another traces his descent to a yaksha=એક લેા વાચકા was born [ ૨૦૩ એ છે કે આ વિક્રમશક્તિના જન્મ સામાન્ય સંચાગને આધિન નહાતા પરંતુ દેવની" પ્રાસાદીરૂપ હતા. [ અમારૂં ટિપ્પણ—આ મ્લેચ્છે! કઇ જાતના હતા, તેમનું સ્થાન કયાં હતું ઈ. ઈ. તેમને લગતી ક્રાઇ હકીકત, તે સમયે જે રાજ્યે દક્ષિણમાં અસ્તિત્વ ધરાવતાં હતાં, તેમાંના ક્રાઈના રાજ્યે નીકળતી નથી. પરંતુ એક સંભવિત ખીના એ છે કે, આ સમયની પૂર્વે થાડા કાળે, ઉતરહિન્દમાં ક્ષહેરાટ અને ઇન્ડ સિથિશ્મન પ્રજાનું રાજ્ય ચાલતું હતું. તે આચારેહિંદુ જેવા ખની ગયા હતા, છતાં તેઓ પરદેશી હાવાથી તેમને કદાચ મ્લેચ્છ ગણાયા હોય અને તેમની સત્તા કૈારાષ્ટ્ર જેવા દૂર દેશમાં અને ત્યાંથી આગળ વધી ગાદાવરી નદીના મૂળવાળા પ્રદેશમાં જામવા પામી હતી એટલે તેમને આશ્રયીને ઉપરનું કચન થયું હોય, તે। તે પણ માન્ય રહે તેમ નથી. કેમકે તેના રાજઅમલ તા હવે બંધ પડીને તેમના સ્યાને ગભીલવંશ જેવા તદ્દન હિંદુ દેખાતા રાજાએ સત્તા ઉપર હતા. એટલે જ્યારે ઉત્તરહિંદમાં કે દક્ષિણમાં સ્વેચ્છા દેખાતા નથી ત્યારે તેઓ આવ્યા કયાંથી? આગળ જતાં આપણને પત્તો લાગે છે કે, નં. ૧૮ વાળાએ સિંહલદ્વીપ ઉપર ચડાઇ કરીને તે દેશ જીતી લીધા હતા, એટલે તે સિંહલદ્વીપની પ્રજા મ્લેચ્છ હાય-કેમકે પુરાણમાંના રાક્ષસે અને દૈત્યાને આ ભૂમિના વતની ગણાવ્યા છે—અને તેમણે પાશના હિંદેશની પ્રજાને રંજાડવા માંડી હેાય; અને તે ઉપરથી પુરાણમાં વર્ણવેલા સર્વે પ્રસંગ ઉપસ્થિત થવા પામ્યા હૈાય; તે ખનવા જોગ છે અને તે પ્રમાણે જ બનવા પામ્યું છે તે આપણે આગળ ઉપર જોઈશું, મતલબ કે આ હકીકતમાં સત્યાંશ છે ખરૂં. ] (૩) વળી આગળ જતાં લખે છે કેઃ-‘વિક્રમશક્તિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રમાણે સાતવાહનનેા જન્મ ચાર વર્ષની કુમારી કન્યાના પેટ થયે। હેાવાનું નીકળે છે, ખી (આખ્યાયિકા) પ્રમાણે તેની ઉત્પત્તિ કાઇ ચક્ષને લીધે થયેલી મનાય છે. [અમારૂં ટિપ્પણ:—આ બધી વિશેષ માટે જુએ ન. ૨૩ મા રાજાનું વર્ણન]. www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ રાણી મળશ્રી તથા તેના પુત્ર-પુત્રના પરિચય [ એકાદશમ ખડ કાઈ મેટા રાજાને માંડલિક થઈ રહ્યો હાય; આ પ્રમાણે સ્થિતિ બનવા પામી નથી એમ આ ગઈ ભીલવ་શ અને ઇન્ડીપાથિન રાજા સંબંધીના ઇતિહાસ આપણને ખાપાકાર જાહેર કરે છે. એટલે એમ માનવું. રહે છે કે, જેમ વિએના બાબતમાં સદા અનતું આવ્યું છે તેમ, સ્વસ્વામિની યશકીર્તિનું વર્ણન કરવામાં અત્ર પણ અતિશયક્તિ કરી નાંખેલી હેાવી જોઇએ. એટલે તેટલું જો કમી કરી નંખાય, તેા એવી સ્થિતિ હજી મંજૂર રાખી શકાય, કે જે સમયે ચાતકરણનું સાર્વભૌમત્વ દક્ષિહિંદ ઉપર ફરી વળ્યું હાય, તે જ સમયે, ઉત્તરવિંદ ઉપર અવંતિપતિની સત્તા ડેડ કાશ્મિર સુધી જામી પડી હાય; ઉપરાંત આ બન્ને રાજવીઓને એવાં મૈત્રી અને એખલાસ જામ્યાં હોય કે જેમ તે સ્વરાજ્યે ક્રી શકે, તે જ પ્રમાણે ખીજાના રાજ્યમાં વિનાસંક્રાચે આવાગમન કરી શકતા હેાય. તેમ પ્રતિહાસ આપણુને જાહેર કરે છે કે, અવંતિપતિ વિક્રમચરિત્રનું રાજ્ય એક વખતે કાશ્મિર સુધી ફેલાવા પામ્યું હતું જ (જીએ પુ. ૪, તેનું વૃત્તાંત); અને હવે પછી નં. ૧૮ ના રાજ્યવિસ્તારે સાબિત કરીશું કે આખા દક્ષિણહિંદ ઉપર તેનું શાસન પથરાઈ પડયું હતું. વળી જૈનસાહિત્યના આધારે એમ પણુ પ્રસંગેાપાત જાહેર કરી ચૂકયા છીએ (જીએ પુ. ૪, ૩. ૩૫, ૫૧, પર) કે આ બન્ને રાજવીએ સૌરાષ્ટ્રમાં તેમના તીર્થસ્થાન પાલીતાણા ઉપર એકત્ર થઇ જૈનાચાર્યાંના નેતૃત્વતળે અમુક પ્રકારનાં ધર્મકાર્યો કરાવ્યાં હતાં. વળી સાંચીસ્તૂપ (ભિલ્મ્સાટાપ્સ પૃ. ૧૫૪)માં દીપ¥ા પ્રદિપ્ત કરવા, જેમ ચંદ્રગુપ્તમૌર્યે મેટી રકમની ભેટ કરી હતી, તેમ રાજા સાતકરણએ સ્તંભ ઉભા કરાવી અમુક દાન દીધું છે. એટલે પુરાણકારે અવંતિમાં ઉજ્જૈનીના પાટનગરે-વિજય સ્તંભ ઉભા કરાવ્યાનું જે લખ્યું છે તે વાત પણ ખરખર મળી રહે છે. આ પ્રમાણે પુરાણકારની, જૈનસાહિત્ય ગ્રંથની, કવિશ્ર’ચકારની, ઇતિહાસની, ભિલ્મ્સાટાપ્સની, એમ સર્વની હકીકત એકબીજાને પુષ્ટિકારક થઈ પડે છે. માત્ર અરસપરસની કાર્ય નિરૂપણુની સાંકળના મંકોડા જ્યાંસુધી ત્રૂટક તે છૂટક પડયા હતા ત્યાંસુધી, સળંગ પ્રસંગના ઉકેલ જડી આવતા નહાતા; અથવા તે ૨૦૪ ] ત્રણ મુખ્ય રાણીઓ હતી; દક્ષિણાપચની, સિંહલમલયની અને કલિગ દેશની કલીંગસેના, કુંતલ, રાજ્યમૈત્રી અને રાજનીતિની દૃષ્ટિએ, લગ્નગ્રંથીથી બંધાયા હતા, તેમાં મલયવતી પટરાણી હતી. શુરા શાતણિએ ભારતવર્ષના ગાડ, કર્ણાટ, લાટ, કાશ્મિર, સિંધ વિન્ધ્યાચલના ભીલ રાજા અને પારશીક દેશના રાજાઓને હરાવીને નમાવ્યા હતા...પેાતાના રાજાની પ્રભુતા અને ચક્રવર્તી પદની કાર્તિને જ્વલંત કરવા, કવિએ રાજાને વિકમાદિત્યનું બિરૂદ આપી તેના ગૌરવમાં વધારા કર્યા છે. વિક્રમાદિત્યે ભારતવર્ષના રાજાઓને હરાવી માંડલિક બનાવ્યા. એ પછી એણે ઉજ્જન પાટનગરમાં વિજય સમારલ કર્યા હતા”... તેમના કહેવાના સાર એ છે કે, વિક્રમશકિતને ત્રણ રાણીઓ હતી, તેમાં મલયકુમારી પટરાણી હતી. આ શુરા રાજાએ અનેક દેશે। જીતી લીધા હતા. તેના આવા પરાક્રમને લીધે કવિએ તેને વિક્રમાદિત્યનું બિરૂદ આપ્યુંછે. આ વિક્રમાદિત્યને તામે ધણા માંડલિક રાજા હતા. પછી રાજાએ ઉજનમાં (અંતિના રાજનગરે) પેાતાને પ્રીતિ સમારંભ કર્યો હતો. મતલબ કે તે અતિપતિ ખન્યા હતા. [ અમારૂં ટિપ્પણુ-જે રાજા એક ખાજી ઉત્તર હિંદમાંનું કાશ્મિર જીતી લે, અને ખીજી ખાજી દક્ષિણહિંદના સિંહલ અને મલય પ્રાંતે જીતે, તેને તે। સકળ હિન્દના ચક્રવર્તી જ ગણુવા રહે, એટલે સ્વાભાવિક રીતે તે અવંતિપતિ તા ખની ગયા જ ગણવા રહે. પરન્તુ પ્રશ્ન એ છે કે, આવા જબરજસ્ત આંધ્રપતિ, જે સકળ હિન્દનો સ્વામી બની એસી શકે, તેને લગતું ઇતિહાસના પાને કાંઇ પણ કિરણ નાંધાયા વિના કેમ પડયું રહે? બીજું, જે સમયની આ હકીકત છે તે સમયે તા ઇતિહાસના જ્ઞાનથી આપણે જાણીતા થયા છીએ કે, ઉત્તરહિન્દમાં થેાડા વખત ગર્દભીલ વંશની અને તે બાદ ઇન્ડીપાર્થિયન રાજાની હકુમત સ્થાપિત થઈ હતી તથા અતિ ઉપર સધળા વખત ગર્દભીલ વંશીઓનું જ રાજ્ય ઝળકી રહ્યું હતુ. અને એ તે સર્વમાન્ય સિદ્ધાંત છે કે એકી વખતે એક જ પ્રદેશ ઉપર, એ વશના રાજવીઓની સત્તા હાઈન જ શકે, સિવાય કે એક નાના રાજા, બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ ] રાણુ બળશ્રી તથા તેના પુત્ર-પત્રને પરિચય [ ૨૦૫ કેઈક ઠેકાણે અસત્યતા કે અતિશ્યોક્તિ પ્રવેશી ગઈ છે, પરંતુ તેના જીવનવૃત્તાંતે જોઈ શકાશે કે તે આંક હશે કે કેમ તેવા પ્રકારની શંકા ઉદભવ્યા કરતી હતી આઠ નથી પણ સાઠ છે, બલેકે તેથી પણ વધારે છે. તે હવે સર્વથા લેપ થઈ જાય છે, તેમજ આપણી શ્રદ્ધા (૫) ઉજજૈનપતિ ચMણુ હતા; તેને શક જાતિને ઠરાવ્યો મજબૂત થાય છે કે, પૂર્વકથિત સર્વ હકીક્ત સત્ય જ છે.] છે તથા તેને સમય ૭૫ થી ૮૩ ગણાવ્યો છે, તેને (૪) આગળ જતાં પૂ. પર ઉપર લખે છે કે – કુંતલે હરાવીને પોતે અવંતિપતિ બન્યો છે. આ સર્વ “પંડિત જયસ્વાલજી, કથાસરિતસાગરમાંથી સાત- હકીકત, કેવળ ગોઠવીને બેસતી કરવી પડી છે કેમકે, વાહનવંશની હકીકતને આધાર લઈને એતિહાસિક પુ. ૩માં પૃ. ૪૬ ની પછી ચોડેલ પત્રકથી ખાત્રી ઘટનાનું દહન આ પ્રમાણે કરે છે. પુરાણ પ્રમાણે થશે, તથા આગળ કુંતલના વૃત્તાંતથી જોઈ શકાશે સાતવાહન શ્રીમુકની (શિશુક મત્સ્ય પુ.) પંદરમી પેઢીએ કે પ્રથમ તે તે ચઠણને સમકાલિન જ નથી, અન્ડરસ્વતી થયો, તેનો પુત્ર મહેંદ્ર (મૃગેન્દ્ર સ્વતિકર્ણ) એટલે હરાવવા કરવાની વાત જ ઉડી જાય છે. શાતકણિ હતા. તેને પુત્ર કુંતલ ઘણો જ પરાક્રમી વળી ચષ્મણનો સમય તો ઈ. સ. ૭૫-૮૩ જેવો રાજા થયો. ઈ. સ. ૫-૮૪. એ કાળે ઉજજૈનમાં જ નથી તે તે ઈ. સ. ૧૫૦ જેટલે દૂર છે. ચછન રાજ્ય કરતા હતા. એ શકક્ષત્રપને આદિ રાજા ચઠણ શકાતને પણ નથી. ( જુઓ પુ. ૪. તેના હતો. શાતકરણિએ શકને હરાવ્યો અને ઉજજન સુધી વૃત્તાંતે ) તેમ કુંતલ તે શું ૫ણ કેઈ આંધ્રપતિ સાતવાહન સામ્રાજ્યની આણ વર્તાવી. કથાસરિત અવંતિપતિ જ થયું નથી ( જુઓ પૃ. ૨૦૩-૪). સાગરમાં આ લડાઈ લાદેશમાં (ગુજરાતમાં) થઈ હતી. વળી ઉપરનું સર્વ લખાણ ગ્રંથના આધારે છે. જ્યારે એમ વર્ણન ઉપરથી માહિતી મળે છે.”—કહેવાનો સાર શિલાલેખો પૂરાવો (રાણુ બળશ્રીને નાસિકનો એ નીકળે છે કે, શાતવાહનવંશના સ્થાપક રાજા લેખ; પંચમપરિચ્છેદે નં. ૭) તે એમ જાહેર કરે છે કે, શિમખથી પંદરમી પેઢીએ સ્કન્દસ્વતી નામે રાજા થયો. ગૌતમીપુત્ર શાતકરણીએ શકપ્રજાને માત્ર હરાવી છે. તેને પુત્ર મહેંદ્ર ઉર્ફે મૃગેન્દ્રસ્વતિકણું, તેને પુત્ર કુંતલ; એટલું જ નહી, પણ તેને તે જડમૂળથી નાશ જ કરી (એટલે કે ૧૭મો રાજા થય) તે અતિપરાક્રમી હતા. નાંખ્યો છે. એટલે જે ચષ્ઠણ અને ગૌતમીપુત્ર તેણે આઠ વર્ષ રાજ્ય કર્યું છે. તે વખતે ઉજજૈનપતિ વચ્ચે યુદ્ધ થયું હોય તે, ચષ્મણનું તો તેમાં મરણ જ ચષણ હતો. તે શકજાતિને ચ9ણ, ક્ષત્રપવંશને આદિપુરૂષ નીપજયું કહેવાય. જ્યારે ઈતિહાસ કહે છે કે તેમ તે હતો. તેને શાતકરણિકુંતલે હરાવ્યો. આ લડાઈ થયું નથી, કેમકે ચેષ્ઠણે અવંતિપતિ બનીને કેટલાય ગુજરાતમાં થઈ હતી. પછી શાતવહાન રાજા વર્ષ રાજ્ય કર્યું છે. ઉપરાંત તેને વંશ પણ લગભગ અવંતિપતિ થયો. ત્રણસો વર્ષથી વધારે સમય સુધી ચાલુ રહ્યો છે. એટલે [ અમારું ટિપ્પણ-(૧) સર્વત્ર શાતવહાન શબ્દ ચ%ણુ અને ગૌતમીપુત્ર સમકાલિન હોવાનું ઠરતું લખેલ માલુમ પડે છે, તેમ કરવાનું કારણું માલુમ નથી. વળી ગ્રંથમાં કઈ ઠેકાણે ચષ્ઠણ શબ્દ જ પડતું નથી. (૨) પંદરમો આંક જે તેમણે સ્કન્દ, લખ્યો નથી તે તે ટીકાકારોએ ગોઠવી જ દીધો સ્વતીને આવ્યો છે તે મૂળ પુસ્તકમાં લખેલ નથી જણાય છે, અને ખરી વાત છે પણ તેમજ. બીજું, લાગતો, માત્ર ટીકાકારે જ ગોઠવી દીધો છે. એટલે તે ચઠણની વાત જો સત્ય જ હોય છે. ચઠણ પોતે બહુ વજનદાર નહીં ગણાય. (૩) સ્કન્દસ્વાતિ, પછી પણ અવંતિપતિ રહે અને તેને વિજેતા ગૌતમીપુત્ર મહેંદ્ર ઉર્ફે મૃગેન્દ્રસ્થાતિકર્ણ અને પછી કુંતલ-આ અનુક્રમ શાતકરણિ પણ અવંતિપતિ બને; એક સાથે બે પણ પૃ. ૨૦૩ ની ટીકા (૧)માં લખ્યા કરતાં હેરફેર અવંતિપતિ થાય એવું બને કેમ ! વળી ધારે કે ચકણે માલમ પર છે. એટલે કે ગણત્રી વિના કામ લેવાયું શાતકરણિના ખંડિયા તરીકે રાજ્ય કર્યું હતું તો તેમ દેખાય છે. (૪) આઠ વર્ષનો સમય તલને લખ્યો પણ બન્યું નથી; કેમકે તેણે તે અવંતિના મહાક્ષત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] રાણી બળથી તથા તેના પુત્ર-પત્રને પરિચય [ એકાદશમ ખંડ અને રાજા તરીકે જીવન ગાળ્યું છે, એમ તેના સિક્કા બળથીનો પુત્ર ગૌતમીપુત્ર શાતકરણિ હતો. તે બાદ ઉપરથી સિદ્ધ થાય છે. આ સર્વ હકીકતથી એટલું જ પાણી બળીને પત્ર વાસિષ્ઠપુત્ર શતકરણ થયે, જેને માનવું રહે છે કે આ પ્રમાણે અનેક અસંગત બનાવો બીજું નામ રાજા હાલ શાતવાહન હતું. એટલે દેખીતું પૂર્વથી ચાલી આવતી માન્યતાને બંધબેસતા કરી દેવાયા છે કે પોતાનો રાજા અતિ પરાક્રમી હાઈ, પૂર્વે થએલા છે. બાકી શતવહનવંશી ગૌતમીપુત્ર શાતકરણિએ શકારિ વિક્રમાદિત્યની સાથે તેની તુલના કરી શકાય ગુજરાતની ભૂમિ ઉપર લડાઈમાં શકપ્રજાને હરાવવામાં તે માટે, કવિએ તેને પણ વિક્રમાદિત્યના બિરૂદથી ભાગ લીધો હતો, તેમજ જે રાજા (શકારિ વિક્રમાદિત્ય) ઓળખાવ્યું છે. છતાંયે જેમ શબ્દ લખાયા છે, તેમ સાથે યુદ્ધમાં જોડાઈને શકેને તેણે હરાવ્યા શતવહનવંશી અન્ય વિક્રમાદિત્ય કહેવાના આશય હતા તે રાજા પોતે જ અવંતિપતિ બનવા પામ્યો હતો જે કવિનો હોય, તે તે પણ રાજા હાલના તરતના (જુઓ પૃ. ૪, પૃ. ૨૦ ઉપર વાયુપુરાણને ઉતારો) પૂર્વ જ એવા, આ મૈતમીપુત્ર શતકરણ નં. ૧૭ તેટલું સત્ય છે ખરું. વાળાને જ લાગુ પાડી શકે તેમ છે. કેમકે તેણે શકારિ (૫) વળી આગળ જતાં લખે છે કે:-“આ વિક્રમાદિત્યને શક પ્રજાને હરાવવામાં મદદ કરી હતી શાતવઠાનકળમાં, એ પૂર્વે વિક્રમાદિત્યના બિરૂદવાળો એટલું જ નહીં. પણ જ્યારે તે શક પ્રજાનો રાજા કઈ પરાક્રમી રાજા થયેલ. એ ઉપરથી કવિ પિતાના સ્વતંત્ર યુદ્ધમાં તેની સાથે પાછળથી ઉતર્યો હતો ત્યારે શરા રાજાને વિક્રમાદિત્યના બિરૂદથી ઓળખાવે છે.”- પણ તેને હરાવીને મારી નાખ્યા હતા. ઉપરાંત અનેક તાત્પર્ય એ કે આ શુરા રાજાનું નામ તે વિક્રમાદિત્ય જીત મેળવી (જુઓ તેના વર્ણન), વિક્રમબળ અને નહોતું જ, પરંતુ તેની પૂર્વે એક વિક્રમાદિત્ય થઈ ગયો આદિત્યઃ સૂર્ય, બળમાં સૂર્ય સમાન એટલે મહાબળવાનની હતું, તેની તુલના કરી શકાય, માટે તે કવિએ પોતાના કટિમાં ગણાય તે પરાક્રમી, પિતાને પૂરવાર કરી રાજાને વિક્રમાદિત્યના નામથી ઓળખાવ્યો છે. બતાવ્યો છે. એટલે પ્રાચીન સમયે લેખકે અતિ [ આપણું ટીપણ-અમરકોષકાર જેવી સમર્થ ઉત્સાહમાં આવી જઈ, સ્વપ્રશસિત ભૂપતિઓની સત્તાના આધારે (જુઓ પુ. ૪, પૃ. ૩૪, ટી. નં. ૧ તથા લાવાના અતિરેકમાં આવી જઈ, અતિશયોક્તિભર્યા પૃ. ૬૬ અને અન્ય પૂરાવા ઉપરથી) આપણે જણાવી ગયા શબ્દો જેમ વાપરી જતા હતા તેમ કવિ મહાશયે છીએ કે રાજ હાલ શતવહનને વિક્રમાદિત્યના નામે પણ વાપર્યા હોય તેમ બનવા જોગ છે. બેમાંથી ગમે ઓળખાવાયો છે; એટલે જ્યારે કવિએ પોતાના આ તે રીતે વિક્રમાદિત્યની સરખામણી કરી હોય, પણ રાજા હાલને વિક્રમાદિત્યને બિરૂદ આપ્યું છે ત્યારે એમ દરેક રીતે વસ્તુસ્થિતિ એક જ હકીકત પૂરવાર કરે પણ સિદ્ધ થઈ ગયું છે કે, રાજા હાલની પૂર્વે એક છે. આ અનુમાનને અમરકેષકારના શબ્દોથી સમઅન્ય વિક્રમાદિત્ય થઈ ગયો હતો. અને ખરી સ્થિતિ ર્થન મળે છે. પુ. ૪, પૃ. ૩૪, ટી. ૧૦માં Hala અને તે જ પ્રમાણે છે. જ્યારે બીજી બાજુ શિલાલેખ નં. Sudrak ને આપણે જે એક તરીકે ગણાવ્યા છે તેને ૭ તથા પૃ. ૨૦૫ના આપણા ટિપ્પણથી જાણી ચૂક્યા બદલે અમરકોષકારે લખ્યા પ્રમાણે, તે બે શબ્દની છીએ, કે રાણી બળશ્રીના પુત્ર ગૌતમીપુત્રે શકારિ વચ્ચેનું અલ્પવિરામ કાયમ રાખી, રાજા હાલની પૂર્વે થક વિક્રમાદિત્યને શક પ્રજાને હરાવવામાં ખૂબ અગત્યનો થયો ગણી, બન્ને રાજાને જુદા માનીએ, તે શક એટલે ભાગ લીધો હતો, તેમજ પુત્ર ગૌતમીપુત્રના મરણ બાદ ગતમીપુત્ર શાતકરણિને પણ વિક્રમાદિત્ય શબ્દ લાગશે. પત્ર વસિષ્ઠપુત્ર ગાદીએ આવ્યો હતો. એટલે આ કેમકે, જ, આ. હિરી. સે.નું કથન જેકે શકારિને બને કથનનું સમીકરણ કરતાં એમ સાર નીકળશે કે આશ્રયીને ત્યાં લખાયું છે છતાં થોડા ફેરફાર સાથે તે શકારિ વિક્રમાદિત્ય ગર્દભીલવંશી હો (જુઓ પુ. ૪, ગૌતમીપુત્ર શાતકરણને પણ લાગુ પડે છે જ. મતલબ તેનું વૃત્તાંત). તેના મદદગાર અને સમકાલીનપણે રાણી કે અમરકારે જણાવેલ રાજા હાલની પૂર્વે થયેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ રાણી મળશ્રી તથા તેના પુત્ર-પુત્રના પરિચય દશમ પરિચ્છેદ ] તે શૂદ્રક વિક્રમાદિત્ય જ છે. વળી જ્યારે હાલ વિક્રમાદિત્યની પૂર્વે શકાર વિક્રમાદિત્યને થઇ ગયેલ માન્યા છે. તેમજ હાલ વિક્રમાદિત્યના પૂર્વજ એવા ગૌતમીપુત્ર શાતકને તે શકાર વિક્રમાદિત્યના મદદગાર અને સમકાલિન તરીકે મનાવ્યા છે, ત્યારે એ ફલિત થાય છે કે, હાલ વિક્રમાદિત્ય અને કાર વિક્રમાદિત્ય બન્ને સમકાલીનપણે જીવંત રહ્યા નહિ જ હાય; અને કદાચ જીવંત રહેવા પામ્યા હાય, તા પણ શકાર વિક્રમાદિત્યની ઉમર રાજા હાલવિક્રમાદિત્ય કરતાં, ધણી ઘણી મોટી જ હાવી જોઈએ. ] આ પાંચે અવતરણાના તથા તે ઉપર કરેલ વિવાદ અને ટીપણુના એકંદર સાર હવે નીચે પ્રમાણે નાંધી શકાશેઃ-(૧) રાજા મહેંદ્ર અને રાણી સૈાભદ્રાના પુત્રનું નામ કુંતલ શતવહન. (૨) તેણે સિંહલ–મલય તરફના ક્લેના સંહાર કરીને તે રાજાની મલયવતી કુંવરી વેરે લગ્ન કર્યું હતું. આ મલયવતીને પાછળથી પટરાણીપદે સ્થાપિત કરવામાં આવી હતી. (૩) આ કુંતલરાજા અતિ પરાક્રમી હોઈ, તેની પૂર્વે થયેલ વિક્રમાદિત્યની સરખામણી કરી શકાય તે માટે તેના કવિએ તેને વિક્રમાદિત્યનું બિરૂદ જોડયું છે. (૪) આ કુંતલનેા જન્મ દૈવીસંયાગમાં થયા હતા. (૫) આ પુત્રનું નામ વિક્રમશક્તિ પણ કહેવાય છે. (૬) આ વિક્રમશક્તિને અનેક રાણીઓ કદાચ હશે પરન્તુ મુખ્યપણે ત્રણુ જાણીતી થયેલ છે. (૭) આ વિક્રમશકિતએ અવંતિમાં સ્મારક ઉભું કરાવ્યું છે તથા દાન દીધું છે; તથા તે અતિપતિ અને કાશ્મિરપતિ વિક્રમરિત્રની સાથે મૈત્રી–ગ્રંથીથી જોડાયલ હતા. તેની સાથે સારાષ્ટ્રમાં ખૂબ છૂટથી ફર્યાં દેખાય છે. (૮) પં. જાયસ્વાલજીએ આ કુંતલને નામે જે આ વર્ષ લખ્યા છે, તે કદાચ પુરાણિક નામાવળને લીધે (૬) શદ્રુક એટલે શુદ્રવશમાં જન્મેલ; આંધ્રપતિની ઉત્પતિ શુદ્ર કન્યાના પેટે થયેલી છે માટે એ-રીતે તે વંશને શુદ્વ ગણી શકાય, અને તે વશમાં થયેલ વિક્રમાદિત્ય તે શક્ય વિક્રમાદિત્ય; ત્યારે ગભીલવ'શી વિમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૨૦૭ બનવા પામ્યું હોય; પરન્તુ કુંતલ જેવા પરાક્રમી રાજાનેા શાસનકાળ કેવળ આઠ જ વર્ષના ન પી શકાય. આર્ડને બદલે ૬૦ કે ૬૮ કે તેની લગાલગના રાજ્યકાળ હશે અથવા ૮ વર્ષ જ હોય તે તે કુંતલના પિતાનેા રાજઅમલ બનવા જોગ છે. (૯) ગતમીપુત્ર શાતકરણિએ--રાણી ખળશ્રીના પુત્ર-શક પ્રજાને હરાવવામાં ગભીલવંશી વિક્રમાદિત્યને યુદ્ધમાં મદદ કરી હતી. એટલે બન્નેને સમકાલીન કહી શકાય. (૧૦) આ યુદ્ધ ગુજરાતની ભૂમિ ઉપર લડાયું હતું, (૧૧) રાણી ખળશ્રીના પૈાત્રનું નામ રાજા હાવિક્રમાદિત્ય હતું. એ શકાર વિક્રમાદિત્યના સમકાલીન તરીકે ન હોઈ શકે; અને કદાચ હેય તાપણ શકારિની ઉંમર ધણી જ માટી હાય અને રાજા હાલની ઘણુંીજ નાની હાય. (૧૨) રાજા હાલ અને ચઋણુ સમકાલીનપણે નથીજ જેથી તે બંનેને યુદ્ધ થવું તદ્દન અસંભવિત છે તેમ ચણ તે શક પ્રજામાંને પણ નથી. આ પ્રમાણે નં. ૧૭ તથા ૧૮ વાળા રાણી ખળશ્રીના પુત્ર ગૌતમીપુત્ર અને પૌત્ર વાસિષ્ઠપુત્ર શાતકરણના જીવનની કેટલીક ઉપયેાગી માહિતી આપણે મેળવી શકવ્યા છીએ. હવે આ નં. ૧૫ મા રાજા સ્વાતિકર્ણને તથા રાણી ખળશ્રીના પુત્ર અને પૌત્રને, શું સગપણુ સંબંધ હાઈ શકે તે વિચારીએ. એટલે આખી સાંકળ ઉભી કરાયાની સ્થિતિએ આપણે પહેાંચી શકીશું. આ માટે આપણે તે બન્નેના શિલાલેખા, જે પરિચ્છેદ પમામાં ઉતાર્યા છે તેના આધાર જ લેવાના છે, તેમાં પણ ખાસ કરીને નં. ૮ના આધાર. તે-શિલાલેખનું વિવેચન કરતાં આપણે બતાવ્યું છે કે, તેમાંની વસ્તુ ગૌતમીપુત્ર શાતકરણિના રાજ્યના ૨૪મે વર્ષે કાતરવામાં આવી ત્યારે રાણી ખળશ્રીને મેટા પુત્ર-અથવા ગૌતમીપુત્રના મેટા ભાઇ-જીવતા હતા. આ મેટા પુત્ર (પૃ. ૯૭, ટી. નં. ૧૬) ગાદી ઉપરથી ફ્રારેગ થઇ ગયા દિત્ય તે શકાર વિક્રમાદિત્ય: બન્ને વિક્રમાદિત્ય સમકાલીન હેઇને તેમને ઓળખવા માટે આ વિશેષણ જોડવામાં કદાચ આવ્યું. સંભવે છે. www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] રાણુ બળશ્રી તથા તેના પુત્ર-પત્રને પરિચય [ એકાદશમ ખંડ છે તથા આ લેખ કોતરાવ્યા પછી થોડા જ વખતમાં બેઠા હતા. ગાદી ઉપર વધારે મજબૂત હક તે ભાઈના ગૌતમીપુત્રનું મરણ નીપજ્યું હતું અને તેની પાછળ કરતાં પુત્રને વધારે ગણાય. જ્યારે અહીં તે પિતાની પેલા મોટાભાઈનો પુત્ર (પૃ. ૯૮, ટી. નં. ૧૭) ગાદીપતિ ગાદીએ પુત્ર ન બેસતાં, કાકાની ગાદીએ ભત્રિજ બેઠે બન્યો છે, તે સર્વ હકીકત તેમાંથી સૂચિત થતી છે. આ સર્વે પરિસ્થિતિ સંપૂર્ણ ઉકેલ માગે છે. તેને બતાવી આપી છે. વળી નં. ૧૭ વાળા રાણી બળીને ઉકેલ પણ “ whose son is living=જેને પુત્ર પુત્ર, અને ને૧૮ વાળા પૌત્ર થાય છે તે સ્થિતિ હયાત છે” એવા શબ્દો શિલાલેખમાં જે કોતરાવ્યા છે આપણી જાણમાં ક્યારની એ આવેલ છે. એટલે સાર એ તેમાંથી મળી આવતો સમજાય છે. હૈયાત બતાવાયેલા આ થયો કે, ને. ૧૮ વાળા નં. ૧૭ નો પુત્ર નથી પણ તેના રાજાએ ગાદીત્યાગ કર્યો છે તે તેની રાજકીય બીનમોટાભાઈને પુત્ર હોવાથી ભત્રિજો થતો હતો. ત્યારે લાયકાતને અંગે (નીચે જુઓ) કર્યો નથી જ લાગતો. પ્રશ્ન એ થાય છે કે, તે મેટેભાઈ એટલે ને. ૧૮ ને તેમ પુત્રની સ્થિતિ તે સમયે નહીં હોય પણ પિતા કેણ હતો અને તે મોટો હોવા છતાં ગાદીએ પાછળથી જન્મ થયો લાગે છે–એમ સમજવું રહે છે, કેમ બેઠે નથી; અથવા બેઠે હતું તે શા માટે તેણે નહીં તે તેને જ ગાદી મળી ચૂકત. વળી whose ગાદિત્યાગ કર્યો હતો. જ. આ. વિ. વિ. સ. પુ.૨, ભાગ son is livingનો ઉલેખ, શિલાલેખ જેવા રાજકીય - ૧, પૃ. ૬૪ ઉપર લખ્યું છે કે “Hala satavahan પરિસ્થિતિ સૂચવતા અગત્યના દસ્તાવેજમાં કરવામાં was the son of Dipakarni હાલ શાતવાહન, આવ્યો છે. એટલે દેખાય છે કે, તે સમયે પણ તે દીપકરણિને પુત્ર થતો હતો.” આ ઉપરથી સિદ્ધ રાજકારણને અંગે થતી વાટાઘાટે અને વિચારણામાં થાય છે કે ને. ૧૮ વાળા રાજા હાલવિક્રમાદિત્યના તેની હૈયાતિ ઉપર ખાસ લક્ષ રાખવામાં આવતું ? પિતાનું નામ દીપણિ હતું. તેમ પુરાણના આધારે હતું જ. એટલે ગાદી ઉપરનો ચાલ્યો આવતે તેને હક આપણે જે નામાવલી ઉભી કરી શકયા છીએ તે કાયમ રાખીને, રાજા બનેલ તેના ભાઇના મરણ પામ્યા ઉપરથી સમજી શકાય છે કે, નં. ૧૭વાળા ગૌતમી- બાદ, તેના પુત્રને પાછી ગાદી સુપ્રત કરવામાં આવી છે. પુત્રનું નામ અષ્ટિકર્ણ છે, વળી ૧૫ વાળાનું નામ વળી રાજા હાલના જન્મ વિશે આપણે જોઈ ગયા સ્વાતિક છે. એટલે આ સર્વ, કર્ણ—કણિ અંત્યાક્ષર છીએ કે (પૃ. ૨૦૭ સાર નં. ૪) તે દૈવી સંજોગમાંવાળાં નામો એક બીજા પ્રત્યે અતિ સામ્ય ધરાવનાર કાંઈક અસાધારણ સંગમાં થયો છે. આ ઉપરથી દેખાય છે. તેથી અનુમાન કરવાને લલચાઈએ છીએ સાર એમ ખેંચી શકાય છે કે, રાજા હાલના પિતાએ કે, ને. ૧૫ વાળા પિતા થતો હતો તેને રાણી બળશ્રી અથવા ગૌતમીપુત્રના મોટાભાઈએ ગાદીત્યાગ કર્યો પેટે બે પુત્રો થયા હતા, જેમાંના મોટા પુત્રનું નામ ત્યારે, હાલ રાજાને જન્મ નહેાતે પણ પાછળથી દીપકણિ અને નાનાનું નામ અરિષ્ટ કર્યું હતું. મોટો થયું છે. ગાદીત્યાગ થયે તે સમયે તે ગર્ભમાં હતો કે પુત્ર પોતાના પિતાની પાછળ ગાદીએ આવ્યો હતો. લાંબે કાળે જન્મ્યા હતા તે નક્કી કરવાનું કે એટલે તેને ને. ૧૬મો આંધ્રપતિ કહી શકાય. તેણે સાધન મળતું નથી. પણ ગાદીત્યાગ સમયે જ ગર્ભમાં કાંઈક કારણસર ગાદિત્યાગ કર્યો હતો જેથી નાનો ભાઈ હોય તો તેનો જન્મ, તેના કાકા ગાદીએ બેસવા બાદ ગાદીએ બેઠો હતે. વળી નાના ભાઈને રાજયઅમલ આઠનવ મહિના સુધીમાં જ થઈ જ જોઈએ. એટલે શરૂ થઈને પૂરો થયો ત્યાં સુધી લગભગ, પેલો મોટો તે ગાદીએ બેઠે ત્યારે, તેની ઉંમર તેના કાકાના ભાઈ જીવતો રહ્યો હતો; અને નાનાભાઈને મૃત્યુ રાજ્યકાળ જેટલી મેટી (તેમાંથી ગર્ભકાળ બહુ બહુ બાદ, તે મોટાભાઈનો પુત્ર ગાદીએ આવ્યો હતો. તે આઠ મહિના બાદ) ૨૫ વર્ષની ગણવી રહે. પરંતુ પ્રશ્ન પાછો એ ઉભો થાય છે કે, જ્યારે મોટા ભાઈએ તેને જન્મ, પિતાના ગાદીત્યાગ કર્યા પછી કેટલેક કાળે, ગાદી છોડી દીધી ત્યારે નાના ભાઈ શા માટે ગાદીએ થયો હોય તો તેટલા વર્ષની નાની ઉમરે તે ગાદીપતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ શમ પરિચ્છેદ ] રાણુ બળથી તથા તેના પુત્ર-પત્રને પરિચય [ ૨૦૯ જ્યો ગણાશે. વળી ઉપરમાં કહી ગયા છીએ કે, તેણે અરિષ્ટક નં. ૧૭ આંધ્રપતિ તરીકે આણ ફેરવી હતી. ગાદીત્યાગ જે કર્યો છે તે રાજકીય ગેરલાયકાતના તે ગાદીએ બેઠા પછી (આઠ નવ મહિના બાદ કે પરિણામરૂપે નહોતું જ; એટલે સમજવું રહે છે કે, જરા લાંબા કાળે, તે નક્કી થયું નથી) મોટાભાઈને સામાજીક કે સંસારિક સ્થિતિનું તે પરિણામ હોવું ત્યાં પુત્રજન્મ થયો હતો. (૪) પરતુ તે માટે જોઈએ. બીજી બાજુ એમ પૂરવાર થયું છે કે આ થઈને રાજલગામ હાથ ધરવા જેવો થાય, ત્યાં સુધી રાજાઓ તે સમયે જૈન ધર્માનયાયી હતા. જે તેમજ અને પછી તે પિતે મરણ પામ્યો ત્યાંસુધી, ને. ૧૭ હોય તો એવી સ્થિતિ મુકવી પડે છે કે, કાં તેણે વાળાએ રાજ્ય ચલાવ્યા કર્યું હતું. (૫) તે બાદ દીક્ષા લીધી હતી અને જેમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય મેકભાઈને પુત્ર નં. ૧૮ આંધ્રપતિ તરીકે ગાદીપતિ રાજપાટને ત્યાગ કરી, દીક્ષા લઈ દક્ષિણહિંદમાં થયો હતો. (૬) નં. ૧૭ વાળાનું શિલાલેખમાં સૂચવેલું પિતાના ગુરૂ સાથે ચાલી નીકળ્યો હતો છતાં તેને બીજું નામ ગૌતમીપુત્ર શાતકરણ, અને નં. ૧૮ નું પુત્ર બિસારે પિતાના નામે એક રીતે કહીએ તે બીજું નામ વાસિષ્ઠપુત્ર શાતકરણિ હતું. (૭) વળી આ રાજકારભાર ચલાવ્યે રાખ્યો હતો, (પુ. ૨, પૃ. ૨૦૪) નં. ૧૮ વાળો રાજા અતિ નાની ઉંમરે ગાદીપતિ તેમ અહીં પણ મોટાભાઈએ દીક્ષા લીધા બાદ અને બન્યો હોવાથી તેમજ દૈવી સંગમાં તેનો જન્મ થયે તેના પુત્રનો પ્રસવ થયો ન હોવાથી રાજલગામ નાના હોવાથી, તે અતિ શુરવીર નીવડયો છે તથા સામાન્ય ભાઈએ હાથમાં લીધી હતી અને તે બાદ પુત્રજન્મ રીતે ઘણા લાંબો કાળ રાજ્ય ભોગવી શકો છે. થયો હતો. એટલે તરતમાં નાનાભાઈએ ગાદી ખાલી ન ઉપરના સતિ અનુમાન સાથે પૃ. ૨૦૭માં નિર્ણત કરતાં જ્યારે તે મરણ પામ્યા ત્યારે પેલા મોટા- કરેલા ૧૨ અનુમાનને એકત્રિત કરવાથી, નં. ૧૫, ભાઈના પુત્રને ગાદીએ બેસારવામાં આવ્યો હતો; ૧૬, ૧૭ અને ૧૮ વાળા રાજવીઓનાં જીવનચરિ અથવા બીજી રીતે એમ પણ બન્યું હોય કે તરતમાં વિશે અનેક માહિતી આપણને મળી જતી કહેવાશે. તે દીક્ષા ન લેતાં સંસારની ઉવિમતાથી કંટાળી કેવળ સિવાય અન્ય કોઈ હકીકત નં. ૧૫ વિશે મળી આવતી રાજકાજમાંથી જ મોટાભાઈએ નિવૃત્તિ લીધી હોય અને નથી. એટલે તેનું વર્ણન ખતમ કરી હવે નં. ૧૬ નું વાનપ્રસ્થ દશામાં રહ્યા હોય. આવી સ્થિતિમાં રાજા જીવનવૃતાંત આલેખવાનું કામ હાથ ધરીશું. હાલનો જન્મ, મોટાભાઈના ગાદીત્યાગ પછી કેટલેક (૧૬) મહેન્દ્ર; દીપકણિ; તમીપુત્ર કાળે થયો ગણો રહેશે. તેના ગાદીત્યાગ કરવામાં સ્વાતિકર્ણ અને રાણી બળશ્રીના બે પુત્રોમાંથી ગમે તે સંગ તરતમાં ઉભા થયા હોય, અને તે ભલે આ નં. ૧૬ વાળે મેટા હતા. જેમાં રાણી બળીને શોધખોળને અંગે હવે પછી જાણવામાં આવે, પરંતુ નાના પુત્ર નં ૧૭ વાળો ગાતમિપુત્ર શાતકરણિ એટલું તે વધારે સંભવિત દેખાય છે કે મોટાભાઈએ કહેવાય છે, તેમ આ નં. ૧૬ વાળાને પણ ગૌતમીપુત્ર ગાદીત્યાગ કર્યો હતો અને રાજા હાલને જન્મ તે શાતકરણિ કહી શકાય. ફેર એટલો જ છે કે નં. ૧૭ બાદ થયો હતો, જેથી નાનાભાઈ-ગૌતમીપુત્રને વાળાનું ખરું નામ અરિજીકર્ણ હતું જ્યારે નં. ૧૬ રાજલગામ હાથ ધરવી પડી હતી. વાળાનું નામ દીપકર્ણિ હતું. ઉપરાંત પુરાણ ગ્રન્થના એટલે આખીએ ચર્ચાનો સાર એ આવ્યો જણાવ્યા પ્રમાણે તેનું નામ મહેન્દ્ર તથા તેની રાણીનું કહેવાશે કે (૧). ૧૫ વાળા સ્વાતિકર્ણ તે પિતા નામ સુભદ્રા હેવાનું સમજી શકાય છે અને તેમના થાય તેની રાણી બળથી પેટે બે પુત્ર જ જનમ્યા પેટે રાજા હાલ શાલિવાહનને જન્મ થયો છે. આ હતા. (૨) ટોપુત્ર દીપકણિ. પોતાના પિતાની સઘળે વૃત્તાંત નં. ૧૫ ના વૃત્તાંતે જણાવી ગયાં છીએ ગાદીએ નં. ૧૬ તરીકે આંધ્રપતિ બન્યો હતો. પણ- એટલે અત્ર ઉતારવા જરૂર રહેતી નથી. તેણે ગાડીત્યાગ કરવાથી અને તે સમયે તેને કોઈ પુત્ર તેને રાજ્યકાળ નામાવલીમાં આપણે ૩ વર્ષને ન હેવાથી (૩) તેની જગ્યાએ, તેના નાનાભાઈ અને નં. ૧૭ ને ૨૫ વર્ષને ઠરાવ્યો છે, ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] પુરાણકારના શબ્દોનાં જે પાંચ અવતરણા ‘બુદ્ધિ પ્રકાશ'માં જણાવેલી હકીકત (પૃ. ૨૦૨–૩) ઉપરથી ઉતાર્યા છે તેમાં આઠ વર્ષ લખ્યા છે: એટલે પાંચ વર્ષ આપણે જે આછાં આંકયા છે તે કદાચ, ન. ૧૭ ના ૨૫ વર્ષમાંથી લઈ લેવાય તેાયે નં. ૧૭ ના, કે નં. ૧૬ વાળાના રાજદ્વારી જીવન વૃત્તાંતમાં કાંઈ ફેર પડત જણાતા નથી. તેમ નં. ૧૭ ના કાળે ૨૫ વર્ષ જે આપણને કબુલ રાખવા પડયા છે, તે પણ પુરાણા માંની હકીકતને સંતાષવા ખાતર જ છે. ગમે તેમ ગણા, છેવટે બન્નેનેા (નં. ૧૬ તે ૧૭ ને) સમગ્રકાળ ૨૮ વર્ષના લેખ પરન્તુ આખરે નં. ૧૭ નું મૃત્યુ તે સ. પૂ. ૪૭ માં થયાનું જ તેાંધવું પડશે. હાલ તે અતિ હાસિક અન્ય પ્રસંગે ધ્યાનમાં લઈને ન, ૧૬ નું રાજ્ય જે ઈ. સ. પૂ. ૭૦ થી ૭૨ સુધી ના ત્રણ વનું ઠરાવ્યું છે. તેને જ માન્ય રાખીશું. પોતે જીવ્યા ત્યાં સુધી રાજપાટ ન ભોગવતાં, વચ્ચે જ ગાદીએથી ઉઠી ગયેા હતા અને તે સમયે તેને પુત્ર ન હેાવાથી, તેના નાનાભાઇ અરિષ્ટકર્ણને ગાદીએ મેસાડવામાં આવ્યા હતા. પરન્તુ પાછળથી તેના પુત્રનેા જન્મ થવાથી, અરિષ્ટકર્ણના મરણુ ખાદ, તે પુત્રને ગાદી સેાપાઇ હતી. આ મહેન્દ્રના પુત્રના રાજ્યાવિષેક થયા બાદ, ૧૯ વર્ષ સુધી એટલે ઈ. સ. પૂ. ર૯ સુધી (જીએ શિલાલેખ નં. ૮) રાણી ખળશ્રીની હૈયાતી હતી જ. તેમ વળી તેણીએ શિલાલેખામાં જે પ્રકારે શબ્દો કાતરાવ્યા છે તે ઉપરથી સમજી શકાય છે કે તેણી રાજ્યકારભારના સંચાલનમાં ઘણા અગત્ય। ભાગ ભજવતી હતી અને તેથી નાનાં મોટાં કાર્યોમાં તેની સલાહ પણ પૂછાતી હાવી જાઈ એ. નં. ૧૬ ના ગાદીત્યાગ સમયે નં. ૧૭ને જ ગાદી આપવી અને તે પછી નં. ૧૮ ના રાજ્યાભિષેક કરવા, તે બંને પ્રસંગે પણ તેણીની સલાહ પ્રમાણે જ કામ લેવાયું હાવું જોઈ એ એવા અનુમાન કરવામાં કાંઇ અટિત ગણાશે નહીં. જો કે વિદ્રાનાએ, તેણીના નં. ૮ ના શિલાલેખમાં ‘whose son is living'ના અર્થ એવી રીતે ખેસાર્યાં છે કે, રાજા તે વખતે ગંભીર માંદગીને બિછાને પડેલા ઢાવાથી, રીજન્સી વહીવટ જેવી વ્યવસ્થા તેણીએ કરાવી હતી અને તે પ્રમુખ જેવા મહેન્દ્ર દીપણ ગૌતમીપુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખંડ દરજ્જે રહીને કામ ચલાવતી હતી. પરંતુ તે સ્થિતિ તદ્દન કલ્પનામય જ આપણે જણાવી છે (જુએ પૃ. ૨૦૮ તથા ટીપણા અને ટીકાઓ); કેમકે તે શબ્દો પ્રથમ તા નં. ૧૭ તે લાગુ જ પડતા નથી, ઉપરાંત નં. ૧૯ વાળા પુખ્ત ઉંમરના થઈ ગયા હતા, તેમજ રાજકારભાર ચલાવી શકે તેટલી ઉંમરે પણ પાંચી ચૂકયા હતા. આવાં મુખ્ય એ કારણને લીધે તેમણે દાવેલું અનુમાન બહુ ટકી શકે તેવું લાગતું નથી. છતાં એક સ્થિતિમાં તેમ પણ બનવા યેાગ્ય લાગે છે; જે એમકે, ગાદીવારસ પુખ્ત વયના હાવા છતાં ઈરાજ્યભિષિકત તેા ન જ ગણાય. એટલે દેારવણી તરીકે, તેમજ રાજા મંદવાડમાંથી મુકત ખની આરાગ્ય થાય ત્યાંસુધી, બીજા પ્રકારની કાઇ ગડબડ સડબડ થવા ન પામે તેવી તકેદારી રાખવા પૂરતીયે પણ, એક કરતાં વધારે વ્યક્તિએકના સંયુક્ત કારભાર જેવી વ્યવસ્થા કરાય તે ઈચ્છનીય છે. વળી નં. ૧૭ વાળાના વારસદાર નં. ૧૮ની ઉમર લગભગ ૨૪–૨૫ની લેખીતે આપણે આ બધા ઉદ્ગાર કાઢી રહ્યા છીએ. પરન્તુ જૈનસાહિત્ય ગ્રંથેામાં (પ્રબંધચિંતામણી ભાષાન્તરમાં શાલિવાહન પ્રબંધ જુએ ) થી એવા અનુમાન લઇ જવાય છે કે, નં. ૧૮વાળા શાલિવાહન જ્યારે ગાદીએ આવ્યા છે ત્યારે માત્ર ૧૩-૧૪ વર્ષા ઉગતી વયને જુવાનીયા જ કેમ જાણે હાય નહીં ? જો કે તે ઉમર પણ તે સમયે તેા પુખ્ત ઉમરની જ લેખાતી હતી. છતાં રાજ્ય વહીવટમાં તે ખીન અનુભવી જ કહેવાય. એટલે રાજકારભારની નિર્મળતા માટે તથા એકને માથે સધળા એજ એકદમ આવી ન પડે તે સાચવવા માટે, કાઉન્સીલના વહીવટ ચેાજાય તે તે યેાગ્ય પણ નથી. અને આ પ્રમાણે શાલિવાહન હાલરાજાની-નં. ૧૮ની-ઉંમર ગાદીએ બેસતી વખતે જો કવળ ૧૩–૧૪ વર્ષીની કે તેની આસપાસની કરાવાય, તે તેને જન્મ તેના પિતા નં. ૧૬ વાળાના ગાદીત્યાગ પછી, તેમજ નં. ૧૭ના રાજ્યાભિષેક પછી આઠેક મહિનાના ગાળામાં જે કલ્પી લેવા પડયા છે તેને ખલે નં. ૧૭ના રાજ્યકાળના મધ્યભાગે લગભગ લઈ જવા પડશે. મતલબ એ થઈ કહેવાશે કે નં. ૧૬ વાળાએ ભલે રાજપાટના ત્યાગ કર્યાં હતા www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચછેદ ] મહેન્દ્ર દીપકણિ ગૌતમીપુત્ર [ ૨૧૧ પરંતુ સંસારમાં તે જોડાયેલો રહ્યો જ હતો. સાચી છે તે જોતાં પણ કયો આંકડો સાચો તે શોધી કાઢયું સ્થિતિ શું હતી તે પાકે પાયે કહી શકાય તેવી એકદમ ભારે થઈ પડે તેમ છે. છતાં ૪૪૪ ના એક સામગ્રી હાલ તે આપણે ધરાવતા નથી એટલે તે તરફ ઢળવાનું કારણ એ છે, કે એકના રાજ્ય બનેલા વિષય ભવિષ્ય ઉપર છેડી દેવું પડશે. બનાવ બીજાને નામે ચડાવાઈ ગયાનું ઘણું વખતે - રાજવહીવટમાં રાણું બળશ્રીની કેવી લાગવગ બન્યું છે. જેમ કે રાજા શાલિવાહનના રાયે કાલિકસૂરિ ચાલતી હતી તે વિશે કેટલેક અંશે જેનગ્રંથમાં મળી ન થયા હોવા છતાં (જુઓ પૃ. ૧૯૫ ઉપર) તેના આવતા એક બીજા પ્રસંગ ઉપર અમારી નજર પડે રાયે થયાનું લખી ગયા છે. જ્યારે અહીં રાજા છે. તે આ પ્રમાણે છે. જનસંપ્રદાયમાં જયલા શાલિવાહનનું રાજ્ય ચાલતું હતું છતાં રાણુ બળથી નવ નિહ્નવમાંથી, છઠ્ઠા રાહગુપ્ત સૈરાશિકના વર્ણન લખાયું છે. એટલે હાલ તે તે પ્રશ્ન વિશેષ સંશોધન અધિકારે એવું લખાયું છે કે, તેણે દક્ષિણદેશની થવા ઉપર છોડી દઈએ. પરંતુ જે તે આંક મ. સ. અંતરંજીકાનગરીના રાજા, રાણા બળથીના દરબારમાં ૪૪૪=ઈ. સ. પૂ. ૨૬ને ઠરે, તો નં. ૧૮ના રાજ્યકાળના (સરખા પૃ. ૧૫નું વર્ણન) પોતાના ગુરૂએ બતાવેલ ઈ. સ. પૂ.૪૭થી ઈસ. ૧૮ સુધીના ૬૫ વર્ષ નાંધાયા અમુક મુદ્દા ઉપર પ્રથમ તે પોતાના હરીફને વાદમાં છે. તે ગણત્રીએ તેના ૨૧માં વર્ષે, ઉપર પ્રમાણે જીતી લીધો હતો. પરંતુ તે જીતના સમાચાર રોહગુપ્ત ગુરૂ શિષ્ય વચ્ચે વાદ થયાનું નૈધવું પડશે; ગુરૂ પાસે જાહેર કરતાં, કાંઈક અંશે જૈનધર્મની આણ વળી આપણે શિલાલેખ નં. ૮ થી જાણી ચૂકયા ઉપરવટ કથન થઈ ગયેલું તેમને લાગ્યું. એટલે રોહગુપ્ત છીએ કે નં. ૧૮ના રાજ્ય ૧૯મા વર્ષ સુધી તે ક્ષમા માંગી, મિયા દુષ્કૃત કહી આવવા ગુરૂએ સૂચવ્યું. રાણી બળથી હૈયાત પણ હતી જ અને તેની જ આજ્ઞાથી છતાં ક્ષમા યાચવાને બદલે પોતે સાચો જ છે એવું તે લેખ કરાયો છે; એટલે તેણીના સાનિધ્યમાં પ્રતિપાદન કરવાને તેણે ગુરૂ સામે પડકાર ઝીલ્યો મજકુર વાદ થયાનું શકય પણ છે. આ પ્રમાણે અનેક અને આ બન્ને ગુરૂ શિષ્યને વાદ પેલા રાણાબળથીની મુદાઓથી રાણી બળથીનાં લાગવગ અને જેર ન. સમક્ષ છ મહિના સુધી ચાલ્યો. છેવટે ગરુ જીત્યા ૧૬થી ૧૮ સુધીના આંધ્રપતિના સમયે હોવાનું જાણી અને રોહગુપ્તને જેનેએ સંઘબહાર મૂકયો. આટલા શકાય છે. આ સ્થિતિ જોતાં નં. ૧૭ના મંદવાડ સમયે વર્ણનથી રાણુ બળશ્રીની ન્યાયપુરસ્સર કામ લેવાની તેણીએ કોસિલ વહિવટ સ્થાપ્યો હોય તે બનવાજોગ શકિતનું તથા જૈનધર્મ ઉપરના તેના જ્ઞાન અને પણ છે. ને. ૧૬વાળા દીપકણિનું મરણ કયારે નીપજ્યું તે પ્રભાવનું માપ કાઢી શકાશે. સવાલ એ રહે છે કે, ન કહી શકાય તેમ નથી. પણ પોતાના નાનાભાઈના રાજ્યના ૨૪મા વર્ષ સુધી (શિલાલેખ નં. –૮ જુઓ) રાણબળશ્રી’ એમ જે લખાયું છે તે શુદ્ધ છે કે =ઈ. સ. પૂ ૪૮ સુધી તે જીવંત હતો એટલું ચોક્કસ અશુદ્ધ હોઈ તેને બદલે “રાણી બળશ્રી” હોવું જોઈએ. છે. એટલે જે તે ૨૫ વર્ષની ઉમરે ગાદીએ આવ્યા આને નિવેડે લાવવાનું પણ જરા કઠિન થઈ પડયું હોય તે, લગભગ પર વર્ષ ઉપરનું આયુષ્ય તેણે ભગવ્યું છે, કેમકે કેટલાક જૈનગ્રંથમાં (ક. સે. સુ છે. ટીકા; હતું એમ લેખાશે; તેમ રાણી બળશ્રીનું મરણ પૃ. ૧૨૮)માં તેને સમય મ. સ. ૪૪૪=ઈ. સ. પૂ. ઓછામાં ઓછી ગણત્રીએ ઉપર જણુવ્યા પ્રમાણે, ૨૬ આપ્યો છે જ્યારે વિશેષભાગે તેને સમય મ. સ. જે તેના પિત્ર નં. ૧૮ના રાજ્ય ૨૧મા વર્ષ ઈ. સ. પૂ. ૫૪૪=ઈ. સ. ૭૪ લેખાવ્યો છે. આંક સંખ્યા , લાગ્યા છે. એક સંખ્યા ૨૬માં થયું હોય તો તેનો પતિ નં. ૧૫ વાળો ૫૪૪ ને બદલે ૪૪૪ લખવામાં કેઈ ને હસ્તષ સ્વાતિકણુ ઈ. સ. પૂ. ૯૨માં જ્યારે ગાદીપતિ થયો ત્યારે પણ સંભવી શકે છે અને આવા તે હસ્તષ કર્યાના તેણુની ઉંમર (નં. ૧૬ વાળાની ઉમરના હિસાબે) આશરે અનેક દષ્ટાંતો બને જૈન તથા વૈદિક ધર્મના પચીસેક વર્ષની લેખની રહેશે. અટલે તેણુને જન્મ ગ્રન્થામાં પ્રાચીન સમયે થયાનાં મળી પણ આવે છે. ઇ. સ. પૂ. ૧૧૭માં થયાનું નેધવું પડશે. આ ગણત્રીએ વળી તેના વર્ણનને અંગે જે હકીકત લખવામાં આવી તેણીએ ૯૦ ઉપર વર્ષનું આયુષ્ય ભોગવ્યું ગણાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર—(૧૭) ગૌતમીપુત્ર શાતકરણિ ફે' અરિષ્ટકર્ણઃ— તેનાં વિવિધ નામાના તથા ઉંમરના આપેલ ખ્યાલ-શકપ્રજા સાથે તેને લડવાં પડેલ બે યુદ્ધનાં સ્થાન સાથે આપેલ સમજૂતિ તથા તે બન્નેના ઠરાવી આપેલ સમય-કાફરની લડાઈના સ્થાનના કરેલા નિણૅય-જે શકપ્રજા (શાહીપ્રજા)ને વિધ્વંસ તેણે કરી નાંખ્યાનું કહેવાય છે તે પ્રજા વિશે આપેલી કેટલીક માહિતી તથા તેના સમયની કરેલી ચર્ચા-પૂર્વજને લાગેલ કલંક ધાઈ નાંખી, કીર્તિને પુનઃ ઉજજવળ કરી બતાવી છે તેમાં સમાયલ સુદ્દાના બતાવેલ મર્મ, તથા તે સાથે રાજકારણનું નિમિત્ત નહતું તેનું સમજાવેલ રહસ્યગૌતમીપુત્ર વિલિવાચકુરસ, ગૌતમીપુત્ર યજ્ઞશ્રી અને ગૌતમીપુત્ર શાતકરણ વચ્ચેના ભેદની પરખ તથા તે માટેનાં આપેલ કારણેા સહિત દલીલા-દક્ષિણાપથપતિ અને દક્ષિણાપથેશ્વર વચ્ચેના ખતાવેલ તફાવત તથા કયા આંધ્રપતિને તે બન્ને બિરૂદા લાગુ પડે છે તેની આપેલ સમજૂતિ-આંધ્રપતિઓને કલિંગપતિએ પણ કહેતા તે કયારથી અને શા માટે, તેનું આપેલ વિસ્તૃત વર્ણન-શતવહનવંશી વાસિષ્ઠપુત્ર તરીકે ઓળખાતા રાજા સાથે જોડાયલાં લગભગ છ સાત બિરૂદો અને તે દરેકના સમજાવેલા ભેદ-અમરાવતી પાટનગરનાં સ્થાન અને આયુષ્યના કરેલા વિવાદ તથા અત્યારસુધી તદ્ન અંધારામાં પડી રહેલ તેની જાહેાજલાલીના આપેલ ચિતાર-ગૌતમીપુત્ર ધારણ કરેલી નીતિનાં કેટલાક શજસૂત્રેાઅંતિમ સમયે તેમણે દીધેલાં દાનની અને કરેલી કાંસીલ વહીવટની સ્થાપના વિશેની ચર્ચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પરિ છેઃ ] અરિષ્ટકણનાં નામ તથા ઉમરની માહિતી ટ્રેક પરિચય નામ તથા ઉમર શતવહન વંશ (ચાલુ) (૧૭) ગાતમીપુત્ર શાતરણિ ઉર્ફે અષ્ટિકર્ણ નં. ૧૫ વાળા સ્વાતિર્ણ અને તેની ગૌતમી-ખાવવામાં આવ્યા છે. ગેાત્રી રાણી ખળશ્રીના ખે પુત્રોમાંના આ નાનેા પુત્ર થતા હતા. પેાતાના માટાભાઈ એવા નં. ૧૬ વાળા દીપકર્ણિએ રાજગાદી છેાડી દીધી તે સમયે તેના પુત્ર કાર્ય હૈયાત ન હોવાથી, પેાતાની માતાની સલાહપૂર્વક તેણે ગાદી સંભાળી લીધી હતી. તેનું રાજ્ય ઈ. સ. પૂ. ૭૨ થી ૪૭ સુધી ૨૫ વર્ષ ચાલ્યાનું નોંધાયું છે, ક્રા. આં. રૂ. માં પૃ. ૬૬ ઉપર જે આંધ્રપતિનું ક્રાષ્ટક ઉતારાયું છે તેમાં ભગવતપુરાણના આધારે આ રાજાનું નામ અનિષ્ટકર્મન જણાવ્યું છે. અનિષ્ટ એટલે નઈચ્છવા ચેાગ્ય અને કર્મ એટલે કાર્ય; મતલબ કે, ન ઈચ્છવાયાગ્ય કાર્ય કરનારા તેને કહ્યો છે. એટલે સમજાય છે કે આ રાજા જૈન મતાનુયાયી હૈાવાથી (જીએ પુ. ૨, સિક્કા નં. ૭૫) તેને ધર્મદેષના કારણે પુરાણકારે એ આવું નામ કદાચદઈ દીધું હશે. છતાં ન્યાય ખાતર કહેવું પડશે કે યુગપુરાણમાં તેને ઉત્તમ રાજા લેખી તેના શૌર્યની પ્રશંસા કરી છે. એટલે સમજવું રહે છે કે, ભગવતપુરાણુના શબ્દો કદાચ ધર્મદેવને લીધે હાય અને યુગ પુરાણના તેણે કરેલ કાર્યને અંગે હાય. વળી તેણે શક્રપ્રજાને હરાવવામાં શકારિ વિક્રમાદિત્યને મદદ કરીને તેના જેટલું જ પરાક્રમ દાખવેલ ઢાવાથી, શકાર વિક્રમાદિત્યને ભેદ ખતાવવા, શુદ્રક વિક્રમા દિત્ય (શૂદ્ર વંશમાં થયેલ હેાવાથી) નું નામ અમરકાશકારે તેને અપ્યું છે (જીએ પૃ. ૨૦૬). તેમ ભારતકા પ્રાચીન રાજવંશ પુ. ૨, પૃ. ૧૬૯ માં તેને રિતવર્ણે તથા વિકૃષ્ણ નામથી એાળખાવ્યા છે. સંભવ છે કે આ નામે તેના શરીરની ચામડીના રંગને લઇને (૧) ગુ. વ. સા. નું બુદ્ધિપ્રકાશ પુ. ૭૬, પૃ. ૮૮; લેખક મરહુમ દિવાન બહાદુર કેશવલાલ હ્રદાચ ધ્રુવે વ્યાખ્યાન રૂપે આપેલ છે ( આ વ્યાખ્યાનનું વાય [ ૨૧૩ વપરાયાં ઢાય. જ્યારે આ રાજાના શિલાલેખ અને સિક્કાઓમાં તે, તેને તેની માતાના ગેાત્ર ઉપરથી ગૌતમીપુત્ર શાતકરણના સામાન્ય નામથી જ એળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તેણે શકપ્રજાને હરાવવામાં શકારિ વિક્રમાદિત્યને મદદ આપી હતી. આ ઉપરથી, શકપ્રજાના હારી ગયા બાદ તે શકના રાજા, જે નાસી છૂટયેા હતા તેણે, પાછું જોઇતું બળ મેળવી આ મદદ કરનાર આંધ્રપતિ ઉપર, વળતા હુમલા વૈર વાળવા કર્યાં હતા. તે સમયે આંધ્રપતિના તાબામાં કલિંગદેશ હાવાથી યુગપુરાણમાં તેને કલિંગપતિ શાત” તરીકે વર્ણવ્યેા છે. તે નીચેના શબ્દોથી સ્પષ્ટ થાય છે. (જીએ પુ. ૪ પૃ. ૨૦ પક્તિ છ) “ પછી તે ધનને લાભો ભુંડાઇને ભરેલે, પાપી મહાબળવાન શંકપતિ કલિંગરાજ શાતની ભૂમિને ભૂખ્યા, કલિગદેશ પર ચડાઇ કરી જીવ ખાશે. અને ભાલેાડાંથી સંગ્રામમાં અંગ વઢાઈ જઇ સર્વે ધીચ, અધમ શકાના સંહાર વળશે તે નિઃસંશય છે. પછી તે શાંતિમાં ઉત્તમ રાજા, પાાની સેનાથી પૃથ્વી હસ્તગત કરી દસમું વર્ષ જીવતાં મરણ પામશે. ” આમાં વર્ણવેલ બનાવ ઈ. સ. પૂ. ૫૭ કે તે બાદ થાડા માસમાં બન્ય હોવાનું નોંધાયું છે. (જીએ પુ. ૪ શકાર વિક્રમાદિત્યનું વૃત્તાંત) એટલે તે હિસાબે દસ વર્ષ પછી, ઈ. સ. પૂ. ૪૭ માં આ કલિગપતિ શાત રાજા અરિષ્ટકર્ણનું મેાત શાંતિપૂર્વક થયું છે એમ પૂરવાર થાય છે. વળી નં. ૧૬ વાળા રાણી ખળશ્રીના મોટા પુત્ર હાઇને, આશરે ઈ. સ. પૂ. ૭૫ માં જ્યારે તે ગાદીએ બેઠા ત્યારે તેની ઉમર ૨૫ વર્ષની ગણાઇ છે એટલે આ નાના પુત્રની એ ત્રણુ વર્ષ નાની લેખી, તેને જન્મ ઈ. સ. પૂ. ૯૦ ના અરસામાં નાંખીશું અને તે હિસાબે ઈ. સ. પૂ. ૪૭ માં તેના મરણ સમયે પુ. ૪, પૃ. ૧૯ ઉપર આપણે ઉતાર્યું છે.) તેમાં પૃ. ૨૦, પંક્તિ ૧૨ પછી તે શાન્તિમા ઉત્તમ રાજા'' વાળા શબ્દો, લખ્યા છે તે અત્ર આપેલ હકીકત સાથે સરખાના, www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ]. શક પ્રજા સાથેનાં અરિષ્ટકર્ણનાં યુદ્ધને સમય [ એકાદશમ ખંડ તે આશરે ૫૦) વર્ષને હોવાનું ધારીશું. આ પ્રમાણે વળી ગયો હતો તેથી તે યુદ્ધને જ આપણે તો અંતિમ તેનાં નામ તથા ઉમર વિશેનો ખ્યાલ સમજી લે. યુદ્ધ લેખીશું. એ વસ્તુને સ્વીકાર કર્યાને અર્થ એમ રાજા ગૌતમીપુત્રને શક પ્રજા સાથે બે વખત થયુ કે કલિગભૂમિ ઉપરનું યુદ્ધ પહેલું હતું. બીજી યુદ્ધ થયાનું જણાવ્યું છે. એક વખત શકારિ વિક્રમા- બાજુ એમ કહેવું કે કલિંગભૂમિના યુદ્ધમાં શકપતિનું દિત્યની મદદમાં રહીને અને તે મરણ નીપજવા પામ્યું હતું; તે પ્રશ્ન ઉઠશે શક પ્રજા સાથેના બીજી વખત સ્વતંત્ર રીતે શક- કે એક વખત મરી ગયા બાદ શકારિ સાથેના યુદ્ધોના સમય પતિની સાથે, કલિંગની ભૂમિ બીજા યુદ્ધમાં પાછો શપતિ આ કયાંથી? ઉપર (જુઓ પુ. ૪, પૃ. ૨૦) કાંઈ શકપતિ કે અન્ય કેઈ ઉપરી અમલદાર અથવા તેની નજીકમાં કે જે લડાઈમાં શકપતિનું મરણ સિવાય એકલી પ્રજા પિતાના નામે કે જોખમે તે નીપજ્યું છે તથા ધીચ, અધમ, શક પ્રજાનો સંહાર લડયો ન જ કરે. એટલે શારિ સાથેના યુદ્ધને વળી ગયો છે. આ બે યુદ્ધમાંનું કયું પહેલું થવા અંતિમ ધારવાનું મિથ્યા છે. બીજી રીતે પણ તે મુદ્દો પામ્યું હતું તે શોધી કઢાય તે, ઇતિહાસની કેટલીક પુરવાર કરી શકાય છે. શક પ્રજાના ઈતિહાસ ઉપરથી ઘટનાઓ જે તેના રાજ્યવિશે બની હોવાનું મનાયું (પુ. ૪ માં જુઓ) સમજાય છે કે તેઓ ઈરાન તરફથી છે. તે ઉપર સારો એવો પ્રકાશ પડે છે. રાણી બળ- ઉતરી આવ્યા હતા અને વર્ષાઋતુ બેસી જવાથી શ્રીના લેખ (જુઓ લેખ નં. ૧૩) ઉપરથી સમજાય છેડા વખત સુધી સૌરાષ્ટ્રમાં સ્થિરતા કરી રહ્યા છે કે તેણે Restored the glory of his fore- હતા. પછી ઋતુની અનુકૂળતા થતાં તેમણે યુદ્ધ fathers & destroyed the sakas= તેણે લડવા માંડયું હતું; હવે જે શકારિ સાથેનું યુદ્ધ પિતાના પૂર્વજે ગુમાવેલી કીર્તિ પુનઃ સંપાદિત કરી છેલ્લે જ ગણવું હોય તે, સ્વાભાવિક રીતે માની હતી અને શકમજાનો વિધ્વંશ કરી નાંખ્યો હતો. લેવું જ પડશે કે કલિગભૂમિ ઉપરનું યુદ્ધ પ્રથમ એટલે કે તે લડાઈમાં તેણે શક પ્રજાને ખડો કાઢી તેઓ લડ્યા હતા. વિચારો કે સૌરાષ્ટ્રમાંથી નીકળીને નાંખ્યો હતો અને તે બાદ કપ્રજાનું નામ મોટે ભાગે પ્રથમ ગુજરાત અને માળવા ઉપર હલે લઈ જવાનું ઇતિહાસમાંથી અદશ્ય થઈ ગયું હતું એમ કહેવાની તેમને સુગમ પડે કે, દેશના એક નાકેથી-પશ્ચિમેથી મતલબ છે. આ હકીકતને તેણે શક પ્રજા સાથે લડેલા નીકળી બીજે નાકે-પૂર્વે આવી રહેલ કલિગસુધી અને ઉપરમાં જણાવેલા બે યુદ્ધની સાથે સરખાવીશું. પહોંચી જવું સુગમ પડે. વળી ત્રીજે મુદ્દો એ છે કે તે તરત જ સ્પષ્ટ થઈ જશે કે, જે યુદ્ધમાં પુનઃ પ્રજા હિદમાં જે ઉતરી આવી હતી તે માળવકાર્તિ સંપાદિત કરેલ છે તે કલિંગની ભૂમિ ઉપર પતિએ કરેલ અન્યાયનું નિવારણ કરવી અને કાલિકલડાયેલ બીજું યુદ્ધ જ હોવું જોઈએ. કારણ કે તેમાં સૂરિના તેડાવ્યાથી, નહીં કે કલિગપતિએ કરેલા કેાઈ જ શકપતિ પોતે મરણ પામ્યો છે તથા યુગપુરાણમાં અન્યાયથી કે જેનું કાંઈ મૂળે નથી તેમ સંબંધ પણું કરેલ વર્ણન ઉપરથી એમ પણ જણાય છે કે તે જ નથી. આ પ્રકારની ત્રણત્રણ તરફની વસ્તુસ્થિતિ યુદ્ધમાં ઘણા શકને ધાણ વળી ગયા છે. તથા એક નિહાળતાં ચક્કસ થાય છે કે, શકારિ વિક્રમાદિત્ય વખત શપતિ અને તેની શકપ્રજા નાશ પામી સાથેનું યુદ્ધ પ્રથમ છે અને કલિગભૂમિ ઉપરનું યુદ્ધ જાય ત્યારે જ તે અદશ્ય થઈ ગઈ કહેવાય. એટલે તે છેલ્લું છે. પહેલાને સમય ઈ. સ. પૂ. ૫૭ છે સાબિત થઈ ગયું કે કલિંગની ભૂમિવાળું યુદ્ધ શક એટલે બીજાને સમય, તે બાદ થોડા માસે ઈ. સ. પ્રજાના અસ્તિત્વ માટેનું અંતિમ હતું. દલીલની પૂ. ૫૬ ને ઠરાવ પડશે. ખાતર એમ કઈ પ્રશ્ન કરે છે, શકારિ વિક્રમાદિત્ય પૃ. ૪, પૃ. ૮૨, ટી. ૭૦માં સૂચના કરી છે કે, * સાથે ખેલાયેલ યુદ્ધમાં પણ અગણિત શકને ધાણ શકારિ વિક્રમાદિત્ય સાથે શક પ્રજાને જે લડાઈ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પરિરછેદ 3. કારૂનું સ્થાન [ ૨૧૫ હતી તે સ્થાનનું નામ કારૂર હતું અને આ કાર ક્યાં બે પક્ષ વચ્ચે યુદ્ધ જામે, ત્યારે દેખીતું જ છે કે, તે આવ્યું તે સંબંધી અમારા વિચાર બેઉના લશ્કરને ભેટ વચ્ચેના પ્રદેશમાં જ થાય. તેમાં કારૂરનું સ્થાન ,, ૫ મા જણાવીશું. અત્ર આપણે પણ દક્ષિણહિંદવાળો પક્ષ હુમલો કરનાર છે એટલે શકપ્રજા સાથેના યુદ્ધની વાત તે પોતાના સ્થાનથી ઘણે જ આગળ વધી આવેલો કરી રહ્યા છીએ. તેમની સાથેનાં બન્ને યુદ્ધ આ ગૌતમી- માન રહે. જ્યારે બચાવપક્ષને અવંતિવાળો સમુહ પુત્ર શાતકરણિ લડયો હતો. તેમાંના એકમાં પોતે સ્વતંત્ર બહુ થેલડી મજલ કરી આવે, ત્યાંજ દુશ્મનને મળી રહીને અને બીજામાં શકારિ વિક્રમાદિત્યની સાથે જ માનવો રહે. આ સિદ્ધાંત ધ્યાનમાં રાખીને મદદમાં રહીને લડયો હતો. સ્વતંત્ર યુદ્ધ કલિંગ ભૂમિ જો કારૂરના સ્થાન વિશે જે સર્વ મંતવ્યો થઈ રહ્યાં ઉપર થયું હતું (જુઓ ઉપરને પારિ.) અને શકારિ છે તેનો વિચાર કરીશું તો, કાંઈક પાકે પાયે નિર્ણય સાથે મળીને લડાયલું યુદ્ધ કારૂર મુકામે હતું. એટલે ઉપર આવી શકાશે. આ વિષય પરત્વે ૫. ૪માં સુધીની હકીકત પુરવાર કરી ગયા છીએ. આ કારૂર અષ્ટમખંડે કેટલીક વિચારણા કરી, કેટલાંક સ્થાનોની ગામ કળ્યાં આવ્યું તે જ હવે શોધવું રહે છે. અશક્યતા જોઈ લીધી છે એટલે તે છોડી દઈશું. એટલું નક્કી થઈ ગયું છે કે, આ યુદ્ધમાં લડનાર અત્રે તે શક્ય સ્થાનની જ વિચારણા કરવી રહે છે. એક પક્ષે જે શકમજ હતી તેમાં તેમને મદદગાર શાહી તેવાં સ્થાનોમાં એક મંદિર છે. જો કે તે વિશે પણ રૂષવદાત્તવાળી હિન્દી શકપ્રજા, અથવા તેના સંબંધમાં પુ. ૪, પૃ. ૭૨, ટી. નં. ૪રમાં જણાવી દીધું છે કે, ક્ષહરાટે કે તેવી જ પરદેશી પ્રજાના છૂટાછવાયા મંદસોર વર્તમાનકાળના રતલામ શહેર પાસે આવેલું અંશો, તેમજ રૂષભદત્તે પિતાના સસરાના રાજ્યકાળ છે, એટલે કે અવંતિની ઉત્તર દિશાએ; જ્યારે આપણે દરમિયાન અજમેર નજીકના પુષ્કર મુકામે જીતેલા ઉપરના સિદ્ધાંત પ્રમાણે તે લડાઇના સ્થાનની જગા ઉત્તમભદ્ર ક્ષત્રિય ઈ-આવી ભિન્નભિન્ન પ્રજાનો બનેલો અવંતિની દક્ષિણે આવવી જોઈએ એમ ચોખ્ખ સમુહ હતા. આ સર્વનું સ્થાન–મુખ્ય મથક અવંતિ– જણાવ્યું છે અને કલ્પના કરતાં સિદ્ધાંત વધારે ઉજૈન પ્રાંતમાં હતું, જ્યારે બીજા પક્ષે વિક્રમાદિત્ય મજબુત ગણાય છે. માટે મંદિરનું સ્થાન જે કેવળ ગર્દભીલ હતે. પેલી શકપ્રજાના હાથે પિતાના પિતા કલ્પનાને લીધે ઉભું કર્યું છે તેને ત્યાગ કરવો પડશે. ગાંધર્વસેનની હાર (જાઓ પુ. ૪ પૃ. ૧૪) થતાં, તે એટલે હવે કેવળ એક જ સ્થાન દક્ષિણાધિપતિના આશ્રયે જઇ રહ્યો હતો. એવી સૂચના મળી છે કે મહુની દક્ષિણે વિંધ્યા અવંતિમાંના શકપ્રજાના રાજઅમલના સાત વર્ષ પર્વતમાં જ્યાં પુરાણી માહિષ્મતી નગરીનું સ્થાન છે સુધી (ઈ. સ. પૂ. ૬૪થી ૫૭ સુધી) તેઓ દક્ષિણના ત્યાં આગળ આ કારૂર આવ્યું હતું. આ સૂચના આંધ્રપતિના આશ્રયે રહી જોઇતી સામગ્રી એકઠી આપણા સિદ્ધાંતને સર્વ રીતે સંતોષતી માલમ પડે છે કરી, અતિ ઊપર પોતાના પિતાની ગાદી શક એટલે તે આપણે વધાવી લઈશું. આ માહિષ્મતીનું પાસેથી પાછી મેળવવા હલે લઈ આવવાના હતા. સ્થાન ઘણું કરીને નર્મદા નદીના ઉત્તર કિનારે છે. મતલબ એ થઈ કે, એક પક્ષ અવંતિ તરફ હતો અને પછી ત્યાંજ આપણે પણ કારૂનું સ્થાન ઠરાવવું કે, બીજો પક્ષ દક્ષિણહિન્દમાં હતું. એટલે જ્યારે આ તાપી નદી અને નર્મદા નદીના વચ્ચેના પાર્વતીય (૨) આધાર મળી આવે તો વધારે સારું. તપાસ કરવાને મંતવ્ય પણ ટાંક્યાં છે તથા જણાવ્યું છે કે, આ લડાઈ કામ લાગે માટે અહિં નિશ જ કરી લીધો છે. લાદેશમાં થઈ હતી. “બુદ્ધિપ્રકાશ” પુ. ૮૧, અંક ૧; પુરાણ આધારે એક લેખ થાસરિતસાગર પ્રમાણે પણ કારૂની લડાઈ લાટદેશમાં . ધ. ચં. મુનશીએ લખ્યું છે તેમાં પંડિત જયસ્વાલજીના થવાનું જણાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬] શાહી વંશને આણેલે અંત તથા સમય [ એકાદશમ ખંડ પ્રદેશમાં ઠરાવવું, તે તે માત્ર પંદર વીસ માઈલ આધે. તે હતું જ. (૪) પણ રૂષભત્તિ ત્રિરશ્મિ પર્વતના પાસેને જ પ્રશ્ન રહે છે. જ્યાં મટી ને મેટી ભૂલ તપસ્વીઓ માટે જે દાન કરેલું હતું તે ફેરવવા જેવી પણ ચાલી જતી હોય છે અને લાચારીપણે સ્થિતિમાં પતે તે સમય સુધી આ નહેાતે; જ્યારે ચલાવી લઈએ છીએ, ત્યાં આટલો નાને કેર કાંઈ કોઈ એવી સ્થિતિ અત્યારે ઉભી થવા પામી હતી કે વિસાતમાં લેખાવો ન જોઈએ. સાર એ થયો કે જેને લીધે તે હવે આ ફેરફાર કરવા શક્તિવન કારનું સ્થાન જ્યાં નર્મદાનદી બીરવાણી સંસ્થાન- બન્યો હતે. અત્રે આપણે આ નં. ૪ વાળી સ્થિતિને માંથી પસાર થાય છે ત્યાં અથવા તેના કિનારાથી થડે વિચાર કરવાનું છે. દૂર આવેલું હોવું જોઈએ અને ત્યાં ઈ. સ. પૂ. ૫૭માં લેખ નં. ૧થી ૩૫ સુધી નાસિકના પાંચ શિલાઆ લડાઈ થઈ હતી. લેઓથી જાણી શકાયું છે કે રૂષભદક્તિ ત્યાં ઈ. સ. પૂ. ઉપરના બે પારામાં શકપ્રજાની સાથેના બન્ને ૧૧૮થી ૧૧૩ સુધીના પાંચ વર્ષોમાં કાંઈને કાંઈ દાને યુદ્ધો: (૧) કારૂર મુકામે ઈ. સ. પૂ. ૫૭માં શકારિ કર્યું છે. તેમ નહપાનું વૃત્તાંત લખતાં પૂરવાર કરાયું સાથે મદદમાં રહીને અને (૨) છે કે આ સ્થાન ઉપર તેની આજ્ઞાથી જ તેને જમાઈ શાહી વંશને બીજું કલિગભૂમિ ઉપર શકપતિ રૂષભદત્ત ચડાઈ લઈ ગયો હતો ને તે પ્રદેશ છતી આણેલો અત અને તેના મળતિયા શકપ્રજાના લીધે હતો. એટલે કે આ દાન કરનારમાં નહપાનું તથા સમય સૈન્ય સાથે ઈ. સ. પૂ. પ૦માં અને રૂષભદત્તનાં નામ જોડાયેલાં છે. તેમાંનો એક, સ્વતંત્ર રીતે, ગૌતમીપુત્રે લડયા નહપાણુ તે ઈ. સ. પૂ. ૭૪માં મરણ પામી ચૂકી હોવાનું સાબિત થઈ ગયું છે. હવે એક ત્રીજો મુદાની હતો. એટલે તેના નામની બહુ પરવા કરવા જેવું વિચારણું હાથ ધરીશું. રહ્યું નહોતું. પરંતુ રૂષભદત્ત જીવતે હતે. ને જ્યાં - નાસિકના શિલાલેખ નં. ૭ (પંચમ પરિચ્છેદે સુધી તે જીવતા હોય અને તેના ઉપર છત ન મેળવી જુઓ)થી આપણને જ્ઞાત થાય છે કે બેન્નાટકના શકાય, ત્યાંસુધી તેનું કરેલું દાન ફેરવવા જેટલો સ્વામી ગૌતમીપુત્ર આ વખતે વૈજ્યતિ જીતીને ત્યાં અધિકાર પણ પિતાને ક્યાંથી હેય, એમ ગૌતમીપિતાના લશ્કર સાથે મુકામ કરી રહ્યો છે. ત્યાંથી પુત્રનું માનવું થતું હોય તે યથાયોગ્ય છે. આ રૂષગોવરધન પ્રાંતના પોતાના સૂબાને હુકમ કરમાવે છે કે ભદત્ત કે તેને શાહીવંશ ઈ. સ. પૂ. ૭૪માં નેહ૫ણુના રૂષભદત્ત જે દાન આપ્યું હતું તે હવે પોતે આપ્યું છે મૃત્યુ બાદ, સૌરાષ્ટ્રમાં રાજસત્તા ભોગવતા હતા એમ એમ રિકાર સચવતી નોંધ કરવી. આનો સમય પોતાના પુ. ૩ ના દશમાં પરિચ્છેદમાં જણાવવામાં આવ્યું છે. રાયે ૧૮ મું વર્ષ છે એટલે કે ૫૪ ઈ. સ. પૂ.; આ તેની સત્તા કડેધડે ઈ. સ. પૂ. ૬૫ સુધી તે સૌરાષ્ટ્રમાં લખાણથી ત્રણ ચાર બાબતનો પાઠ આપણને મળે પેલી શકપ્રજા, શકસ્થાનમાંથી આવીને કાલિકસૂરિ છે. (૧) ઈ. સ. પૂ. ૫૪માં પિતે બેન્નાટકને રાજ- સાથે ઉતરી ત્યાંસુધી હતી. તે બાદ આ રાકકર્તા હતા. એટલે કે તેની રાજગાદી એનાટકની પ્રજાએ અવંતિ જીતી લીધું ને ત્યાં રાજ કરવા અમરાવતી નગરે ઈ. સ. પૂ. ૫૪ની પણ પૂર્વે માંડયું. તથા છેવટે આ શાકપતિ પાસેથી શકારિ કયારનીયે સ્થપાઈ ગઈ હતી. (૨) પતે રાજા હતો વિક્રમાદિત્યે અવંતિને પ્રદેશ ઈ. સ. પૂ. ૫૭માં છતાં લશ્કરની સરદારી લઈને યુદ્ધમાં મેદાને પડત છતી લીધે ત્યાંસુધી ૫ણુ, સૌરાષ્ટ્રપતિ તરીકે અને જીત મેળવવામાં સહાયરૂપ થતા. (૩) પોતે શાહીવંશ ચાલુ જ હતો. અલબત્ત, રૂષભદત્ત પોતે વૈજ્યતિમાં બેઠે છે ને ગોવર્ધન પ્રાંતના સૂબાને ગાદીપતિ હતો કે તેને પુત્ર દેવકુક તે પ્રશ્ન જુદો છે. હુકમ આપે છે એટલે એમ પણ સાબિત થઈ ગયું પરંતુ શાહીવંશ પણું શકપ્રજાને એક અંશ હોઈને કે તે પ્રાંત પણ ઈ. સ. પૂ. ૫૪માં તેની હકુમતમાં શકપ્રજાનું અસ્તિત્વ હતું એમ કહી શકાય જ. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ ] કલંક કે ઉજવળતાને ગાદી સાથે સંબંધ નથી [ ૨૧૭ પ્રમાણે એક સ્થિતિ થઈ. જ્યારે ઉપર પૃ. ૨૧૬ નં.૧માં એટલે આ પ્રસંગ શાતવાહન વંશને કલંક સમાન હતા. કહી ગયા છીએ કે ઈ. સ. પૂ. ૫૪ની પહેલાં, ગૌતમી- પણ તે બાદ રાણી બળથીના પુત્ર ગૌતમીપુત્ર શાતકરણીએ પુત્રે પોતાના સૂબાને રૂષભદત્તનું નામ ફેરવી નાખવાને ક્ષહરટિ અને શક પ્રજાનું નિકંદન કાઢી નાંખી, જુના હુકમ આપ્યો છે. તેમાં ત્રીજી બાજુએ એ હકીકત છે પૈઠણને સમજાવીને નવું નગર બનાવી, પોતે રાજગાદી કે ગૌતમીપુત્રે શક પ્રજાને કલિંગની ભૂમિ ઉપર ઈ. સ. પાછી ત્યાં લાવ્યો હતો. આ બન્ને કાર્યને તે વંશની પૂ. ૫૬માં હરાવી ખલાસ કરી નાખી હતી. મતલબકે ગયેલી કીર્તિ પુનર્જીવિત કર્યા સમાન ગયું છે. આ આ ત્રણે બનાવો શિલાલેખ આધારે નિર્ધારિત હોવાથી અને પ્રસંગે કેટલેક અંશે સત્ય છે છતાં, તે સાથેનાં નિશંક જ ગણવાના છે. તેમજ તે સર્વને સમય કારણ તો કોપનિક જોડી કઢાયલ સમજાય છે. ઈ. સ. પૂ. પ૦ થી ૫૪ સુધીના ૩થી ૩ વર્ષના નં. ૧૨ અને ૧૩ના જીવન વિશે લખતાં આપણે ગાળાનો જ છે. તેમાંયે લેખ નં. ૭ માં જણાવ્યા બતાવી ગયા છીએ કે હાર જે ખાવી પડી છે તે પ્રમાણે શકપ્રજાનો, સાથે સાથે ક્ષહરાટ અને યવન કલંક તે છે જ, પરંતુ તે સમયે તેમને ત્યાંથી ગાદીનું ઈત્યાદિને સંહાર પણ વળી ગયો છે. એટલે શકારિ સ્થાન ફેરવવું પડયું નથી. કેમકે તે પૂર્વે કેટલાંય વિક્રમાદિત્યના યુદ્ધને અંગે અને કલિંગભૂમિ ઉપર વર્ષોથી પાટનગર તે અમરાવતીમાં લઈ જવામાં થયેલ યુદ્ધને અંગે જ, સ્થિતિને નિર્ણય કરવા આપણે આવ્યું હતું. એટલે જે કલંક સમાન હતું, તે તે માગતા હોઈએ તો, ઈ. સ. પૂ. ૫૬માં જ શક પ્રજાને તેમના પવિત્ર તીર્થસ્થાને ગુમાવવાં પડયાં હતાં તેને અંત આવી ગયો ગણું પડશે. પરંતુ નાસિકના લીધે હતું. મતલબ કે તે લાગેલ કલંકના કારણરૂપ શિલાલેખમાંની હકીકતને પણ, સુઘટિત રીતે સાંધવા રાજકીય તત્ત્વ કરતાં ધાર્મિક તત્વ હતું. જ્યારે કીર્તિને માંગતા હોઈએ તે, રૂષભદત્તનું નામ જ્યારે ઈ. સ. પાછી ઉજજવળ બનાવવાના કારણમાં, જે પ્રજાના . ૫૪ સુધી નાબુદ નથી જ થયું, ત્યારે તેને વશ હાથે મૂળમાં માર ખાને પડયા હતા. તે જ, પ્રજાને કે તે પોતે ત્યાં સુધી જીવતે છે, એમ ગણીને શાહી હરાવીને નિર્મૂળ કરી નાખવામાં આવી હતી, તેટલે વંશની સત્તાનો અંત ઈ. સ. પૂ. ૫૪ માં આવ્યાનું અંશે બરાબર છે. પરંતુ તે થયેલ જીતના પરિણામે એક વિકલ્પ તરીકે આપણે માની લેવું રહે છે. જે રાજપાટ પુનઃ તે પ્રદેશમાં લાવવામાં આવ્યું કે પુ. ૭, પૃ. ૩૬૦ અને ૩૭ર માં આપણે કહ્યું છે હતું તે વાસ્તવિક નથી. તે અનેક દ્રષ્ટાંતથી સાબિત કે રૂષભદત્તનું મરણ ઈ. સ. પૂ. પેટમાં થયું હતું. અને તે કરી શકાય છે. (૧) પ્રથમ તે જ્યાં રાજપાટ ખસેબાદ દેવણુકની સત્તા જામી હતી તથા તેનું મરણ ઈ. સ. ડવું જ પડયું નથી ત્યાં પાછું તે સ્થાને લાવવાનો પ્રશ્ન પૂ. ૫રમાં થતાં તે શાહીવંશનો અંત આવી ગયો હતો. ઉપસ્થિત થતો નથી. (૨) લેખ નં.૧૩માં “નવનરસ્વામી’ એટલે આ પ્રમાણે ત્યાં હવે સુધારો કરવો રહે છે. લખેલ છે. તે સ્થાને “નવનગર' બનાવીને જે અર્થ લેખ નં. ૧૩ માં શતવાહન વંશની કીર્તિને બેસારવો પડયો છે તે અર્થ જ, એક વખત પૂર્વે કરેલ ગાતમીપુત્રે પુનઃ ઉજજવળ કર્યાને જે ઉલ્લેખ છે તેને ભૂલને સાચી ઠરાવવા માટે કલ્પનાથી ઉપજાવી વિદ્વાનોએ એમ ઘટાવ્યો છે કે, નહપાના સમયે કાઢ પડેલ છે. આ હકીકત આપણે તે લેખનું વર્ણન રૂષભદત્તે તથા પ્રધાન અમે તે કરતાં સંપૂર્ણપણે સમજાવી છે. (૩) તે પ્રદેશના અનેક કલક કે ઉજવળ વખતના શાતકરણિને હરાવીને સ્થાને, રૂષભદત્ત તેમજ શાતવાહન વંશવાળાએ, જે તને ગાદી સાથે નાસિક અને તેની આસપાસને પ્રકારનાં દાન આપ્યાં છે તે નોંધ ઉપરથી, શંકાસંબંધ નથી મુલક જીતી લીધો હતો. તેમજ રહિત તેમજ તદ્દન સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે, તે પ્રદેશમાં આવેલું પાટનગર તેને રાજકારણ સાથે અંશ માત્ર પણ સંબંધ નથી. પિઠણ ખાલી કરી જવાની તેમને ફરજ પાડી હતી. કેવળ ધાર્મિક હેતુ જ તે પાછળ સમાયેલ છે. (૪) ૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ - ---- -- - - - --- ૨૧૮ ] ગૌતમીપુત્ર શાતકરણિ એક કે ભિન્ન ભિન્ન [ એકાદશમ ખંડ વળા રુષભ જીત મેળવી છે તે અગાઉ. જેમ કેટલાય ૩૮-૩૯ માં (નાસિક શિલાલેખ નં. ૭, પૃ. ૪૭ને સમયથી તે દેશમાં ગાદી ફેરવવામાં આવી છે, તેમ હવાલે આપી ) ગૌતમીપુત્ર વિભિવાયકુરસને ઉદ્દેશીને કષભદત્તના પક્ષ ઉપર સામી જીત મેળવ્યા બાદ કેટ- જણાવ્યું છે કે “The edict is to the effect લાય વર્ષો સુધી રાજનેગર તે પ્રદેશમાં લાવવામાં જ that a certain field upto the present આવ્યું નથી. એટલે રાજપાટને ખસેડવાને અને ફરી time in the possession of Rsabhadatt લાવવાના પ્રસંગને તે હારજીતની સાથે કોઈ પણ પ્રકારે shall be secured etc......અદ્યાપિ જે રૂષભલાગતું વળગતું જ નથી. (૫) તેમજ જે પ્રદેશનો વિસ્તાર દત્તના નામ ઉપર હતું તે હવેથી (બીજાને નામે લઈ સાતવાહનવંશને ઈ. સ. પૂ. ૧૧૪ ની આસપાસમાં લેવાની મતલબ દર્શાવતી હકીકત લેખમાં છે.” એટલે ગુમાવવો પડ્યો છે, તે તો તેમણે ઈ. સપૂ. પ થી આ પાછળના વાક્યથી સમજાય છે કે તે બન્ને ૫૪ સુધીમાં આ પ્રજા ઉપર જીત મેળવી, તે પૂર્વે જ ગૌતમીપુત્રને તેમણે એક માની લીધા છે. આ બન્ને પાછા મેળવી લીધું હતું. કેમકે જ્યારે ઈ. સ. પૂ. કથનમાં આપણને જો કે થોડેક ફેરફાર તો દેખાય ૫૭ માં ગૌતમીપુત્ર શાતકરણિ પોતે, લશ્કરને લઈને છે પરંતુ તેમણે નિશ્ચયપણે કાંઈ જણાવેલ નહીં હોવાથી કારિ વિક્રમાદિત્યની મદદમાં કારૂર મુકામે થયેલ યુદ્ધ તે ઉપર આપણે બહુ નુક્તચેની કરવા જેવું રહેતું લડવા માટે નીકળ્યો છે, ત્યારે નાસિકાવાળા પ્રદેશમાં નથી. હવે આપણે સ્વતંત્ર હકીકત કે અન્ય પુરાવાથી થઈને જ તેને પસાર થયાનું સમજવું રહે છે. અને જે તપાસી જોઈએ કે તે બને વ્યક્તિઓ એક જ છે કે તે પિતાને તાબે ન હોય તે શું વિના હરકતે તેમાંથી ભિન્ન ભિન્ન છે. અમારા મત પ્રમાણે તે બન્ને નીકળી શકે ખરો ?તેથી પુરવાર થાય છે કે, ગુમાવેલ ભિન્ન જ લેખની રહે છે કારણ કે (૧) એકને ગૌતપ્રદેશ તો શાતવાહનવંશીઓએ કયારને મેળવી લીધે ભીપુત્ર યજ્ઞશ્રી શીતકરણિ કહેવાય છે જ્યારે બીજાને હતો જ, એટલે તે પ્રદેશની ખોટ કે પુનઃ પ્રાપ્તિને ગૌતમીપુત્ર શાતકરણિ એવા સાદા નામથી જ સંવેપણ કલાક કે યશની નિર્મળતા સાથે સંબંધ નથી. ધાય છે. એટલે કે નામમાં જ પ્રથમ દરજજે તે ફેર ' આ પ્રકારના વિધવિધ ખુલાસાથી હવે વાચકને છે. (૨) યજ્ઞશ્રી શાતકરણિના કેઈ પણ સિક્કામાં ખાત્રી થઈ હશે કે જે પ્રમાણે વસ્તુસ્થિતિ હોવાનું (જુઓ સિક્કા નં ૬૪, ૨૯) ચહેરા કતરાયલો નથી સમજાઈ રહ્યું છે તથા સમજાવવામાં આવ્યા કરે છે તે કેવળ અક્ષરો જ લખેલ છે. જ્યારે ગૌતમીપુત્ર શાતપ્રમાણે છે જ નહીં. તેનું સ્વરૂપ તદ્દન જુદું જ છે. કરણના સિક્કામાં (જુઓ સિક્કા નં. ૭૫) ચહેરે છે, પંચમ પરિચ્છેદે, શિલાલેખ નં. ૫-૬ (કરી )નું તેમ અક્ષરો પણ છે. એટલે પુ. ૨, પૃ. ૫૪ માં જણાવ્યા વિવેચન જોતાં માલૂમ પડે છે કે કે. આ. રે. પુસ્ત પ્રમાણે યાશ્રીને સમય, પાશ્ચાત્ય પ્રજા સાથે આર્ય પ્રજા કના કર્તા છે. રેસન સાહેબને સંસર્ગમાં આવી તે પહેલાને કરે છે જ્યારે ગૌતમીૌતમીપુત્ર વિલિ પ્રથમ નજરે, ગૌતમીપુત્ર યાત્રા પુત્ર શાતકરણિને સંસર્ગમાં આવ્યા પછીને કરે છે. વાયરસ અને વિલિવાયરસ અને નહપાણના અને તેમ કરતાં બને શાતકરણિના સમયની વચ્ચે પણ ગૌતમીપુત્ર શાત- મહેરા ઉપર ફરીને છાપ પાડ. ઘણે અંતર પડી જશે. (૩) નં. ૨ માં જણાવ્યા પ્રમાણે કરણિ એક કે નાર પેલે ગૌતમીપુત્ર શાતકરણિ ગૌતમીપુત્ર શાતકરણિને સમય પાશ્ચાત્ય પ્રજાની ભિન્ન ભિન્ન બન્ને એક જ હવા વિશે શંકા સાથે સંસર્ગમાં આવ્યા પછી જે કરે છે તેની સાબિતી ઉભી થઈ છે એમ જાહેર કર્યું છે. પણ આપણને તેમના સિક્કાચિત્રોમાંથી ઉપલબ્ધ થાય પરંતુ તેમણે પોતાના પુસ્તકમાં જ પૃ. ૨૯ પારિ છે, કેમકે નહપાના ચહેરા ઉપર ગૌતમીપુત્રે પિતાની (૩) જ, બાં. છે. ર. એ. સે. ૧૯૨૭, ૫.૩, પૃ. 93 તથા અ. હિં, ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૧; (Nahapan coins were restruck by Gautamiputra નહપાણના સિક્કા ઉપર ગૌતમીપુત્રે કરીને છાપ મરાવી છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ ] ગૌતમીપુત્ર શાતકરણિ એક કે ભિન્નભિન્ન છાપ પડાવી છે. તેમ શિલાલેખમાંથી પણ તેજ સ્થિતિ to the Andhras=ઈપણ રીતે શંકારહિત છે પુરવાર થઈ જાય છે. કેમકે નહપાના-સમકાલીન કે. નાસિક જીલ્લા ઉપરની હકુમત હવેથી (આ રૂષભદત્તે આપેલું દાન (જુઓ લેખ નં ૭) તે પોતાના ફરમાન કર્યું ત્યારથી જેને સમય આપણે ઈ. સ. નામે ફેરવવાની આજ્ઞા ફરમાવે છે, જેથી સૂચીત પૂ. ૫૪ ઠરાવી આપ્યો છે. જુઓ ઉપરમાં પૃ. ૨૧૬, થાય છે કે પોતે રૂષભદત્તની પાછળ થયો છે. , ૧ વાળે પાઠ) ક્ષહરાટોના હાથમાંથી નીકળીને એટલે કે નહપાણ પ્રથમ થયો છે અને પછી ગૌતમી– આંધ્રના હાથમાં આવી છે.” આ પ્રમાણેના કથનથી પુત્ર થયો છે. જ્યારે ગૌતમીપુત્ર યgશ્રી નહપાની તેમનું મંતવ્ય એમ થતું જણાય છે કે ક્ષહરાટ પ્રજાના પૂર્વે થયો છે, (૪) એકમાં ચહેરા જેવું કાંઈ જ નથી હાથમાંથી તરત જ તે ભૂમિ આંધ્રપ્રજાના હાથમાં જયારે બીજામાં નહપાણને ચહેરો હતા અને તે ઉપર આવી ગઈ હતી. જ્યારે જ. બે. બૅ. જે. એ. સે. ના ગૌતમીપુત્ર શાતકરણિના અક્ષરે લખાયા છે. (પ)એકમાં મત પ્રમાણે તો “This proves conclusively તીર કામઠા જેવાં ચિહ્નો છે જે, આ શતવાહનવંશી that Nahapan and Gautamiputra were આદિના રાજાઓના સિક્કાચિહ્નો જેવાં ગણાયાં છે not contemporaries but were separated એટલે તે પ્રાચીન સમયનાં છે, જ્યારે બીજામાં ચહેરો by a very long perid=આ ઉપરથી છેવટે પાડેલ છે જે અર્વાચીન પદ્ધતિની નિશાની રૂપ ગણાય ફલિત થાય છે કે નહપાણ અને ગૌતમીપુત્ર સહછે. (૬) એકના સિક્કામાં ઉજૈનનું ચિન જ નથી, સમયી તો નહાતા જ પરંતુ તે બંને વચ્ચે ઘણા લાંબા જ્યારે બીજામાં તે પ્રથમ નજરે ચડી આવે તેવી કાળનું અંતર પડી ગયું હતું.” આ લેખકે ગૌતમીપુત્રને રીતે કોતરાયેલું છે. આવાં આવાં અનેક પ્રમાણથી સમય ઇ. સ. ૭૮ ગણાવ્યો છે. એટલે કે તેમના જોઈ શકાય છે કે તે બને નામ જુદી જુદી વ્યક્તિ- મંતવ્ય પ્રમાણે લગભગ દોઢ વર્ષનું અંતર કલ્પાયું નાંજ સંભવે છે. છે. આ પ્રમાણે એક પક્ષની માન્યતાથી નહપાણું બંને ગૌતમીપુત્ર ભિન્ન ભિન્ન સાબિત થયા પછી અને ગૌતમીપુત્રને લગભગ સમકાલીનપણે લેખાવાય હવે તેમના સમયને વિચાર કરીએ. પ્રથમ તમીપુત્ર છે જ્યારે બીજા પક્ષની માન્યતામાં દોઢસો વર્ષને શાતકણિનો સમય વિચારી લઈએ. નાસિક શિલાલેખ આંતરા બતાવાય છે. બેમાંથી પાછળના પક્ષની માન્યતા નં. ૭ થી સ્પષ્ટપણે અને શંકારહીત સાબિત થઈ ઉપર વિચાર કરતાં દેખાય છે કે તેને બહુ માન્ય જાય છે કે તે, નહપાણ અને રૂષભદત્તની પાછળ થી રાખી શકાશે નહીં, કેમકે દોઢસો વર્ષ જેટલા સમયમાં છે. વળી જ્યારે નહપાણુના ચહેરાવાળા સિક્કા ઉપર કેટલાય રાજાનો રાજઅમલ ચાલી ગયો હોય અને તેનું પોતાનું નામ પડાવ્યું છે ત્યારે સિક્કાલેખથી પણ તેટલા સમય સુધી નહપાણના મહેરવાળા સિક્કાએ તે હકીકત સિદ્ધ થઈ ગઈ લેખાય જ. પરતુ નહપાણથી વપરાશમાં રહેવા પામ્યા પણ ન હોય કે જેથી તેના ઉપર તરત પાછળ તેને સમય છે કે થોડા કાળે છે તે, ગૌતમીપુત્ર પિતાનું મહોરું પડાવી શકે. આ માન્યતા ઉપરની હકીકતથી પુરવાર થયું ન ગણાય. જે કે કેમ. બંધબેસતી થતી નથી લાગતી સિવાય કે, ભવિષ્યમાં આં. રે. પૃ. ૪૮માં “ There can be little અમુક પ્રમાણે બનવાનું છે માટે નહપાણના સિક્કા doubt in any case, that it indicates જાણી જોઈને અમુક વખત સુધી સંગ્રહિત કરી recent transfer of the Government in રાખ્યા હોય. તેમ બનવું અસંભવિત છે. આ સ્થિતિ the Nasik dist. from the Ksaharatas જોતાં, બીજા પક્ષની માન્યતા કરતાં, પહેલાં પક્ષની (૪) જાઓ પંચમ પરિચ્છેદે લેખ નં. ૭ ની હકીકત તથા તેની ટીકાઓ, (૫) જીઓ નવી આવૃત્તિ ૫. ૩, ૫, ૬૫, ' Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણપથપતિ અને દક્ષિણાપથેશ્વરના ભેદ ૨૨૦ ] માન્યતા તરફ વધારે પસંદગી ઉતરતી ગણુાય. છતાં સમયની ચેાખવટ તે। તેમાંથી પણ તારવી શકાતી નથી જ. પરંતુ હવે આપણને જ્યારે બંનેના સમયની પૂરેપૂરી અને નિશ્ચયપણે જાણ થઈ ગઈ છે, ત્યારે કહી શકીએ છીએ કે નહપાણુનું શાસન ઈ. સ. પૂ. ૧૧૪ થી ૭૪૪૦ વર્ષનું હતું અને તેમાં પણ તેને સિક્કો આ પ્રદેશમાં જો મેડામાં મોડે। ચલણુમાં મૂકાયા હૈાય તા પણ તેના સમય ઇ. સ. પૂ. ૭૪ના કહેવા પડે; જ્યારે ગૌતમીપુત્રે આ પ્રાંત ઉપર ઇ. સ. પૂ. પણ પહેલાં જીત મેળવી હતી. એટલે જો વહેલામાં વહેલા પેાતાના ચહેરા પડાવ્યા હાય તા પણ તેની સાલ ઈ. સ. પૂ. ૫૭ની હાઈ શકે. જેથી આવી એવડી છાપવાળા સિક્કાએના આંતરા ઓછામાં ઓછે. ૭૪-૫૭=૧૭ વર્ષના અને વધારેમાં વધારે ૧૧૪ (નહપાણુના રાજ્યાભિબ્રેકથી)૪૭ (ગૌતમીપુત્રના મરણ સુધીના)=૬૭ વર્ષના કહી શકાય. આ બન્ને રાજવીના સિક્કાના સમય પરત્વેની વિચારણાને પ્રસંગ ઉપસ્થિત થતાં, એક આડપ્રશ્ન રૂપે ઉપરની ચર્ચા કરી નાંખી છે. પરંતુ ખરા પ્રશ્નન તા ગૌતમીપુત્ર શાતકરણીના સમયને લગતા જ હતા, જેના રાજ્યકાળ આપણે. (દ્વિતીય પરિચ્છેદે જીએ) ઈ. સ. પૂ. ૭૨થી ૪૭=૨૫ વર્ષના ઠરાવ્યેા છે. હવે ગૌતમીપુત્ર યજ્ઞશ્રીના સમય વિચારીએ. જે નામાવળી પરિચ્છેદ ખીજામાં ઉભી કરી બતાવી છે તે ઉપરથી નં. ૨ અને નં. ૨૬ વાળાએ આ નામે ઓળખાવવાના હક્ક ધરાવતા કહી શકાય. પરન્તુ ગૌતમીપુત્ર શાતકરિણુ નં. ૧૭ વાળાની સરખામણીમાં જે યજ્ઞશ્રીની વિચારણા કરવાની હાય, તે તો તેના પૂર્વે થયેલાની જ હાય, એટલે નં. ૨૬ ને આપણે ખાદ કરવા પડશે. પછી તા માત્ર નં. ૨ વાળા જ રહ્યો અને તેના સમય ઇ. સ. પૂ. ૪૧૪-૩૮૧ તા છે. એટલે આ બન્ને ગૌતમીપુત્ર (નં. ૨ અને ૧૭ વાળા)ના વચ્ચેનું અંતર લગભગ ચાર સદી જેટલું પડી ગયાનું કહી શકાશે. આ ઉપરથી સિદ્ધ થઈ ગયું કે શિલાલેખ નં. ૫, ૬, અને ૭ માં નિર્દિષ્ટ થયેલ અને રાણી મળશ્રીના પુત્ર તરીકે પ્રખ્યાતિ પામેલ શૈાતમીપુત્ર શાતકરણિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાઢશમ ખડ અને ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણ તે બન્ને જૂદી જ વ્યક્તિઓ છે; એટલું જ નહીં પણ તે બંને વચ્ચેનું અંતર લગભગ ચાર સદી જેટલું પડી ગયું છે. એટલે તે બહુ નજીકના પણ ન ગણી શકાય કે, જેથી અશક અને પ્રિયર્દશનના કિસ્સામાં જેમ બન્યું છે તેમ તેમને અરસપરસ એક્બીજાના સ્થાને ભૂલથી ગાઠવાી દેવામાં આવે. એક બીજી વસ્તુસ્થિતિ વિચારવી રહે છે. ઉપરમાં તા યજ્ઞશ્રી ગૈાતમીપુત્રની વિચારણા શિલાલેખને આધારે જ આપણે કરી છે. પરંતુ પુ. ૨ માં સિક્કાચિત્રા નં. ૬૪-૬૫ના અધિકારે આપેલ વર્ણનથી એમ સમજાય છે કે નં. ૬ વાળા આંધ્રપતિ પણ યજ્ઞશ્રીના નામે ઓળખાતા હતા. જો કે તેના નામના કાઈ શિલાલેખ મળી આવતા નથી એટલે તે પ્રમાણમાં તે અચેાક્કસ કહી શકાય. છતાં યે સિક્કામાં જ્યારે સ્પષ્ટપણે નામ લખાયું છે અને અન્ય પ્રાસંગિક હકીકતને લીધે તેને નં. ૬ વાળા ઠરાવવા પડે છે ત્યારે, તે કમુલ રાખી તેના સમય વિશે વિચાર કરી લેવે રહે છે. તેના સમય ઈ. સ. પૂ. ૨૯૯–૨૮૧=૧૮ વર્ષના એટલે નં. ૨ પછી એક સદી પછીના ગણાશે અને તે હિંસાખે એ વચ્ચેનું અંતર ચાર સદીને બદલે ત્રણ સદીનું લેખાશે. પરંતુ તેથી કરીને જે સાર ઉપરમાં આપણે દારી કાઢયા છે તેમાં કાંઇ ન્યૂનાધિક થતું નથી જ. ગાતમગાત્રી રાણી મળશ્રીએ પોતાના પુત્ર નં. ૧૭વાળા શાતકરણની અને પાત્ર તં, ૧૮વાળા વાસિષ્ઠ પુત્ર પુલુમાવી શાતકરણની દક્ષિણાપથપતિ અને એળખ આપતા જે અનેક દક્ષિણાપત્યેશ્વરના શિલાલેખા આપણને સ્મૃતિના ભેદ વારસા તરીકે આપ્યા છે તેમાં નં. ૭ નાસિકના વધારે ઉપયાગી હાવાથી તેમાં આપેલ વૃત્તાંતની મદદ લઈને આ પારિગ્રાફમાં વિવેચન કરવા માંગીએ છીએ. નં. ૭માં પેાતાના પુત્રને દક્ષિણાપથપતિ અને નં. ૧૩માં પેાતાના પાત્રને દક્ષિણાપથેશ્વર કહીને સંખાધ્યા છે. અને લેખા પ્રત્યેકના રાજ્યે ૧૮મા વર્ષે કાતરાવેલા www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ ] હાઈ તે બન્નેના સમય વચ્ચે નં. ૧૭ના રાજ્યકાળ જેટલું અંતર છે. એટલે તેને હિસાબ કરીને નં. છના લેખના વખત ઈ. સ. પૂ. ૫૩ અને નં. ૧૩ના લેખનેા ઈ. સ. પૂ. ૨૮ આપણે તેાંધ્યા છે. અત્ર તે બંનેના બિરૂદ વચ્ચે શું તફાવત છે તેની ચર્ચા કરીશું. નં. ૧૭ વાળા અનેક દેશાના સ્વામી હતા. તેનાં દક્ષિણાપથપતિ અને દક્ષિણાપથેશ્વરના ભેદ નામની એક મેટી હારમાળા આપવા ઉપરાંત તેમાં આવતા અનેક પર્વતનાં નામેાની પણ અલગાર રાણી શ્રીએ આપી છે. જેથી ઉપર ટપકે જોનારને તા એવા જ ખ્યાલ આવી જાય છે કે અહે, આ રાજાને તાએ કેટલી યે પૃથ્વીના વિસ્તાર હશે. જ્યારે નં. ૧૮ને લગતાં વર્ણનમાં રાણીશ્રીએ કાઈ પ્રદેશ કે પર્વતનાં નામ પણ આપ્યાં નથી, તેમ કાઈ પ્રકારનું લાંબું લાંખું વિવેચન પણ કર્યું નથી. માત્ર તેને દક્ષિણા પથેશ્વર કહીને ઉપદેશ્યેા છે. બન્ને બિરૂદને અંગ્રેજીમાં અનુવાદ કરતાં “Lord of the Deccan” તરીકે ડૉ. રૂપ્સને તેમને જણાવ્યા છે તથા તે બાબતને પેાતાના અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું છે. ક "It is significant that in this inscription the territorial title which Gautamiputra won by his conquests are not inherited by his son, who is simply styled “ Lord of the Deccan " (Daksinapathesvara)=ખાસ નોંધવા લાયક છે કે, પાતે મેળવેલ છતને લીધે ગૈાતમીપુત્રે જે પ્રદેશાન લગતાં ઉપનામે—ખિા પ્રાપ્ત કર્યા હતાં તે, આ શિલાલેખમાં તેના પુત્રને લગાડવામાં આવ્યાં નથી; તેને તેા માત્ર દક્ષિણાપત્યેશ્વર જ કહીને સુખેાધ્યા છે.’’ એટલે કે તેમની માન્યતા પ્રમાણે દક્ષિણાપથેશ્વર નાના હાા છે જ્યારે દક્ષિણાપથપતિ મેટા છે અથવા બહુ બહુ તે કદાચ સરખા દરજ્જે બંને હાય, પરંતુ દક્ષિણાપથેશ્વરને દરજ્જો મેાટા હાયશ્રીએ એમ તા તેમનું માનવું જરાયે થતું નથી જ. કે ‘conquest=જીત' શબ્દને લીધે આ બધી ભાંજ ગડ ઉભી થઈ લાગે છે. મૂળલેખમાં કયાંય ‘જીત’ શબ્દ લખ્યા જ નથી. ત્યાંતા માત્ર ‘સ્વામી’જ લખેલ છે એટલે કે તે પ્રદેશને તે માલિક હતેા. ખાસ હકીકત નીચેના પારિત્રામાં પૂરવાર કરી દેખાડી છે. તે પ્રદેશ પોતે ત્યા નહાતા, પશુ તેને વારસામાં મળ્યા હતા. માત્ર જે તેણે મહત્વનું કાર્ય કરી બતાવ્યું હતું તે, શક અને ક્ષહરાટાને હરાવી કરીને, પેાતાના પૂર્વજોની આખરૂતે લાગેલ કલંક ધાઇ નાખ્યું હતું તે જ; અને તેટલું સ્મારક જાળવી રાખવા પૂરતા જ શિલાલેખતા હેતુ છે. હવે આ ઉપરથી સમજાશે કે, ગૈાતમીપુત્રને શા માટે દક્ષિણાપથપતિ તરીકે ખળ . (૬) જુઆ પંચમ પરિચ્છેદ લેખ ન, ૧૩, (૭) વળી ન'. ૧૮માંના રાજ્યવિસ્તારમાં આ ખામત [ ૨૨૧ આવા નિર્ણય—અભિપ્રાય શા માટે તેમને આપવા પડયા હશે તે આપણે કહી શકીએ તેમ નથી; તે એના અર્થ વચ્ચે શું મર્મે છે એવું તેમના જેવા વિદ્વાન સમજી ન શકે, તેમ પણ ન કહી શકાય. પરંતુ તેમણે લખેલ શબ્દો જરા ખારીકાઈથી અને વિચારપૂર્વક વાંચીએ છીએ તે ‘territorial titles= પ્રાદેશિક ખિતામે-હાદ્દાએ”ને લીધે તેઓશ્રી પાતાના અનુમાન દારવાને લલચાયા હોય એમ દેખાઈ આવે છે. જો કે તે બાબતમાં પાછા પેાતાના વિચાર જણાવતાં લખે છે કે, while the place name in the inscription thus merely record the conquests of Gautamiputra and in no way represent the extent of his empire=જો કે લેખમાનાં સ્થળાનાં નામેા ઉપરથી ગૈતમીપુત્રે મેળવેલ છતાની નેાંધ નીકળે છે અને તે ઉપરથી કાઇ પણ રીતે તેના સામ્રાજ્યનું માપ નીકળી શકતું નથી. એટલે કે તેમણે પ્રાદેશિક વિસ્તારના ખ્યાલ પણ રાખેલ છે જ. છતાં ત્યારે આવા શબ્દ કેમ ઉચ્ચારવા પડયા છે ! દેખાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઓળખાવ્યા છે. જ્યારે તેના પાત્ર વાસિષ્ઠપુત્ર પુલુમાવીએ તેા પોતાને જે પૃથ્વી ઉત્તરે।ત્તર પૂર્વો સમજાવવામાં આવશે. www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ રરર૩ કલિંગ દેશ પણ આંધ્રપતિને તાબે હતે [ એકાદશમ ખંડ તરફથી–અહીં કહો કે નં. ૧૭વાળા ગૌતમીપુત્ર ઉપર જીત મેળવી, પિતાનું મંડિયાપણું કબૂલ કરાવીને તરફથી-વારસામાં મળી હતી, તેમાં સ્વપરાક્રમથી તેને પુનઃસ્થાપિત કર્યો હતો. છઠ્ઠા પછી સાતમાને છતી લઈ ઉમેરો કર્યો હતો. તે એટલે સુધી કે રાજઅમલ આવ્યો. તેને પણ પિતાના રાજઅમલના દક્ષિણહિંદને જે કેટલાક ભાગ અત્યાર સુધી કોઈ લગભગ પોણા ભાગ સુધી, તેને તે સ્થિતિમાં પસાર આંધ્રપતિને તાબે આ નહે તે પણ છતી કરવો પડયો હતે; પરન્તુ જેવું પ્રિયદર્શિનનું મરણ લીધો હતો અને તે ઉપરાંત સિંહલદીપ પણ મેળવી થયું કે તરત તેણે ખેડિયાપણું ફગાવી દઈ સ્વતંત્રાધિકાર લઈ ત્યાં પિતાનો ઝંડો ફરકાવ્યો હતો. તેથી જ જમાવી પાડયો છે. ત્યારથી તે સ્વતંત્ર કલિંગપતિ કહેવરાતેણીએ પિતાના પત્રને દક્ષિણાપથેશ્વર કહીને વાય છે. આ સમયથી માંડીને નં. ૧૭ સુધીના આંધ્રસંબો છે. એટલે આપણે પંચમ પરિચ્છેદે લેખ પતિના આધિપત્યમાં તે પ્રદેશ ઉત્તરોત્તર ઉતરી આવ્યા નં. ૧૩ની હકીકતમાં જે જણાવ્યું છે કે “આ છે. એટલે તે સર્વને કલિંગપતિ તરીકે સંબોધી શકાય. બે શબ્દોમાં દક્ષિણાપથ સામાન્ય શબ્દ છે. ઉપરાંત તે જ પ્રમાણે યુગપુરાણમાં પણ શાતવશી રાજાઓને એકમાં પતિ અને બીજામાં ઈશ્વર શબ્દ સમાસરૂપે કલિંગપતિ કહ્યા છે. (જીઓ પુ. ૪, પૃ. ૨૦માં “બુદ્ધિ જોડયા છે. પતિ શબ્દથી કેવળ સ્વામિત્વ જ સૂચવાય પ્રકાશ'ને ઉતારો-કલિંગરાજ શાત-એવા શબ્દો છે, જ્યારે ઈશ્વર શબ્દથી માલિકી, મેટાઈ, ચડિયાતા- લખ્યા છે). એટલે જો એમ કહીએ કે, ઠેઠ છેડેના થોડાક પણું બતાવવા ઉપરાંત, પૂજ્યભાવ પણ દર્શાવાય છે. ભાગ સિવાય આખું દક્ષિહિન્દ આધસત્તામાં જ હતું મતલબ કે દક્ષિણાપથપતિ કરતાં દક્ષિણાપથેશ્વરને તો તે ખોટું નથી. આથી વાસ્તવિક દેખાશે કે શકારિ હો ઘણા પ્રકારે ચડિયાત છે.” તે સર્વ કથન વિક્રમાદિત્યે નં. ૧૭વાળા આંધ્રપતિની કુમક શક પ્રજાને બરાબર છે એમ આ ઉપરથી સમજી લેવું. હરાવવા જે માંગી હતી તે આવડા મોટા સામ્રાજ્યના સામાન્ય રીતે એવો જ ખ્યાલ બંધાઈ ગયા છે ધણીના મનથી એવડું મોટું કાર્ય કાંઈ નહોતું, સિવાય કે, આંધ્રપતિ કે શતવાહન વંશની સત્તા પશ્ચિમ કે, તેમાં પોતાને સ્વાર્થ કઈ રીતે સધાત ન હોય હિન્દના દરિયા કિનારે, બહુબહુ અથવા તે લોકકલ્યાણની ભાવના વિનાને તે પ્રયાસ કલિંગ દેશ પણ તે ગોદાવરી નદીના મુખ પાસે હોય. આપણે જોતા આવ્યા છીએ કે સામાન્ય રીતે આંધ્રપતિને તાબે આવીને અટકી જતી હતી. આંધ્રપતિઓએ, વિધ્યાચળ પર્વત વીંધીને ઉત્તર તેની ઉત્તરે એટલે કે જે ભૂમિને હિન્દમાં આવી, જરા જેટલીએ ભૂમિ મેળવવા તેમજ વર્તમાનકાળે મદ્રાસ ઇલાકાને તે ઉપર પિતાનું સ્વામિત્વ નિભાવી રાખવા પ્રયત્ન ગંજામ છલ્લો અને ઉત્તર સરકાર તરીકે ઓળખાવાય આદર્યો નથી; હજુયે કહી શકાય કે કેવળ . ૭વાળો છે તે તે અન્ય રાજાની હકુમતને પ્રદેશ જ ગણાત. અવંતિ સુધી દોડી આવ્યો હતો અને તે વખતના મૌયજ્યારે મદ્રાસ ઇલાકાના આ ભાગને પણ બાકાત રખાય વશી અવંતિપતિને તેણે નમાવ્યો હતો. તેમાં પણ દેશછત છે ત્યારે તેની યે ઉત્તરે આવેલ ઓરિસ્સા પ્રાંતની હદ મેળવવા કરતાં ધર્મપ્રચારની ભાવના મુખ્યપણે રહી તે આપોઆપ તેમાંથી બાદ તરીકે જ રખાતી ગણાય, હતી. તે આપણે તેના વર્તન ઉપરથી જોઈ શક્યા પરંતુ વાસ્તવિકપણે તેમ હતું જ નહીં. નં. ૪, ૫ અને છીએ, કેમકે તેણે મૈર્યવંશી ભૂપતિઓને જ પાછું કા આંધ્રપતિના વૃત્તાતે પૂરવાર કરી ગયા છીએ કે અવતિ સોંપી દીધું હતું. માત્ર પોતાનું વર્ચસ્વ જાળવવા ' આ બધી જમીન તેમના કબજામાં હતી. તેમજ નં. ૬ પૂરતજ એક માણસને-પુષ્યમિત્ર સેનાધિપતિને ત્યાંની ના સમયે સમ્રાટ પ્રિયદર્શિને તે સમયના આંધ્રપતિ દરબારમાં તે મૂકતો આવ્યો હતો. આવી રીતે પરાપૂર્વથી હતા તેની ઉત્તરે છે , ૮) જુઓ પ્રિયદર્શિનને ધૌલી નગૌડા શિલાલેખ; ૫.૧ ૫. ૨૨, ટી. ન. ૧૨ તેમાંનું વર્ણન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ ] વાસિષીપુત્ર અને તેનાં વિશેષણે [ ૨૨૩ પિતાના વડીલે એ અખત્યાર કરેલી રાજકારણની વિક્રમાદિત્ય પાસેથી મેળવી નથી. તે હકીકત પણ તેના પતિ જે ચાલી આવતી હતી તે વિના કારણે નં ૧૭ પિતાના શુદ્ધ આશયની પ્રતિતિ પૂરે છે; અને એટલું વાળ ત્યાગ કરે તે સમજી શકાય નહીં. એટલે તે ખરું જ છે કે, નિષ્કામવૃત્તિ હમેશાં કીર્તિને વિશેષ કારિની મદદે ઉતરવામાં, જે બે કારણો આપણે દૂરગામિની કરી શકે છે. આટલું લંબાણ વિવેચન એટલા ઉપરમાં લખી ગયા છીએ તેમાંના એક કારણને- માટે કરવું પડયું છે કે પૂર્વે રાજાઓના મનમાં કેવી પ્રલોભનનો મળે અભાવ જ હતો. પછી બીજું કારણ ભાવનાઓનો વાસ થઈ રહ્યો હતો તેને વાચકવર્ગને જે લોકકલ્યાણની ભાવનાનું રહ્યું, તેનાથી પ્રેરાઈને તે ખ્યાલ આવે તથા હાલના ભૂપતિઓને તે ઉપરથી શકારિ સાથે જોડાયા હતા અને શક પ્રજાને કચ્ચર- બધપાઠ મળી આવે. આ પ્રમાણે નં. ૧૭ વાળા આંધઘાણ કાઢી તેણે નાસિકલેખ નં. ૭માં કેતરાવ્યા પતિને તાબે જે મોટો પ્રદેશ ગણાતો હતો તે તેણે પ્રમાણે “Restored the glory of=પુનઃ કીતિ જીતીને કાંઈ મેળવ્યો નહતો, એમ હવે સિદ્ધ થયું. સંપાદન કરી હતી.” મતલબ કે આંધ્રપતિઓ ખરી રીતે મતલબ કે ડૉ. રેસને જીત તરીકે જેને ગણી કાઢી છે કલિંગપતિઓ પણ હતા. નહપાણના સમયે આંધ્રપતિ. તે પ્રમાણે નહોતું. પણ રાણી બળશ્રીએ જણાવ્યા પ્રમાણે ઓએ જે થોડાક પ્રદેશ ગુમાવ્યો હતો તે તે નાસિકની તે પ્રદેશને તે સ્વામી જ હતું. એટલે આગળના પારિચાકે પાસેનો હતો. તેને કાંઈ કલિંગ સાથે સંબંધ નહોતો. દક્ષિણાપથપતિ અને દક્ષિણાપથેશ્વરના અર્થને મર્મ તેથી કાંઇ કલિંગપતિ તરીકેનું તેમનું બિરૂદ ખેંચાઈ જતું તેમને બરાબર નહીં સમજાયાને પ્રશ્ન જ ઉઠાવાયો ન કહેવાય. વળી તે ભાગ તેમના સામ્રાજ્યના એકંદર હતો તેને પણ સ્વયે અત્ર સ્ફોટ થઈ જાય છે. તેમજ વિસ્તારના સમા ભાગ જેટલો પણ થતા નહે. શીત રાજાઓને કલિગપતિ જે કહેવાય છે તેને, રાણી મતલબ કે તેટલો નાનો પ્રદેશ ખાવાથી તેમને કાંઈ બળશ્રીએ કોતરાવેલ શિલાલેખોથી સમર્થન મળી જતું મોટી ખોટ જતી નહોતી, પરંતુ પોતાના ધર્મના પૂરવાર પણ થઈ જાય છે. મહા પવિત્ર તીર્થ સ્થળે તેમાં ચાલ્યા જતા હોવાથી, આ વંશમાં જેમ અનેક ગૌતમીપુત્રો થયા છે તેમ અને તે સમયના રાજાઓ તેમને લગાડાતા ધર્મપ્રતિપાળ અનેક વાસિષ્ઠપુત્રો પણ થયા છે. ગૌતમીપુત્રો વિશેની શબ્દના અર્થ પ્રમાણે જ-ધર્મના મહાન રક્ષક કેટલીક ઓળખ અને ચર્ચા ગણુતા હોવાથી, તેટલા નાના શા પ્રદેશની ખોટ વાસિષ્ઠીપુત્ર અગાઉ અપાઈ ગઈ છે. અત્ર પણ, પિતાના વંશને કલંક સમાન લેખતા હતા. આ અને તેનાં વાસિષ્ટીપુત્રનો પ્રશ્ન છણી લઈએ. કલંક નિર્મૂળ કરવાના ઉદ્દેશથી, તેમજ અવંતિની ' વિશેષણ અમારે દાવો નથી કે, અમે પ્રજાને તેમના શપતિઓ તરફથી જે દુ:ખો અને જે વિચાર અત્રે જણાવવાના જુલ્મ હાડમારી ભેગવવાં પડતાં હતાં તથા તેમાંથી છીએ તે તદ્દન ભૂલ વિનાના છે અથવા તે સંપૂર્ણ જ તેમને મુક્તિ અપાવવાની પ્રજાકલ્યાણની ભાવનાથી જ, છે. પરંતુ શિલાલેખ તેમજ સિક્કાઓના-બારીક નં. ૧વાળા આંધ્રપતિ શકારિ સાથેના યુદ્ધમાં, શક- અભ્યાસ સાથે અન્ય અતિહાસિક બનાવોની મેળવણી પ્રજાની સામે ઉભે રહ્યો હતો અને તેમાં યશ પણ કરીને જે નિર્ણયો ઉપર અમે આવી શકયા છીએ મેળવ્યો હતો. આ યુદ્ધમાં યશ મેળવી આપ્યા બાદ પણ તેજ માત્ર રજુ કરેલ છે. એટલે તે વિષયમાં ઉંડા તેણે કરેલ મદદના બદલામાં, લેશ પણ જમીન ઉતરનારને તે બહુ મદદરૂપ જરૂર નિવડશે એટલું અમે (૯) આજ પ્રમાણે સુદર્શન તળાવની પ્રશસ્તિમાં, જે તેણે છતમાં મેળવ્યા હતા એવું સમજી લેવાથી કેટલા પ્રદેશને રૂદ્રદામન સ્વામી હતા, એટલે કે તેની હકુમતમાં આડા રસ્તે ઉતરી જવું પડયું છે, તે હવે આ ઉપરથી કયારનાએ ઉત્તરોત્તર વારસામાં આવી ગયેલ હતા, તેને બરાબર સમજી શકાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ વાસિષ્ઠીપુત્ર અને તેનાં વિશેષણા ૨૨૪ ] ભારપૂર્વક કહી શકીએ છીએ. જે નામાવલી દ્વિતીય પરિચ્છેદે શેાધી કરીને જણાવી છે, તેમાં વાસિષ્ઠપુત્રસાથે નીચે પ્રમાણેનાં ઉપનામા–વિશેષણા અથવા એળખ આપતા શબ્દો જોડાયા દેખાય છે. (૧) વિલિવાય પુરસ (૨) વિદિવય રસ (૩) વાસિષ્ઠ પુત્ર શાતકરણ (૪) પુલુમાવી (૫) ચત્રપણું (૬) યજ્ઞશ્રી શાતકરણ વાષિીપુત્ર. જેમ આમાંના ચત્રપણું શબ્દ કેવળ નં. ૨૫ને એકલાને જ લાગેલ છે તેમ યજ્ઞશ્રી વાસિષ્ઠીપુત્ર પણ (યજ્ઞશ્રી ગૌતમીપુત્રથી નિરાળેા પડી જાય છે તેથી તથા) કેવળ નં, ૨૯ એકને જ જોડાયેલ હાવાથી તે એને ઓળખી કાઢવાને જરા પણ મુશ્કેલી નડે તેવું નથી. તે જ રીતે વિલિવાય કુરસ વાસિષ્ઠીપુત્ર પણ (વિલિવાય ગૌતમીપુત્રથી જુદો પડી જાય છે તથા) કેવળ નં. ૧ તે જ લાગુ પડતા હાવાથી (જીએ સિક્કા નં. ૬૭-૬૮) તેને ઓળખી કાઢવા સરળ છે. જોકે વિલિવયકુરસની સાથે કૃષ્ણ ખીજો કે તે પ્રકારનું ખીજાં એળખ આપતું નામ જોડાયલ કયાંક દેખાય છે, પરંતુ તેથી તેા સ્થિતિ વિશેષપણે સ્પષ્ટ થઇ જતી ગણાય એટલે તેની ગણત્રી નિરર્થક છે. વળી વિલિવયકુરસ તે પણ કેવળ નં. ૪નું જ ઉપનામ હાઇ તેના કિસ્સા પણ મૂંઝવતા નથી. આ પ્રમાણે છમાંથી ચાર વિશેષણાના નિકાલ સહેલાઈથી આણી શકાય તેવા છે. બાકીના ખેની-વાસિષ્ઠપુત્ર શાતકરણિ તથા પુલુમાવીની—જ ચર્ચા કરવા જેવું રહે છે, [ એકાદશમ ખડ ત્યારે સુગમતાને સ્થાને ઉલટી વિકટતા ઉભી થાય છે. આ ત્રણ પુલુમાવીમાંથી હજી નં. ૨૬ માટે સારૂં છે કે તે ગૌતમીપુત્ર છે, જ્યારે નં. ૭ અને ૧૮ તા અને વાસિષ્ઠપુત્ર છે. વળી બન્ને બહુ જ દીર્ધકાળી રાજકર્તા છે. ઉપરાંત બન્ને ઘણી યશસ્વી કારકીર્દિ ભાગવી ગયા છે. એટલે તે એને એકમેકથી એળખી કાઢવાના માર્ગે અતિ વિકટભરેલ થઇ પડે છે. છતાં કહેવત છે કે કાષ્ઠ કાર્ય એવું નથી કે જેને પાર પામી ન શકાય. માત્ર તેની પાછળ ચિવટાઇથી અને ખરા જીગરથી મંડયા રહેવું જોઇએ. તેવી રીતે આ એ રાજાએના જીવનમાં જે અનેક બનાવા બની ગયા છે તેનું બરાબર સ્મરણ કરી રાખીએ, તે તે આપણને માર્ગ મોકળા કરી આપવામાં બહુ જ કીંમતી મદદ પૂરી પાડે છે. નં. ૬ અને ૧૮ વચ્ચેના મર્મ સમજવા માટે નં. વાળા સમ્રાટ પ્રિયશિનને સમકાલીન હતા, તેના જ હાથે માર ખાધા હતા, તેનેા ખંડિયા પણ ધણા વખત સુધી રહેવા પામ્યા હતા, ઈ. ઈ. ઐતિહાસિક બનાવાની માહિતીએ સારા કાળા પૂરાવ્યા છે; સાથે સાથે પ્રિયદર્શિનનું સાંક્રતિક ચિહ્ન હાથી હતું તે વિગતે પણુ સહાય આપી છે. એટલે આ સર્વ હકીકતના જ્ઞાનથી નં. ૭ ના સિક્કા તરત એાળખીને જુદા પાડી શકાયા છે. આ પ્રમાણે નં. ૧૮ અને નં. ૭ વાસિષ્ટીપુત્ર પુલુમાવીના મર્મ ઉકેલાઈ ગયેા છે. અલબત્ત, જ્યાંસુધી એક જ નામધારી પણ જુદીજુદી વ્યક્તિના જીવનબનાવેાની માહિતી ન હાય અને કેવળ નામ માત્રથી જ તેમનું સ્થાન કે સમય નક્કી કરવાં હાય, તા ઘણી રીતે ગાયાં ખાવાં જ પડે છે અને છતાંયે સાચા નિર્ણય ઉપર અવાયે. ખરું કે ન પણ અવાય. જેમકે, જ. એ. બ્રે એ. સા. પુ. ૮, પૃ. ૨૩૭ (લેખક ડૉ. ભાઉદાજી) જણાવે છે કે, “We have long and valuable inscriptions of Gautamiputra who has hitherto been looked upon as the father of Pulumavi as wrongly stated in the Puranic list, Gautamiputra however appears from one of the Nasik inscriptions to have been the son of આ ઉપનામવાળાં ત્રણ રાજાએ છે. એક નં. ખતે, બીજો નં. ૧૮તા અને ત્રીજો નં. ૨૬. આ ત્રણે સાથે પુલુમાવી શબ્દ લાગેલ છે. આ પુછુમાવીને અર્થ શું થતા હશે તેની પૂરી માહિતી અમને નથી પરંતુ તે મેધસ્વાતિ અને કૃષ્ણની પેઠે વિશેષ નામ હાવા।. સંભવ છે. તેટલે દરજ્જે તે નામ જોડાવાથી સુગમતા થઈ પડે છે. વળી સમજાય છે કે સાંપ્રતકાળની પેઠે પ્રાચીનકાળે, પુલુમાવી પ્રથમ, દ્વિતીય કે તૃતીય એમ લખવાની પદ્ધતિ નહેાતી. અહીં પ્રથમ, દ્વિતીય, તૃતીય પુછુમાવી એમ આપણે લખ્યા છે તે, તેમના સમયના અનુક્રમને લીધે સમજી લેવાં. એટલે શિલાલેખમાં કે સિક્કામાં કયાંય મામજ પુલુમાવી શબ્દ નજરે ચડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ ] અમરાવતીનું આયુષ્ય [ ૨૨૫ Polamavi=આપણને ગૈાતમીપુત્ર વિશેના લાંબા રહ્યાં છે, કે જરાક સ્થળાંતર થઈ ગયું છે જેમકે પાટલિઅને કિમતી શિલાલેખ મળ્યા છે જેને ગાતમીપુત્રને) પુત્રનું પટણા, મથુરા ઈ. ઈ; આવાં પ્રાચીન રાજગાદીનાં પુરાણોની નામાવલીમાં ખોટી રીતે દર્શાવ્યા પ્રમાણે સ્થાનમાંથી કેટલાંકનાં વૃત્તાંત ઓછા વધતા અંશે રેગ્ય પુલમાવીના પિતા તરીકે અત્યારસુધી ઓળખાવ્ય સ્થાને વર્ણવાયાં છે. જ્યારે કેટલાંકની ખાસ વિશિષ્ટતાછે. પરંતુ ગૈાતમીપુત્ર તો નાસિકના એક શિલાલેખમાં એને અમે તદન અલગ પાડી તેમનો સ્વતંત્ર પરિચય પલુમાવીના પુત્ર તરીકે દેખાય છે.” મતલબ કે પૈરાણિક પણ કરાવ્યો છે. આ સ્વતંત્ર પરિચયમાં. સાંચી-વિદિશાને ગ્રંથની નામાવલીમાં ગૈાતમીપુત્રને પુલુમાવીના પિતા પ્રથમ પુસ્તકે, તેમજ પાટલિપુત્ર, મથુરા અને તક્ષિાને તરીકે ઓળખાવ્યો છે જ્યારે નાસિકના શિલાલેખમાં તૃતીય પુસ્તકે વૃત્તાંત લખવામાં આવ્યો છે. જ્યારે અત્ર લુમાવીના પુત્ર તરીકે ગણાવ્યો છે. અમારા મતે આંધ્રપતિના એક એવા રાજનગરનું વર્ણન કરવા ધારીએ બન્ને જણ સાચા છે. એકકેનું કથન ખોટું નથી. ડે. છીએ કે તે વિશે વાચકવર્ગના મોટેભાગે લગભગ શૂન્ય ભાઉદાજીના ખ્યાલમાં જે પુલુમાવી નામના રાજાઓ જેવું જ સાંભળ્યું હશે. આ નગરનું નામ છે અમરાવતી. એક કરતાં વિશેષ થયાં છે એ હકીકત આવી હોત ચતુર્થ પરિચ્છેદે રાજનગરનાં સ્થાનની ચર્ચા તો વિચાર બીજી જ રીતે વ્યક્ત કર્યા હોત. ડોકટર કરતાં બે સ્થાનને વિશેષ મહત્ત્વ અપાયું છે; અને ભાઉસાહેબે જે નાસિક લેખની વાત કરી છે તે અષ્ટમ પરિચ્છેદે તે બંને–પૈઠણ અને અમરાવતી–એ સંભવ છે કે નં. ૬ અને નં. ૭ આંધ્રપતિની બાબતને કેટલો વખત પાટનગર તરીકેનું માન ભાગવ્યું હતું હોવો જોઈએ. જ્યારે પુરાણમાં નિર્દિષ્ટ થયેલ પેલા તેની ચર્ચા કરી બતાવી છે. તેમાનું પૈઠ–પૈઠણ તે નં. ૧ અને ૧૮ વાળાઓ છે. (અલબત્ત નં. ૧૭ હજી સુધી કાંઈ થોડી ઘણી પિતાની પ્રાચીન ગેરવતા, વાળા નં. ૧૮ નો કા થાય છે પરંતુ, એક પછી જાના પુરાણા કેટ અને બાંધણી રૂપે, બતાવતું નજરે એક આવનાર બેની વચ્ચે સામાન્ય રીતે પિતાપુત્રનો પડે છે. પરંતુ અમરાવતી કયાં આવ્યું. તે હકીકત સંબંધ જ લેખાય છે તે ગણત્રીએ તેમણે પુત્ર જણાવ્યા પણ જ્યાં સામાન્યતઃ અંધારામાં પડી હોય, ત્યાં તેના દેખાય છે). એ દષ્ટિએ બને માન્યતા સત્ય જ છે. અવશેષની અને ભવ્યતાની નિશાનીઓ જળવાઈ રહી પ્રાચીનકાળે ઘણું સામ્રાજ્ય થઈ ગયાં છે. છે કે નહીં તે પ્રશ્ન વિચારવાનું સ્થાન જ કયાં રહે તેમાંના કેટલાકનાં રાજનગરો એવી રીતે તદન છે? ઉપલપણે તેનું થોડુંક વર્ણન પુ. ૧માં તે વખતના અદશ્ય થઈ ગયાં છે કે, તેનું ભારતીય સોળ રાજ્યોમાંના ૧૧મા ધનકટકબેન્નાટકને અમરાવતીનું નથી નામ નિશાન જડતું કે ઇતિહાસ આપતાં લખાઈ ગયું છે. તેના સંક્ષિપ્ત આયુષ્ય નથી તે સંબંધી કાંઈ પત્તો સારરૂપે જણાવી દઈએ કે તેનું સ્થાન, હાલના મદ્રાસ લાગત. જેમ કે સિંધ- ઈલાકામાં કણાનદીના મુખથી પ્રવાહમાર્ગે ભીતરમાં સવીરનું વીતભયપદણ, અંગદેશની ચંપાનગરી, ઇ. ૨૫ માઈલ આસરે આગળ વધતાં. જ્યાં બેઝવાડા ઈ. જ્યારે કેટલાંક રાજનગરો એવી રીતે ભાંગીતૂટીને શહેર આવ્યું છે તે પ્રદેશમાં છે. અમરાવતી નામનું નામશેષ થઈ ગયાં છે કે, જે તેમની જાહેજલાલીનું એક ગામડું અત્યારે ત્યાં અસ્તિત્વ ધરાવે છે. આ સ્મરણ આપણને કરાવવામાં ન આવે તે તે વિદ્યમતા અમરાવતી જેમ બેઝવાડાની નજીક છે તેમ વરમુળ ખડિયાને તેમના ધારવામાં ઘણું જ સંકેચ ખમ શહેરની પણ નજીક છે. તે ઉપરથી શોધપડે. જેમકે, કેશબે (કૌશાંબી); સાંચી, (વિદિશા); ખળમાં મચી રહેલા કેટલાક વિદ્વાનોએ, અમરાબેખાર (વૈશાલી); જ્યારે કેટલાંકના સ્થાન લગભગ તે જ વતીને બદલે વરંગુળને૧૦ એકદા પાટનગર હેવાનું (૧) જ, એ. એ. ર. એ. સ. ૧૯૨૮, નવી આવૃતિ ૫. ૩. મિ. બખલેનો લેખ જુઓ તથા જ, બે. છે. જે. એ. સ. પુ. ૮ માં છે. ભાદાજીને લેખ ૫. ૨૩ જુઓઃ -Bennakatak is, I believe identical with Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] અમરાવતીનું આયુષ્ય [ એકાદશામ ખંડ લેખાવ્યું છે. પરંતુ અમારી માન્યતા એમ છે કે કહેવાને હર્ષ થાય છે કે તે અમારી કલ્પનાને ટેકે હાલ જ્યાં અમરાવતી ગામ છે તે જ ખરું સ્થાન આપનાર શિલાલેખ રૂપી-પૂરા મળી આવ્યો છે. હોવું જોઈએ. તેમજ તે નગરને વિસ્તાર પણ અન્ય તેનું વર્ણન ઉપરમાં પંચમ પરિચ્છેદે લેખ નં. ૧૦માં રાજનગરોની પેઠે ઘણા માઈલામાં પથરાયેલ હોવાથી કે. આ. ૨. ના આધારે આપવામાં આવ્યું છે. તે સમયે તેને પથારે બેઝવાડા તરફની દીશા કરતાં, એમાં આ સ્તૂપને નં. ૧૮વાળા આંધ્રપતિએ મેટી વરંગુળની દીશા તરફ વિશેષ પ્રમાણમાં હશે. તેના રકમની ભેટ ધર્યાનું કહ્યું છે. એટલે તે ઉપરથી સાબિત ખડિયામાંથી જે મોટો સૂપ મળી આવ્યો છે તેનું થાય છે કે તે તૂપનું મહાત્મ ઈ. સ. ની આદિ વર્ણન પુ. ૧ માં લખતાં જણાવ્યું છે કે, વિદ્વાનોએ સુધી પૂરેપૂરું જળવાઈ રહ્યું હતું. તેમજ ને, ૧૮ તેને ધર્મના સ્મારકરૂપ જાહેર કર્યો છે જ્યારે . વાળે રાજા પણ ખારવેલના જે જ ધર્મપ્રેમી હતે. અમારી માન્યતા પ્રમાણે તેને જૈનધર્મના પ્રભાવક આ વાત અહીં રહી; હવે આપણે તે અમરાવતીના ૨૫ જણાવ્યો છે. વળી પુ. ૪ માં કિલિંગપતિ ખારવેલનું આયુષ્ય ઉપર આવીએ. જીવનચરિત્ર લખતાં જે હાથીગુફાના શિલાલેખને પુ. ૧માં રાજા શ્રેણિક-બિબિસારના વૃત્તાંતથી લીધે તેની કીર્તિ સારી વિદલી દુનિયામાં ઝળકતી જાણી ચૂકયા છીએ કે, તે ગાદીએ પણ નહોતા અને અમર બનવા પામી છે. તેની સત્તરે (૧) પતિના આવ્યો તે ઈ. સ. ૫. પ૮૩માં રીસાઈને ઉકેલમાં સુધારાને કયાં કયાં સ્થાન છે તે સારી રીતે નગરે ચાલ્યો ગયો હતો. ત્યાં બે અઢી વર્ષ રહ્યો હતો ફોડ પાડીને વિસ્તારપૂર્વક દલીલ સહીત આપણે સમ- અને એક શ્રેષ્ટિની સુનંદા નામે કન્યાને પરણ્યો હતેા. જાવ્યું છે. તેમાં પણ ખાસ કરીને તે ચતુર્થ વિભાગે પૃ. તેણીના પેટે મગધ મહામંત્રી અભયકુમારને જન્મ થયે ૩૧૬થી ૨૦ સુધી સર્વ વાંચી જવા ભલામણ છે. હતા. આ શ્રેષ્ટિએ–શ્રેણિકના સસરાએ તે નગરના તેને ટૂંક સાર એ છે કે રાજા ખારવેલે સાડીઆડત્રીસ રાજદરબારે જે પરદેશી સોદાગર માલ વેચવા આવ્યા લાખ દ્રવ્ય ખરચ કરીને જે મહાવિજય–મહાત્ય હતા તેને સઘળે માલ એકલા હાથે મૂલ્ય ચૂકવીને નામે પ્રાસાદ બંધાવ્યો હતો તે જ આ અમરાવતી ખરીદી લીધા હતા. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, સ્વપ છે. આ અમરાવતી સ્તૂપના પ્રથમ સંશોધક જે નગરે તે સમયે પણ. આવી સમૃદ્ધિવાળા ગૃહસ્થ કર્નલ મેકજીએ [જીઓ આ. સ. સ. ઈ. પુ. ૧; ન્યુ શ્રેષ્ટિએ અનેક સંખ્યામાં વસતા થઈ ગયા હતા તથા ઈમ્પીરિયલ સિરિઝ પુ. ૬, ૧૮૮૨, પૃ. ૨૩] તેને જે સ્થળ વ્યાપારનું મોટું સ્થળ બની રહ્યું હતું તેમજ જૈનધર્મના છોતરૂપ ઉચ્ચાર્યો હતો, પરંતુ પાછળથી અનેક વણઝારી સોદાગર, વહાણમાં માલ ભરી વિદ્વાનોએ તે મતને ઉથલાવી નાખી ધર્મને અવારનવાર તેના કાંઠે ઉતરતા હતા, અથવા ટૂંકમાં જણાવ્યો છે. તે સ્થાને લખેલું અમારું મંતવ્ય, હાથી. કહીએ કે જ્યાં ચેર્યાસીબંદરને વાવટા ફરકી રહ્યો હતો, jકાના ઉકેલમાંથી મળી આવતી અન્ય એતિહાસિક તેવા નગરની સ્થાપના. નહીંતાયે બે ત્રણ સદીથી સામગ્રી ઉપરથી, તથા કર્નલ મેકેજીએ જે પુસ્તક બહાર તે થઈ ગઈ હેવી જોઈએ જ. એટલે કે ઈ. સ. પાડયું છે તેના વાંચન ઉપરથી, તથા ઘનકટક પ્રદેશની પૂની નવમી સદી ગણીશું. તેની પણ પહેલાં સમાચિત ભેગી થયેલ ઘટના અને વસ્તુવર્ણન ઉપરથી, બનવા પામ્યું હતું કે નહીં તે નક્કી કરવાનું, માત્ર કલ્પના કરીને અમે બાંધ્યું હતું. તે બાદ લગભગ કે કાંખો અંદાજ કરવા જેટલું પણ આપણી પાસે વર્ષ ઉપરનો સમય વ્યતીત થઈ ગયો છે. દરમિયાન સાધન નથી. એટલે આટલા અનુભવથી જ સંતોષ Warrangul, the capital of Telingana or Andhraહું ધારે છે કે બેનાકટા તે જ તેલંગણ અથવા ayboll plor4 qisje , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ * -- -- -- -- -------- - -- - ---- -- -- એકાદશમ પરિચ્છેદ ] કામ કરવાનાં કેટલાંક તેનાં સૂત્રો [ રર૭ પકડીશું. ત્યારથી માંડીને આ નં. ૧૮ના સમય સુધી પરંતુ ન હેવા કોઈ કારણ નથી. છતાં પોતે જ્યારે તે પૂર્ણ ભપકામાં હતું એટલું ચોક્કસ થઈ ગયું. તે રાજપદે પચીસ વર્ષ જેટલી મુદત સુધી રહ્યો છે ત્યારે સમય બાદ યારે તેનો વિનાશ થયો અથવા તો પડતી પણ પોતાની પાછળ પિતાના પુત્રોને હક્ક જ જોઇએ, શરૂ થઈ તે આપણા ક્ષેત્રબહારનો વિષય થઈ જાય છે. તેવો કઈ જાતનો કદાગ્રહન સેવતાં, ખરા હકદાર મેટાએટલે અન્ય શોધકોના હાથમાં તે પ્રશ્ન મૂકી અંતમાં ભાઈના પુત્રને જ ગાદી સુપ્રત કરવા દીધી છે. આવું કાર્ય જણાવીશું કે, જેમ પાટલિપુત્રે ત્રણેક સદી જેટલું તથા હૃદયની વિશાળભાવના સિવાય શી રીતે બની શકે? મથુરા અને તક્ષિલાએ અગણિત વર્ષોનું આયુષ્ય ભોગવ્યું રાજ્યભ કાંઈ નાનીસૂની બાબત નથી ગણાતી. છે, તેમ અમરાવતીએ પણ હજારો વર્ષનું ભેગવ્યું છે. જ્યારે ઈ. સ. પૂ. ૭૨માં તે આંધ્રપતિ બન્યો પરન્ત આંધ્રપતિના રાજનગર તરીકે તેણે જે સમય માટે ત્યારે અવંતિની ગાદીએ તાજેતરમાં જ ગર્દભીલ માન ભોગવ્યું છે, તે તે તેમના સાત વર્ષ જેટલા રાજા આવ્યો હતો. તે વખતે સંજોગ એવા હતા કે લાંબા રાજ્યકાળમાંથી માત્ર ચાર સદી જેટલાજ છે ક્ષહરાટ નહપાણ અપુત્ર મરણ પામવાથી તેની ગાદિએ અને તે વિષય અષ્ટમ પરિચ્છેદે ચર્ચાઈ ગયો છે. ચડી બેસવાની ઘણાની ઝંખના હતી. તેમાંયે અવંતિ તેના માટેના જે શિલાલેખો મળી આવ્યા છે તે દેશ જેવું સમગ્ર ભારતનું નાક એટલે સહેજે બધાના ઉપરથી તે મહાપરાક્રમી, ગીરવાન્વીત અને દરેક રીતે મનમાં ગલગલિયાં થાય જ. આ સ્થાન રાજા ગર્દભીલે પહોંચતો હોવાનો તરત ખ્યાલ તે તરત માટે તો હાથ કરી લીધું હતું અને પ્રજાને કામ કરવાના કેટ- આવે છે. પરંતુ તેના હૃદયના ઉમેદ હતી કે પરદેશી રાજા કરતાં સ્વદેશી રાજાના લાંક તેનાં સૂત્રો કેટલાક ગુણ તેના જીવનના બના શાસનમાં વિશેષ સુખ ભોગવાશે. પરંતુ પુત્રનાં લક્ષણ માંથી જે તરી આવે છે તેનું પારણામાંથી જણાય તે કહેવત પ્રમાણે, ગર્દભીલ રાજા વર્ણન તો તેમાં અપાયું ન જ હોય. અમને જે બેચાર જ્યારે અહંકારી, વિષયલંપટ, જીદ્દી અને કેાઈનું પણ ગુણો તેનામાં દેખાય છે તેનું વર્ણન અત્ર કરીશું. ન માનનારો લાગ્યો, તથા જુલમ ગુજારવામાં પાછું પ્રથમ તો ગાદી ઉપર તેને હક જ નહોતો વાળી જોયા વિના તેમજ ન્યાય અને અન્યાય જેવું કેમકે તેનાથી મેટોભાઈ હતો તે તે વખતે હૈયાત હતા. કાંઈપણ વિચાર્યા વિના એક જ લાકડીયે સર્વ હાંકતો છતાં ત્યારે તે મોટાભાઈએ ગાદીનો ત્યાગ કર્યો ત્યારે લાગ્યો. ત્યારે અવંતિની પ્રજા હીજરત કરી દક્ષિણ પણ, તે ભાઇના પુત્રને જ ગાદી મળવી જોઇએ, તરફ ઉતરવા લાગી હતી. તે વખતે જે અરિષ્ટકર્ણ તેવી ઈચ્છા અને ભાવના તેણે પિષેલી. પરન્તુ તે આંધ્રપતિએ–આ નં. ૧૭ વાળા ગૈાતમીપુત્ર–ધાર્યું વખતે પુત્રજન્મ નહી થયેલ હોવાથી ગાદીની હેત, તે ભારતના મુકુટ સમાન લેખાતી અવંતિની ગાદી સહીસલામતી સાચવવા તેમજ પિતાની જનેતા- સહજવારમાં તેણે બચાવી પાડી હોત. વળી તેમ કરતો માતા-રાણી બળશ્રીની સલાહ અને આગ્રહથી જ તેણે અટકાવવામાં ઉત્તરહિંદનો ઇન્ડોપાર્થિઅને શહેનશાહ રાજપદ ધારણ કરી લીધું હતું એમ દેખાય છે. આ અઝીઝ પણ તેને આડો આવે તેમ નહોતું. એટલે સ્થિતિ માનવાને કારણે એ મળે છે કે, જ્યારે ને ચારે તરફ તેને મનધાર્યું કરી લેવામાં ફાવટ આવે ત્યારે કાંઈ રાજકાજમાં જરૂર ઉભી થતી કે રાણું તેવું જ હતું. છતાં તેણે જે નિસ્પૃહતા બતાવી છે તે બળશ્રીની સલાહ પ્રમાણે તે વર્તતા માલમ પડે છે. વળી નિલેભવૃત્તિ વિના કદાપી બની શકે તેવું નથી જ. પિતાને પુત્ર હતો કે નહીં તે જે કે જણાયું નથી, તેમ કાઈના ઘરમાં વિના કારણે-કે બોલાવ્યા વિના (૧૧) પોતાના પૂર્વજોને લગાડેલું કલંક ધોઈ નાખવાને બળછીએ જે આ કલંકની વાતને શિલાલેખમાં આગળ કરી પ્રસંગ હતો છતાંયે તેનું મન બહુ તલસી નહોતું રહ્યું. બતાવી છે તે તેણીના ઉદ્ગાર છે, નહીં કે રાજા અષિકર્ણના, તેને મન તે તે કારણ પણ સ્વાર્થમય લાગતું હતું. રાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] કામ કરવાનાં કેટલાંક તેનાં સૂત્ર [ એકાદશમ ખંડ માથું ન મારવાના સિદ્ધાંતને અપનાવ્યા વિના તે આખા ભારતના નકશાએ જુદું જ સ્વરૂપ ધારણ સ્થિતિ નિભાવી શકાતી નથી. કદાચ એમ કહેવાય કે કર્યું હેત ! પરંતુ આવી કટોકટીભર્યા સમયે પણ ગર્દલીલ કરતાં પોતે બે વર્ષ મોડ ગાદીએ આવ્યોતેણે પોતે ઘડેલા અમુક નિયમ પ્રમાણે જ કામ લીધે છે, એટલે જેમ ગર્દભીલને રાજકરતાં થોડાં જ વર્ષે રાખ્યું હતું. આ સિદ્ધાંતને મૂર્ખાઇભરેલે કહેવો કે થયાં હતાં, ને પ્રજા તેના જુલમથી ત્રાસી ઊઠી હતી, શાણપણયુક્ત કહે, તે તે કેવળ ભવિષ્ય જ કહી તેમ અરિજકર્ણને પણ ડાંજ વર્ષ થયાં હતાં એટલે શકે. છતાં કહેવું પડશે કે, જ્યારે ગર્દભીલ રાજા ત્રાસ વેઠતી પ્રજાને હાથ ઝાલવાને તે શક્તિમાન કરાજાને હાથે માર ખાઇને અવંતિની ગાદી ખાલી ન ગણાય. આ નિયમ પ્રજાનું દિલ જ્યારે સાથ કરી નાસી ગયા ત્યારે તેના પુત્રને વિચાર થયેલ કે આપવાનું ન હોય ત્યારે લાગુ પડે ખરો. પણ અત્ર આવા કપરા કાળે ક્યાં જઈને આશ્રય મેળવવો? કેમકે તો પ્રજા ઉઠીને જ્યાં સામી ચાયે આવતી હોય ઉત્તર હિંદમાં તે પરદેશી રાજ્ય ચાલતું હતું ત્યાં બીજું જોવાનું જ શું હોય? છતાં ચર્ચા ખાતર અને દક્ષિણમાં આ બેમતલબી અને બેપરવાઇકબુલ રાખો કે તેને હિમત નહીં હેય માટે અવંતિ ભરેલ રાજા હતો. પરંતુ દેશી અને હિંદી એવા રાજાના ઉપર ચડી જવાને હિલચાલ કરી નહોતી. જો કે મનને પલટો કેઈ પણ રીતે કરી શકાશે જ. એવી આ કારણ સત્ય નથી કેમકે અવંતિ સામ્રાજય કરતાં ધારણાથી તેઓ દક્ષિણ તરફ વળી નીકળ્યા હતા. આ સમયે આંધ સામ્રાજ્ય મોટું હતું; એટલે તાકાત આ બાજુ અવતમાં સાત વર્ષ શક રાજાએ જુલમ કે હિમતનો સવાલ જ નહોતું. પરંતુ જ્યારે આ કરવામાં ગુજાર્યા ત્યારે બીજી બાજુ દક્ષિણમાં આવી ગભીલને જ સજા કરવા, જૈનાચાર્ય કાલિકસૂરિએ રહેલા ગર્દભીલકુમારોએ આ સ્વદેશાભિમાની કહે ઉઠીને મદદ લેવા માટે બહાર નજર દેડાવી, ત્યારે કે સ્વધર્માભિમાની કહે અથવા પ્રજાનાં સુખદુખને સ્વધર્મી અને બધી વાતે પહોંચતા એવા આ પિતાનાં માની લેનાર કહેએવા રાજાને ખરી સ્થિનજીકના જ આંધ્રપતિ પાસે કાં તેમણે તેલ ન નાંખી? તિથી વાકેફગાર કરી. રાજ્યભને ખાતર નહીં વળી ગઈ ભીલને ઉઠાડીને શકરાજાઓ અવંતિપતિ બન્યા પણુ શરણે આવેલ પ્રજાનો ઉદ્ધાર કરવામાં જ રાજવી છે. તેમણે એકંદરે સાત વર્ષ રાજય જોગવ્યું છે. તે સાત ધર્મનાં ગૌરવ અને પ્રભુત્વ સમાયેલાં છે એમ સમસાત વર્ષના વહાણા વહી ગયા બાદ જ્યારે પાછી તે જાવી તૈયાર કરવામાં ગાળ્યાં હતાં. કહેવત છે કે, જે જ પ્રજા પોતાના રાજાના જુલમથી જાન પરેશાન બની થાય તે સારાને માટે, પાપ પીપળે ચડીને પોકારે છે, સ્વતંત્રતા મેળવાને તૈયાર બની બેઠી હતી એટલું જ તે પ્રમાણે અંતે રાજા અરિષ્ટકર્ણનું કાળજું પીગળ્યું અને નહીં, પણ અવતિના સારા સારા શેઠ શાહુકાર પ્રજાને ત્રાહી ત્રાહી થતી તથા સર્વ વાત હદ ઓળંમાતૃભૂમિનો ત્યાગ કરી પ્રરાજ્યની હદમાં આવી ગાતી જોઈ, ત્યારે તેણે શસ્ત્ર સજ્યાં અને યુદ્ધ વસ્યા હતા અને તેના રાજ્યને આબાદ તથા વૈભવ- વગડાવી રણક્ષેત્રે કુદી પડશે. દક્ષિણમાંથી ઉત્તર હિંદ વંતુ બનાવી મૂકયું હતું, ત્યારે પણ શું તે પિતાની તરફ ચાલી નીકળ્યા. અવંતિપતિ શકરાજાને સમાન પ્રજાની મદદે ચડવાનું ડહાપણુયુક્ત ધાર નહીં હોય? ચાર પહોંચાડયા એટલે તે રાજા પણ સામને ઝીલવાને આ સર્વ સંયોગે એવા હતા કે, તેણે નિસ્પૃહીપણાને બહાર પડ્યો. સામસામી દીશાએ પ્રયાણ કરતાં, નર્મદા અથવા કેઈ બીજાના ઘરમાં આપણે શા માટે માથું અને તાપી નદી વચ્ચેના લાટપ્રદેશની ભૂમિ ઉપર, કારૂર મારવું-જે પ્રમાણે વર્તમાનકાળે અમેરિકા તટસ્થ મુકામે તુમુલયુદ્ધ મંડાયું. બંને પક્ષે અનેક મનુષ્યને સહાર વૃત્તિ દાખવે જાય છે તેમ (અલબત્ત તટસ્થપણાની વળી ગયા. પરંતુ ‘સત્યને જય અને પાપો ક્ષય” વ્યાખ્યામાં તે સમયને આજની વચ્ચે ફેર છે ખરે) તે ન્યાયે ગર્દભીલકુમાર વિક્રમાદિત્ય અને આંધ્રપતિ તે નિયમને ચૂસ્તપણે વળગી રહ્યો ન હેત તે અરિષ્ટકર્ણના પક્ષને વિજય થશે. જ્યારે સામા પક્ષે શક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છે ] પ્રજાને તેમાં અન્ય પરદેશીએ પણ હતા તે સર્વનેમેટી સંખ્યામાં કચ્ચરધાણુ વળી ગયે. યુદ્ધના અંતે વિક્રમાદિત્ય, શકારિના બિરૂદ સહિત અવંતિપતિ બન્યા અને મેટા પણ અવ્યવસ્થિત સામ્રાજ્યને ધણી કહે વાચે. જે સામ્રાજ્ય ધીમે ધીમે તેણે શાંતિમય કરી નાંખી, હરેક પ્રકારે ઈર્ષ્યા ઉપજાવે તેવું માર્ગદર્શક અને મનેાવાંચ્છિત સુખદાયી બનાવી દીધું. જ્યારે પોતાના ઉપકારક એવા અરિષ્ટકને મળેલ ભૂમિના અડધાઅડધ હિસ્સા લેવા આગ્રહ કર્યો ત્યારે અડધા તા શું, પણ કિંચિત કે તલભાર પણ જમીનની ઇચ્છા કરૂં તા તા માતાની કૂખજ લાજે તે ૧૨ તથા લેાભની ખાતર જ લડાઇ વહેારી લીધી હતી એવા બટ્ટો જ લાગે ને? તમારૂં કામ થયું અને પ્રજા સર્વ વાતે સુખી થઈ એટલે મને આખી દુનિયાનું રાજ્ય મળી ગયું જ સમજું છું, મારે મન રાજપાટ મેળવ્યા કરતાં પણ પ્રજાનાં અંતઃકરણનાં આશીર્વાદની કિંમત વધારે છે. આવા હ્રદયે ગાર કાઢવા તે-શું માર્દવતાની સાથે નિઃસ્પૃહતાને પૂરાવેા નથી આપતા ? આ પ્રમાણે આંધ્રપતિએ ધણા ધણા આગ્રહ છતાં કાંઇજ ગ્રહણ ન કર્યું ત્યારે બિચાર। શકાર તે શું કરે ? તેણે પેાતાનું સર્વસ્વ તેના ચરણે ધરી, આંધ્રપતિના કુટુંબ સાથે મિત્રાચારીની એવી ગાંઠ મજબૂત કરી મૂકી કે જ્યાં કાઈ પણુ લેાકાપયોગી તા શું પરન્તુ રાજ ચેગ્ય કે આત્મકલ્યાણુના ઉત્કર્ષનું કાર્ય ડ્રાય તા પણ તેની સલાહ, મદદ, અને સાથમાં ભળ્યા સિવાય તે કરે જ નહીં; અને તેથી જ તે બન્ને રાજવીના કુટુ ખાતે, સ્વધર્મ તીર્થંસમા સૌરાષ્ટ્રનીભૂમિ ઉપરના માત્રુજય, ગિરનાર આદિ તીર્થધામમાં ભેળાઇને કામ કરતાં જોઇએ છીએ. તેમજ અવંતિના ગૃહઆંગણુ જેવા સાંચીના પ્રદેશમાં પશુ, આંધ્રપતિને (નં. ૧૭ના ગાદીવારસ નં. ૧૮ વાળાને) તીર્થાવત...સકરૂપ સ્તૂપને દાન દઇ ભક્તિ દર્શાવતા નિહાળીએ છીએ. આ પ્રમાણે જ્યાં મિત્રાચારી જેવું નથી હોતું, ત્યાં કદાપિ અંતિમ સમયે દાન અને કૌસીલ વહીવટ (૧૨) આવા પુત્ર માટે રાણીખળશ્રીને શું એ. સંતેાષ થાય ! તેને માટે શિલાલેખમાં જે અક્ષરા કાતરાવ્યા છે તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૨૨૯ એ સામ્રાજ્યના સમ્રાટાને એકઠા થતાં નિહાળવાનું— અરે છેવટે સાંભળવાનું-પણ સૌભાગ્ય પ્રજાને લલાટે કાષ્ઠ ભૂમિના ઇતિહાસમાં તેાંધાયાનું જાણ્યું છે ? એટલે જ અમારૂં કહેવું થાય છે કે આ સર્વ પરિણામ રાજા અરિષ્ટકણે ધારણુ કરેલી તટસ્થાની–કાઈના ઘરમાં માથું ન મારવાની-ધારણ કરેલી નીતિનું જ સમજી લેવું. જેમ શકાર વિક્રમાદિત્યે પેાતાના જીવનમાં અનેક પ્રજોપયેાગી કાર્યો નિસ્પૃહીપણે કર્યાં છે તેમ આ આંધ્રપતિએ પણ અનેક રીતે નિસ્પૃહા કેળવી બતાવેલી હાવાથી તેમજ પાતે પરાક્રમી હાવાથી તેને પણ કેટલાકે વિક્રમાદિત્ય લેખાવ્યા છે તે અકારણુ નહીં જ ગણાય (જીએ પૃ. ૨૦૬). જેમ તેણે કાઇના રાજ્યમાં નકામું માથું ન મારવાની નીતિ ગ્રહણ કરી હતી, તેમ જ્યાં જરૂર પડે ત્યાં ખીજાતે વિશ્વાસે કામ Ùાડી ન દેતાં ‘આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય' તે કથનાનુસાર પોતે જ યુદ્ધે ચડતા; અને લશ્કરની સરદારી લઈ,૧૩વિજયમાળા પહેરી, કીર્તિ વરીને પાછા વળી આવતા. આ પ્રમાણે તેનામાં અનેક ગુણા ભરેલા હતા તે સર્વનું વર્ણન કરતાં, નાહક પૃષ્ટો ભરાઇ જાય માટે મુખ્ય મુખ્ય એક એના પરિચય કરાવી હવે આગળ વધીશું. તેના નામે કાતરાયલા શિલાલેખ નં. ૮ (જીએ પંચમ પરિચ્છેદ) ઉપરથી સમજવામાં આવે છે કે, પેાતાના રાજ્યના ૨૪ મા વર્ષે તે બહુ માંદે। પડી ગયા લાગે છે. આ બિમારી એછામાં ઓછી છએક માસ લંબાઈ દેખાય છે; એવું તેણે છ છ મહિનાને અંતરે પેાતાના સ્થાન ઉપર એટલે પાટનગરે ખેત્રાકટક નગરે બેઠા બેઠા, નાસિક જીલ્લામાંના પેાતાના તીર્થધામવાળા પ્રાંતના સૂબાને હુકમ કર્યો છે તે ઉપરથી જાણી શકાય છે. આ ઉપરથી તેના ચારિત્ર્ય ઉપર, અંતિમ સમયે દાન અને કૌસીલ વહીવટ કરતાં વિશેષ પડતા લખાવ્યા હૈાત તાપણતે આછાજ કહેવાત ! (૧૩) જીઆ શિલાલેખ ન, ૧૮ www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સમયે દાન અને કૌસીલ વહીવટ ૨૩૦ ] તેમજ તે વખતના હિંદુમાનસની વૃત્તિ ઉપર તથા રીત રિવાજ ઉપર પણ કેટલાક પ્રકાશ પડતા દેખાય છે. તેના ચારિત્ર્યને અંગે કે, તે પોતે અંતિમ અવસ્થાએ સંસારની અન્ય જંજાળામાં મન પરાવવા કરતાં, પરલાકમાં સુખ મેળવવાની ઇચ્છાએ તથા સ્વાત્માના કલ્યાણાર્થે ધર્મપ્રત્યે વિશેષ વલણુ બતાવતા દેખાય છે. આમાં ચોખ્ખી ઇચ્છા તે ન જ કહેવાય; કેમકે તેતા સકામ નિર્જરાનું અંગ બની જાય છે; અને તેમ થાય તેા શુભકાર્યની ફળનિષ્પત્તિ માટે પોતે જ હૃદ આંધી દીધી ગણાય. જ્યારે કુદરતી નિયમ તે એ ગણુાય અને તે જ યથાર્થ છે કે, કાષ્ટ પણ કાળે કરેલું કાર્ય શુભ યા અશુભ, અફળ જતું જ નથી અને તેનું મૂળ—તેનું પ્રમાણ—અકલ્પનીય છે. જ્યારે અકલ્પનીય છે ત્યારે તેની પરિમિતતા-પરિણામની હદ તા-ન જ બાંધી શકાય. એટલે કે કુદરતી રીતિએ તેની હૃદ જ નથી. પરન્તુ આપણે મનુષ્યપ્રાણી શંકાશીલ બનીને અથવા ટૂંક દષ્ટિથી અધિરા બની જઈને તેની હ્રદ આંધી દઇએ છીએ, જેથી બન્નેમાં અરસપરસ વિરોધક સ્થિતિ ઉપજે છે. વળી સ્વાભાવિક એ છે કે, દેનારની ઇચ્છા વિશેષ આપવાની હાય છતાં લેનારને ઓછું જોઇતું હાય, તા દેનાર તેટલેથી જ અટકી જાય છે. અને હૃદ કરતાં વિશેષ લેવાની ઇચ્છા જો લેનાર ધરાવે તા, તે તા તેને મળવાનું જ નથી. પરિણામે લેનારને હમેશાં ઓછું જ મળે છે. મતલખ એ થઇ r Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખડ કે મનુષ્ય। ઈચ્છા બતાવ્યા કરતાં કુદરત ઉપર ફળનું પરિણામ છેાડી દે, તેા તેમને વિશેષ લાભ મળે છે. એટલે રાજા અરિષ્ટકર્ણે જે શુભકાર્યો કરી બતાવ્યાં છે તેમાં અધિક સુખ મેળવવાની ભાવનાના અભાવ લેખવા રહે છે. વળી તે નિષ્કામ વૃત્તિવાળા હાવાનું જાણીતું છે. એટલે પણ સંભવિત છે કે, તેણે જે ધાર્મિક સ્થાને કે અન્ય રીતે દાન દીધાં છે તે કેવળ ઉદાસીન ભાવે. ફળના પરિણામની ઇચ્છા રાખ્યા વિના જઆપ્યાં છે એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે તેના ચારિત્ર્ય વિશેની તથા હિંદુમાનસ કેવું હાય છે તેની માહિતી મળે છે. તેમજ હિન્દુ રીતિ, નીતિ અને વ્યવહાર કેવાં હાય છે તેને પણ પૂરાવા મળે છે. વળી વર્તમાનકાળે કેળવણી લીધેલા કેટલાય વિદ્યાતા આવી દાન દેવાની પ્રયાને વહેમ, અંધશ્રદ્ધા કે દ્રવ્યને વ્યર્થ વ્યય કર્યાનું, તથા તેને આધુનિકકાળે જ પ્રવેશેલી ગયાનું જણાવે છે, તે પણુ એકદમ ક્રાને આસ્તિક નાસ્તિકને ઇલ્કાબ આપવા કરતાં, પોતે જ આવા શિલાલેખી પૂરાવાથી વધારે વિચાર કરતા થશે. કૌસીલના વહીવટ નીમ્યા સંબંધી અમારા વિચારે તે શિલાલેખનું હાર્દ સમજાવતાં જ પંચમ પરિચ્છેદે જણાવ્યા છે. એટલે વિશેષ લખવા જેવું રહેતું નથી. અહીં આગળ તેનું વર્ણન પણ પૂરું થાય છે. કેટલીક હકીકત જે નં. ૧૮ની સાથે સંકલિતપણે જણાવવા જેવી છે તે નં. ૧૮માં જણાવીશું. www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ ETA દ્વાદશ પરિછેદ શતવહન વંશ (ચાલુ) . ટૂંકસાર –(૧૭) રાજા હાલ; તેનાં નામ, ઉપનામ (બિરૂદ), ઉમર તથા કુટુંબીજનને આપેલ ટ્રેક પરિચય–તેને રાજ્યની કેટલીક વિશિષ્ટતાઓની તારવી કાઢેલી ટીપ–સર્વ આંધ્રપતિઓમાં તેણે પોતાના રાજ્યને વિસ્તાર પ્રથમ નંબરે કેવી રીતે આ હતો અને તેમાં તેને કેવા સંજોગોએ યારી આપી હતી તેનું આપેલું વર્ણન–“નવનર સ્વામીનાના બિરૂદને અર્થ “નવનગર સ્વામી તરીકે અદ્યાપિ પર્યત લેખાવાય છે તે યથાયોગ્ય છે કે કેમ? તેની કરેલ ચર્ચા અને સાહિત્ય પ્રત્યે તેણે દર્શાવેલ પ્રેમને • કાંઈક આ છે પાતળે આપેલો ખ્યાલ–પુરાણમાં નિર્દેશેલ કુંતલ અને રાજા હાલ, એક છે કે ભિન્ન, તેની આપેલ દલીલસહ વિગતે-રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ, અને તેના ધમની આપેલી સમજૂતી તથા વિવિધ સ્થાને તેણે કરાવેલ કાર્યોની લીધેલા બેંધ; તે સર્વને ઠરાવી આપેલ સમય–પ્રાચીન કાળે ગવરધન સમયમાં આવેલ સ્થિતિની અર્વાચીન સ્થાને સાથેની કરેલી સરખામણી અને તે ઉપરથી નીતરી આવતી બેએક તદન નવી વાતે તથા તેને નિચેડ-સૂપ અને સ્તંભ નિર્માણમાં રહેલ મુદ્દાઓને સમજાવેલ ભેદ તથા તેની પારખ માટેની બતાવેલી ચાવી–શક કયારે પ્રવર્તી શકે અને શક શાલિવાહન જે કહેવાય છે તે ગ્ય છે કે કેમ ! તથા શાલિવાહન રાજાને શકસંવત્સર સાથે સંબંધ-આ પ્રશ્નોની કરેલ છેડીક ચર્ચા–કુદરતી સિદ્ધાંતને નિયમ એશિયા અને યુરોપમાં સરખાપણે લાગુ પડે છે કે નહીં? તથા એક મહાન અવતારી પુરૂષનું યુરેપમાં થયેલ પ્રાગટય-ચૂ૮, કદંબ, મહાભેજી આદિ કેટલાક શબ્દના - સંબંધમાં આપેલી માહિતી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] વાસિષપુત્ર શાતકરણિ; પુલુમાવી ઉ શાલિવાહન [ એકાદશમ ખંડ શતવહનવંશ (ચાલુ) અને વિકલ્પ ૭૮ વર્ષની ઉમરે, દેહ છોડયો છે. તેને (૧૮) વાસિષ્ઠપુત્ર શાતકરણિ; પુલુમાવી બીજે રાજ્યકાળ ઈ. સ. પૂ. ૪થી ઈ. સ. ૧૮ સુધી લેખાશે. ઉફ હાલ શાલિવાહન એતિહાસિક દૃષ્ટિએ અઘપિ અંધકારમાં પડેલ બહુપત્નીવૃત્તવાળા તે જમાનામાં, તથા આવડ આ શાતવાહનવંશી રાજાઓમાં સૌથી વધારે જાણીતું મેટા સામ્રાજ્યના ભાવનાશાળી અને શૂરવીર રાજાને નામ ઇતિહાસકારોને તે શું અનેક રાણીઓ હોય તે સમજી શકાય તેવું છે. તેની તેનાં નામ, બિરૂદે, પરંતુ સામાન્ય પ્રજાને પણ જે અનેક રાણીમાંની કેવળ ત્રણથી ચારની ઓળખ ઉમર તથા અન્ય થયું હોય તે, તે આ રાજા તથા નામ જણાયાં છે. (૧) એક સિહલ-મલ દેશની પરિચય હાલ શાલિવાહનનું છે. તેનાં રાજકન્યા મલયવતી (૨) બીજી કલિંગદેશની કલિંગ કારણે પણ છે જ; જે તેના ચરિત્ર સેના, અને (૩) ત્રીજી દક્ષિણાપથની, તેનો પ્રદેશ નિરૂપણથી આપણે જાણીશું. અત્રે આપણે તેનાં કે નામ આપવામાં આવ્યા નથી. ઉપરાંત જાણવામાં વિધવિધ નામો જે ઈતિહાસનાં પાને આલેખાયેલાં આ છે કે "કુતેલ રીજી નજરે ચડી જાય છે તેની તથા તેનાં કારણોની સમ- દષ્ટિએ લગ્નગ્રંથીથી અનેક પ્રદેશ સાથે બંધાયો જુતી આપીશું. હતો. એટલે અનેક દેશો તેણે જીત્યા હતા તેમાંના તેના પિતાનું નામ મહેન્દ્ર દીપકણિ અને માતાનું કેટલાકની કુંવરીઓને તે પર હેવો જોઈએ. નામ સુભદ્રા હતુ. તે પૃ. ૨૦૭માં જણાવાયું છે; વળી જૈન સાહિત્યગ્રંથે ઉપરથી સમજાય છે કે તેને તે નં. ૧૭ ને ભત્રિજો થતો હતો તથા શિલાલેખ ચંદ્રલેખા નામે સ્ત્રી પણ હતી. જ્યારે પૌરાણીક ગ્રંથમાં ઉપરથી જેનું નામ અતિ પ્રખ્યાતિ પામેલું છે તે જણાવાયું છે કે તેની પટરાણીનું નામ મલયવતી રાણીબળથીનાં પૌત્ર થતો હતો. આ સર્વ વિગત પણ હતું. એટલે જો પેલી પવિની ચંદ્રલેખાને સર્વ ાણીપ્રસંગોપાત્ત જણાવવામાં આવી છે. તેના પિતાએ ગાદી- એથી શ્રેષ્ઠ ગણવામાં આવે તે સંભવ છે કે તે જ ત્યાગ કર્યો ત્યારે તેને જન્મ થયેલ નહતો જેથી તેને પટરાણી હોય અને તેનું બીજું નામ મલયવતી પણ કાકે ગાદીપતિ બન્યો હતો. તેના કાકાએ રાજલગામ હોય. વળી જ. આ. હિ. રી. સે. પુ. ૨, ભાગ ૧ હાથમાં લીધા પછી, તેને જન્મ છ આઠ મહિનામાં પૃ. ૬૬માં રાજા હાલને સિંહલપતિ સીતામેલ અને થો હોય તે લગભગ ૨૪ થી ૨૫ વર્ષની ઉમરે તેની ગાંધર્વ રાણી નામે શરશ્રીની પુત્રી લીલાવતી ગાદીએ આવ્યો ગણાય. પરંતુ જેમ કેટલી આખ્યાયી- વેરે પરણ્યાનું જણાવાયું છે. સંભવ છે કે ઉપરમાં કાઓમાં જણાવાયું છે તેમ, તે બાદ થોડા વખતે જેને મલયવતી કહી છે તે જ આ લીલાવતી હશે. જમ્યો હોય તે લગભગ તેર વર્ષની ઉમરે (મ-લયવતી ને લીલાવતી તરીકે વંચાઈ ગઈ હશે). ગાદીએ આ ગણાય. આવી નાની ઉમરે ગાદી તેને પુત્રો કેટલા હતા તેની સંખ્યાનો નિર્દેશ થયેલે મળે, દૈવી સંયોગમાં જન્મ થાય, બીજી સર્વ રીતે વાંચવામાં આવ્યો નથી, પરંતુ સામાન્ય નિયમ સુખી હોય, તેમજ મોટા સામ્રાજ્યને ધણી હેય પ્રમાણે તેની પાછળ ગાદીએ આવનાર તે જયેષ્ઠપુત્ર જ છતાંયે અન્યની સરખામણીએ રાજદ્વારી જીવનમાં હોય. તે ગણત્રીથી નં. ૧૯ વાળા મતલકને જીવંત કોઈ પ્રકારની અથડામણુ ભેગવવી ન પડી હોય– પુત્રોમાં જયેષ્ઠ કહેવાય. સિવાય વધારે હોવાનું પણ મતલબ, કે નિષ્કટક અને નિરૂપાધિમય અંદગી સંભવિત છે. અને પોતે ૮૦-૯૮ વર્ષની ઉમરે મરણ ગાળવી પડી હોય તે લાંબુ આયુષ્ય ભોગવવા પામે પામ્યો હોવાથી સ્વાભાવિક કલ્પના કરી શકાય છે તમાં કાંઈ આશ્ચર્યકારક નથી. ઉપરનાં કારણે તેણે કે મતલક પણ મોટી-લગભગ ૬૦ ઉપરની-ઉમરે જ લગભગ ૬૫ વર્ષ રાજ્ય કરી, એક દષ્ટિએ ૯૦ વર્ષની ગાદીએ આવેલ હશે. તેમજ તેણે કેવળ આઠ વર્ષનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ ]. તેની મુખ્ય વિશિષ્ટતાએ , [ ૨૩૩ રાજ્ય ભોગવ્યું હોવાથી આપણે દરેલ અનુમાન સત્ય અંગે જે ખાસ એકેક વિશિષ્ટતા હતી તે ઉપર ખાસ હોવાનું પણ ઠરે છે. આ પ્રમાણે તેના કુટુંબનો લક્ષ પણ દોરવામાં આવ્યું છે. તે નિયમને અનુસરીને પરિચય જાણો. હવે તેનાં નામ અને બિરૂદેનું તે વર્ગના આ છેલલા ભૂપતિ નં. ૧૮વાળાની જે વિવેચન કરીશું. વિશિષ્ટતાઓ છે, તેને ખ્યાલ અત્રે આપીશું. પહેલી તેનાં પ્રસિદ્ધ બિરૂદ, રાજા હાલ, અથવા હાલ વિશિષ્ટતા એ છે કે, આ વર્ગના ત્રણેમાં પણ લાંબામાં વિક્રમાદિત્ય, શાલ અને રાજા શાલીવાહન હોવાથી તેની લાંબુ શાસન આ નૃપતિનું છે. ઉપરના બેન=પ્રત્યેકને ઓળખ ને સમજૂતિ આપવા જરૂર રહેતી નથી રાજ્યકાળ ૫૦ વર્ષનો હતો. જ્યારે આ ત્રીજાનો, તે છતાં ઉપરના પરિચછેદે પ્રસંગવશાત માહિતી અપાઈ આંકડા ઉથલાવીને લખતાં ૬૫ વર્ષ આવે તેવો છે. ઉપરાંત પુરાણોમાં તેને કુતલ અથવા કુંતલભાત- દીર્ધકાલીન હતો. બીજી વિશિષ્ટતા એ છે કે તેને કરણિ અને વિક્રમશક્તિ નામે પણ ઓળખાવ્યો છે. જન્મ દૈવી સંયોગમાં થયો છે જેને લગતા વર્ણનના આને લગતાં પૌરાણિક અવતરણો પૃ. ૨૦૨ થી ઉતારા રૂ. ૨૦૨થી આગળ લખવામાં આવેલ છે. ૨૦૭ સુધીમાં ઉતારીને તેને લગતી ચર્ચા કરી ત્રીજી એ છે કે પોતે સાહિત્ય શેખીન હોવા ઉપરાંત બતાવી છે એટલે પુનરુચ્ચારની જરૂર નથી. સાહિત્યેક કવિ પણ હતો. અને કહેવાય છે કે ગાથાસસતિ બિરૂદ સિવાયના, શિલાલેખો અને સિક્કાઓમાં જે નામનો ગ્રંથ રચનાર આ રાજા પિતજ હતો. સામાજણાયાં છે તે આ પ્રમાણે છે. વિલિવાયકુરસ પુલ. ન્ય રીતે પંડિતને અને સાક્ષરોને પોષવા તથા વિદ્યાને માવી, વાસિષ્ઠપુત્ર શાતકરણ. દક્ષિણાપથેશ્વર, શક્તિ ઉત્તેજન આપવું, તે રાજધર્મનું એક અંગજ લખાય કુમાર અને મહા હસિરિ. આમાંના પ્રથમ ત્રણની છે. આ પ્રમાણે વિક્રમાદિત્ય, ભોજદેવ, યશોવર્મન આદિ સમજુતિ પૃ. ૨૨૪ ઉપર અને દક્ષિણાપથેશ્વરની અનેક રાજાઓએ પોતાના રાજદરબારે પ્રાચીન માહિતી પૃ. ૨૨૧ ઉપર આપી દીધી છે. હવે બાકી સમયે પંડિતાને પિષ્યાના, દેશ પરદેશના વિદ્વાને બે રહ્યાં. શક્તિકમાર અને મહાકસિરિ; તેને લગતું વચ્ચેના થતા વાદવિવાદમાં પ્રમુખસ્થાને બેસીને વિવેચન પંચમ પરિછેદ લેખ નં. ૧ અને ૩ માં અપાયું નિર્ણય આપ્યાના, અને છેવટે મહાનંદ-નવમાનંદ જેવાએ છે. ત્યાં આવેલી બીજી વિગતો સાથે સંબંધ ન હોવાથી વિદ્યાપીઠે સ્થાપીને આમ પ્રજાને બનતી રીતે સંસ્કારી નુકતેચીની કરીશું નહીં. અત્ર માત્ર એટલું જ જણ- બનાવી ઉચ્ચગામી બનાવવાના, પણ દષ્ટાંતે ઈતિહાસનાં વીશું કે તેમાં વિદ્વાનોએ જેના વિશે ઇશારો કર્યો છે. પાને ચડી ચૂક્યાં છે. છતાં રાજવીએ પોતે જ જૈન સાહિત્યનો હવાલો આપ્યો છે. અક્ષરોના કેરકાર ગ્રંથકાર તરીકે આગળ પડીને નામના કાઢી હોય થવા વિષે નિયમો બતાવ્યા છે તથા છેવટે નામની તે આના જે, કે મડાપચીસી અને સુડાબહેતરીના મેળવણું કરી આપી છે, તે વર્ણનવાળી વ્યકતિ સમજી કર્તા રાજા ગર્દભીલ વિક્રમાદિત્ય જે. રાખો માત્ર શકાય છે કે રાજા હાલ-શાક-શાલિવાહન છે. એકાદ જ દાખલો નીકળી આવશે. શું એ કે તેણે આ વંશના ૩૦–૩૧ રાજાઓમાંથી નં. ૪, ૭ હિદની બહાર દક્ષિણે જઈને સિંહલદ્વીપ ઉપર પણ અને ૧૮ બરવાળાઓનાં રાજો, ૫૦ વર્ષ ઉપર જીત મેળવી હતી. પ્રાચીનકાળના આખો ઇતિહાસમાં ચાલ્યા હોવાથી તે ત્રણને એક તેમાંયે જે સમય આપણે ગ્રહણ કર્યો છે તે હજાર તેની મુખ્ય વર્ગ જુદો બનાવ્યા છે. વળી કે અગિયાર વર્ષમાં–કેવળ બે ભૂપતિઓએ જ વિશિષ્ટતાઓ તેમાંનાં . ૪ અને ૯ ના સિંહલને જીતી લીધે દેખાય છે. પહેલો રાજવી હતો વર્ણન આલેખતી વખતે શિશુનાગવંશી મગધપતિરાજા ઉદયા અને બીજે તેના રાજ્યની જે કેટલીક વિશિષ્ટતાઓ હતી તેનું છે આ શતવાહનવંશી આંધ્રપતિ રાજા હાલ; અને દર્શન કરાવ્યું પણ છે. સાથે સાથે તે બન્ને રાજવીને આ બેમાં પણ રાજ હાલને શીરે વિશેષ યશ અર્પ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ તેના રાજ્યવિસ્તાર તથા તે સંબંધી અન્ય માહિતી અન્ય માહિતી ૨૩૪ પડે છે, તે એટલા માટે કે, ઉદ્દયાશ્વ પાતે લશ્કરની સરદારી લઈને સિંહલ ઉપર ચડાઇ નહાતા લઇ ગયા, જ્યારે રાજા હાલ ખુદ પે તે ચઢાઈ લઇ ગયા . હાય એમ સમજાય છે. આ કારણને લઇને ભલે વિસ્તારની દૃષ્ટિએ, ઉદ્દયાશ્વ, નંદિવર્ધન કે ચંદ્રગુપ્ત કરતાં રાજા -હાલનું રાજ્ય કાંચ નાનું હતું છતાં, દક્ષિણાપત્યેશ્વરનું ઉપનામ રાજા હાલતે એકલાને જ લગાડાય છે. ઉપર વર્ણવેલી ચાર વિશિષ્ટતાઓમાંની, ત્રીજી-ચેાથીને લીધે પશુ તેનું નામ જો કે આગળ તરી આવે તેવું ગણાય છતાં, અમારી માન્યતા જેતે નિર્દેશ હવે કરીએ છીએ તે પ્રમાણે, તેનું નામ તે સર્વ કરતાં મેખરે મૂકાવા યોગ્ય ગણાવું રહેશે. તેનું નામ શાતવાન, શાલિવાહન લેખાતું હાઈ ને, તેની સાથે શક શબ્દ જોડી, જે શકશાલિવાહન નામને સંવત્સર હિંદના કેટલાક ભાગમાં પ્રચલિત થયા છે, તેને અંગે અમારા આ કથનના પ્રસારા છે. કાઇ રાજાના જીવન સાથે સંબંધ ધરાવતા અમુક કાર્યને લીધે, તેના રાજ્યના આદિ કે અંતના વર્ષ સાથે જોડીને તેના નામના સંવત્સર પ્રચલિત થાય તે તે। સહજ સમજી શકાય તેમ છે અને વાસ્તવિક પણ છે; પરંતુ ઈ. સ. ૭૮થી પ્રારંભ થતા લેખાતા શક સંવત્સરના વર્ષતે, આ રાજા હાલના રાજ્યકાળનાં આદિ કે અંત સાથે કાઈ પણ જાતને સંબંધ ન હેાવા છતાં, તે સંવત્સરના પ્રણેતા તરીકેના યશ તેને ફાળે ચઢાવી દેવાય તે એક અહેભાગ્ય જ લખાય તે! આ સ્થિતિમાં અનેક સંવત્સર પ્રવર્તકા કરતાં પણ આતા નંબર એકદમ અગ્રદે મૂકવા રહે છે. આને લગતા વિશેષ અધિકાર આગળ ઉપર આવવાને છે જેથી આટલા નિર્દેશ કરીને જ અત્ર આપણે અટકીશું. આ પ્રમાણે તેના રાજ્યની પાંચ વિશિષ્ટતાએ જે અમારી નજરે ચડી ગઈ તે વાચકoદ સમક્ષ ધરી બતાવી છે. પૃ. ૨૨૧ ઉપર નં. ૧૭ ને દક્ષિણાપથપતિ તેમજ નં. ૧૮ તે દક્ષિણાપત્યેશ્વર શા માટે કહેવામાં આવ્યા છે તેની વિગત સમજાવતાં, તેમજ તેના રાજ્યવિસ્તાર શિલાલેખ ન. ૧૩માં રાણીતથા તે સંબધી બળબીએ નં. ૧૭ ના રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખડ વિસ્તારની ભીતરમાં આવી જતા પ્રદેશનાં અને પર્વતાનાં નામે આપ્યાં છે. તે ઉપરથી નં. ૧૭ અને ૧૮ના રાજ્યના સંક્ષિપ્ત અને ઉડતા ખ્યાલ આવી જાય છે જ. એટલે અહીં તે લખતાં, જે કાંઇ વિશેષ જાણવા ચેગ્ય છે તે સમજાવીશું. નં. ૧૭ કરતાં નં. ૧૮ના વિસ્તાર વિશેષ હતા એ નિર્વિવાદ છે જ; કેમકે નં ૧૮ વાળાએ મલય જેવા દક્ષિણહિંદના અને સિંહલ જેવા હિંદની દક્ષિણે પણ હિંદની બહાર આવેલ, એવા મુલકા ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. પરંતુ નં. ૧૮ ને લગતા જે પૌરાણિક ગ્રંથાના ઉતારા આપણે પૃ. ૨૦૨થી૨૦૭માં આપી ને છેવટે પૃ. ૨૦૭ ઉપર જે ખાર મુદ્દા સારરૂપે કાઢી બતાવ્યા છે તેમાં સાતમે! મુદ્દો રાજા શતકરણને અતિમાં સ્મારક ઉભા કરતા બતાવ્યા છે. ખીજી ખજુ આપણે નં. ૭ વાળા શાતકરણના રાજ્યવૃત્તાંતે એમ બતાવી ગયા છીએ કે, આખા શાતવહનવંશી રાજાઓમાંથી અતિ જીતી લીધાનું માન, જે ક્રાઈ પણ રાજાને ફાળે જતું ઢાય તે તે કેવળ આ એકને જ છે. જેથી શંકા ઉઠે છે કે, પૌરાણિક ગ્રંથમાં આપેલું આ સધળું વર્ણન કાં નં, ૧૮ને બદલે નં. છતે લાગુ ન પાડી શકાય કેમકે બન્ને જણા વાસ૪પુત્ર છે, તેમ પુલુમાવી પણ છે. વળી પચાસ ઉપરાંત વર્ષનાં રાજ્ય ભાગવ્યાં છે, તેમ પરાક્રમી અને મશહુર પશુ છે. આવી અને આ ઉપરાંતની વિગતો બન્નેને લાગુ પડે તેવી સામાન્ય છે. તે પ્રશ્નનું સમાધાન કરવા માટે થોડીક ઝીણી બાબતા તપાસી જવી પડશે. ખરી વાત છે કે બન્નેએ ઉત્તરદ્વંદમાં (વિંધ્યાચળ પર્વતની ઉત્તરે) પ્રવેશ કર્યાં છે જ. એટલું જ નહીં પણ અતિપ્રદેશમાં બન્નેએ ધાર્મિક સ્મારકા પણ ઉભાં કરાવ્યાં છે. (તેમાં શું શું તફાવત છે તે આપણે આગળ ઉપર નૈ, ૧૮ની ધાર્મિક વૃત્તિવાળા પારિગ્રાફમાં જણાવવાના છીએ) પરંતુ રાણીખળશ્રીના લેખ ઉપરથી સમજાશે કે, જેનાં સ્થાને નક્કો નથી કરાયાં તે સિવાયના, ઉત્તરહિંદમાં ગણી શકાય તેવા દેશામાં સુરાષ્ટ્ર, આકર, અવંતિ અને વિદર્ભ તથા www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ ] નવનરસ્વામી અને સાહિત્ય શેખ ૨૩૫ પર્વતામાં પરિપાત્રનાં નામો પણ ગણાવ્યાં છે; જે સર્વ રીતે તે નં. ૧૮ ને જ વધારે બંધબેસતું થઈ જાય છે. તેના પુત્ર અને પૌત્રના સ્વામીપણામાં હતાં. ઉપરાંત નં. ૧૭વાળાને જે પ્રદેશ વારસામાં મળ્યો હતે પુરાણગ્રંથના વર્ણનથી જણાય છે કે નં. ૧૮વાળાએ અને તે પાછા નં. ૧૮ને મળવા પામ્યો હતો તે શિલાકાશિમર અને સિંધ સાથે પણ સંબંધ બાંધ્યો હતો. લેખ ને. ૧૩ ઉપરથી સિદ્ધ થઈ ગયું છે. તે ઉપરથી આ પ્રમાણે કેવળ ભૂમિનાં જ નામમાત્રનું અવ- સમજાય છે કે મૈસુર રાજ્યની દક્ષિણહદ અત્યારે લેકિન કરીશું તો પણ તારવી કઢાશે કે, નં. ૭ વાળાને જે ગણાય છે, અથવા તો જ્યાં સમ્રાટ પ્રિયદર્શિનના સુરાષ્ટની ભૂમિ ઉપર પગ મૂકવાનું પણ કદાપિ બન્યું શિલાલેખે ઉભા છે ત્યાં સુધીના મુલક જ તેમને નથી. કેમકે લાટ અને સુરાષ્ટ્ર તે સમયે સમ્રાટ મળ્યો હશે એટલે જેને મલય-મલબાર કહેવાય છે પ્રિયદર્શિનને તાબે હતા, અને તેની સાથેના કલિંગની તે તથા તેની દક્ષિણને ત્રિકોણાકાર પ્રદેશ કે જે પાંડયા લડાઈમાં પોતે હારી જવાથી ખડિયો બન્યો હતો. જ્યારે રાજ્ય તરીકે ઈતિહાસમાં ઓળખાવાયું છે તેને સરાતી ભામિઉપર ના ૧રવાળાએ ગઈ ભીલવંશી કેટલોક ભાગ તથા હિંદની દક્ષિણે આવેલ સિંહલદ્વીપ શકારિ વિક્રમાદિત્ય સાથે તે તીર્થભૂમિ ઉપર જઈ આટલે મુલક ને. ૧૮વાળાએ, પુરાણીકગ્રંથમાંથી અનેક ધર્મકાર્યો કર્યા છે. આ પ્રમાણે પુરાણ અને ઉપલબ્ધ થતી બાતમી પ્રમાણે તથા જ. આ હી. જૈનસાહિત્યનાં કથનને પરસ્પર મજબૂતી મળતી રી. સે. માં થયેલ નોંધ પ્રમાણે (જુઓ આગળ પાને) દેખાય છે. વળી કાશ્મિર જેવા દેશ ઉપર પણ ગઈ- સ્વપરાક્રમે મેળવ્યો લાગે છે. જોકે, આ પ્રદેશ ઉપર ભીલવંશી રાજાઓની સત્તા જામવા પામી હતી; અને ચડાઈ લઈ જવાના કારણમાં રાજકીય કરતાં ધાર્મિક આ શતવહનવંશીઓને ગર્દભીલવંશીઓ સાથે જે તવ જ વધારે હેવાનું પુરાણીક હકીકત ઉપરથી મિત્રાચારીની ગાંઠ લાધી હતી તેને લીધે તેઓ ખુલ્લું દેખાય છે (વિશેષ હકીકત ધાર્મિક પ્રવૃત્તિના કાશિમર સુધી લટાર મારી આવ્યા હોય તે તે બનવા પારિગ્રાફે જુઓ). આ જીત તેણે પિતાના રાજ્યના જોગ છે. જ્યારે નં. ૭ ના સમયે કાશ્મિરનો પ્રદેશ ૧૯મા વર્ષે કે તે પૂર્વે એકાદ વર્ષે મેળવી લાગે છે. સમ્રાટ પ્રિયદર્શિનને તાબે હોવાથી તેની સામે માથું તે ઉપરથી તેને દક્ષિણપથેશ્વરનું ઉપનામ જોડાયું છે ઉંચકી શકે તેવું હતું જ નહીં. એટલે સાબિત થાય (જુઓ લેખ નં. ૧૩) એટલે તેને સમય આપણે છે કે નં. ૭ વાળાને કાશ્મિર સાથે કઈ પ્રકારને ઈ. સ. પૂ. ૨૮ની લગભગને નેધીશું. સંબંધ જ નહતા. આ પ્રમાણે ભૂમિ સંબંધી પ્રશ્નો શિલાલેખ નં. ૧૪ જે તેના રાજ્યના ૨૨માં વિચારતાં, જેમ સર્વ કથન ન. ૧૮ને જ લાગુ પડતું વર્ષને લેખાવાય છે તેમાં તેને 'નવનરપતિ' તરીકે ઓળદેખાય છે, તેમ દેવી જન્મની હકીકત, માતાપિતાનાં ખાવ્યો છે. એટલે તેને સમય ઈ. સ. પૂ. ૨૫ને નામ, ગુણુય કવિનું સમકાલિનપણું, નવનગર-નવનર ગણાશે. લેખમાં શબ્દ ચોખે સ્વામી તરીકે શિલાલેખમાં પ્રગટ થયેલ હકીકત નવનરસ્વામી અને ચોખ્ખા નવનરપતિ હોવા છતાં ઈ. છે. અનેક બાબતો પણ નં. ૧૮ની તરફેણમાં જ સાહિત્ય શેખ તેને નવનગર પતિ એટલે નવા લખાયાનું સાબિત કરી શકાય તેમ છે. એટલે હવે શહેરને સ્વામી એવો અર્થ નિર્વિવાદિતપણે સિદ્ધ થઈ ગયું સમજવું, કે અવંતિમાં ઘટાવવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે, સ્મારક ઉભું કરાયાની હકીકત નં. ૭ અને ને. ૧૮ Navanara another name of Paithan= બન્નેને લાગુ પડતી હોવા છતાં, આખું વર્ણન સમગ્ર પૈઠણનું બીજું નામ નવનર (છે); એક બીજા લેખક (૧) જ. . , . એ. સે, નવી આવૃત્તિ પુ. ૩ (૨) જ. . . . એ. સે. ૫, ૮, પૃ. ૨૩૯ છે. ભાઉદાજીને લેખ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ * * . ૨૩૬ ] નવનરસ્વામી અને સાહિત્ય શોખ [ એકાદશમ ખંડ જણાવે છે કે “Padumati is called Narvar authology of erotic verses (Saptas. ti) swami (a new king) & he has also the professes to be the composition of title of the Swami of Benakataka= Hāla and is ascribed by tradition to પદમાવીને નરવરસ્વામી (નો રાજા) કહેવાય છે અને Salivahan, another form of Satavaban= તે ઉપરાંત બેના કટકના સ્વામીનું બિરૂદ તે ધરાવે છે.” પ્રેમવિષયક (સપ્તસતિ નામે) જે કાવ્યને ગ્રંથ આ પ્રમાણે જે કાલ્પનિક ધટના ઉભી કરાઈ છે તે છે તે રાજા હાલની પિતાની કૃતિ હોય એમ કહેવાય આપણે લેખ નં. ૧૪ના વર્ણનમાં જણાવી દીધી છે, અને લોકવાયકા પ્રમાણે તે શાલિવાહન અપર છે. પરંતુ ત્યાં આપેલી સમજુતિ ઉપરથી સ્પષ્ટ નામ શાતવહનને નામે ચડાવાઈ છે; વળી બીજા થાય છે કે નવનર એટલે “રાજદરબારને શોભાવે લેખકે એવી નોંધ કરી છે છે કે That Hala તેવા નવની સંખ્યામાં મહાપુરુષો” તેના આશ્રયે by virtue of his political greatness as આવી રહ્યા હતા અથવા તો ઉભા કરવામાં well as literary merits=રાજા હાલે આવ્યા હતા. આ પ્રમાણે તે નવ પુરૂષને પિષક જે રાજકીય મહત્તા તથા સાહિત્યમાં પ્રવિણતા હવાથી નવનરસ્વામી કહેવાતું હતું. મતલબ મેળવી હતી તેને લીધે Hala is thus not only કે તેણે પોતાની પ્રવૃત્તિ ઈ. સ. પૂ. ૨૫ માં a great patron of letters but also a સાહિત્ય તરફ વાળી હતી. અથવા આપણે કહી warrior who defeated the sinhaleses શકીએ કે સિંહલદ્વીપની છત ઈ. સ. પૂ. ૨૮ માં રાજા હાલ આ પ્રમાણે વિદ્વાનને મહાન આશ્રય સંપૂર્ણ કર્યા બાદ, પિતે સાહિત્ય તરફ ચિત્ત વાળ્યું આપનાર જ કેવળ હતો એમ નહીં પરંતુ એક મોટો હતું અને ત્રણેક વરસમાં તે એટલે સુધી આગળ યોદ્ધો પણ હતા જેણે સિંહાલીને પરાજીત કર્યા હતા. વો હતો કે પિતાને ત્યાં. વિદ્યાના વિવિધ ક્ષેત્રે ત્યારે એક અન્ય લેખક તે સપ્તતિ વિશે એમ સારી પ્રતિષ્ઠા ધરાવતા નવ વિકાને મેળવી શક્યો હતો અભિપ્રાય ધરાવે છે કે It is possible that જેને લીધે તેની કીર્તિ દિગંતવ્યાપી બનવા પામી હતી. the collection is due to some court's થી તેની દાદીમાએ શિલાલેખમાં ઉચ્ચાર્યો poet but is known as the work of પ્રમાણે તે નવનરસ્વામિ તરીકે ઓળખાવા માંડયો Hala સંભવિત છે કે તે (આખાય) સંગ્રહ કઈ હતું. તેમજ જૈનસાહિત્ય ગ્રંથમાં પણ લખાયું રાજકવિએ કર્યો હશે પણ તેને હાલ (રાજા)ની કૃતિ છે કે, શાલીવાહને પ્રાકૃત ગાથાઓને એક તરીકે પીછાનવામાં આવ્યો છે. મતલબ કે કેટલાકના પ્રખ્યાત ગ્રંથ રચ્યો છે. જેનો એને પિતાના ચાર મતે, તે ગાથાસતિ–સસસતિ નામના ગ્રંથો રચયિતા (વિક્રમાદિત્ય, શાલિવાહન, મુંજ અને ભેજ) વિદ્વાન રાજા હાલ પોતે છે જ્યારે કેટલાકના મતે, તે ગ્રંથને રાજાઓમાં ગણના કરે છે. તથા જૈનસાહિત્ય કર્તા કે તેને રાજકવિ છે. આ પ્રમાણે જુદા જુદા સંશોધક પુ. ૩, ભાગ બીજ, પૃ. ૧૭૧માં પણ તેની વિદ્વાનોની માન્યતા છે. છતાં તે ગ્રંથની રચના તથા સાહિત્યપષક વૃત્તિ સંબંધી ઠીકઠીક ઉદ્ગારે કાઢયા સમય સાથે જરૂર તેને કઈને કઈ પ્રકારનો સંબંધ છે. વળી અલ હિસ્ટરી ઓફ ઇન્ડિયાના મશહુર હતું એટલું તો નિર્વિવાદ છે જ ગ્રંથકર્તા મિ. વિન્સેન્ટ સ્મિથ કહે છે કે, The બુદ્ધિપ્રકાશ (ધી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું (૩) જૈનીઝમ ખાઈ શ્લેનેપ્સ, ટ્રાન્સલેટેડ બાય જૈનધર્મ પ્રસારક સભા (ભાવનગર પૂ. ૬૪). () જીઓ ત્રીજી આવૃત્તિ ૫. ૨૦૮, (૫) જ. આ હી. સ. પુ. ૨. ભાગ ૧ પૃ. ૬૫ (૬) જ છે. ઍ. જે. એ. એ. (નવી આવૃતિ) પુ. ૩, ૫,૫૭, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ્દે ] મુખપત્ર) પુ. ૮૨ અં. ૧, પૃ. ૪૮ થી ૫૫માંના પૌરાણિક ગ્રંથના આધારે લખાયલા એક લેખના પાંચેક ઉતારા અમે પૃ. ૨૨ થી ૨૦૭ સુધી ટાંકવ્યા છે. તેમાંથી એકદમ છેવટે ખાર મુદ્દાઓને સાર કાઢીને ખતાન્યેા છે કે રાજા વિક્રમાદિત્ય શાલિવાહનનું જ ખીજું નામ કુંતલ હતું. એટલે કે પુરાણ ગ્રંથ પ્રમાણે શાલિવાહન રાજાનું નામ કુંતલ હતું એમ સિદ્ધ થાય છે જ્યારે જૈન સાહિત્ય ગ્રંથેાના વર્ણન ઉપરથી એવા ધ્વનિ નીકળે છે કે કુંતલ રાજા શાલિવાહન જેવા પરાક્રમી ખરા પરંતુ તેના સમય શાલિવાહન પછી છે. તુરતજ પાછળ છે કે આંતરી મૂકીને છે તે સ્પષ્ટ થતું નથી. પરંતુ શાલિવાહન અને કુંતલ બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિ છે એમ સ્પષ્ટ જણાય છે; આ બન્ને વિચારાનું સમાધાન નીચે પ્રમાણે કરાય છે, રાજા હાલ અને કુંતલની ઓળખ પુરાણિક ઉતારામાં પણ કયાંય (એક અપવાદ છે, પણ તે સમળ નથી તેથી ગણત્રીમાં લીધા નથી) ચેાખ્યું તે। લખેલ જ નથી કે કુંતલનું ખીજાં નામ શાલિવાહન હતું. પરંતુ વાકયેાને અરસપરસ ગેાઠવવાથી By rule of Axiom=સિદ્ધાંતના નિયમેાથી તે તથ્ય કાઢી શકાય છે; તે વાકયેા જ અમે વાચક પાસે તેની સ્વયંવિચારણા માટે રજુ કરીએ છીએ. (પહેલું અવતરણ)—વિક્રમાદિત્યના પિતાનું નામ મહેન્દ્ર હતું(સામદેવને વિક્રમાદિત્ય તે કુંતલ શાતકરણિ અને પુરાણુમાંના મહેન્દ્ર બન્ને એક જ લાગે છે આ વાકયને અપવાદ અને સંશયાત્મકરૂપે ગણી આપણે બહુ આધાર લીધા નથી પરંતુ નજરમાં તે। રાખ્યું છે). કુંતલની પટરાણી મલયદેશની રાજકન્યા મલયવતી હતી. (બીજાં અવતરણ) રાજા કુંતલના સમયે કવિ ગુણુાઢયે બૃહત્કથામાં જણુાવ્યું છે-મહેન્દ્ર અને સૌભદ્રાને ત્ય વિશલાલ (વિક્રમક્તિ) નામના પુત્રના જન્મ થયે–(ત્રીજું અવતરણ) વિક્રમશક્તિને ત્રણ મુખ્ય રાણીઓ–દક્ષિણાપથની, સિંહલમલય અને કલિંગદેશની એમાં મલયવતી પટરાણી હતી—પોતાના રાજાની પ્રભુતા અને ચક્રવર્તી પદ્દની કાર્તિને જ્વલંત કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાજા હાલ અને કુંતલની ઓળખ ૨ ૨૩૭ કવિ (ગુણાયે) રાજાને વિક્રમાદિત્યનું બિરૂદ આપ્યું હતું. (ચેાથુ અવતરણ ) સ્કન્દસ્વતી—તેના પુત્ર મહેન્દ્ર (મૃગેન્દ્ર સ્વતિકર્ણ) શાતણિ અને તેના પુત્ર કુંતલ ધણા જ પરાક્રમી (આ વાકય મરહુમ પંડિત જાય્સ્વાલનું છે. તેમણે સંશોધિત કરીને લખેલ છે. જ્યારે ઉપર કૌંસમાં આ પ્રમાણે જ ખીડેલ વાકય સંજ્ઞાયાત્મક લેખ્યું હતું. હવે સમજાશે કે તે પણ બરાબર જ છે) (પાંચમું અવતરણ)– કવિએ પોતાના શૂરા રાજાને; આ સર્વ વાકયેાને અરસપરસ ગેાઠવવાથી તાત્પર્ય નીકળે છે કે, રાજા મહેન્દ્ર અને સૌભદ્રાના પુત્ર કુંતલ શાતકરણ અને સમકાલીન કવિ ગુણાય; કુંતલ પરાક્રમી હતા તેને ત્રણ રાણીઓ હતી ઇ. ઇં; આ અવતરણાનાં ખાજા કથનામાં કદાચ અતિશયાક્તિ માની લઈએ પરંતુ આટલું તે સત્ય જ છે કે વિ ગુણાત્મ્ય રાજા કુંતલના સમકાલીન હતા કે જેણે કથાસરિત્સાગર નામના ગ્રંથ લખ્યા હતા. એટલે જેના સમકાલિન તરીકે કવિ ગુણાઢય પૂરવાર થાય, તે જ રાજા કુંતલ અને તેમના જ પ્રશંસક કવિ ગુણાઢય થયે એમ નિર્વિવાદ પણે કહી શકાય. જૈનસાહિત્ય સંશાધક પુ. ૩ અં. ૨, પૃ. ૧૭૧માં જણાવાયું છે કે “રાજાની વિદ્વત સભામાં પાદલિપ્તસૂરિ (તરંગવતી કથાના કર્તા) એક પ્રતિષ્ઠિત કવિ હતા. વળી બૃહતકથાના કર્તા ગુણાત્મ્ય પણ આ હાલ રાજાના ઉપાસીત કવિ હતા. આમના પરિચય કુવલયમાળા કથાની પ્રશસ્તિમાં આપ્યા છે. આ રાન્ત શાતવહન વંશી કવિ હતા એમણે પ્રાકૃતગાથા કાશ અથવા ગાથાસતિ નામની કૃતિ રચી છે ” આ અવતરણુમાંથી તેા આપણે જોષએ છે તે કરતાં અનેક જાતના ખુલાસા મળી આવે છે અને સર્વ હકીકત તદ્દન સ્પષ્ટપણે જ કરી બતાવી છે એટલે કાઈ વાકયને અિર્થ ઉભા પણ થતા નથી જ. વળી જૈન સાહિત્ય ગ્રંથની હકીકતમાંથી નીકળતા સૂર પ્રમાણે જો કુંતલ નામે વ્યક્તિ જુદી જ હાય તેાયે તે રાજા હાલની પાછળ થયેલી ગણાય, નહીં કે તેની પૂર્વે. અથવા ઉપર ટાંકલ પુરાણના હંસયદર્શક પહેલા અવતરણ પ્રમાણે કુંતલને કદાચ વિક્રમાદિત્યના પુત્ર તરીકે લેખાવીએ તે તે વિક્રમાદિત્ય રાજા હાલની www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ જાહલની હાનિ થવી જોઈએ અને તેણે જ હાલને પાંચ વાર ર૩૮ ] રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ એકાદશમ ખંડ તરત જ પાછળ નામાવલીમાં દષ્ટિગોચર થ જોઈએ. તેના પિતાના નામે કરાયો હોય. ગમે ત્યાં ગલતી થઈ પરંતુ પુરાણિક નામાવલીમાં તે (જુઓ પૃ. ૨૬) હોય પરંતુ રાજા હાલ-કુંતલનું રાજ્ય કમમાં કામ રાજા હાલન નંબર ૧૭ અને કુંતલનો નં. ૧૩ મે ૨૫ થી (બે પાંચડાથી લેખી) માંડીને, ૬૮ સુધી (એક મિ. પાર્જીટર નાં છે. એટલે કે હાલ રાજા કરતાં આઠને આંક ને બીજે ને મેળવીને) વધારેમાં વધારે કયાંય પુરોગામી જણાવ્યો છે. તેમ કેઈ અન્ય કુંતલને હોવો જોઈએ. (આ સમયના નિર્ણય માટે, વંશાવલીની રાજા હાલની પાછળ થયેલ નો જ નથી. ભલે શુદ્ધિની વિગતે જુઓ પૃ. ૩૫ તથા પૃ. ૩૬ માં ટી. પુરાણિક નામાવળીમાં અનુક્રમ સત્ય ન હોય, પરંતુ નં. ૪૮) આ પ્રમાણે રાજા કુંતલ અથવા કુંતલ એક જ થાય છે અને તે પણ રાજા હાલને શાલિવાહન અને તેના રાજકાળની દીર્ધતા વિશેની પુરોગામી છે–પશ્ચાત થયેલ નથી એટલું તે ખરૂંજને. ચર્ચા જાણી લેવી. આ સર્વ હકીકતથી સાબિત થાય છે કે રાજા કુંતલ વિદ્વાની માન્યતા એમ બંધાઈ ગઈ છે કે, તે જ હાલ શાલિવાહન સમજવો. કુંતલને શાલિવાહન શિલાલેખ કરવામાં નિમિત્તભૂત રાજકીય દૃષ્ટિ જ પોતે જ ઠરાવવાને બદલે પુરાણીક નામાવલી પ્રમાણે હોવી જોઈએ અને તેથી સુદર્શન પુરોગામી ઠરાવવામાં માત્ર એક જ વાંધો આવે છે, રાજહાલની ધામિક તળાવ બંધાવવામાં તેની પ્રશત્યાં તલને આઠ વર્ષ અને રાજા હાલને પાંચ વર્ષ જ પ્રવૃત્તિ અને ધર્મની સ્તિ ઉપર મદાર બાંધી ચંદ્રગુપ્ત નાંખ્યા છે જ્યારે આપણે શાલિવાહનને ૮ ને બદલે સમજીતિ મર્યના સમયે વસુલાતિ પદ્ધતિ ૬૫ નાંધી જઈએ છીએ. કુંતલ જેવા પરાક્રમી કેવી હતી તે નક્કી કરી વાળ્યું રાજવીને કેવળ આઠ વર્ષ જ રાજ્યસન ભેગવવાનું છે. તેમજ નહપાણુ અને રૂષભદત્ત નાશિક જીલ્લામાં સુભાગ્ય પ્રાપ્ત થાય તે બરાબર લાગતું નથી. છતાં જે અનેક શિલાલેખે કરાવેલ છે તે પ્રાદેશિકછતને અશકયતો નથી જ કેમકે કોઈને પણ પિતાની શુર- રાજકીય સ્વરૂપ આપી, શાતવહનવંશીને ગાદી સ્થાન વીરતા બતાવવાને કાંઈ લાંબોજ કાળ વ્યતીત કર કેરવવા પડયાનું તથા તેને અનુરૂપ સંયોગ ઉભા કરવા પડે એવું નિર્માણ નથી. એમ તો લાંબા કાળવાળા માટે. નવનરસ્વામી શબ્દને નવનગર કે તેને જ મળતા ઉત્તરહિંદના ઇન્ડોપાર્થિઅન શહેનશાહ અઝીઝ જેવા શબ્દ માની લઈ, મૂળના રાજનગરની મરામત કરીને ફરી નિષ્ક્રીય જીવન ગુજારનારા પણ માલુમ પડયા છે. તેમજ તેજ નગરે રાજગાદી લાવવાનું ઠરાવવું પડયું છે. આ સર્વ પરાક્રમી અને શુરવીર હોવા છતાં અકસ્માતનો ભોગ થઈ હકીકત, આગળ પાછળના ઈતિહાસની અજ્ઞાનતાને શિશુનાગવંશી અનુરૂદ્ધ જેવો માત્ર બે ત્રણ વર્ષના લીધે બનવા પામી છે. આપણે કબૂલ કરીએ છીએ જીદગી માણીને અદૃષ્ય થઈ જતા પણ ઈતિહાસમાં તે માટે આપણે કેઈન દેષ કાઢતા પણ નથી. નોંધાયાં છે. એટલે વર્ષની દીર્ધતા સાથે શરવીરતાને પરંતુ એટલું તે જરૂર જણાવવાનું કે સંશોધનને સંબંધ કહી ન શકાય. છતાં પુરાણોમાં જેમ રાજકાળની વિષય જ એવો છે કે પ્રથમમાં અનેક અનુમાને કરાય ગણુનામાં અનેક ઠેકાણે-લાંબે દૂર ન જતાં આ અને પછીથી વિશેષ સામગ્રી ઉપલબ્ધ થતાં, તે શાતવહન વંશની વંશાવલી જ જાઓને ! તેમાં પણ અનુમાન મજબૂત પણ બને અથવા તે ખેટાં માલૂમ આખો દશકનો આંકડે ઉડાડી નાંખી ૨૨ ને બદલે પડી ઉડી પણ જાય. આવી સ્થિતિમાં પ્રયત્ન કરનાર ૨ અને ૫ ને બદલે નાંધી અનેક ઠેકાણે-ભલે સંશોધકસામે જેવી તેવી ભાષા વાપર્યા કરવી તેમાં કરી છે તેમ કા રાજા કુંતલના કિસ્સામાં પણ ૮ ને બદલે તે, ઉલટું એવા સબ્દ વાપરનાર પોતેજ ઉઘાડે પડી ૫૮,૬૮ ન હોય અને કુંતલના પિતા સ્વાતિકર્ણના જાય છે. શિલાલેખની વિગત કદાપી ખેટી ન જ કરાવાય કાળાના ૮ જ ખરી રીતે હોય; પછી ખલના તરીકે માત્ર તેના લિપિ ઉકેલમાં અથવા વિગતની સમજૂતિમાં ૫૮માંનો ૮ તલને નામે ચડાવી, બાકીનો પાંચડો ફેરફાર થઈને, અર્થનો અનર્થ નીપજી જાય છે એટલે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિછેદ ] રાજાહલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ ૨૩૯ : ઉપર જણાવ્યા પ્રમાણે, તેમ જ પ્રસંગોપાત્ત ચારે પુસ્ત- કલંક ધોઈ નાંખ્યું હતું. આ હકીકત પૃ. ૨૧૭ માં કમાં સાબિત કરી ગયા પ્રમાણે, શિલાલેખોને રાજકીય સમજાવાઈ ગઈ છે. લેખ નં. ૭, ૮ અને ૩૬થી દષ્ટિએ કોતરાવેલ ન ગણતાં, તેમાં ધાર્મિક તત્વ જણાય છે કે, પૂર્વ સમયે રૂષભદત્તે આપેલું દાન ન. રહેલું છે તે બુદ્ધિ ગ્રહણ કરીને, તેને ઉકેલ શોધવો ૧૭વાળા ગૌતમીપુત્રે પોતાના નામે ફેરવાવી નાંખ્યું છે. રહે છે. શાતવાહન વંશના ઈતિહાસ વૃત્તાંતે આ સ્થિતિ આનો અર્થ એમ થાય કે તે બંને પુરૂષો એક જ ધર્મના ખરી રીતે સમજાય માટે, તેને લગતા સર્વ શિલાલેખોને પણ હેય અથવા પ્રતિપક્ષી પણ હેય. પરંતુ પ્રતિપક્ષી સંગ્રહિત કરી, ખાસ બે (આ પુસ્તકે પંચમ અને હવા સંભવ નથી, કેમકે દાન આપવાની વિગતમાં ષષ્ટમ) પરિચ્છેદે વર્ણવવામાં આવ્યા છે. બન્ને જણાએ રૂષિ-મુની અને તપસ્વીઓના હિતની જ તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે, જેમ યાત્રાએ વાત કર્યા કરી છે; પછી કેઈએ શરીર રક્ષણ માટે જતાં આવતાં કે પુત્રજન્મના પ્રસંગે કે અન્ય પ્રસંગે કપડાં આપવાની તે કેઈએ શરીર પોષણ માટે કે અન્ય સામાજીક કાર્ય નિમિત્ત દાન દેવાની રૂઢી હાલ ખોરાક પૂરો પાડવાની, એમ કેાઈને કઈ પ્રકારની દેખાય છે તથા કેાઈ રાજદ્વારીજીત મળતાં તેની ખુશાલી તપશ્ચર્યા તથા સંયમ કરનારની સુશ્રુષા સંબંધી જ દર્શાવવા કે લડાઈમાં નીપજાવેલ હિંસક કાર્યો અંગે લાગેલ વિગતે પ્રગટ કરી છે. કેઈએ પણ, એક જણે કરેલા પાપના નિવારણ અથે પણ દાન દેવાતાં દેખાય છે, તેમ દાનની વિરુદ્ધમાં જનારી કે ઉથલાવી નાખી, બીજા જ જીવનના અંત સમયે દાન દેવાની પ્રથા પણ, અત્યારની રસ્તે વાપરવાની સલાહ આપી નથી. વળી લેખને પડે તે સમયે પણ પ્રચલિત હતી, એવું રાજા મૈતમી સમય કોતરવાની-વર્ષ, ઋતુ, માસ દર્શાવતી-પદ્ધતિ પુત્રના લેખ નં. ૮ ઉપરથી સમજાય છે. આ પ્રમાણે પણ બતાવે છે કે, તેઓ વિધમાં નહીં પણ એક જ અનેક કારણે દાન દેવાતાં નજરે પડે છે અને તે ધમ હશે. એટલે સિદ્ધ થયું કે નહપાણુ ક્ષહરાટ, દર્શાવનારી હકીકત શિલાલેખોમાં કેતરાવાય છે. તેનો જમાઇ રૂષભદત્ત તથા શાતકરણિએ એકજ ધર્મો શિલાલેખ ઉભા કરવામાં પૂર્વ સમયે કેવળ ' હતા. બીજી બાજુ સાંચી–ભિલ્લાતૂપમાં (જુઓ લેખ ધાર્મિક દૃષ્ટિએ જ કામ લેવાતું હતું એમ ફરી ન. ૪) શાતકરણનું નામ સંયુક્ત થયેલું છે વળી તે જ એકવાર ઉલ્લેખ કરીને, હવે આગળ વધીએ; કે આ સ્તૂપમાં ચંદ્રગુપ્ત મૌર્યસમ્રાટનું નામ પણ આવે છે. શાતવહનવંશી રાજાઓને ધર્મ કયો હતો. બન્ને કાર્યોમાં ધમાર્થે દાન દીધાની વિગત છે. એટલે નાશિક જીલ્લામાં આવેલા શિલાલેખોની વિગતોથી સાબિત થાય છે કે, ચંદ્રગુપ્ત મૌર્ય અને શાતકરણિ વિદિત થાય છે કે પ્રથમ તે જલે તથા તેનાં સ્થાને સ્વધમાં હતા. ત્યારે ત્રીજી બાજુ પાછી એમ શાતકરણિના તાબામાં હતાં અને નહ૫ણુને જમાઈ વિગત જાહેર થાય છે કે, નં. ૧૮મા પુલુમાવી રાજા રૂષભદત્ત અને પ્રધાન અમે તે છતી લઈ પોતાને શાતકરણિએ (જુઓ લેખ નં. ૧૦) કલિગપતિ કબજામાં આણ્યા હતાં. આ ફેરફારીને શાતવહનવંશી- ખારવેલે બંધાવેલ મહાચેત્ય-મહાવિજયને અંગે દાન ઓએ કલંકરૂપ ગણ્યું હતું. એટલે દાવ આવતાં, * દીધું છે. એટલે ખાલ અને પુલુમાવી પણ શાતકરણિઓએ તે પ્રદેશ પાછા મેળવી લઈ લાગેલ એક જ ધમાં હોવાની ખાત્રી મળે છે. આ ત્રણે (૭) ધ્યાન રાખવાનું કે સાંચી સ્તુપ (Tope)ની વાત વસ્તુઓ જુદી છે. સ્તૂપ તે ધાર્મિક સ્વરૂપ છે, સ્તંભ તે રાજથાય છે. સાંચી તંભ (Pillar)ની નહીં. સાંચી ખંભ કીય સ્વરૂપ છે. અવંતિપતિ શુંગવંશી ભાગરાજાના સમયે પેલા તક્ષિલાના (૮) આને લગતી વિગત આ પારિગ્રાફે આગળ જુઓ, સૂબા એન્ટીશિયાલદાસે ઉભે કરાવી તેને અર્પણ કર્યો (૯) પુ. ૧માં મૃ. ૧૯૬ તથા પુ. ૨માં જુએ. પૃ. ૧૯, હતો. તેમાં રાજકીય હેતુ સમાયેલો હતે (જુઓ (૧૦) જુઓ તૃતિય પરિચ્છેદ ટી. ૧૨, ૧૩ તથા તેનું પુ. ૭, પૃ. ૧૧૧). આ ઉપરથી સમજાશે કે સ્તુપ અને સ્તંભ અસલ લખાણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] રાજાહાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમતિ [ એકાદશમ ખંડ આ લેખકનું કહેવું એટલે દરજ્જે સાચું છે કે, પ્રભાવકચરિત્ર સિવાય આ હકીકત તેમને અન્ય ઠેકાણેથી મળત નહીં; કેમકે કથાગ્રંથના કર્તાના સમય વિક્રમની ખારમી સદીના છે. એટલે સૂત્રગ્રંથામાં તે તે હાયજ નહીં અને સર્વ પ્રકારની હકીકત કાંઇ એક જ ગ્રંથકર્તાએ લખવી જોઈ એ એવા તા નિયમ ડ્રાઇ શકે જ નહીં. જેથી હેમચંદ્રાચાર્ય જેવાના ગ્રન્થામાં તે ન પશુ લખાયલી સંભવે. એમ તેા હાથીગુફાના લેખ અને ખારવેલવાળી હકીકત, કાઇ સૂત્ર કે કથાપ્રથામાં પણ નથી, છતાં તેને ખરા પ્રસંગ તરીકે વર્ણવતા શિલાલેખ મળી આવેલ હેાવાથી, હવે સત્ય તરીકે સ્વીકારવી પડે છેજ. મતલબ કે ગમે ત્યાંથી મળી આવતી હાય-પશુ મળે તા છે જ તે. કાલ્પનીક તો નથી જ તે; અને તે પણ આસા વર્ષોં ઉપર લખાયેલી છે; જ્યારે તે જ ગ્રંથમાં લખાયેલી અન્ય કથાને સ્વીકારી લેવાય, ત્યારે તેમાં લખાયેલી રાજા હાલની જ કથા ન માની લેવાનું કાંઈ કારણુ છે ? સિવાય કે તેની વિરૂદ્ધ જનારી હકીકત રજી કરી શકતા હાઇએ તેા. મતલબ કે આ રાજા હાલ વિષે લખતાં જ. માં. બ્ર. શ આ જૈન ગ્રંથમાં વર્ણવેલી હકીકતને જ્યાંસુધી વિસ્તૃ એ. સા. પુ. ૯ પૃ. ૧૪૩માં જણાવાયું છે કે “That 'પુરાવા નથી મળતા ત્યાં સુધી તેા સત્ય તરીકે જ લેખવી Shriman Satavahan repaired the Tirtha રહે છે. એટલે જ વારંવાર કહેવું પડે છે કે, ભારતor sacred place (which cannot be વર્ષની પ્રાચીનતા વિશે જ્યારે જ્યારે કાઈ પણ made out without having the Prabhavak પ્રકારનું લખવાને કે જાણવાના પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે charita) and the Padaliptasüri establisત્યારે, જે તે સમયના કેવળ વૈદિક અને ઐાદ્ધ એમ hed the standard=શ્રીમાન શતવહને તે તીર્થ એ જ ધર્મનાં પુસ્તકો જોવાશે અને ત્રોજા જૈન પુસ્તઅથવા પવિત્ર ધામને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા પ્રભાવક ક્રાના અનાદર કરાશે તા કેટલીક હકીકતાને એકતરફથી ચરિત સિવાય ખીજેથાં આ હકીકત મળી શકત નહીં) જ ખ્યાલ આવશે. અથવા જેમ આ કિસ્સામાં અને પાદલિપ્તસૂરિએ ધ્વજ ચડાવ્યા હતા." એટલે કે રાન્ત હાલ વિશે ખનવા પામ્યું હાંત, તેમ અનેક શાલિવાહન હાલ રાજાએ જ્યારે તીર્થ (શત્રુન્ય તીખાતા તદ્દન અંધકારમાં જ રહી જવા પામશે; અને સંબંધી વર્ણન કરતાં લખેલ છે તેથી તે શત્રુંજય આ પ્રમાણે એક તરફી વસ્તુ રજુ થતાં, મેળવાતી સમજવાના ના છીદ્ધાર કર્યાં હતા ત્યારે શ્રી હકીકત અપૂર્ણ પણ રહી જાય કે વિકૃત સ્વરૂપે પણ ઉભી પાદલિપ્તસૂરિએ ત્યાં આગળ કાઈક અથવા તેણે જ થઈ જાય; જે સ્થિતિ અમે આલેખાયલા આ પ્રાચીન સમરાવેલ મંદિર ઉપર, ધ્વજદંડનું આરે પણ કરાવ્યું હતું. ભારતવર્ષના ચાર-પાંચ વિભાગના પ્રકાશનથી ખુલ્લે મતલબ કે રાજા હાલ અને પાલિપ્તસૂરિ બંને સહસ- ખુલ્લી સાબિત થઈ જાય છે. તેથી જ અમારા આ મયી હતા એટલું જ નહિ, પણ બંને જણાએ એક જ પુસ્તક પ્રકાશને વિદ્વાનને આશ્ચર્યમુગ્ધ બનાવી દીધા વખતે અમુક ધર્મક્રિયા કરાવવામાં ભાગ લીધા છે. છે. રાજા હાલની ધાર્મિકવૃત્તિનું આ એક ઉદાહરણુ હકીકતનું એકીકરણ કરતાં સાર એ થાય છે કે, નહપાણુ ક્ષહરાટ, રૂષભદત્ત શુક, ચંદ્રગુપ્ત ચૈાર્ય, રાજા હાલ-શાતકરણ પુલુમાવી અને રાજા ખારવેલ પાંચે એક જ ધર્માવલખી હાવા જોઇએ. જેમ આ અનુમાન કે નિર્ણય શિલાલેખી હકીકતથી તારવી શકાય છે તેમ ઉપરમાંના રાજાઓના જે સિક્કા (પુ. રના સિક્કાચિત્રા તથા વર્ણન) પ્રાપ્ત થાય છે તેમાં ક્રાતરાવેલ ચિહ્નો ઉપરથી પણ એ જ વિગત પુરવાર થઈ જાય છે. આ પ્રમાણે શિલાલેખ અને સિક્કા ઉપરા–એમ બંને રીતે–જે હકીકત અરસપરસ સમર્થન કરતી માલમ પડે તે નિશ્ચયરૂપે જ આપણે માનવી રહે છે. તેટલા માટે આ પાંચે રાજાએ, જેનું વન અત્યારે ચાલી રહ્યું છે, તે રાજા હાલ સિવાયના ચારેનાં વૃત્તાંતેમાં જેમ આપણે જણાવી ગયા છીએ તેમ તેઓ બધા જૈનમતાનુયાયી હતા. છતાં કિંચિદંશે પણ શંકા રહી ગઈ હાય તે! તેનું નિવારણ કરવા હવે આકી રહેલા રાજા હાલને લગતાં જે ખીજા કેટલાક વિશેષ પૂરાવા મળી આવ્યા છે તે આપણે આપીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશમ પરિચ્છેદ 1 રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધની સમતિ પ્રકામાં આવ્યું. તેવા પ્રકારની એક ખીજી વસ્તુ પણ જૈન સાહિત્ય ગ્રંથમાંથી જ પ્રાપ્ત થાય છે. મજકુર લેખના લેખક ડૉ. ભાઉદાજી આગળ જતાં પૃ.૧૪૪માં [ ર૪૧ ગૃહસ્થાવાસી હેાવા છતાં, ગુરૂ પાસે વિદ્યાભ્યાસ કરવા નિમિત્તે તેમની સાથે દેશાટન અને પરિભ્રમણ કરતા હતા. તેમ કરતાં કરતાં એકદા, તેમે (ગુરૂશિષ્ય) લખે છે કે “In the Prabandha Chinta-સૌરાષ્ટ્રમાં આવેલ શત્રુ ંજયે પધાર્યાં હતા અને ઉપ રમાં વર્ણવેલ શત્રુજયેારના અને ધ્વજદંડ આરેશહુણના પ્રસંગે ઉપસ્થિત થયા હતા. જેમ નાગાર્જુને પાદલિપ્તસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યાં હતા. તેમ આ પાદલિપ્તે આર્યખપુ૧૧(સૂરિ) પાસે અભ્યાસ કર્યાંનું કહેવાય છે. તે આર્યંખપુટસૂરિ પણ આ અવસરે વિદ્વાર કરતાં કરતાં, ત્યાં શત્રુંજયે આવી ચડયા હતા. એટલે ખપુટસૂરિ (આર્ય ખપુટાચાર્ય), પાદલિપ્ત અને નાગાર્જુન, એમ ત્રણે જણા એકી વખતે શત્રુંજય પાસે એકઠા થઈ ગયા હતા અને તે પ્રસંગે રાજા હાલે ઉપર નિર્દેશ કરેલ ધર્મકાર્ય કર્યું હતું. આ ઉપરથી એટલું ફલિતાર્થ થાય છે કે, આ ચારે વ્યક્તિએ એક બીજાની સમકાલીન છે. ભલે સમવયસ્ક નથી, કેમકે આર્ય ખપુટાચાર્ય સૌથી વૃદ્ધ હતા.૧૨ તેમનાથી નાના પાદલિપ્ત છે અને સાથી નાના નાગાર્જુન છે. સંભવિત છે કે કદાચ પાદલિપ્તસૂરિએ બહુ નાની વયમાં જ-આઠ વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી અને તેમની તીવ્ર બુદ્ધિ તથા વિદ્યાકિતથી રંજીત થઈ ગુરૂમહારાજ શ્રી આખપુટે, તેમની દશ વર્ષની ઉમરે જ આચાર્યે પછી આપી દીધી હતી. આચાય થયા એટલે સૂરિ પદાધિકારી અન્યા ગણાય. અને તે અવસ્થામાં-કેટલા વર્ષે તે જણાયું નથી– નાગાર્જુનને તેમને ભેટા થયે। હૂંતા. એટલે સામાન્ય રીતે કલ્પી શકાય છે તેમ ગુરૂની ઉમર શિષ્ય કરતાં મેટી હશે. પરંતુ ઉપર વર્ણવ્યા પ્રમાણે ગુરૂ, એવા પાદલિપ્તસૂરિએ જ્યારે અતિ નાની ઉમરમાંજ જૈનદીક્ષા ગ્રહણ કરી છે ત્યારે અનવાયેાગ્ય છે કે કદાચ ગુરૂ અને શિષ્ય mani of Merutungacharya and Chaturvinshati Prabandh of Rajshekhar, another celebrity better known as Nagarjuna in the Buddhist works, is stated to have been a contemporary of a Satavahan and Padaliptacharya.= · મેરૂતુંગાચાર્યના પ્રબંધ ચિંતામણી (ગ્રંથમાં) અનેક રાજશેખરના ચતુરવિં’શતી પ્રબંધમાં એક ખીજી મહાન વ્યકિત કે જે બૌદ્ધ પુસ્તકામાં નાગાન તરીકે વધારે પ્રસિદ્ધ પામેલ તે (નાગાર્જુન) કાઈ એક સાતવાહન રાજા અને પાદલિપ્તાચાર્યના સમકાલીનપણે થયાનું જણાવ્યું છે.” એટલે તેમના કથનને સાર એ છે કે જે મહાપુરૂષ નાગાર્જુનનું વર્ણન બૌદ્ધ ગ્રંથામાં વારંવાર આવે છે તે નાગાર્જુન, પ્રબંધચિંતામણી અને ચતુવિ શતિ પ્રબંધમાં જણાવ્યા પ્રમાણે કોઇએક સાતવાહન રાજા અને પાદલિપ્તાચાર્યના સમકાલીન હતા. મતલખ કે નાગાર્જુન, પાદલિપ્તસૂરિ અને આ થાતવાહન રાજા, એમ ત્રણે જણા સમસમયી હતા. આ શાતવાહન રાજા અને પાદલિપ્તની વિશેષ ઓળખ ઉપરના પારિગ્રાફે અપાઈ ગઈ છે. એટલે જ્ઞાનવાહન રાજા તે રાજા હાલ શાલિવાહન પોતે જ જાણુવા,, જેથી નાગાર્જુન, પાદલિપ્ત અને અંતે રાજા હાલ, તે ત્રણે સમકાલીન થયા ગણાય. આ પાદલિપ્તસૂરિ એક રીતે નાગાર્જુનના વિદ્યાગુરૂ કહેવાય છે. ગુરૂ પોતે જૈન હાવાથી એક રચાને સ્થિર વાસે। કરી શકતા નહેાતા. એટલે આ નાગાર્જુન પોતે (૧૧) આય`ખપુટસૂરનું સ્વર્ડંગમન મ. સં. ૪૮૪=ઈ. પૂ. ૪૩માં થયું છે. તેમની પાસે પાદલિપ્તસૂરએ અભ્યાસ કર્યા હતા. (નાગરી પ્રચારણી સભાની પત્રિકા પુ. ૧૦ માં, ૪, પૃ. ૭૨૩)=આપણે રાજા હાલના સમચ ઈ. સ. ૧૪૭ થી ઇ. સ. ૧૭ નોંધ્યા છે. એટલે સમન્વય છે કે આર્યખપુટનું સ્વ^ગમન, રાજા હાલના રાજ્યાભિષેક ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat થયા ખાદ ચાર વર્ષ થયું છે. આ સમયે હાલની ભ્રમર લગભગ ૨૦ વર્ષોંની છે. જ્યારે આખપુટનું આયુષ્ય ૭૦ વર્ષીનું ગણાય છે. એટલે કમરમાં આ ખપુટ ઘણા વૃદ્ધ હતા. તે સહેજે સમજાય છે. (૧૨) ઉપરની ટીકા જીએ, વળી આગળ પાનાની હકીકત સાથે સરખાવે, www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ર૪ર ] રાજાહલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ એકાદશમ ખંડ (નાગાજુન) બને સમવયસ્ક પણ હોય; અરે એથી બે બનાવો બન્યાનું નેધાયું છે. વાદ કરવામાં નિષ્ણાત કદાચ આગળ વધીને કહેવાય, તો એ પણ અસંભવિત એવા પ્રખ્યાત જૈન સાધુ આર્ય ખપૂટ, જે ભણ્યમાં નથી કે ગુરૂ કરતાં શિષ્ય ઉમરમાં મોટો પણ હોય. રહેતા હતા તેમણે વાદમાં બૌદ્ધોને જીતી લીધા હતા કેમકે જાણવામાં આવ્યું છે તે પ્રમાણે નાગાજીને અને પાલીતાણું રાજ્યમાં આવેલ શત્રુંજયની નાનપણમાં ઘણી ઘણી વિદ્યા પ્રાપ્ત કરી લીધી હતી સ્થાપના, (જેનોના કહેવા પ્રમાણે શત્રુંજય એક અને આકાશગામિની વિદ્યા માટે તે, છેવટે મોટી સાધુની કૃતિ છે) કરી હતી, જેમણે આકાશમાં ઉમરે જ પ્રયાસ કર્યો હતો. મતલબ કે પાદલિપ્ત ઉડયન કરવાની શક્તિ પ્રાપ્ત કરી હતી તથા તેમને અને નાગાન વચ્ચે ગુરૂ શિષ્યનો સંબંધ હોવા એક શિષ્ય જેમને સુવર્ણ સિદ્ધિ મળી હતી. બુદ્ધિ છતાં, ઉમરના ભેદ વિશે કોઈ જાતની રજુઆત પ્રભાવના આ સુભાગ્ય વેગે, વિશ્વનું સૌથી સુંદરથઈ નથી કે પુરાવો મળતો નથી. વિશેષ કરીને મને હર એવું મંદિરનગરમાંનું એક નીપજાવ્યું છે” એટલા માટે તે બન્યું હોવાનું કહી શકાય છે કે જ્યારે મતલબ કે ઈ. સ. પૂ. ૫૬ ની આસપાસ બે બનાવે પાદલિપ્તસૂરિ પોતે દીક્ષા અવસ્થામાં હતા ત્યારે નાગા- બન્યા હતા. એક જૈનાચાર્ય આર્યખપુટે બૌદ્ધોને ન ગૃહસ્થાવસ્થામાં હતા. કેવળ વિદ્યાભ્યાસ અર્થે જ વાદમાં હરાવ્યા હતા અને બીજે પાલીતાણ રાજ્યની તે ગુરૂની સાથે ભ્રમણમાં જોડાયા હતા. આ કથાનક હદમાં શત્રુંજયતીર્યની સ્થાપના થઈ હતી. આ શત્રુંજય ઉપરથી હવે સ્પષ્ટ સમજાશે કે નાગાન પંડિતની તીર્થની સ્થાપના જૈનશ્યા પ્રમાણે, આકાશગામિની સાંસારિક સ્થિતિ તથા દરજજો કે હતે. બૌદ્ધમાં વિદ્યામાં નિષ્ણાત એવા ગુરૂ, અને સુવર્ણ સિદ્ધિમાં નાગાર્જુન પંડિતને લગતી જે આખ્યાયિકાઓનું દર્શન હેશિયાર એવા શિષ્ય; એમ બન્નેના સુયોગ થવાથી, કરાવાય છે તેની ખાત્રી પણ આ ઉપરથી કરી શકાશે. આ થવા પામી હતી અને જે મંદિરનગરની રચના વિશ્વના ત્રણ (આખપુટ આર્યપાદલિપ્ત અને નાગાર્જુન) મહાપુરૂષ સૌથી મનોહરમાં મનોહર એવા નગર તરીકે થઇ છે વિશે લખતાં, હાર્ટ ઓફ જેનીઝમના કર્તા. સ્ટીવન્સને તે આ પ્રમાણે બને વિદ્યાના સુયોગના પ્રભાવથી જ પૃ. ૭-૭૮ માં નીચેના ઉદગાર કાઢી બતાવ્યા છે. થવા પામી છે એમ સમજાય છે. આ કથન તદન “Two other events are supposed to સ્પષ્ટ છે એટલે વિશેષ ખુલાસાની આવશ્યકતા નથી; have happened about this time B. C. પરંતુ વાચકવર્ગમાંના જે કોઈ જૈન સંપ્રદાયની કેટલીક 56; the defeat of the Buddhists in a આમન્યાથી પરિચિત ન હોય તેને માટે જણાવવાનું great argument by famous Jaina con- કે શત્રુંજય તીર્થની સ્થાપના કરવામાં આવી એમ જે trovertialist, an ascetic called Arya Kha લખાયું છે તે હાર્ટ ઑફ જૈનીઝમ'ના લેખક પોતે put, who lived in Broach and the વસ્તુસ્થિતિના બરાબર જાણકાર ન હોવાથી, ભાષાંતરfounding of Shatrunjaya, in the state કાર તરીકે આ શબ્દો લખી કાઢયા છે, બાકી તો ખરીof Palitana, (Shatrunjaya the Jains સ્થિતિ એ છે કે, શત્રુંજય પર્વત અને તીર્થ ને કયારsay was built by a monk), who had the નાં અસ્તિત્વમાં હતો જ પરંતુ એકાદ બે મંદિરને power of rising through the air, and જીર્ણોદ્ધાર કરાયાને જ પ્રસંગ તે વખતે બન્યો હતો. by a disciple of his, who had the પછી જીર્ણોદ્ધારને આ લેખકના કથન પ્રમાણે સ્થાપના power of creating gold. This fortunate કહે કે, જ, બે. . ર. એ. સો.ના ઉપરમાં ટાંકેલ junction of talents has resulted in one વાકયના લેખક ડૉ. ભાઉદાજીના કથન પ્રમાણે of the loveliest temple cities in the repaired=સમરાવ્યાનું કહે તે જુદી વસ્તુ છે છતાં world– આ સમયે ઈ. સ. પૂ. લગભગ ૫૬માં અન્ય એક સ્થિતિ જે બની છે તે રજુ કરી દઈએ. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશમ પરિચ્છેદ ] રાજાહલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ ર૪૩ વખત સુધી પાલીતાણું રાજ્ય કે ગામનું અસ્તિત્વ પ્રમાણે, બુદ્ધ ભગવાનના જે પટ્ટધર ગાદીપતિ બન્યા નહેાતું જ; તે વખતે તે પ્રદેશને સૌરાષ્ટ્ર નામથી જ છે તેમાંના એક છે. તેમજ તેમને સમય પણ, ઉપર એાળખાતું હતું અને શ્રીનાગાર્જુને પિતાના ગુરૂ જણાવેલ પાદલિપ્તશિષ્ય નાગાર્જુનના સમયને લગતો જ પાદલિપ્તસૂરિના માનાર્થે આ નગર શત્રુંજય પર્વતની લગભગ ગણાય છે. એટલે આ બને નાગાર્જુન (જૈન તળેટીમાં તે વખતે વસાવ્યું હોવાથી તેનું નામ પાદલિપ્ત- અને બૌદ્ધ સાહિત્યના) એક જ છે કે બિન, અને સ્થાન આપ્યું હતું. પાદલિપ્તસ્થાન શબ્દમાંથી ધીમે એક જ હોય તે જૈનીના ગણાય કે બૌહના, તે મુદો ધીમે પાકિસ્થાન થઈ ગયું અને તેમાંથી અપભ્રંશ થતાં નક્કી કરવાનું કઠિનકાર્ય અન્ય વિદ્વાને ઉકેલવા પ્રયત્ન પાલિસ્તાન, પાલિતાન અને છેવટે હાલનું પાલિતાણું કરશે એવી પ્રાર્થના છે. થવા પામ્યું છે. મતલબ કે શત્રુંજ્યની તળેટીમાં આ પંચ વ્યક્તિઓનાં (પૃ. ૨૪૦ જુઓ; ક્ષેહરાટ, પાલિતાણા ગામ ઈ. સ. પૂ. પ૬ની આસપાસમાં બહાણ, રૂષભદત્ત શક, ચંદ્રગુપ્ત મૌર્ય, રાજા હાલ શ્રીનાગાને પોતાના ગુરૂ પાદલિપ્તસૂરિના બહુમાન શાલિવાહન અને કલિંગપતિ ખારવેલ)નાં ધર્મતીર્થોમાંથી તરીકે વસાવ્યું હતું. વળી એક મનહર મંદિરનગર તરીકે જે એકમાં શાલિવાહનનું નામ જોડાયેલું હતું તેનું તેનો જ ઉલ્લેખ કરાયો છે તે વાકય પણ થોડોક વૃત્તાંત સંક્ષિપ્તમાં આપ્યું છે. તેને અંગે હજુ સુધી ખુલાસો માંગી લે છે. વિદ્વાન લેખકે જેમ માની લીધું પાશ્ચાત્ય કેળવણીકારે શ્રમ સેવી જે મંતવ્ય બહાર છે તેમ આ બે ગુરૂ-શિષ્ય પોતાની વિદ્યા-શક્તિથી પાડયાં છે તેનાં તેમજ જૈન સાહિત્યગ્રંથનાં કેવળ અનાવી નથી દીધું. ખરી રીતે જનસાધથી અવતરણો જ આપણે તપાસી જોયાં છે. સાથે સાથે જૈનતે નગર વસાવવા કે મંદિર બંધાવવા જેવી સાવધ ગ્રંથના મૂળ શબ્દો ઉતારવાનું પણ અત્ર આવશ્યક પ્રવૃત્તિમાં ભાગ જ લઈ શકાતા નથી. પરંતુ પંડિત ધારું છું. માત્ર બે જ નિમ્નલિખિત શ્લેક ટાંકીશઃનાગાર્જુન ગૃહસ્થાવાસમાં હેવાથી તે પિતે સર્વ કાંઈ શ્રી સાતવાદનાથ મૂક પર્વ તીર્થ મુદાર પુનઃ કરી શકે છે. એટલે જ ગૃહસ્થને શેભે તેવું અત્ર જે બી વાર તિરિ દર્વજ્ઞાતિet ચપત્તિ સત્ર કાંઈ પાદલિપ્તસૂરિએ કરાવ્યું ગણવામાં આવે છે તે (શ્રી પ્રભાવક ચરિત્ર પૃ. ૭૪, કે ૮૪) ગુરૂભક્તિને અંગે શ્રીનાગાર્જુને કર્યું હતું એમ સમજી ભાવાર્થ-શ્રી સાતવાહન નામે રાજાએ આ તીર્થને લેવું. બીજી વાત એ છે કે, તે સમયથી જ શત્રજયતીર્થ (ભરૂચ) પુનરૂદ્ધાર કર્યો અને તેમાં શ્રી પાદલિપ્તસૂરિએ મનહર મંદિરનગર બની ગયું હતું એમ પણ, માની ધ્વજપ્રતિષ્ઠા કરી. આ શ્લોકમાં ભરૂચ શહેરને આશ્રયીને લેવાનું નથી. તે સમયે તે કેવળ ગણ્યાગાંઠયા જ મંદિર લખાયું છે, જ્યારે આપણે લેખકેના શબ્દાધારે હતાં; પરંતુ તેમનું અનુકરણ કરતાં કરતાં કાળ ગયે, શત્રજ્યને અંગે તેને ઉલેખ કર્યો છે. તેટલા ફેરફાર એટલાં બધાં મંદિરો બંધાઈ ગયાં કે, વર્તમાનકાળે તેને સાથે આપણે લખેલ કથન વાંચવું. બાકી પાદલિપ્ત મંદિરનગર તરીકે ઓળખી શકાય તેવું બની ગયું છે અને અને શાલિવાહનના સમયને અંગે કે શાલિવાહનની વિશ્વમાં સર્વશ્રેષ્ઠ મનોહર મંદિર તરીકે તેની ખ્યાતિ ધાર્મિક મનોવૃત્તિ પરત્વે આપણે જે જાહેર કરેલ છે તેમાં નમી પડી છે. શત્રુંજય પ્રત્યેના લેખકે વાપરેલ શબ્દને કાંઈ ફેરફાર થતો નથી તેમજ અન્ય વિરહ અનુમાન આ પ્રમાણે ખલાસો જાણ. શ્રીનાગાર્જુન સંબંધી બંધાઈ જાય તેવું પણ કાંઈ પ્રાપ્ત થતું નથી. જણાવવાનું કે, તેમની વિદ્વત્તાની અને મંત્રવિદ્યાની સંg-વિધામ-વારકા -વાષ્ઠિત-ઉતરાયા ૩ અનેક રસમયી વાર્તાઓ તથા કથાનકે કહેવામાં આવે जं उद्धरिहिंति तयं सिरिसत्तुंजयमहातित्थं ॥ છે. તેમનાજ નામેરી એક વ્યક્તિ, કહેવામાં આવે તે (ધર્મઘોષસૂરિનું શત્રુંજયક૯૫) (૧) આ વાહડ, સિદ્ધરાજ સોલંકી અને કુમારપાળના સમયે થયેલ ઉદયનને ત્રીજો પુત્ર છે તથા દત્તરાજા હવે પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ ભાવાચ:–સંપ્રતિ, વિક્રમ, વાહુડ, હાલ, પાદલિપ્ત સૂરિ અને દત્તરાજા જેના ઉદ્ધાર કરનાર છે તે શ્રી શત્રુંજય મહાતીર્થ; આમાં પાદલિપ્તસૂરિ અને રાજા હાલનાં નામ સ્પષ્ટ રીતે શત્રુંજયે દ્વારની સાથે જોડાયલાં છે એટલે આપણે કરેલ ચર્ચાને સર્વ રીતે સંમત છે. આ Àાકમાં રાજા હાલને સ્પર્ધા ઉપરાંત ર્ખ છ પણ કેટલીક હકીકત જાણુવા જેવી નીકળી આવે છે; કેમકે વિક્રમ એટલે શકારિ વિક્રમાદિત્યને તથા રાજા સંપ્રતિ (જેને આપણે મર્યવંશી સમ્રાટ પ્રિયદર્શિન ઠરાવ્યા છે) ના પણુ જૈનતીર્થાથત્રુંજ્ય સાથે સંબંધ હોવાનું જણાવેલ છે. આપણે સ્વતંત્ર રીતે, તે અને રાજવીનાં વૃત્તાંતે જણાવી ગયા છીએ કે તેઓ જૈનમતાનુયાયી હતા તે કથનને હવે આ શ્લેાકથી રા મળે છે. શત્રુંજ્ય અને સાંચીની હકીકત કહી દીધી છે. તેમ અમરાવતી–મહાચૈત્યની ઘટનાનું પણ આડકતરી રીતે ચેડુંક વર્ણન કરી દીધું છે. હવે નાસિક જીલ્લાવાળા પ્રદેશની સમજૂતિ આપીશું, તે પ્રદેશ નાના નાના શિલાલેખાથી ભરચક પડયા છે એમ કહેવાય । ખાટું નથી. તેમાં સૌથી વિશેષ સંખ્યામાં તે નાસિક શહેરની લગેાલગ હૈાવાથી તેને વિદ્વાનોએ નાસિક શિલાલેખનું જ નામ આપ્યું છે. નાસિક સિવાય કન્હેરી, નાનાબાટ, જીન્ગેર, કાર્લો આદિના પણ છે. એટલે આ બધા શિલાલેખના, સ્થાને, તેમ જ તેમાં નિર્દેશ કરેલ ગામડાંઓને વિચાર કરીશું તે સહજ અનુમાન બાંધી શકાય છે કે, લગભગ ૩૦થી ૫૦ માઇલના ઘેરાવાવાળા મુલક તે ગણી શકાય; અને તેવા પ્રદેશમાં આવેલા પર્વતમાંથી કેટલાંકના નામા ઋક્ષ, કૃષ્ણગિરિ, આદિ (જીએ પૃ. ૧૦૨-૧૦૩) જણાયાં છે, તેમ ક્રાઇનાં નામ અજાણુમાં પણ રહી જતાં હશે. અથવા તે સર્વ, એક સામાન્ય મેટા પર્વતનાં શિખરારૂપે આવી રહ્યાં હોય એમ પણ બને; અને પ્રાન સૌરાષ્ટ્રમાં જેમ સિદ્ધાચળ ઉર્ફે વિમળા [ર્ગાર પ્રથમ તા ૧૦૮ શિખરવાળા એક જ ગિરિરાજ થનાર છે. આ બન્ને વ્યક્તિને અત્ર સંબંધ ન હેાવાથી તેમને લગતું વિવેચન કરેલ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખંડ હતા. પરંતુ પછીથી પૃથ્વી ઉપર થતા ફેરફારાને લીધે તે સર્વ શિખરે જુદાં પડી જઈ વેસ્વતંત્ર ગિરિએ તરીકે એાળખાવા લાગ્યા છે, તેમ પૂર્વસમયે આ નાસિક જીલ્લાને ગિરિરાજ પણ પ્રથમ એક મોટા પર્વતરૂપે જ અસ્તિત્વ ધરાવતા હ્રાય અને તેનાં ઘણાં શિખરે હોય; પરંતુ જે સમયે નહપાણ, રૂષભદેવ અને શાંતવાહનવંશી રાણી ખળશ્રીના પુત્ર-પૌત્ર એવા ગૌતમીપુત્ર તથા વાસિષ્ઠપુત્ર થયા તે કાળે તેનું સ્વરૂપ કરી ગયું હાય, અને તેમાંથી કેવળ ત્રણ શિખરને એક પર્વત, ખીજા સર્વથી છૂટા પડી ગયા હૈાય તે બનવા મેગ્મ છે. ત્રણ શિખરવાળા તે પર્વત હાવાથી તેનું નામ ત્રિરશ્મિ કહેવાતું હતું; કે જેના ઉપરથી ત્રૈકૂટકવંશની સ્થાપના થઇ છે. કહેવાની મતલબ એ છે કે, સારાષ્ટ્રદેશને વિમળાચલ તથા તેના પૃથક શિખરે। જેમ તીર્થસ્થાન તરીકે પવિત્ર ગણાય છે તેમ આ નાસિક જીલ્લાના પર્વત તથા તેના શિખરાવાળા આખા પ્રદેશગોવરધન સમય (જુએ લેખ નં. ૭, ૧૩ ઇ.) પણ તીર્થધામ તરીકે પવિત્ર ગણાતા હતા. એટલે કે રૂક્ષ અને કૃષ્ણગિરિ આ મેટા પર્વતનાં અનેક શિખરેામાંનાં એનાં નામેા જ સમજવા રહે છે. ઉપરાંત નં. ૧૩ લેખમાં જે કેટલાંક અપ્રસિદ્ધ નામ છે તેમાંના પશુ કાઇક આ મેટા ગિરિરાજનાં અંગ-શૃંગો સંભવી શકે છે. આ રૂક્ષનું પૂરૂં નામ રથાવર્ત છે. આ રચાવર્તને જૈનસૂત્ર (આચારાંગ, નિર્યુક્તિ વિ.)માં “રથાવતનગં” કહ્યો છે. વજ્રસૂરિનામના જૈનાચાર્યનું વૃત્તાંત લખતાં તે શબ્દ વિશે ‘પ્રભાવક ચરિત્ર,' વિ. સં. ૧૯૮૭ મુદ્રિત પૃ. ૧૭ ઉપર જણાવાયું છે કે, આ એક જૈનનું પ્રસિદ્ધ તીર્થં હતું. તે પર્વત ઉપર વજ્રસુરિ અનશન કરી સ્વર્ગે ગયા છે. કલ્પસૂત્રની સુખાધિકામાં (જીએ પૃ. ૧૩૦) તે વસૂરિના જીવનચરિત્રમાં નિર્દિષ્ટ થયેલ છે કે, જ્યારે સાપારકનગરમાં તે હતા ત્યારે પેાતાનું આયુષ્ય ક્ષીણ થયેલ જાણી રથાવર્ત પર્વત ઉપર જઈ અનશન કર્યું હતું.૧૪ આ કચને સૂચવે છે કે, (૧૪) પચમ પરિચ્છેદે, લેખ ન, ૧૩ ટી, ન, ૭૭ ાએ. www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશમ પરિચ્છેદ રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ ૨૪૫ રથાવર્ત પર્વત સોપારકનગરની નજીકમાં હવે જોઈએ, આપણે લીધો છે. તેમજ આ ક્ષહરાટ તથા શાહીતેમ જ તે પર્વત જૈનોનું એક પવિત્રતીર્થ પણ હતું જ. પ્રજાનું નિકંદન કાઢનાર, અને “ Restored the નં. ૧૩ વાળા લેખની હકીકત સાથે ઉપર ટાંકેલ જૈનસૂત્ર glory of the Satavahans=શાતવાહનોની અને સાહિત્યગ્રંથના કથનનું એકીકરણ કરીશું તો કીતિ પુનઃ ઉજજવળ બનાવી” એવા શબ્દ આ રથાવર્તપર્વત તે જ રૂક્ષ પર્વત છે તથા તેજ લખાવનાર રાણી બળશ્રીના પુત્ર ગૌતમીપુત્ર શાતત્રિરશ્મિ પર્વતના એક અંગ તરીકે ઓળખ રહે છે. કરણનો સમય ઈ. સ. પૂ. ૭૨ થી ૪૭ લેખો વળી તે પર્વત જનધર્મને એક પવિત્ર તીર્થ પણ હતું.૧૫ છે એટલે તે પણ બંધબેસતો થઈ જાય છે. ઉપરાંત ઉપર જણાવેલા પાંચ રાજા તથા તેમના નામે નહપાણ-રૂષભદત્તની પછી જ ગૌતમીપુત્રનો સમય સાથે સંયુક્ત થયેલ સ્થાનેનાં આપેલ વર્ણન અને ઠરે છે; જેથી નહપાણના મહેરા ઉપર ગૌતમીપુત્ર હકીકત ઉપરથી સિદ્ધ થઈ ગયું છે કે, તે સર્વે રાજાએ પિતાનું મહેણું છાપી શકે છે, તેમજ રૂષભદત્તે આપેલ જનધમાં હતા તેમજ તે સર્વ સ્થાને સાથે જૈનધર્મની ક્ષેત્રદાન ફેરવીને ગૌતમીપુત્ર પિતાના નામે પણ કરી પવિત્રતા જ સંકળાયેલી છે. મતલબ કે તે સ્થાન શકે છે. મતલબ કે આ હકીકતની સત્યતા પણ દરેક પવિત્ર જૈનતીર્થો હતાં. આટલી વિચારણા વસ્ત- રીતે સિદ્ધ થઈ ગઈ. સ્થિતિને અંગે થઈ. હવે તે સર્વને સમય એકબીજાને હવે સાચીની વિચારણા કરવી રહી. સાંચીના બંધબેસતે આવે છે કે નહીં તે પણ જોઈ લઈએ. સ્થાન ઉપર એક સ્તંભ (Pillar) અને એક સ્તૂપ પ્રથમ શત્રુંજય પર્વતને લગતી હકીકતો વિચારીએ. (Tope) મળીને બે વસ્તુ છે. બેની વચ્ચે શું ભેદ આર્યખપુટનું સ્વર્ગગમન મ. સ. ૪૮૪ ઈ. સ. પૂ. ૪૩માં છે તે આપણે આગળ ઉપર સમજાવવાનું છે. અત્ર મનાય છે.૧૧ તેમની પાસે પાદલિપ્ત અભ્યાસ કર્યો સ્તૂપને આશ્રયીને આપણું કથન છે. સ્તૂપનાં આમ અને તેમની પાસે નાગાજીને અભ્યાસ કર્યો. એટલે એ તે અનેક અંગે છે પરંતુ મુખ્યપણે બે કહી શકાય. બધાનો સમય ઇ. સ. પૂ. ૪૩ થી માંડીને તે બાદ ૫૦ એક તેનો મુખ્ય ભાગ જે મોટા ગોળાકારરૂપે ચણતરવર્ષના ગાળાનો થયો ગણાય. આપણે રાજા હાલ શાલિ- કામના એક ઢગલા-પુંજ-ટેકરારૂપે હોય છે તે. અને . વાહનને સમય ઈ. સ. પૂ. ૪૭ થી ઈ. સ. ૧૭ નો બીજો, તેના પ્રાંગણ તરીકે ચારે તરફ દીવાલરૂપે બનાવ્યો છે. એટલે કે આર્યખપુટનું સ્વર્ગગમન થયા પૂર્વે ચાર હેય છે તે; કે જેમાં પ્રવેશદ્વારનો પણ સમાવેશ થઈ વર્ષે રાજા હાલને રાજ્યાભિષેક થઈ ગયો હતો. તે જાય છે. પ્રથમ મુખ્યભાગ સામાન્ય રીતે એક જ બાદ ૫૦ વર્ષના ગાળામાં પાદલપ્તસૂરિ અને નાગાર્જુન સમયે બનાવેલ હોય છે, જયારે દીવાલન ફરતે અને તથા રાજ હાલ એમ ત્રણેનાં જીવનકાળનો મોટો ભાગ તેના દરવાજાઓ-સિહધારાવાળો ભાગ, કદાચ મુખ્ય વ્યતીત થયો કહેવાય-આ પ્રમાણે સર્વ ઘટનાને સમય ભાગ બનાવવાના સમયે પણ ઉભા કરાયા હોય અથવા મળી રહ્યો. એટલે તેમનાં વૃત્તાંતને સત્ય તરીકે સ્વીકારી અન્ય સમયે પણ બનાવાયા હેય. એટલું જ નહીં લેવું રહ્યું. પરંતુ એમ પણ બને છે કે ચારે તરફના કમ્પાઉન્ડના રથાવર્ત પર્વત સંબંધી હકીકતમાં નહપાણ અને આ બધાં ભિન્ન ભિન્ન અવયવ હોઈ, ભિન્ન ભિન્ન રૂષભદત્તને સમય ઈ. સ. પૂ. ૧૧૪ થી ૫ર સુધીના સમયે પૃથક પૃથક વ્યક્તિઓની કૃતિરૂપે પણ બનાવેલી (૧૫) આ હકીકત પુ. કમાં રૂષભદત્તના જીવનવૃત્તાતે ચરિત્રે પણ આ વસ્તુને ખ્યાલ અપાયો છે. તેમ જ આશિર ઈશ્વરદત્તની ઉત્પત્તિ તથા વૃત્તાને સમજાવી (૧૬) જીઓ ના. . પ. પુ. ૧૦, અંક ૪, પૃ.. છે તે ત્યાં જુઓ. ૭૨૩; મુનિશ્રી કલ્યાણવિજયજીને “જૈનકાળ ગણનાને આ પુસ્તકે દશમ પરિચોદે નં. ૧૨ વાળા શાતકરણિના લેખ. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ એકાદશમ ખેડ હાય છે. એટલે મુખ્ય ઈમારતના અને ફરતી દીવાલ બનાવાયાના સમયમાં, એકતા પણ હાય કે ભિન્નતા પણ હાય; જ્યારે કંપાઉન્ડના બધાં અંગા તા સામાન્ય રીતે પૃથક પૃથક સમયે જ બનાવાયેલાં નજરે પડે છે. પરંતુ એટલું લગભગ ચેસ દેખાઇ આવેલ છે મુખ્ય ચણતરકામ ઉભું કરવાના સમય સર્રથા દીવાલ કરવાના સમયની પૂર્વેના જ ડાય છે; કેમકે આ સ્તૂપો કાંઇ આપણા ગ્રહસ્થગૃહેાની પેઠે, રહેવાનાં મકાનરૂપે નથી કે, પ્રથમ દીવાલ ઉભી કરી ચારે તરફનું રક્ષણ મેળવી લેવું પડે; જેથી મુખ્ય ઈમારતને અંગે ઉપયાગમાં લેવાતી મૂકાતી અને અણુવામાં આવતી અનેક વસ્તુઓની નિર્ભયતા રહે, તેમ જ કારીગરેશને કામ કરવાને મેાકળાશ મળે તથા અન્ય પ્રકારનો ડખલગીરીથી મુક્તિ રહે. આ સ્તૂપે તે પુ. ૨માં જણાવવામાં આવ્યું છે, તેમ હમેશાં મરણુની સમાધિરૂપે ઉભા કરાય છે. તેને શાસ્ત્રમાં નિષદ્યા કહેવાય છે અને વર્તમાનકાળે ‘તરી’ કહેવાય છે. જ્યારે ચારે બાજુની ફરતી દીવાલા મુખ્ય ઇમારતના માત્ર સંરક્ષણરૂપે છે. એટલે સ્વાભાવિકતાએ જ છે કે, મુખ્ય ચણતરરૂપ પૂજ તે પ્રથમ ચણાયલ હાય છે. કેમકે, જે વ્યક્તિના સ્મારક માટે તે ઉભે કરાય છે તેના મરણુ પામ્યા બાદની સર્વ અંતિમ ક્રિયા ત્યાં જ કરાયલી હૈાય છે. એટલે તે સ્થાનનું નિર્માણ પ્રથમ બને છે અને તે ખાદ જ તેના રક્ષણુ માટેની ક્રિયાઓનું સન વિચારાય છે. આ પ્રમાણે આખા સ્તૂપ અને તેને ક્રૂરતા પ્રાંગણના બંધારણ માટેની પ્રણાલિકા ખની ગઈ છે. તેને અનુસરીને આપણે તેના સમય નિર્ણયને વિચાર કરવા રહે છે. સાંચી સ્તૂપમાં જે વાસિષ્ઠપુત્ર શાતકરણનું નામ વાંચવામાં આવે છે તેના સમયને લગતું વિવેચન કરતાં, જ. ખાં. હૈં. ર. એ. સા. (નવી આવૃત્તિ) પછી જણાવે છે ) Mr. Chanda (Memoirs of the Arch. Surv. India No. 1, p. 175) and Sir John Marshall assign the reliefs on the four gateways of Sanકેchi to the latter half of the first century=મિ. ચંદા (મેમાઇર્સ એક ધી ર્કિ. સર્વે ઇડિયા. પુ. ૧, પૃ. ૧૭૫) અને સર જોન મારશલ સાંચી (સ્તૂપ)ના ચારે પ્રવેશદ્વાર ઉપરનાં શિલ્પને ઈ. સ.ની પહેલી સદીના મધ્ય સમયના લેખે છે.” ધ્યાનમાં રાખવાનું છે કે, પહેલી સદીની મધ્યકાલીન ઈ. સ. ૫૭ના સમયની વસ્તુ તરીકે જે નિર્દિષ્ટ કરી છે તે તેા પ્રવેશદ્વાર જ છે; નહીં કે સ્તૂપને લગતા મુખ્ય પૂજ; એટલે સ્તૂપ અને તેને ફરતી દીવાલાના સર્જન નિર્માણુ માટે જે સિદ્ધાંત આપણે ઉપરમાં સમજાવી ગયા છીએ તે પ્રમાણે, મુખ્ય સ્તૂપની ઇમારતના નિર્માણ કાળ તા ઈસવીની પ્રથમ સદીના કરતાં પણ પૂર્વને જ હાઇ શકે; જેમ ઉપરના વિદ્વા પોતાને અભિપ્રાય જણાવ્યા છે, તેમ તેને જ લગભગ મળતા વિચાર જનરલ કનિગહામે પેાતાના ભિસાટાપ્સ નામે ગ્રંથમાં પૃ. ૨૬૯માં વ્યક્ત કર્યો જાય છે. તેમના શબ્દો આ પ્રમાણે છે, That the gateways were added in the reign of Siri Satkarni between the years of 19 & 37 A. D.=શ્રી શાતકરણ રાજ્યે ઈ. સ. ૧૯ અને ૩૭ની વચ્ચે આ સિંહદ્વારાની વૃદ્ધિ કરવામાં આવી છે. આ પ્રમાણે સમયનિર્ણય ઠરાવવામાં તેમને શું કારણેા મળ્યાં છે તે સ્પષ્ટપણે કહેવામાં આવ્યાં નથી, નહિ તે આપણે ચર્ચા કરી શકત. પરન્તુ એટલું તે સ્પષ્ટ થઈ શકે જ છે કે તેમના મત પ્રમાણે સિંહદ્દારના સમય ઇ. સ. ૧૯થી ૩૭ ના છે. અમારૂં એમ માનવું આ પુ. ૩, પૃ. ૫૬માં તેના વિદ્વાન લેખક જણાવે છે કે,છે કે રાજા હાલના સમયની તે કૃતિ હેાઇને તેના સમય "That this king Vashisthaputri Siri ઇ. સ. ૧ અને ૧૭ની વચ્ચેના હોઈ શકે. લિપિના Satakarni is to be identified with one વળાંક ઉપરથી નિર્ણય બાંધવામાં જ્યારે દાઢ દેઢ તે of the later Satakarnis=આ રાજા વાસિષ્ઠપુત્ર છે એ સદીની ભૂલા થઈ જાય છે ત્યારે અત્રે માત્ર વીસ જ્ઞાતકષ્ણુિ પાછલા ભાગમાં થયેલ શાતકરણમાંના વર્ષની ગણત્રીને તફાવત એ કાંઈ મેટી વસ્તુ નથી. એકાદ તરીકે ઓળખી શકાય છે, (આટલું લખીને મતલબ કે, આપણે જે સમય રાજા હાલના ઠરાવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશમ પરિચ્છેદ ] છે તે સ્થાપત્ય, કળાનાન અને શિલાલેખના આધારે સત્ય જ કરે છે. આ પ્રમાણે સાંચીને લગતી વિચારણા અહીં પૂરી થાય છે. એક એ નવી વાતા હવે રહી એકલી અમરાવતી સ્તૂપની વિચારણા તેમાં તા માત્ર ખારવેલના મહાચૈત્યને આ વાશિષ્ઠીપુત્રે દાન દીધું હતું એટલું જ જણાવાયલું હાવાથી જે સાર કાઢી શકાય તે એ કે, ખારવેલ પછી શાતકરણ વાસિષ્ઠપુત્ર થયા હતા પરંતુ સમયની ચેાકસાઈ ઘડી શકાતી૧૭ નથી. બહુમાં બહુ ખારવેલના સમય ઇ. સ. પૂ.ની પહેલી સદી કે તે પૂર્વે હતા એટલુંજ કહી શકાયું. આ પ્રમાણે શિલાલેખમાં આવેલ નામવાળા રાજા હાલ, ઈ. સ. પૂ.ની પહેલી સદીના પ્રારંભમાં થયા હતા તથા તે શિલાલેખવાળા શત્રુંજ્ય અને ત્રિરશ્મિ પર્વતનાં શૃંગારક્ષાવર્ત અને કૃષ્ણગર સહિત-સાંચી સ્તૂપ તથા અમરાવતી સ્તૂપનાં સ્થળા; તે સર્વ જૈનધર્મનાં ઘોધક સ્થાને હતાં; એટલી હકીકત સિદ્ધ થઈ લેખાશે. તે ઉપરથી એમ પણ ફલિતાર્થ થાય છે કે રાજા હાલ શાલિવાહનને કેટલાક વૈદિક મતાનુયાયી હેાવાનું જે માને છે તે શિલાલેખી પૂરાવાથી અસત્ય કહેવાશે. આ સંબંધી વિશેષ વિવેચન આગળના પરિચ્છેદે શક શાલિવાહનવાળા પારિગ્રાફે આપવામાં આવશે. અત્ર આટલા ઈસારે। જ અસ થશે. વે જ્યારે રાજા શાલિવાહનના ધર્મ વિશેના પ્રામા ણિક પૂરાવા અને હકીકત મળી એક એ નવી વાતા ગયાં છે ત્યારે વર્તમાનકાળે ચાલી રહેલાં એક બે અન્ય મંતવ્ય ઉપર પણ કાંઇક અમારા વિચાર વ્યક્ત કરવાનું સંસ્થાને ગણાશે, એમ ધારી તે અત્ર રજુ કરીશું. પ્રથમ હકીકતની રજુઆત આ ગૌતમીપુત્ર અને વાસિષ્ઠીપુત્રના અનેક લેખામાં નિર્દેશ કરાયેલાં ગામડાનાં સ્થાન પરત્વે છે. જે ગામડાનાં સ્થાન વિશે પૂરી ખાત્રી નથી ચુખ તે વઈ દ્દષ્ટએ. તાપણુ, પ્લુરક, મનમાડ, ૨ ૨૪૭ કરજક ઇ. નાં નામ વિશે વિના સંક્રાચે તરત કહી શકાશે કે, તે સ્થળાનાં પ્રાચીન નામેા ઉચ્ચારમાં કાઇ પણ ફેરફાર વિના કે જરાક સ્થાનિક ફેરફાર સાથે તેને તે જ અત્યારે પણ સચવાઇ રહ્યાં છે. એટલે જેમ કૃષ્ણગિરિ-કન્હેરી, કાર્લેની ગુફા, સહ્યાદ્રીના શિખરેશ છે. ઈ. જૈન ધર્મનાં તીર્થધ મા ગણાયાં છે તેમ વર્તમાનને મનમાડ જીલ્લા તથા તેની હદમાં આવેલાં લેારા અને કરજત ઈ. ગામે જેને! ઉલ્લેખ શાતકરણના શિલાલેખામાં દાન આપ્યા નિમિતે, કે તેનું ઉત્પન્ન મેળવવા રૂપે થયા છે, તે સર્વે ગામેા જૈનમતાવલખી હેવાનું માનવું રહે છે. અરે કહે કે આખા ગાવર્ધનસમયજ (ગેાદાવરી નદીના મૂળ પાસેના પ્રદેશ) તેને લગતા હતા. તેમજ તે ધર્મનાં સ્થાનાથી જ્યારે તે ભરચક હતા ત્યારે ઈલારા અને અજંટાની ગુફાઓમાં જે દૃશ્યને વિદ્વાનેા બૌદ્ધધર્માંનાં કહી રહ્યાં છે તે મંતવ્યાની ઓળખ કરાવવામાં પણ હવે ફેરફાર થશે એમ સ્વીકારવું રહે છે. વધારે નહીં તેા ઈ. સ.ની ત્રીજી-ચોથી સદી પૂર્વેનાં (કારણ કે તે સમયે જૈનેતર એવા ગુપ્તવંશી સમ્રાટની સત્તામાં આ પ્રદેશ જવા પામ્યા હતા) સ્મારકા તા બૌદ્ધને બદલે જૈતેનાં જ કહેવાં પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ખીજી હકીકત જે રજુઆત માંગી રહી છે તે, પુરાણનાં કથનને અંગે છે. પરિચ્છેદ ૧૦માં, પૃ. ૨૦૨થી ૨૦૭ સુધી શાતકરણ હાલ રાજાના માતપિતાની તથા પૂર્વજની એાળખનેા પત્તો લગાડવા, પુરાણુનાં અવતરણા આપવાં પડયાં છે. તેમાં એક એ પ્રકારે છે કે, તેના જન્મ દૈવાધીન સંયાગામાં થયા છે. પરંતુ તે સંયેાગ ઉપસ્થિત થવાના કારણરૂપ, યજ્ઞ કરવામાં વિજ્ઞ કરનારા મ્લેચ્છા તરફથી અસ્થિ આદિ ફેંકાતાં હાવાનું તેમજ તે વિદ્મના નિવારણુઅર્થે શીવજી પાસે યાચના—પ્રાર્થના કરવા ગયાનું જણાવાયું છે. આ ગ્રંથન ઉપરથી એવા ખ્યાલ ઉત્પન્ન થાય છે કે, આખાયે પ્રસંગ વૈદિકધર્મનાં અનુષ્ટાનને લગતા છે, તેમજ તે સાથે રાજા હાલના જન્મને સંકલિત કરાયા છે. પરંતુ (૧૭) આના સમય ઇ. સ. પૂ.ની પાંચમી સદીને તેનું અસલ લખાણ જુઓ. છે તે માટે ઉપર તૃતીય પરિષ્કૃìડી. ન. ૧૨, ૧૩ તથા www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] જ્યારે રાજા હાલ તે જૈનધર્મી હાવાનું ઠરી ચૂકયું છે ત્યારે શંકા ઉભી થાય છે કે આ એ વસ્તુ શી રીતે બનવા પામી હશે? સંભવ છે કે, જેમ અનેક વસ્તુ” એની સ્થિતિ–સર્જન, રક્ષણ કે નાશ-તે તે સ્થાનના રાજકર્તાના ધર્મ ઉપર અવલંબે છે, તેમ અત્ર પણ બનવા પામ્યું હાય. કયારે થયું હશે તે કરવાનું કાર્ય આપણે અન્ય સંશોધા ઉપર છે।ડી દઇશું પરંતુ એટલું ચોક્કસ દેખાય છે કે આવા ફેરફારા પાછળથી થવા પામ્યા છે. રૂપ એક એ નવી વાતા (૧) સામાન્ય રીતે મરણ—સમાધિ ( જેને જૈન સંપ્રદાયમાં નિષદ્યા શબ્દથી ઓળખવામાં આવે છે. જીએ હાથીણુંક્ા લેખ )ના સ્મારક તરીકે રચવામાં આવે છે. (૨) જેનું મરણ થયું હેાય તેનું નામ હાય કે ન પણ હાય, કેમકે તેને કીર્તિની કાંઇ પડી નથી હોતી. (૩) પરંતુ દાન દેનાર, ભક્તિ નિમિત્તે કાર્ય કરતા હૈ।વાથી, તેમાં દાન દેનાર તરીકે અનેકનાં નામ લખેલ હાય છે. (૪) દાનના હેતુ દર્શાવવામાં ધાર્મિક પ્રસંગ કે હેતુ જણાવેલ હાય છે. (૫) સાલ । સમયદર્શક હકીકતા ભિન્ન ભિન્ન સમયની (નં. ૩ ના કારણને લીધે) હાય છે. બેની વચ્ચે જે મુખ્ય ફેરફાર અમારી નજરે દેખાય છે તેનું ઉપર પ્રમાણે વર્ગીકરણ કરી ખતાવ્યું છે. તેને અનુલક્ષીને જો સાંચીના સ્તૂપ અને સ્તંભના કર્તા તરીકે શેષ કરીશું તે, પ્રથમમાં ચંદ્રગુપ્ત, વાસિષ્ટીપુત્ર આદિ અનેકનાં નામે મળી આવશે જ્યારે સ્તંભમાં એકલા શાતકરણનું જ નામ મળી આવશે. સ્તૂપમાં દાનનું કારણુ દર્શાવતાં ભિન્ન ભિન્ન મુદ્દાઓ તેમજ વસ્તુઓનું પ્રદર્શન દેખા આવશે, જ્યારે સ્તંભમાં અશ્વમેધ કર્યાનું કે પ્રજા ઉપર કર વસૂલ કર્યાનું ઈત્યાદિ આજ્ઞારૂપ અને સત્તાદર્શક હકીકતો મળી આવશે. આ પ્રકારની અનેકવિધ ચાળવણીથી સ્તંભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખડ જે ફેરફાર આ પ્રમાણે થઈ જવા પામ્યા છે તેની નોંધ ઉપરમાં આપણે લીધી કહેવાશે. સાથેસાથે જે ફેરફાર-ગેરસમજૂતિ-થવા શક્ય છે તેને અત્ર સ્ફોટ કરી લઇએ. પૃ. ૨૪૫-૬ માં સાંચી સ્તૂપનું વર્ણન કરતાં જણાવ્યું છે કે, તે સ્થળે સ્તૂપ અને સ્તંભ એમ એ વસ્તુએ છે. આ ખેની સમજૂતિ વચ્ચે શું ભેદ છે તે આગળ ઉપર કહીશું. તે અત્ર સમજા વવા પ્રયત્ન કરીશું. સ્તંભ (૧) સામાન્ય રીતે વિજયના ચિહ્નરૂપે ઉભા કરાય છે; છતાં કાઇ વખતે ધાર્મિક સ્વરૂપ તેનું હાય છે ખરૂં; પરંતુ સમાધિરૂપે તે! નહીં જ− પ્રિયદર્શિનના સ્તંભા સમજવા). (૨) મુખ્યત: વિજય મેળવનારનું નામ હ્રાય જ કેમકે ઉભું કરવામાં પ્રધાન હેતુ પેાતાની કીર્તિ ગાવા માટે જ હાય છે. (૩) વિજય મેળવનાર એક જ હાય જેથી નામ ફક્ત એકનું જ હોય અને સત્તાસૂચક આનાદર્શક હાય. (૪) વિજય મેળવવામાં પ્રદેશની જીત, કાઈ સાથેની લડાઈ કે ક્રાઈને કાઈ સાંસારિક ભાલસાની યુક્તિ હેાય. (૫) એક જ સાલ ક્રુ સમય હાય. ઉપર કાષ્ટક સાતકરણએ પોતાના સમયના અવંતિપતિ ઉપર મેળવેલ છતનાં અનેસ્તૂપ ઉપર પણ જ્ઞાતકણિના નામ હેાવા છતાં તુરત તારવી શકાય છે કે, સ્તંભ છે તે નં. ૭ વાળા શાતકરણના સ્મારકરૂપ તથા ઇ. સ. પૂ. ૨૩૨ તા છે, જ્યારે સ્તૂપ છે તે, જુદા જુદા સમયે થયેલા એવા મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તે ઈ. સ. પૂ. ની થી સદીમાં, અને નં, ૧૮ વાળા ચાતકરણુિએ ઈ. સ. પૂ પહેલી સદીના પાછલા ભાગમાં તથા અન્ય ભક્તજને એ સ્વધર્મપ્રવતક એવા શ્રી મહાવીરની મરણુ–સમાધિ-નિષદ્યા-પ્રત્યે દર્શાવેલી ભક્તિ નિમિત્તના દાનની હકીકતાથી ભરચક અનેલ છે. www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ -- - - - - - -- - - - - દ્વાદશમ પરિચ્છેદ ] શકસ્થાપના જેવા ઉદ્દભવ પ્રસંગે - પુ. ૧. માં પૃ. ૬ અને પુ. ૨ માં પૃ. ઉપર, પુત્ર શાતકરણિએ જ પાછાં મેળવીને (Restored આ સંસારમાં મહાપુરૂષના ઉદભવ કયારે થવા પામે the glory of the Satvahanas) શાંતવાહ આ છે તેનું વર્ણન સંભવામિ યુગે યુગે નેની કીર્તિને ઉજજવળતા અર્પણ કરી હતી જેથી તે શકસ્થાપના જેવા વાક્યની સમજુતિ આપતાં આ પ્રસંગને તેઓ પણ એક રીતે, ધાર્મિક ઓપ આપીને ઉદ્દભવપ્રસંગો પતાં કિંચિદેશ કરવામાં આવ્યું ઋણફેડનના નિમિત્તરૂપ ગણી શકે તેમ હતું. અને તેના છે. વળી પુ. ૪ માં સમયની નામને સંવત્સર ચાલુ કરી દેત. પરંતુ સમજાય કાળ ગણના માટે સ્વતંત્ર અષ્ટમ ખંડ રેકો છે. છે કે, ઉત્તરહિંદ અને દક્ષિણહિંદની પ્રજાને–બનેતેના અંતે, કે શક અથવા સંવત ઉત્તમ કહેવાય તેનું તે પ્રસંગે લગભગ એક સમયે જ બન્યા હોવાથી, પત્રક પૃ. ૧૦૬ માં જોડયું છે, જે ઉપરથી સ્પષ્ટ થાય કે શા માટે અને કેવી રીતે ઉજ–તેને ભેદ પડી " છે કે ધર્મપ્રવર્તકના સ્મરણમાં જે સંવત ચાલુ થાય છે કે નહીં; અને ઉત્તરહિંદની પ્રજાએ સંવતને આરંભ તે ઉત્તમ ગણાય છે. તેમજ ભલે રાજાના નિમિત્ત કરી દીધેલ હોવાથી દક્ષિણની પ્રજાએ તે વિચાર સંવતને પ્રારંભ કરાય પરંતુ રાજાજ્ઞા કરતાં પ્રજા પડતું મૂકી દીધો હોય. અથવા તે ગોરધનસમય પિતે જ સ્વયં કુરણાથી પોતાના ઉપર તે રાજાએ કરેલ વાળાં તીર્થો પાછાં મળી ગયાં તે એક રીતે ખુશાલીને મહાન ઉપકારની જાળવણી માટે જે તે આરંભે, તે પ્રસંગ તે દક્ષિણની પ્રજાને હતો જ, તેમાં ય પૂવના માલિકે તેની ઉત્તમતા પણ કમી નથી. તેનાં દૃષ્ટાંત તરીક તરફથી તેમને કાંઈ ત્રાસ નહતો એટલે પણ તેમને નં. ૬ વાળા ઈસવી, નં. ૭ ને વિક્રમ અને નં ૯ ઋણમુક્તિ ઉજવવાને આનંદ થાય. વળી રાજ્યને પુનને શક-એમ ત્રણ સેવત પ્રજા તરફથી સ્થાપીત પ્રાપ્તિ થઈ તેટલે દરજે તેને ખુશાલીને પ્રસંગ ખરા જ થયાનું જણાવ્યું છે. આ ત્રણેને અંગે થોડું થોડું પણ તેથી પ્રજાને શું? રાજ્ય પિતાની ખુશાલી વિવેચન કરવાનો પ્રસંગ અત્રે ઉપસ્થિત થયો છે. શિલાલેખ કતરાવીને પ્રદર્શિત કરી દીધી, પછી રહ્યો નં. ૭ વાળો વિક્રમસંવત, જ્યારથી શકારિ વિક્રમ- પ્રશ્ન તો પ્રજાનો જ; તેમને મને તે નહપણું અને દિત્યે અવંતિની પ્રજાને, તેમને શક રાજાના ત્રાસમાંથી રૂષભદત્તનું આધિપત્ય પણ સરખું જ હતું, તેમ આંધ્રમત કરી ત્યારથી પ્રજાએ તે ઋણમુક્તિની યાદગિરિમાં. પતિનું પણ સરખું જ હતું. કેમકે તે બન્ને સ્વધર્મ જ તે રાજાના રાજ્યારોહણના દિનથી તેના નામના સંવતન હતા અને તેથી જ પ્રજાને ધાર્મિક અનુષ્ઠાન કરપ્રારંભ કર્યો. ઉત્તરહિદને લગતી આ બાબત હાઇને વામાં કોઈ જાતનો અવરોધ પ્રતિબંધ કે મુશ્કેલી આ સંવત મુખ્યાંશે ઉત્તરહિદમાં જ વિશેષ પ્રગતિ- નડતાં નહોતાં. આ પ્રકારની અનેકવિધ મુંઝવતી માન છે. હવે ઈતિહાસના અભ્યાસથી આપણે જાણી વિચારણાના અંતે દક્ષિણની પ્રજાએ તે પ્રસંગને યાદગાર ચૂક્યા છીએ કે શક પ્રજાને હરાવવામાં દક્ષિણપતિ બનાવવાનું મન ઉપર લેવાનું માંડી વાળી એમને એમ તે નં. ૧૭ મા આંધ્રપતિને પણ હાથ તો હતો જ એટલે પ્રસંગ પસાર થવા દીધો દેખાય છે. પરંતુ જ્યારે ને તે ઉપકારદર્શન કેવી રીતે વળાય? વળી બીજી બાજુ ૧૭ના વારસદાર નં. ૧૮ના રોજ શાલિવાહન રાજાએ. એમ સ્થિતિ છે કે, શકપ્રજાનો ત્રાસ તે ઉત્તર દક્ષિણ પ્રદેશની પ્રજાને સ્વધર્મની ક્રિયાઓ કરતા હિંદને હતો, નહીં કે દક્ષિણહિંદને; અને ઉત્તર હિંદની સિંહલદ્વીપ તરફના પ્લેચ્છ તરફથી નંખાતા ઉપદ્રવપ્રજાએ તે તે ઋણફિડન કરી વાળ્યું હતું તે પછી માંથી મુક્તિ અપાવી ત્યારે તે સમજાય છે કે દ દક્ષિણની પ્રજાએ શું કરવું તેમ ત્રીજી સ્થિતિ-ગવરધન પ્રજાને પોતાની ઋણમુક્તિ માટેની ફરજનું ભાન સમય માં પથરાઈ રહેલાં તેમનાં તીર્થસ્થાને જે શક થવા પામ્યું હશે. એટલે તેમણે પોતાના રાજા પ્રજાએ (નહપાણુ અને રૂષભદત્ત જેવા) ખૂંચવી લીધાં શાલિવાહનની યાગિરિમાં કાંઈક કરવું એવું સૂઝયું હતાં તે આ નં. ૧૭ વાળા આંધપતિ ઉર્ફે ગૌતમી - હોય. જો તે સમયથી સ્મારકને આરંભ કરે તે છે. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ]. સકસ્થાપના જેવા ઉદ્દભવપ્રસંગે [ એકાદશમ ખંડ પૂ. ૨૮ (જુઓ પૃ. ૨૪-૫)થી અને રાજાના રાજ્યા- પડી હતી તેમાં ડાક સમયથી પલટો થઈ શાંતિનું ભિષેકથી કરે તો ઈ. સ. પૂ. ૪થી તેની આદિ સામ્રાજ્ય પથરાવા માંડયું હતું. તેમ યુરોપમાં પણ કરાય. ત્યારે ઉત્તરહિન્દમાં તેવા પ્રસંગની યાદ ધર્મના નામે અનેક પાખંડ વધી પડયાં હતાં. ત્યાં પણ ઈ. સ. ૫. ૫૭માં થઈ ચૂકી જ હતી. એટલે દક્ષિણ ધર્મવિષયક પ્રકરણમાં અનેક પ્રકારે સુધારણા કરવાની હિન્દવાળા તે ખુશાલીને વ્યક્ત કરવાનો અમલ કરે તે આવશ્યકતા તરી આવતી હતી. આ વિષયને જોકે ઉત્તરહિન્દ અને દક્ષિણ હિન્દના સંવત્સર વચ્ચે કામમાં આપણું હિંદી ઈતિહાસના આલેખન સાથે કોઈ સંબંધ કમ ૧૦ વર્ષ અને વધારેમાં વધારે ર૯ વર્ષને જ ફેર તે ન જ કહી શકાય. છતાં આડકતરું સૂચન કરવાની પડી શકે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે બનવા પામી હતી ફરજ પડી છે તે એટલા માટે કે, કુદરતને કાયદા કે નહીં તે નિશ્ચયપૂર્વક કહેવાને આપણી પાસે કઈ (સંભવામિ યુગે યુગે વાળા) કેવી રીતે એકધારો સર્વત્ર સાધન કે પુરાવા નથી. એટલે તે પ્રસંગ પણ કઈ વ્યાપકપણે પ્રવર્તે છે તેની ખાત્રી થઈ જાય, તથા હાલની . રાકની પ્રવૃત્તિ આદર્યા વિના જ સરી જવા દીધું હશે પાશ્ચાત્ય કેળવણી પ્રાસાદિત પ્રજા આ સિદ્ધાંતમાનવાને એમ સમજવું રહે છે. પરંતુ એક પ્રશ્ન ઉદ્દભવે છે કે, અચકાય છે તેમને કાંઈક અંશે જ્ઞાન થાય. તેમ જ જે “શકશાલિવાહન” જે શબ્દ ત્યારે વપરાશમાં શી પ્રજાનું શાસન વર્તમાનકાળે હિંદ ઉપર ચાલી રહ્યું છે રીતે આવ્યો હશે? હાલ તે બીજું કારણ સમજાતું તેમના જીવનને તે બનાવ સાથે કાંઈક સંબંધ હોવાથી, નથી. પરંતુ શકારિ વિક્રમાદિત્યમાં જેમ શકારિ શબ્દ તેમને અને આપણને તેમાંથી કાંઈક શીખવાનું મળે એક બિરૂદરૂપે વપરાય છે તેમ, શક શાલિવાહન તેટલે દરજજે ઉપકારક ગણાય; આ હેતુથી આવી પડેલ એટલે, શક પ્રજાને-લેચ્છ પ્રજાને-વિધારવામાં જે પ્રસંગને વ્યર્થ જવા ન દેવે જોઈએ એમ સમજી આ શાલિવાહને ઉત્તમ ભાગ ભજવ્યો છે તે, શકશાલિવાહન; વિષય હાથ ધર્યો છે. મતલબ કે શક શબ્દ તે વિશેષણરુપે જોડવામાં આવ્યો આ સમયે ઈ. સ. પૂ. ૪ માં ૧૭ યુરોપમાં એક હોય; અથવા રાજા શાલિવાહને કરેલી–મેળવેલી અનેક મહાન વ્યકિતનો જન્મ થયો હતો, જેમનું નામ પ્રાદેશિક છતમાં, આ સિંહલદીપવાળા વિજયને પ્રથમ અત્યારે જગમશહર બની રહ્યું છે તે વ્યક્તિ નંબરે મૂકાય (crowning success) તેમ તે જરૂર અન્ય કોઈ નહિ પણ મહાત્મા જીસસ ક્રાઈસ્ટ કહી શકાશે જ. એટલે જેમ અદભુનું કાર્ય કરનાર પોતે તેમના જીવનકાળમાં જે પ્રસંગે પાછળથી વિશે ઉક્તિમાં કહેવાય છે કે, “તેનો તે શક્કો વાગે બનવા પામ્યા હતા તેમાં તે વખતની રૂઢીચુસ્ત છે તેમ, આ શબ્દ શાલિવાહનના નામ સાથે ઉપરોક્ત પ્રજાના હાથે, તેમ જ તે ધર્મના કહેવાતા બંડખાંના “શકો–શક-શાક” જેવો ભાવાર્થ સૂચવતા યક્ત કરી હરતેતેમના શીરે દુઃખના જે ડુંગરો ખડકાયે દીધો હોય કે કેમ? તે સ્થિતિ એક વખત વિચાર માંગી ગયા હતા, તે સર્વેમાંથી ખામોશીથી દુખ સહન લે છે. વિશેષ વિચારણા નં. ૨૩ના વૃત્તાતે આપીશું. કરતાં કરતાં, કેવી રીતે તેમણે પ્રજાકલ્યાણાર્થે શક શાલિવાહન-આ બે શબ્દનું કેમ જોડાણ થયું તેને પિતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું તે સર્વ તાગ જેકે અલપિ નિશ્ચિતપણે મળતું નથી, પરંતુ વૃત્તાંત આધુનિક સમયે, જે જે માણસે લખીવાંચી વિક્રમ સંવતની માફક તેનો પ્રચાર પણ પ્રજાએ જ જાણે છે તેમને તે સુવિદિત છે જ. એટલે વિશેષ કર્યો છે તેટલું ચોક્કસ છે અને તેથી જ વિકમ વર્ણન ન કરતાં માત્ર અંગુલી નિર્દેશ જ કરીને જણાસંવત કરતાં તેની ઉત્તમતામાં કઈ ન્યૂનતા આવી વવાનું કે તે મહાત્માને દેહત્સર્ગ થયા પછી તેમને જે જતી નથી. પ્રજાએ પીડન કર્યું હતું તે જ પ્રજાએ, પિતે વહેરી હિંદની ભૂમિ ઉપર ઈ. સ. પૂ. ના અંતે ૨૫-૫૦ લીધેલ પાપને બાળી પિતાની વિશુદ્ધિ મેળવાય તથા વર્ષ સુધી જે અજોડ અને બેફામ અશાંતિ જામી તેના પ્રાયશ્ચિત્તરૂપે પોતાના હદયમાં તે પ્રસંગ હમેશાં Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ છે . દ્વાદશમ પરિચ્છેદ ] રાજા હાલ અને શક શાલિવાહનને સંબંધ [ ૨૫૧ જળવાઈ રહી તેનું સ્મારક કરાય તેવા બેવડા હેતથી, શાલિવાહનને અનુકુળ થાય તેમ છે તે તપાસવું રહે તેમને નામને શક પ્રવર્તાવવાનું નિર્માણ કરી લીધું. છે. શાલિવાહન રાજા પોતે શક નથી એટલે નં. ૩ જે શકને ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે. બાદ, તેમ શક રાજાએ સંવત્સર ચલાવ્યો નથી એટલે જ્યાં જ્યાં આ મહાન પયગંબરના પદકમળમાં નમન નં. ૨ બાદ; પોતે વિક્રમાદિત્ય શકારિ નથી એટલે કરનારી પ્રજા વસે છે ત્યાં ત્યાં તે પ્રચલિત જ છે. આ નં. ૬ પણ બાદ, તેમ નં. ૫ તે માત્ર વર્ષના પ્રમાણે ૫૦ થી ૬૦ વર્ષના ટૂંક ગાળામાં, હિંદી અર્થમાં જ છે એટલે તેને પણ વર્ષ જ રહે છે. તેમ જ યુરોપી પ્રજાના જીવનના સધળા વ્યવહારિક એટલે હવે બાકી નં. ૧ અને નં. ૪ વાળી એમ બે પ્રસંગ ઉપર અસર ઉપજાવતા બે પ્રસંગો બનવા સ્થિતિ જ વિચારવી રહી. પામ્યા હતા. તે પણ કેમ જાણે કુદરતના સંકેતની કાંઈક નં. ૧માં શક સંવત્સરનો અર્થ એમ થાય છે કે, બલિહારી જ ન હોય અને આ બન્ને ભૂમિની પ્રજાને તે નામને અમુક સંવત્સર ગણાય પણ તેની સ્થાપના કેઈક અદશ્ય ગ્રંથિથી સંકલિત કરતી ન હોય તેવો કોણે કરી તે સાથે તેને સંબંધ નથી; જેમ વિક્રમ ભાસ કરાવે છે. તે બે પ્રસંગે -(૧) હિંદમાં અને સંવત્સરનો સ્થાપક શકારિ વિક્રમાદિત્ય છે ઈસ્વી સંવતનો યુરોપમાં થયેલ વિપ્લવ; (૨) અને બને ઠેકાણે સંબંધ ઈસુ ભગવાન સાથે છે; તેમ શકસંવત્સર પર પ્રવર્તાય નવીન સંવત્સર. એકનું નામ વિક્રમ સંવત્સર પણ તેની સ્થાપના કોણે કરી અથવા તો તેની સાથે અને બીજાનું નામ ઈસ્વી સંવત. સંબંધ કેનો ગણું શકાય તે અધ્યાહાર છે. કદાચ રાજા હાલ શાલિવાહનને સંબંધ હોય અને ન પણ હોય. શક શાલિવાહન–અથવા શાકે શાલિવાહન કે રાજા હાલ શાલિવાહન શક એવા ભાવાઈમાં ૨ પરંતુ એટલું સ્પષ્ટ છે કે તેને પ્રવર્તક તે પોતે નહોતે. જ્યારે નં. ૪માં તે તે શકનો પ્રવર્તક જ પોતે હેય - શબ્દ વર્તમાનકાળે વપરાત તેવો અર્થ થાય છે. આ બેમાંથી નં. ૪ની વિચારણા અત્ર રાજા હાલ અને જણાય છે તે વાસ્તવિક છે કે કરવાનો આશય છે પરંતુ નં. ૧ વિશેની ચર્ચા નં. શક શાલિવાહનને કેમ ! અને હોય તો તે સાથે ૨૩ ના વૃત્તાંતે કરવામાં આવશે. સંબંધ રાજા હાલને કેટલે દરજજે સબંધ હોઈ શકે, તે અત્ર વિચારવાને નં. ૪ પ્રમાણે શકને પ્રવર્તક શાલિવાહન પિતે હાઈ મદો છે. પુ. ૪ માં સમયની કાળગણનાના બે પરિચછે- શકે કે નહીં ! પ્રવર્તનના પ્રશ્નની ચર્ચા કરતાં પૃ. ૨૪૭માં દોમાં ખૂબ વિસ્તારપૂર્વક લગભગ નવેક પ્રકારના તથા પુ. ૪, પૃ. ૧૭ માં જણાવ્યું છે કે કઈપણું શક સંવતની ચર્ચા આપણે કરી બતાવી છે. તેમાંના જાતને શક પ્રવર્તાવવામાં બે પ્રકારનો આશય હાઈ એક શક સંવતની પણ છે. તે ચર્ચાને અંતે (જીએ પુ. ૪. શકે છે. રાજદ્વારી અને ધાર્મિક, રાજદ્વારીના બે પૃ. ૯૮) એમ ચાર કાઢી બતાવ્યો હતો કે તેના છ પ્રસંગે છે. એકમાં શકને હરાવીને પિતાના પૂર્વજની અર્થ થઈ શકે છે (૧) જેમ વિક્રમ સંવત, ઈસનો કીર્તિને ઉજ્જવળ કરવાનું (જેકે આ પ્રસંગ તે રાજા સંવત, તેમ શક નામને સંવત “Saka era” (૨) શક હાલના કાકાની કારકીર્દિમાં બનવા પામ્યો છે, છતાં પ્રજાનો (આખી શક પ્રજાના) સંવત of Saka nation રાણી બળશ્રીના શિલાલેખમાં ઉલ્લેખ થયો હોવાથી, (૩) શક રાજાએ સ્થાપેલ સંવતeby a Saka king તેનો સંબંધ કાકાને બદલે ભત્રિજાના રાજ્ય બનેલ (૪) કેઈ પણ સંવતને શક તરીકે સંબોધાય એટલે ગણે તેયે) અને બીજામાં ગાદીનું સ્થાન ફરીને જુની an era (general term) (૫) સંવત વર્ષના રાજધાનીવાળા પાટનગરને મરામત કરી નવનગર અર્ચમાં, the year in which (૬) અને નામેથી વસાવ્યાનું (જુઓ.પુ. ૪, ૫. ૧૦૭). તેમ ત્રીજું વિક્રમસંવતનું બીજું નામ; આ માંથી કયે અર્થ “ક અર્ધ રાજદ્વારી, તે સિંહલદ્વીપની ચડાઈ અને મેળ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ચૂંટુ અને કદ ઉપર ] મેર્લ જીત અને તે અર્ધું ધાર્મિ કેમકે તે ચડાઇ કરવામાં ધર્મનું રક્ષણ કરવાનું હતું. પુ. ૪ પૃ. ૧૦૮ ટી. ૬ર), જ્યારે કેવળ ધાર્મિક આશયવાળા કામમાં શત્રુજયે યાત્રા કરવા જવાનું, સાંચીમાં દાન દીધાનું અતે ત્રિશ્મિની ગુફામાં રહેતા સંતેાના નિર્વાહનું. આ પ્રમાણે નેાંધવા ચેાગ્ય કાર્યોની સંખ્યા થી સાતનીરૂપે ગણાય છે. તેમ અન્ય નોંધાયા સિવાયનાં પણ હશે. છતાં તેમાંનું કાએ એવું મહત્ત્રકારનું ન કહી શકાય કે જેને શકપ્રવર્તાવવા તરીકેની કાટીમાં મૂકી શકાય. તાત્પર્ય એ કે તેને પેાતાને શકપ્રવર્તકના લિસ્ટમાં ગણવી શકાય તેમ નથી જ કાર્યની વિચારણાનાં અંગે આ પ્રમાણે સાર નીકળે છે. છતાં સમયની દૃષ્ટિએ વિચારીએ તે પણુ શકસંવતના સમય જ છે. સ. ૭૮ના ગણાય છે અને તે વખતે તે તેને મરણુ પામ્યાને પણ લગભગ ૬૦ વર્ષ થઈ ચૂકયાં હતાં. મતલબ કે, કાર્યની દૃષ્ટિએ જો કાઈ વણને ધાયું શૌર્યāતું કે ધાર્મિક મહત્વનું પગલું રહી જતું હાય તેપણ, તેના સમયની દૃષ્ટિએ તા તે તરત નજરે પડયા વિના રહેત જ નહીં. આમ કાર્ય અને સમય અને મુદ્દાથી તપાસી જોતાં પણુ, રાજા હાલને સૈવત પ્રવર્તક હાવાનું સાબિત થઈ શકતું નથી. વિષે કાંઇક વધારે [ એકાદશમ ખડ હાય અને તે તેણે સિંહલદ્વધૃપના કહેવાતા મ્લેચ્છ શક જેવી જાતિના ત્રાસમાંથી પ્રજાને છેડાવી હતી તેના રમણરૂપે-હ્નરૂપે વપરાશમાં આવ્યે ડ્રાય. પછી ‘ શક શાલવાહન' શબ્દ લખાતાં લખાતાં લાંખે કાળે તેના મર્મનું વિસ્મરણ થતાં, શક શબ્દને વિશેષષ્ણુ ન લખતાં, વિશેષનામ તરીકે એળખાવવામાં આવ્યા હતા. i ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આંધ્રવંશીઓ સાથે સંબંધ ધરાવતાં અનેક નામેા, બિરૂદ, હેદ્દા આપણા વાંચવામાં—શિલાલેખા, સિક્કા કે જીવનવૃત્તાંતેમાં ચૂંટુ અને કદંબા આવ્યાં છે. જેવાં કે, મહારથી, વિષે કાંઇક વધારે મહાભાજી, મહાક્ષત્રપ, વિષ્ણુકડ, ચૂ ટ્રુએ, કદંબે, (કારદમક) વિલિવાયકુરસ ઈ. ઈ. તેમાંના કેટલાકની સમજૂતિ પ્રસંગ આવતાં પાછ ગઇ છે, અને કેટલાકની જે ખાકી રહી છે તે પશુ ઉપરની પેઠે છૂટક આપી શકાત, પરંતુ - શાતવાહનવંશીમાં વાજા હાલની કારકીર્દિ સર્વેથી શ્રેષ્ઠ હાવાને લીધે તેના જીવન સાથે ખાસ એક બે ભિાવાળાના સંબંધ જોડાયા હેાવાનું દેખાય છે, એટલે કાઈ અન્યસ્થાને તેની વિચારણા કરવા કરતાં આ ઠેકાણે જ કરી લેવાય તે આનુષંગિક ગણાશે એમ ધારી આ તક હાથ ધરીએ છીએ. ત્યારે શી રીતે તેના નામ સાથે શક શબ્દ જોડાયેા હશે ! જેમ ક્ષહરાટ, ચઋણુ અને કુશાન સંવતા તે તે પ્રજાના ભૂપાળાની અમુક રાજદ્વારી છતને અંગે તે ચાલુ કરવામાં આવ્યા હતા, તેમ 1. ખાસ કરીને અત્રે ચૂટુ અને કાદંબ સરદારા સંબંધી જ કહેવા માંગીએ છીએ. આમાંના કાબ— રાજાહાલના કિસ્સામાં પણ જો ખનવા પામ્યું àાતક'ખને, સંત્રીજી ક્ષત્રિયમાંના જે ૧૮ વિભાગેા હતા તા, ઉપરીક્ત સંવતાની પેઠે અલ્પ સમયમાં જ અદ- તેમાંના લિવી, મલ્લ, મૌર્ય, પલ્લવ, ચાલા, પાંડયા, શ્ય થઇ ગયા હાત. તેનું દીર્ધકાલીનપણું જ ખતાવે આદિની પેઠે–મને પણ એક તરીકે હેાવાનું આપણે ૪, પૃ. ૧૦૮) તેતે કાઈ ધાર્મિક પ્રવૃતિ પુ. ૧માં ઉદયન ભટના વૃત્તાંતે જણાવ્યું છે. વળી આ સાથે સંબંધ હાવા જોઈએ (આગળ ઉપર નં. ૨૩ના પુસ્તકે તૃતીય પરિચ્છેદે (જુઓ ટી. નં. ૧૭) કદખ વૃત્તાંત જુઓ). બધા સંજોગાને વિચાર કરતાં ઉપર પ્રજાને નાગ-નંદ-પ્રજાના એક અંશ તરીકે મનાતું (૩. વિત કારણુ દષ્ટિસમીપ નજરે પડે છે કે જેમ, ચકારિ બિરૂદ ગદભીલવંશી વિક્રમાદિત્યનું છે તેમ, પત્ર શાલિ વાહનની સાથે જોડાયલ શક શબ્દ પણ બિરૂદ રૂપે જ પૂ. ૨૫૦માં જણાવ્યા પ્રમાણે હાલ તા એક જ સંભ-આવ્યાનું જણાવાયું છે; તેમ આ કબપ્રજા આંધ્રપતિની સાથે લગ્નગ્રંથીથી જોડાતી હાવાનું શિલાલેખથી (નં. ૧૭) આપણુને જણાય છે. આવાં બધાં પ્રમાણેથી સિદ્ધ થાય છે કે, મૂળે તેની ઉત્પત્તિ મગધદેશના www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશમ પરિચ્છેદ ] ચૂઓ અને કંબો વિષે કંઈક વધારે [ ૨૫૩. સબીજી ક્ષત્રિયોમાંથી થયેલી હોવી જોઇએ. પરંતુ આ રાજાઓના તથા કઈ બેધિવેશના સિક્કાઓને જયારે ઉદયન ભટના પુત્ર અનુદ્દે તેમના સેનાપતિ જોડી બતાવ્યા છે અને એવું નિવેદન કર્યું છે કે તેમના નાગદસક સાથે ઠેઠ દક્ષિણમાં સિલેન ઉપર અડી સમયને ચોક્કસ નિર્ણય કરી શકાતો નથી. આમાં જઇને તે મગધ સામ્રાજ્યમાં ભેળવી લીધું હતું ત્યારે બેધિવંશ સાથે આપણે નિસબત ન હોવાથી તેને પાછી વળતાં, વચ્ચે આવતા સર્વ પ્રદેશ ઉપર, પોતાની છોડી દઈશું. ચૂટુવંશીઓમાં ધૂળા (ધુરુકુળ) નંદક્ષત્રિયજ્ઞાતિના આ બધા સરદારને પૃથક પૃથક મૂળાનંદ એ નામો (પુ. ૨, સિક્કા નં. ૪૯ થી ૨) અધિકાર આપીને સબ પે નિયત કરી દીધા હતા. સિક્કાઓથી તેમ, યૂ ટકાનંદ આ પુસ્તકે (લેખ ને. ૨૫) કાળક્રમે સ્થિતિનું પરિવર્તન થતાં તેમાંના કેટલાક- અને વિષ્ણુકુડચઠ્ઠ લેખ નં. ૨૪-૨૬) શિલાલેખેથી લગભગ સઘળા જ, એકી વખતે સર્વે નહીં, પણ જાણીતા થયા છે. લેખવર્ણનમાં ષષ્ટમ પરિચ્છેદે ભિન્ન ભિન્ન વખતે, વળી એક વખત સ્વતંત્ર બની આપણે તેમને નંદવંશીઓના સંબંધી તરીકે અને બેસે, ત્યાં બીજાને વળી રાજ અમલ શૌર્ય ભરેલે આંધ્રપતિઓ સાથે મગધમાંથી ઉતરી આવેલા ગણાવ્યા આવે એટલે તેની શરણાગતિમાં ચાલ્યા જાય-આ છે. પરંતુ પુ. ૨, પૃ. ૧૦૩ માં તેમને સિક્કાવર્ણને પ્રમાણે રાજકારણરંગના અનેક પલટા ભોગવી રહ્યા સદકનકળલાય મહારથીને તથા આ ચૂં ટુકડાનંદી રાજાહતા. તે જ પ્રમાણે આ કદંબ પ્રજાને પણ સમજી એનો ઉદ્દભવ એક સમયે થયાને જણાવ્યું છે. લેવું. તેમના જે લેખ (પરિચ્છેદ ૬, નં. ૨૪-૨૬- છતાં તેમનું મૂળ તે નંદવંશમાં સમાયેલું દર્શાવ્યું છે. ૨૭-૨૮) એકદમ પ્રાચીન સમયના મળી આવે છે ગમે તેમ. પરંતુ તેમના સિક્કાની બનાવટ, ચિહ્નોની તે ઉપરથી સમજાય છે કે તેઓ પ્રથમ અરબી સમુદ્રના સજાવટ તથા આકૃતિ અને બાહ્ય રંગઢંગ ઉપરથી કિનારે આવેલ અપરાંત નામે ઓળખાતા પી પ્રદેશ તરત કહી શકાય તેમ છે, કે તેઓ શતવહનવંશી ઉપર હકમત ચલાવતા હોવા જોઈએ, અને પ્રસંગની આદિપુરૂષની સાથે કેાઈને કઈ પ્રકારે જોડાયેલા તા પ્રાપ્ત થતાં, પાસેના પ્રદેશ ઉપર આક્રમણ કરી હશે જ, વળી તેમના સિક્કામાં ઉજૈનીનાં ચિહ્નને પિતાને સત્તા પ્રદેશ વિસ્તાર્થે જતા હતા. આ પ્રમાણે અભાવ હોવાથી, તેમજ પોતાના નામ સાથે “રાશો” તેમની ઉત્પત્તિ ઈ. સ. પૂ. ની પાંચમી સદીની આદિમાં શબ્દ જોડતા હોવાથી. તેમનું સ્વતંત્રપણે પણ સિદ્ધ કહેવાય. પરંતુ ધીમે ધીમે ઈ. સ. ની પાંચમી છઠ્ઠી થાય છે; છતાં જે પ્રદેશમાંથી આ સિક્કા અને લેખો બાદ તેઓની ગણના કાંઈક વધારે સત્તાશાળી રાજકર્તા મળી આવે છે તેને વિચાર કરીએ છીએ ત્યારે તરીકે થવા માંડી હતી અને જે ભૂલતા ન હોઈએ તો તેઓ તન નાના વિસ્તારના જ સ્વામી હોય તે, ગુર્જરેશ્વર સેલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની એમ જણાય છે. આ સર્વ સ્થિતિનું સમીકરણ કરતાં માતા મયણલાદેવી આ કબવંશી રાજાઓની જ રાજ- એમ દેખાઈ આવે છે કે, (૧) તેઓ શતવહનવંશી કન્યા હતી. તે સમયે કદબેની રાજધાની ગેકર્ણપુર- રાજા શ્રીમુખની માતાના પિયર પક્ષ-કેલહાપુર, કારવાર, ગાવા બંદરે ગણાતી હતી. પરંતુ તેમની સત્તાને અંત ધારવાડ શહેરવાળા-કાનારા જીલ્લાનાં જ મૂળવતની કયારે આવ્યો તે નિશ્ચિતપણે કહેવા જેવી સ્થિતિમાં હોવા જોઈએ. અને નંદ બીજે જ્યારે આ કારવારની આપણે નથી. હાલ તો એટલું જ કહી શકાય કે કન્યા સાથે લગ્ન કરી, પિતે તેણીને મગધ તરફ લઈ આપણે જે સમયનું વર્ણન કરી રહ્યા છીએ તે કાળે ગયો હશે ત્યારે તેણીનાં આ સગાંઓ પણ સાથે તેઓ રાજા હાલ શતકરણના શાસનતળે ખંડિયા સાથે ગયાં હશે; અને મગધ ગયા બાદ ત્યાંના ૨૫તરીકે ગણાતા હતા. ૩૦–વર્ષના વસવાટ દરમિયાન ક્ષત્રિયો સાથે અરસહવે ચૂઢ સરદારે વિશે બે શબ્દો કહીશું. કે. પરસ લગ્નગ્રંથીથી જોડાયા હશે. આ મિશ્રણથી જે પ્રજા . રે.માં તેના કર્તા ડો. રસને પોતાના પુસ્તકના અંતે ઉત્પન્ન થઈ તેમણે નંદવંશના સંબંધ સૂચક નામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] સ્ટુઓ અને કંદ વિષે કાંઈક વધારે : [ એકાદશમ ખંડ ધારણ કર્યો અને પિતાના મુખ્ય પુરૂષ એવા શ્રીમુખને પ્રમાણે તેઓ ખડિયા પણ કહેવાય તેમ સ્વતંત્ર પણ મગધમાંથી જાકારે મળતાં, તેની સાથે જ પાછા કહેવાય. રાજાશ્રીમુખના જ ધર્માનુયાયી હોવાથી તેના સ્વવતને ઉતરી આવ્યા (૨) અથવા મગધમાં જઈને જેવાજ સિક્કા ચિતે પણ કરાવી શકે. આ પ્રમાણે પાછા ઉતરી આવવાને બદલે પિતાના વતનમાં જ સ્થિર- સ્થિતિ હોવાથી તેમની ઉત્પત્તિને સમય ઈ. સ.પૂની વાસે પડી રહ્યા હોય પરંતુ, શ્રીમુખ પૈઠણપતિ બનીને પાંચમી સદીની અંતનો કહી શકાય. કયારે તેઓની રાજપદ ભાગવતે થયો ત્યારે તેની અને તેના કુટુંબ સ્વતંત્રતા નાશ પામી અથવા કયારે તેમને અંત આવ્યા સાથે તે પ્રદેશનો ભાણેજ કહેવાય એટલે અવારનવાર તેને પાકે પૂરાવો નોંધી શકાય તેમ નથી. પરંતુ લેખ ત્યાં જતો તો હેય જ.) લગ્નગ્રંથીથી જોડાવા માંડયું નં૨૬થી અનુમાન કરવાને કારણું મળે છે કે, આ હિય. બેમાંથી પ્રથમની સ્થિતિ વધુ સંભવિત દેખાય ચૂટુવંશને કદંબ રાજાઓએ જીતી લઈને તેમને છે. આ પ્રમાણે તેઓ શતવહનવંશના એક રીતે ભાયાત મુલક પિતાની સાથે ભેળવી દઈ તેમને અંત લાવી જેવા જ કહેવાય. તેમ તે સમયની ગણતંત્ર પદ્ધતિ મૂકયો હશે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ KHKKKK ....... il, I ત્રાદશમ પરિચ્છેદ શતવહન વશ (ચાલુ) ટૂંકસાર—(૧૯) મંતલક (૨૦) પુદ્રિસેન (૨૧) સુંદર (૨૨) અને ચકારઃ-મા ચારમાંથી કાઈના રાજ્યકાળે અગત્યના મુદ્દે નોંધાયલ જડચા ન હેાવાને કારણે તેમનું એકત્રીત રીતે કરેલું વર્ણન~ (૨૩) શીવસ્વાતિઃ-તેના જન્મ દેવપ્રસાદી તરીકે લેખાય છે. તેને લગતી જૈન અને વૈદિક ગ્રંથામાંની આખ્યાયિકાઓના આપેલ ટૂંક પરિચય-તે ઉપરથી તેના રાજ્યકાળ અને ઉંમરના બાંધેલ ખ્યાલ-તેના સમયે શકસંવતની મનાયલ સ્થાપના અને તે અંગે જુદાજુદા મુદ્દા ઉપાડી કરેલ ચર્ચા-જેવા કે—(અ) શકપ્રવર્તક પોતે હોઇ શકે કે કેમ તેની તરફેણુ અને વિરૂદ્ધની દલીલેા, (આ) શકપ્રવર્તક કેાણુ અને શા માટે હાઇ શકે તેના નિયમે (૪) શક સંવતના પ્રવર્તક કયા ધર્માવલંબી સમજાય છે; તેના શિલાલેખ અને સિક્કા ચિહ્ન ઉપરથી ઉપાડેલ વિવાદ, તથા પ્રવર્તી રહેલી માન્યતાની બતાવેલ અસંગતતા (ક) શકપ્રવર્તક અવૈદિક હાવા વિશેના રજુ કરેલ પૂરાવાઓ (ખ) શકસંવત વાસ્તવિકપણે વપરાશમાં આવ્યેા હતેા કે કેમ (ગ) તથા શકશબ્દના અર્થ કેવા સ્વરૂપે લેવાયેછે તેની આપેલી સમજૂતિ (ઘ) તે ઉપરથી થયેલ અનર્થાની, ઉદાહરણ સાથે ખતાવેલ, ચેાખવટ (ચ) થયેલ ગેરસમજૂતિમાંથી બહાર નીકળવાની બતાવેલ ચાવી (છ) અનેક ઐતિહાસિક અનાવાવાળી ઘટનાના ઉકેલ, સત્ય તરીકે કેવી રીતે થવા શકય છે. તેનું દારી આપેલ, રેખાંકન-ઈ. ઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] શિવસ્વાતિ તેને રાજ્યકાળ તથા આયુષ્ય [ એકાદશમ ખંડ શતવહન વંશ (ચાલુ) અને તે પણ અ૫ સમય માટે જ; એટલે કલ્પી ૧૯) મંતલક (૨૦) પુરિંદ્રસેન શકાય છે કે આ. નં. રમો (૨૧) સંદર (૨૨) અને ચકોર તેને રાજ્યકાળ રાજા બહુ અસાધારણ સંયોગમાં આ ચાર રાજાઓને સમગ્ર રાજ્યકાળ આપણે તથા આયુષ્ય ગાદી પ્રાપ્ત કરવા ભાગ્યશાળી ૧૭ થી ૧૭ વર્ષને બેઠો છે તેમાંના એક કેના થયો હે જોઈએ. અન્ય હકીસમયે કે રાજદ્વારી અગત્યતા ધરાવતા કે ઐતિ- કત વિશ્વાસપૂર્ણ મળી ન આવે ત્યાં સુધી એટલું કહી હાસિક નેધ લેવા યોગ્ય બનાવ બન્યાનું જણાયું ન શકાય કે, તે નં. ૨૨ ને પુત્ર હેઇ, તેના મરણ બાદ હોવાથી આગળ વધવાનું જ રહે છે. માત્ર એટલું ગાદીને હક્કદાર વારસ હતે. વળી તેના જન્મ સાથે સામાન્ય નિયમને આધારે કહીશું કે રાજ હાલની જે કેટલીક આખ્યાયિકા સંકળાયેલી જણાઇ છે તે પાછળ તરત જ મંતલક ગાદીએ બેઠો છે. તથા ને. ઉપરથી તેને દૈવપ્રસાદી તરીકે લેખે ૫ડશે. આવી ૨૨વાળા ચોરની પછી નં. ૨૭વાળા શીવસ્વાતી આખ્યાયિકાઓમાંનું પુરાણોમાંનું એક ઉદાહરણ જે આંધ્રપતિ બન્યો છે. એટલે નં. ૧૯ તે નં. ૧૮નો કયારનુંયે ઉદ્ધત કરવામાં આવ્યું છે તેને તથા એક પુત્ર અને ને. ૨૩ તે નં. ૨૨ ને પુત્ર થતું હશે! બીજી આખ્યાયિકાને સાર આ પ્રમાણે છે. વચ્ચેના નં. ૨૦ ને ૧૯ સાથે તથા નં. ૨૨ ને ને. પહેલાં દીપકર્ણિ નામે વિખ્યાત બનેલો એક ૨૧ સાથે કે નં. ૧૯ થી ૨૨ સુધી અંદરોઅંદર શું બળવાન રાજા થઈ ગયે.. સંબંધ હશે તે વિષે કાંઈ જણાયું નથી. તેમજ અન- તેને સ્વપ્નમાં ભગવાન શંકરે આ પ્રમાણે કહ્યું: માન કરવાને કાંઈ વિગત હાથ લાગતી નથી. પરંતુ તે જંગલમાં સિહ પર બેઠેલા એક કુમારને જ્યારે તેમના રાજ્યકાળ અતિ અ૯૫ સેમી ધારે જોઈશ. તેને લઈ તું ઘેર પાછો ફરજે અને તે તારો છે, ત્યારે એટલું જ અનુમાન દેરી શકાય કે, નં. પુત્ર બનશે. . ૨૦-૨૫ વાળાઓ ભાઈઓ થતા હશે અને નં. ૨૧ આ સ્વપ્નને યાદ કરતે રાજા સહર્ષ બન્ય. ને અધિકાર કેવળ છ માસ પર્વત નથી રહ્યો છે કોઈક વખતે શિકારમાં મગ્ન બનીને તે દૂર જંગલમાં એટલે તેનું મરણ અકસ્માતથી થવું હોવું જોઈએ. ચાલ્યા ગયા, ત્યાં તે રાજાએ ખરા બપોરે પદ્મ અને ને, ૨૨ વાળે કાં તેને પુત્ર હોય; પરંતુ વિશેષ સરોવરને તીરે તેજથી ઝળહળતા એક સિંહારૂદ્ધ સંભવ છે તે પણ ન. ૨૦-૨૧ની પેઠે ન. ૧૯ને બાળકને જોયો. તે વખતે સ્વપ્નને યાદ કરી એ પુત્ર હોવાનું માનવું પડે છે. ગમે તે સગપણ સંબંધ જળ પીવા જતાં સિંહને એક બાણુથી મારી નાખી તેમની વચ્ચે પરસ્પર અસ્તિત્વ ધરાવતા હોય, પરંતુ બાળકને તે પરથી ઉતારી લીધું. તે વખતે તે સિંહ તેઓ ચારે કેવળ નામધારી નીવડયા છે અને નં. પિતાનું સિંહસ્વરૂ૫ તજી મનુષ્ય રૂપે પ્રગટ થયો. રરના મરણ બાદ ન. ૨૩ ગાદીપતિ બન્યા છેરાજાએ તેને એમ કેમ બન્યું તે પૂછતાં તેણે જવાબ એટલું વંશાવળીથી ચોક્કસ માનવું રહે છે. આ એક . . . . (૨૩) રીવાસ્વાતિ હે રાજા હું કુબેરને મિત્ર સાત નામે યજ્ઞ ઉપરા ઉપરી ચાર રાજાઓનું ગાદીપતિ બનવું છું. પૂર્વે મેં ગંગામાં સ્નાન કરતી એક ગઠષિકન્યાને (૧) તેનો જન્મ દેવપ્રસાદિત ગણુએ તો આખ્યાયિકા (૨) યુગપુરાણની એક આખ્યાયિકા કેવી છે તે માટે વર્ણિત કન્યા સાથેનું લગ્ન તેના પિતાએ કર્યાનું ગણવું પડશે. હ૫રમાં પૃ.૨૦૨ થી ૨૦૭ સુધીના બુદ્ધિપ્રકાશ' વૈમાસિકઅને તેણે જ તે કન્યા સાથે લગ્ન કર્યાનું ગણાય છે, તેની પાછળ માંથી ઉતારેલા પાંચ ફકરાઓ જુઓ.. ગાદીએ આવનાર નં. ૪ જન્મ દૈવાસાદિત ગણવે પડશે. (૩) જુએ ૨૦ કથાસરિતસાગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ ] શીવાસ્વાતિ; તેને રાજ્યકાળ તથા આયુષ્ય [ ૨૫૭ નીરખેલી. તે પણ મને જોઈને કામ વિધુળ બની. કામથી વિહવળ બનેલા શેષ નામે એક કુંડવાસી મેં તેને ગાંધર્વ વિવાહથી મારી પત્ની બનાવી. તે નાગરાજે કુંડમાંથી બહાર નીકળીને, મનુષ્યરૂપ ધારણ પ્રસંગે તેના ભાઈઓને આ ખબર પડતાં તેમણે કરીને તેની સાથે બળાત્કારપૂર્વક રતિક્રીડા કરી. કોધિત થઈને અમને શ્રાપ આપ્યો કે, “તમે બંને નાગરાજનું શરીર ધાતુરહિત છતાં ભવિતવ્યતાના સ્વેચ્છાચારીઓ સિંહરૂપ બની જાઓ.” તે મુનિઓએ યોગે વીર્યસંચારથી તે વિધવાને ગર્ભ રહ્યો. ને પછી તે શાપની અવધી, સ્ત્રીને માટે પુત્રજન્મ પર્યત ને પિતાનું નામ દર્શાવીને “સંકટના સમયે મારું સ્મરણું મારા માટે તારા બાપુના આઘાત પર્યત કહી. તે કરજે' કહી તે નાગરાજ પાતાળલોકમાં ચાલ્યો ગયો.” પછી અમે સિંહયુગલ રૂપે રહેવા લાગ્યા. તે પછી એટલે કે પૌરાણિકમતે આ હકીકત નં. ૨૩ના જન્મને તે ગર્ભિણી બનીને પુત્રને જન્મ આપત્તાં પલટાઈ અને જૈનમતે નં. ૧૮ના જન્મને લાગુ પડે છે. બીજી ગઈ. આ પુત્ર મેં અન્ય સિંહણીઓના દૂધથી ઉછેર્યો વસ્તુસ્થિતિ એમ કહે છે કે, જે સંવત્સર શકસંવતને અને અત્યારે તારા બાણથી હણાયેલો હું પણ શાપ નામે પ્રચલિત છે અને મુખ્યપણે દક્ષિણહિંદમાં, તેમાં નિતત બન્યો છું.” આ ઉપરથી માનવું થાય છે કે ૫ણું ખાસકરીને મહારાષ્ટ્રમાં વિશેષ જાણીતું છે તેની તે શંકર ભગવાનનું કપાપાત્ર છે અને તેથી તેનું નામ ઉત્પત્તિ બ્રાહ્મણકુળમાં જન્મેલ રાજાથી થવા પામી છે; શીવસ્વાતિ બંધબેસતું પણ ગણાય. જ્યારે જૈન અને બ્રાહ્મણકુળ એટલે સામાન્યરીતે શીવભક્ત જ ગ્રંથના કથનમાંનું અવતરણ વાચકની વિચારણું તે ગણાય. જેથી શકસંવતની ઉત્પત્તિ સાથે બંધબેસતું માટે રજુ કર્યું છે તે ઉપરથી, તે રાજા હાલને અનુ. જો કેઈ નામ ગણી શકાય, તે તે રાજા હાલના લક્ષીને હાય એમ દીસે છે. જેનો અર્થ આ પ્રમાણે કરતાં રાજા શીવસ્વાતિનું વધારે શકય છે. ત્રીજી થાય છે. સ્થિતિ એમ છે કે શકસંવતની આદિ ઈ. સ. ૭૮થી “એક વખતે બે વિદેશી બ્રાહ્મણ ત્યાં (પ્રતિષ્ઠાન- થયાનું મનાયું છે, એટલે શાલિવાહન હાલને બદલે પુરમાં) આવીને, પિતાની વિધવા બહેનની સાથે રાજા શીવાસ્વાતિનું મરણ, તે સાલમાં ઠરાવાય તે એક કુંભારની શાળામાં રહેવા લાગ્યા. તેઓ ભિક્ષા સુમેળ સધાતો જણાય છે.વળી ઈતિહાસકારોએ કીર્તિ માગીને અને તે ભિક્ષા પિતાની બહેન પાસે લાવી, ઉજવળ કર્યાને પણ ગૌતમીપુત્ર રાણી બળથી તેનું ભોજન બનાવીને પોતાના દિવસ નિર્ગમન કરવા નાસિક લેખ ને. ૭ (જુઓ પંચમ પરિચ્છેદ) આ લાગ્યા. એક દિવસે તેમની તે બહેન જળ ભરવાને રાજાને આશ્રયી હોવાનું માની લઈ, તે જ હકીક્ત ગોદાવરીએ ગઈ. ત્યાં તેનું અપ્રતિમ સ્વરૂપ જોઈને, ધ્યાનમાં રાખીને, એમ ઠરાવ્યું છે કે, તે સમયના ૪ શીવસ્વાતિ સાથે મેઘસ્વાતિ શબ્દ સરખાવો. મેધ. કુદતા éા મળેછુ સાં તચોવિંકયો રથના ચારરાય સ્વાતિ જેમ જૈનમતાનુયાયી વિશેષ સંભવે છે તેમ શીવસ્વાતિ જોરાવર જa | તા: હવણHHપ્રતિe નિષ્ણ કન્નરભલે વૈદિક મતાનુયાયી વિચારાય, છતાં શીવકલ્યાણ, મેક્ષ પરવશોwતવારી શેષો નામ નાનાનો તેવા અર્થમાં જૈન ધર્મમાં તે વપરાયલું જોયું છે જેથી વિદિત મનુઘayતથા સહ કારરિ મોહશીવસ્વાતિ જૈનસંપ્રદાયનું નામ હોવાનું પણ કહી શકાશે. मकलयत् । भवितव्यताबिलषितेन तस्याः सप्तधातु रहि૫. જે અસલ કથન ચતુર્વિશતિ પ્રબંધમાં આ तस्यापि तस्य दिव्यशच्या शुकपुद्गल सञ्चारद गर्भाधानमપ્રમાણે છે – भवत् । स्वनामधेयं प्रकाश्य · व्यसनसङ्कटे मां स्मरे. तत्र चैकदा द्वौ वैदेशिक द्विजो समागत्य विधवया रित्यभिधाय च नागराजः पाताललोकगमत् । કા અર્થાત્ ઉન્માદારય રાણાયાં તચિવણો ! (૬) જુઓ, જ. . . ર. એ. સે. નવી આવૃત્તિ ઉં વિષાય જાનૂ apદનીય સતાયન સમથા પુ. ૩, મિ. બઑને લેખ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ શકપ્રવર્તન વિશે ત્યારે શુ? ૨૫૮ ] આંધ્રપતિએ શકપ્રજાને હરાવી, રાજપાટ જે ચેડા સમય માટે અન્યસ્થળે ખસેડવું પડયું હતું તે પાછું અસલની જગ્યાએ આપ્યું હતું; એક વખતે ફેરવવું પડ્યું, અને પાછું તે સ્થાને લાવ્યા, તે બેની વચ્ચે જે કાળ પસાર થઈ ગયા તે દરમિયાન, તેની અધિપતિ– શકપ્રજાએ તેમાં અનેક નવાજુની કરી નાંખી હતી, જેની મરામત કરવી જરૂરી હતી. તેથી જે નવું સ્વરૂપ તે નબરે પછીથી ધારણ કર્યું હતું તેનું નામ નવનગર કહેવાયું. જો કે ખરા વિજય તા શકપ્રજા ઉપર કેટલાય વખત ઉપર મેળવી ચૂકાયા હતા, પરંતુ નગરની દુરસ્તી કરાવતાં ચાર પાંચ વર્ષને ગાળેા પડયા હેાવાથી, જ્યારે ગાદીની પુનઃસ્થાપના નવનગરે—જેને તેમણે પૈઠણુનું ખીજાં નામ અપાયાની કલ્પના ઉભી કરી છે) કરાઇ ત્યારે ઈ. ૭૮ના સમય હતેા. તે ઉપરથી તેના સ્મારક તરીકે તે સાલ પસંદ કરવામાં આવી છે. આ પ્રસંગ સાથે અને આ પ્રમાણે, શકસંવતની ઉત્પત્તિના સંબંધ જોડી કઢાયા હય એમ વિદ્વાનોએ લેખ્યું છે. આવા ભિન્ન ભિન્ન પ્રસંગો શકસંવતની ઉત્પત્તિ સાથે સંયુક્ત થયેલ હેાવાથી, મૂળ આખ્યાયિકાએને એકને બદલે અને રાજાએ! (હાલ તથા શીવસ્વાતિ) સાથે સંબંધ ધરાવતી અમે ગણી લીધી છે. સંશાધન થતાં થતાં આખરીયે જે કરે તે ખરૂં. આ રીતે શીવસ્વાતિના જન્મને પણુ દેવપ્રસાદિત ગણતાં, તેનું આયુષ્ય નાની ઉમરનું અયેાગ્ય લેખાશે. તેથી પુરાણિક ગ્રંથમાં તેને રાજ્યકાળ નાના લખેલ હાવા છતાં, ૪૩ વર્ષ જેટલે દી` સમયી બનાવી તેનેા અંત ઈ. સ. ૭૮માં લઈ જવા અમને સહીસલામત લાગ્યા છે. આખ્યાયિકા ઉપરથી સામાન્ય મત એવા બંધાય છે, કે તે બહુ નાની ઉમરે ગાદીએ આવ્યા છે. પરંતુ તેર ચાદ વર્ષીની જે ઈયત્તા તે સમયે રાજધુરા ગ્રહ કરવાની મનાતી હતી. તે ઉમરે તેને રાજ્યાભિષેક થયે। હાવાનું માની લેવાય ! તેનું મરણ લગભગ ૬૦ વર્ષની ઉમરે થયું ગણવું પડે છે અને સ` સંયેાગેામાં તે વાજખી પણુ લેખાશે. (૭) પુ. ૪, પૃ. ૯૫: તથા જ. બે, ત્રે. રો, એ, સે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખ’ડ ઉપરના પરિચ્છેદે એમ સાષિત કરવામાં આવ્યું છે કે ‘શકશાલિવાહન’ના શબ્દપ્રયાગને શકસંવત્સરની સ્થાપના સાથે સંબંધ નથી. કેમકે બન્નેને સમય જ નુ છે. તેમ બીજી બાજુ એમ સિદ્ધ કરવામાં આવ્યું છે કે, ઈ. સ. ૭૮ કે જ્યારે શકસંવત્સરની આદિ થયેલ માનવામાં આવે છે, તે સમયે જે રાજા આંધ્રસામ્રાજ્યને વિધાતા હતા તેણે, જ્યાં સુધી ઇતિહાસ સાક્ષી પૂરે છે ત્યાં સુધી કાઇ પણ શક-સંવતના પ્રવર્તનમાં જરૂરી ગણાતાં એ મુખ્ય ઉદ્ભવ કારણેા–રાજદ્વારી કે ધાર્મિક દૃષ્ટિરૂપમાંનું એક, પ્રાદેશિક વિજય મેળવ્યાનું કે ધાર્મિક ક્ષેત્રે મહત્વનું કાર્ય કરી ખતાવ્યાનું જણાયું નથી, જો કે સાથે સાથે એમ પણ કહેવાયું છે કે,૭ ‘યુધિષ્ઠિરો, વિશ્રમ, શાજિવાની તણો તૃષઃ સ્થાઢિનચામિનંન:। તતgનર્ગુન મૂતિઃ જો દીવસે શારા: શ્વેતા ॥ કલિયુગમાં, યુધિષ્ઠિર, વિક્રમ, શાલિવાહન થશે; તે ખાદ વિજયા ભિનંદન રાજા થશે, પછી નાગાર્જુન અને છઠ્ઠો કલ્કી. આ છએ શક અથવા સંવતના પ્રવર્તા ગણાશે.” એટલે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, શું આ પરાપૂર્વથી ચાલ્યું આવતું કથન બરાબર નહીં હાય ! વારંવાર આપણે કહેતા આવ્યા છીએ કે, જ્યારે જ્યારે પૂર્વા ચાર્ટ્સનું કથન વર્તમાનકાળની માન્યતા સાથે મેળ ખાતું ન દેખાય ત્યારે ત્યારે તેમને એકદમ અજ્ઞાન ઠેરાવવા કરતાં, આપણી મતિની જાડચતાને અંગે આ લેખનમાં તેમનું દૃષ્ટિબિંદુ સમજાતું નથી, એ વિશેષ સંભવિત ગણવું. આ નિયમ આધારે આ કિસ્સામાં પણ કાં તેમ નવા પામ્યું નહીં હાય ? જો શાલિવાહનના સંબંધ બરાબર જોડી શકાતા ન હોય તા, જે પુરૂષને આપણે શાલિવાહન ઠરાવીએ છીએ તેને બદલે અન્ય વ્યક્તિ જ તે હાય, અથવા જે સ્થાને અનુક્રમમાં તેને આપણે મૂકયા છે ત્યાંથી તેને ખસેડીને ઈ. સ. ૭૮ ની સાલમાં તે આવે તેમ ગાઠવવા જોઇએ. આ બન્ને શકપ્રવર્તન વિશે ત્યારે શું ? ૩. ૧૦, ૪, ૧૨૭ www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ યાદશમ પરિચ્છેદ 1 સ્થિતિના વિકલ્પો આપણે વિચારી જોઇએ. પુરાણકારાએ કવિશુણાયના સમકાલીન તરીકે અથવા તેના આશ્રયદાતા તરીકે જેને કુંતલ ઉર્ફે શાલિવાહન ગણાવ્યા છે. તેને જ આપણે પણ શાલિવાહન ગણાવ્યા છે. વળી તેમાં આપેલ અને ઓળખાવેલ તેના ખીજાં સગાં સંબંધીને આપણે પણ તે જ નામથી એળખતા થયા છીએ. એટલે સર્વેનાં નામ-ઠામ, તથા અરસપરસનાં સગપણ સંબંધ મળી રહેતાં જણાય છે; જેથી કોઈ અન્ય વ્યક્તિ તરીકે તેને ગણી લેવામાં આવ્યા હાય તે પ્રકારની ભૂલ તા થતી નથી દેખાતી. હવે તેને સમય ઈ. સ. પૂ. ૪૭ થી ઈ. સ. ૧૮ જે હરાવ્યા છે તેને બદલે તેના રાજ્યના આરંભ કે અંત ઈ. સ. ૭૮ માં થયા સંભવે છે કે કેમ તે પ્રશ્ન વિચારીએ સામાન્ય રીતે શકની સ્થાપના તેના પ્રવર્તકના (ને રાજા હોય તા રાજ્યકાળના અને ધર્મોપદેશક ડ્રાય તો તેના જીવનના અંત સમય સાથે.જ સંકલિત થયેલ હાય છે. એટલે તે નિયમને અનુસરીને જો રાજાશાલિવાહનના રાજ્યના અંત ઈ. સ. ૭૮ માં આવ્યા હાય તે તેનું રાજ્ય ૬૫ વર્ષ પર્યંત ચાલ્યું હોય તા, તેનું ગાદીએ એસવું ઈ. સ. ૧૦ની આસપાસમાં માનવું રહેશે. અને તેમ બંધ બેસતું કરવા માટે, જે જૈનાચાર્યા, આર્યખપુટ, પાદલિપ્તસૂરિ તથા મંત્રાદિ સિદ્ધિના પ્રણેતા પંડિત નાર્ગાજીÖન અને શકારિ વિક્રમાદિત્ય તેમના સમકાલીન તરીકે સાહિત્યગ્રંથામાં મનાયા છે, તે સર્વને મૃત્યુ બાદ ફ્રીને નવી જી ંગી ધારણ ધરતા બનાવવા પડશે. જેમ બનવું અશકય છે, ઈ. સ. ૭૮માં રાજ્યના અંતને બદલે તેનું રાજ્યા રાહણુ ગણીએ તે તેનું મરણુ ૭૮+૬પ=ઈ. સ. ૧૪૩ માં થશે. તેમ થતાં તા, ઉપરમાં જે અનાાની અશકયતા દર્શાવી છે તે વિશેષત: અશકય બની જશે. મતલખ કે સમયની ગણત્રીએ જે સ્થાને આપણે શાલિવાહનને સ્થાપ્યા છે ત્યાંથી આધાપાછા કરવાથી પણ તેને શક સંવતની સ્થાપના સાથે સંબંધ ધરાવતા અનાવી શકાતા નથી. શકપ્રવર્તન વિશે ત્યારે શુ? [ ૨૫૯ ઉપર વર્ણવેલી એક પ્રકારની સમસ્યાની વિચારણાથી, જેમ શાલિવાહનને પદચ્યુત કરી શકાતા નથી તેમ અન્ય રીતે પશુ તે જ સ્થિતિને વળગી રહેવાનું સાબિત કરી શકાય છે. રાણી ખળશ્રીના શિલાલેખથી તેના પુત્રને ગૈાતમીપુત્ર અને પાત્રને વાસિષ્ઠીપુત્ર તરીકે ઓળખાવાયા છે. સામાન્ય નિયમ એવા ગણાય કે પુત્ર પછી પાત્ર જ ગાદીએ આવે છે, છતાં ન બનવાનું પણ ખતી જાય છે. (જેમ નં. ૨ આંધ્રપતિ પછી તેના પુત્ર ન બેસતાં તેના કાકાના રાજ્ય અમલ વચ્ચે ચાલી ગયા છે). એટલે તે સ્થિતિ પણ આપણા લક્ષ બહાર જવી ન જોઇએ. મતલબ કે બળશ્રીના પુત્ર અને પાત્રો વચ્ચે કેાઈ તૃતીય વ્યક્તિ રાજપતિ તરીકે આવ્યા છે કે નહીં તે સ્થિતિ પણ વિચારવી જોઇએ. પરંતુ અહીં તે શિલાલેખની હકીકતથી જ સ્પષ્ટ થાય છે, કે તેના પુત્ર પછી તેને પાત્રજ, કાંઈ અંતર પડષા વિના અથવા સળંગ અનુક્રમે ગાદીએ ખેઠા છે. તેથી રાણી ખળશ્રીએ પોતાના પુત્રને શક પ્રજાનું નિકંદન કાઢી “શાતવાહનની કાર્તિને ઉજ્વળ કરનાર” તરીકે મનાન્યેા છે. તેમ પુરાણકારે પણ પ્રજાની સાથે યુદ્ધમાં ઉતરીને મારી નાંખનાર શાત રાજાનું મૃત્યુ, શકારિ વિક્રમાદિત્યે ક્ષકને હરાવ્યા બાદ દશ વર્ષે થયાનું જણાવ્યું છે (પુ. ૪, પૃ. ૨૦). આ સં હકીકત ઉપરથી રાણી ખળશ્રીના પુત્ર કે જેણે શક પ્રજાનું નિકંદન કાઢી નાખ્યું તે જેનું મરણુ ઈ. સ. પૂ. ૫૭ (શકારિની જીતના સમય) ખાદ દશ વર્ષે નાંધાયું છે તે શાત રાજાને જ શાતવાહનની કીર્તિને ઉજવળ કરનાર અને શકાર વિક્રમાદિત્યના સહાયક તરીકે લેખવા રહે છે. અને તેને તેમ ગણી, તેની પાછળ ગાદીએ આવનારનેખળશ્રીના પાત્રને ઈ. સ. પૂ. ૪૭ થી શરૂ કરી ૬૫ વર્ષીનું રાજ્ય ભાગવી ઇ. સ.૧૮માં મરણ પામતે લેખવા રહે છે. જો આમ થાય તા જ જૈન સાહિત્યગ્ર થામાં સૂચવેલા, આર્યખપુટ, પાદલિપ્તાદિના સર્વ પ્રસંગેાના સમયાનુક્રમ સચવાઈ જાય છે. જેમ શિલાલેખના (૮) વિશેષ શિલાલેખી પુરાવા માટે ન'. ૧૮ના વૃત્તાંતમાં ધાર્મીિક પ્રવૃત્તિ અને ધર્મની સમન્તતિવાળા પારિગ્રાફ જુઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] શક»વર્તન વિશે ત્યારે શું ? [ એકાદશમ ખંડ પુરાવાઓથી આ હકીકતોને મળતા આવવું પડ્યું તે ન જ બની શકયું હોય કે, ભવિષ્યમાં અમુક પ્રસંગ પુરવાર થાય છે. તેમ નં. ૧૭ અને ૧૦ના સિક્કાઓ બની આવશે ત્યારે આ પ્રકારે આમ કરવું છે માટે ઉપરથી પણ તેમને શકારિ વિક્રમાદિત્યના ધમબંધુ- અત્યારથી જ રાજા નહપાના સિક્કા એકઠા કરીને એક જ ધર્મના–સહધમ તરીકે તેમજ અવંતિપતિઓ સંગ્રહી રાખી મુકે ? એટલે કે સિક્કાના સમય સાથે સંબંધમાં આવ્યા હોવાનું સાબિત થઈ શકે છે. પરત્વેને વિચાર કરતાં પણ આપણે આળેખેલહકીકતને આ પ્રમાણે એક તરેહના નહીં પણ અનેક પ્રકારના ફેરવવાનું અશકય છે. પ્રસંગોથી-જે કાઈ ઇતિહાસમાં જણાય છે તે લઈને એવી રીત-જેમ સિક્કાના સમયની ગણત્રી તપાસી જુઓ તે પણ તેને તે જ પરિણામ આવી તપાસી જોઈ, તેમ સિક્કાચિત્ર તપાસતાં પણ તેને રહે છે. તે જ પરિણામ આવે છે. નં. ૧૭ વાળા ગૌતમીપુત્ર - ત્રીજી રીતે તપાસીએ-નહપાના સિક્કા ઉપર શાતકરણના તેમજ નં. ૧૮વાળા વાસિષ્ઠીપુત્ર શાતગૌતમીપુત્રનું મહોરું પાડવામાં આવ્યું છે. નહપાણનું કરણિના સિક્કાઓમાં જે ચિહ્નો કેતરાયાં છે તે મરણ ઈ. સ. પૂ. ૭૪માં સિદ્ધ થયું છે. જ્યારે સ્પષ્ટ રીતે જૈનમતનાં ચિહ્નો છે. અને રાણી બળશ્રીના ૌતમીપુત્ર શાતકરણિ રાણબળથીના પુત્રને અથવા આ પુત્ર તથા પૌત્રના શિલાલેખમાં જે દાન વગેરે શકને, ક્ષહરાટ પ્રજાનો(કે જે પ્રજામાં નહપાણની ગણના અપાયાં છે તે પણ તે જ ધર્મને પ્રભાવ સૂચવતી થઈ છે) સત્યાનાશવાળી પિતાને સાતવાહન વંશની વસ્તુઓ છે. તેમ નહપાણુ ક્ષહરાટ અને રૂષભદત્ત કીતિને નિષ્કલંકી બનાવનારને, સમય ઈ. સ. પૂ. શકે જે યુદ્ધો નાસિક પ્રાંતમાં આ શાતવાહના ૦૨થી ૪૭ (જાઓ ૧૧મું ૫રિચ્છેદ) ઠરાવ્યો છે. વંશીઓ સાથે ખેલ્યાં છે, તેમના ધર્મ, અને શિલાલેખમાં એટલે કે આ બે બનાવ વચ્ચે બહમાં બહ આલેખાયેલી હકીકતથી સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ ૨૭ વર્ષનું અને ઓછામાં ઓછું બે વર્ષનું અંતર ૫ણું તે જ ધર્મના અનુયાયીઓ હતા. શાતકરણિના છે. એક રાજાના સિક્કા ચલણમાંથી હજી અદશ્ય જીવન પ્રસંગની વાસ્તવિકતા પણ સિકકાઓ, શિલાલેખ થયા ન હોય ત્યાં જ તે સવને એકત્રિત કરી તથા ગ્રંથસાહિત્યના પુરાવાઓથી તે જ ધર્મના હોવાની ટંકશાળમાં તેના ઉપર બીજી છાપ પાડી લીધી સમજી સાબિત થઈ જાય છે. આ પ્રમાણે ચારે બાજુએથી, શકાય છે. કહેવાની મતલબ એ છે કે, એક પ્રકારના ગમે તે પ્રકારના પુરાવા લઈને, કાટીએ ચડાવી સિક્કા ઉપર જ બીજા પ્રકારની છાપ પાડવી હોય તે, જુઓ પરંતુ એકને એક જ છેવટ આવીને ઉભું રહે છે. તે જેટલામાં પ્રચલિત હોય તેટલામાં જ કરી લેવું એટલે નિશ્ચયપૂર્વક–જરાપણ શંકારહિત-માનવું પડે છે સતર છે. પરંતુ જે ઈ. સ. ૭૮માં શકપ્રવર્તક કે જે નિર્ણયે ઉપર આપણે આવ્યા છીએ તે શાલિવાહનને મરણ પામેલો ગણાય, તે તેને રાજ્યા. સત્ય જ છે. ભિષેક ઈ. સ. ૧૩માં અને તેના પુરોગામીને ઇ. સ. આ પ્રમાણે સમયની ગણત્રીઓને, અનુક્રમની પૂ. ૧૨માં થયું હોવાનું ગણુ રહેશે. અને તે સમયે ગણત્રીઓને, કે અતિહાસિક પ્રસંગો જે બન્યાનું નકળી નહપાણને તો મરી ગયા પણ લગભગ ૬૦ થી ૬૫ આવે છે તે સર્વની ગણત્રીઓને, જન તથા વૈદિક વર્ષ થયાં કહેવાય. તે તેટલા સમયના અંતરે તેના સાહિત્યગ્રંથોમાં વર્ણવાયેલી હકીકત સાથે બંધ સિક્કાઓ ને વીણીવીણીને એકત્રિત કરવા ને પછી બેસતો મેળ સધાઈ જાય છે. છતાં વાદ કરવાની તેના ઉપર છાપ પાડવી શકય છે ખરી? વળી એવું ખાતર એક બે મદા જે તદને અશક્ય છે તેની (૯) વર્તમાનકાળે આપણે અનુભવ એ થાય છે કે, એક અંત સુધી બહુમાં બહુ તે ચાલે છે. તે બાદ તેને સમયના સિક્કા તેની પછી ગાદીએ આવનારના રાજ્યના રાજહુકમથી જ પાછા ખેંચી લેવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ત્રયોદશમ પરિચ્છેદ ] ત્યારે શકવર્તક કેણુ અને શા માટે? [ ૨૬૧ ચર્ચા પણ કરી લઈએ કે જેથી અવનવા વિચાર ઈ. ઈ. ને પણ વૈદિક જ લેખવા રહેશેજ્યારે કરવાને સ્થાન રહે નહીં. આપણને સુવિદિત છે કે તેઓના જ શિલાલેખમાં કોતરાયેલા શબ્દો અને પ્રાચીન સમયના ગ્રંથમાં-ફતે જૈન, વૈદિક કે હકીકતને લઇને તે તેમને અવૈદિક કહેવા પડે છે. બૌદ્ધસંપ્રદાયના -જે પ્રમાણે વર્ણન કરાયાં છે. આ પ્રમાણે શિલાલેખની અને સિક્કાઈ હકીકતને તે એવાં છે તેવાં ને તેવાં સ્વીકારી લેવા ગ્ય તે પરસ્પર વિરૂદ્ધ જનારી ઠરાવવાથી અનેક મુશ્કેલીઓ નથી જ, ને તેથી જ સંશોધનના કાર્યમાં મુશ્કેલીઓ ઉભી થવા પામશે. તે તેવી અક મુશ્કેલીઓનો ઉભી થયા કરે છે. એ જ પ્રમાણે જૈનસાહિત્યગ્રંથમાં પરિપાક નિપજાવવા કરતાં, જે અશક્યતા માની આ શાલિવાહન રાજા સંબંધી જે કથાનકે લખાયાં લેવાથી તે બધું બનવા પામે છે તેને જ કાં, પડતી ન છે તેને કેવળ વાચનાર્થ જ કરાય તે એ વનિ મુકીએ ? એટલે કે જે ચિહનેને આપણે જૈનધર્મનાં નીકળે છે કે, શાલિવાહન રાજા અને કુંતલ બને હોવાનું મનાવ્યું છે-સાબિત કર્યું છે–ને તે જ પ્રમાણે ભિન્ન વ્યક્તિ છે, એટલું જ નહીં પણ શાલિવાહનની છે તેને તેમજ રહેવા દઈને આગળ વધવું. આ પ્રમાણે પછી જ કુંતલ થયો છે ત્યારે પુરાણકારોની માન્યતા અશકય વસ્તુસ્થિતિના વિવાદનું પરિણામ સમજી લેવું. પ્રમાણે ( જુઓ પૃ. ૨૭ માં પાછુટર સાહેબ આખીયે ચર્ચાને સાર એ થયો કે શક સંવતની શોધિત વંશાવળી) કુંતલનું સ્થાન શાલિવાહનની પૂર્વે આદિ ઈ. સ. ૭૮ માં જેમ મનાઈ છે. તેમજ છે. અને જ્યાં મતભિન્નતા હોય ત્યાં એમને એમ તો ગણવામાં આવે છે તે સાથે ને. ૧૮ વાળા શાલિસ્વીકાર ન જ કરી લેવાય. તેમજ કુંતલને શાલિ- વાહન હાલ રાજાને કઈ રીતે સંબંધ નથી, પરન્તુ વાહનની પાછળ લેવા જતાં તેના સમકાલિક તથા શક્ય છે કે, તેની પછી આવનાર કોઈ રાજાએઆશ્રિત એવા કવિગુણાઢયનું સ્થાને ફેરવવું પડશે. કદાચ નં. ૨૩ માં એ–તે ચલાવ્યો હોય કે તેની જ્યાં એકનું સ્થાન ચૂત કરાય ત્યાં બીજી પણ અનેક પ્રજાએ તેના કેઈ મહાકાર્યની યાદગીરી જાળવવા અસંગતતા ઉભી થાય. એટલે પરિણામ એ આવે કે ચલાવ્યો હોય. ધરમૂળથી સર્વ પરિસ્થિતિનો વિચાર કરવો જ પડે. ઉપરમાં આપણે જોઈ ગયા છીએ કે, આખ્યાતેને બદલે તે અશકયતાને વિચાર કરવાનું માંડી જ યિકાની ફુઈએ રાજા હાલ અને રાજા શિવસ્વાતીના વાળવું તે બહેતર થઈ પડશે. બીજી અશકયતા જે જન્મ સાથે દૈવી સંગો જોડાવિવાદ ખાતર વિચારતી રહે છે તે એ કે, સિક્કા- ત્યારે પ્રવર્તક એલા છે. એટલે તે બેમાંથી ચિહ્નો જેનામતનાં હેવાનું જે લેખવ્યું છે અને જે કેણુ અને એકને શક સંવતના ઉદ્દભવ સાથે ઉપરથી અનેક અનુમાને તારવીને પરસ્પર મળતાં શામાટે? સંબંધ હોઈ શકે. પરંતુ રાજા બતાવાયાં છે તેને બદલે તેને જ વૈદિક મતના ગણી હાલ વિશે અનેક પ્રકારે વિચાર લેવાય તે કેમ? પ્રથમ તે વિદ્વાનોને બેટા પાડયા કરી જોતાં, કઈ રીતે તેને સંબંધ સંભવિત બનાવી કહેવાશે; છતાં સંશોધનનો વિષય જ એવો છે કે, શકાતો નથી જ. એટલે હવે વિચાર કરવો રહ્યો કેવળ એક વખત નિશ્ચિત થયેલી વસ્તુ, વિશેષ સબળ નં. ૨૩ વાળા શિવસ્વાતીના જન્મને. દૈવી સંગમાં આધારપૂર્વક સામગ્રીને આવિસ્કાર થતાં, ફેરવાઈ જન્મ થ તે ભાવી કારકીર્તિનું પ્રતિક તે છે જ જાય છે તેમ આ સિક્કાચિહ્ન સંબંધે વિદ્વાનનું મંતવ્ય પરંતુ જ્યાં સુધી તેવો બનાવ ખરેખર બન્યાનું નોંધાયું પણ ફેરવવાને વાંધો હોઈ ન જ શકે. પરંતુ તે માટે ન હોય, કે તેમ બન્યું હોવાની શોધ સાંપડે નહી, આધાર કે દલીલ તે જોઈએ જ ને ? વળી શાત- ત્યાં સુધી કેવળ જન્મ વિશેની આખ્યાયિકા ઉપર જ વહન વંશી સિક્કાઓનાં ચિહ્નોને વૈદિક ઠરાવાય તો મદાર બાંધીને સંતોષ પકડી રખાય નહીં. બનાવ બે તે ચિહુર્નેના આધારે નહપાને, ચકણુને, રાજીવુલને પ્રકારના હોઈ શકે છે. રાજદ્વારી અને ધાર્મિક અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ દર ] શસંવત પ્રવર્તક કયા ધર્મને અનુયાયી? [ એકાદશમ ખંડ સામાજીક મિશ્રિત ધાર્મિક વિદ્વાનોએ રાજદ્વારી નજરે રહેતું હોય છતાં, જયારે સર્વ વિદ્વાન અને ગ્રંથકાશે આ પ્રસંગને વિચારી લઈ, પૃ. ૨૦૭ માં જણાવ્યા શક સંવતની સ્થાપના ઈ. સ. ૭૮માં રાજા હાલ પ્રમાણે પૈઠણ-નવનગરની સ્થાપનાને શકપ્રવર્તકના શાલિવાહનના હસ્તે–સમયથી થયાનું બુલંદ અવાજે નિમિત્તભૂત માન્યો હતો. પરંતુ તે કેવળ કલ્પના જ બપોકાર જાહેર કરે છે ત્યારે તેની અવગણના છે તે આપણે તેવા અનુમાનના જન્મદાતા શિલાલેખ કરવી તે એક ધૃષ્ટતા જ લેખાય; વિક્રમસંવત્સર નં. ૧૪ માં વપરાયેલા શબ્દોને અનુવાદ કરવામાં પર જેમ અઘપિ ફેલાઈ રહેલી અનેક માન્યતાનોજે રીતે ભૂલ થવા પામી છે તેનું સ્પષ્ટીકરણ કરતાં જેવી કે તેના કર્તાના સમય વિશે તેમજ એક વખત સમજાવ્યું છે. એટલે શકપ્રવર્તનના કારણમાંથી રાજ સ્થાપન થયા પછી કેમ અટકી ગયા હતા અને વળી કારણના પ્રસંગને દૂર રાખવો પડે છે. પછી વિચા. લાંબે કાળે સજીવન થયો હતો. ઈ. ઈ. સર્વ-ઉકેલ ર રહ્યો ધાર્મિક પ્રસંગ. જ્યાં સુધી માહિતી મળે જૈન પ્રમાણેની મદદથી આણી શકાય છે, તેમ આ છે ત્યાં સુધી તે એક જ પ્રસંગ નોંધાયો છે કે જેને શક સંવતસર સંબંધમાં ૫ણું તેના પ્રમાણેથી યશ સંબંધ જોડી શકાય; અને તે પ્રસંગ બ્રાહ્મણોથી કરાતા મેળવી શકાશે એવી ઉમેદ અમે સેવી રહ્યા હતા પરંતુ યમાં સિંહલદ્વીપના બ્લેચ્છ તરફથી નંખાતી મુસ્કે- તેમાં ફાવ્યા નથી તેટલે દરજજે દિલગીરી દર્શાવવી લીઓના નિવારણરૂપે શંકર ભગવાનની પ્રસાદીરૂપ જેને રહે છે. અન્ય વિદ્વાને હવે આ બાબતમાં વિશેષ જન્મ થયો હતો અને જેણે સિંહલદ્વીપ છાતી પ્રકાશ પાડે એટલી અભ્યર્થના સાથે વિરમીશું. લઈ ત્યાંના કે વચ્ચે આવતા પ્રદેશમાંના મ્લેચ્છને શક સંવત્સરના પ્રવર્તક વિશે કે તેના સમય વિશે સંહાર વાળી નાંખ્યા હતા તે પ્રસંગ છે. હવે જે તે બનાવે છે કે આપણે પાકે તાગ લાવી નથી શકયી પરનું આ નં. ૨૩ વાળા સાથે સંબંધ ધરાવતે ગણીએ તે એટલું ચોકકસ છે કે, તેનો તે બાદ પ્રા પિતાને ધર્મ વિધાન સુખરૂપ કરી શકસંવત પ્રવર્તક ઉપયોગ વર્તમાનકાળે ઉત્તર શકતા થયા મનાય. આ પ્રમાણે વસ્તુસ્થિતિ હોવાને કયા ધર્મને હિંદમાં તેમજ દક્ષિણહિન્દમાં મેળ ઉતારાય તેજ નં. ૨૩ વાળાને ધાર્મિક ત્રાસ અનુયાયી ? થતો નજરે પડે છે, દક્ષિણુહિંદ નિવારણના સ્મરણાર્થે સંવત્સરના પ્રવર્તક તરીકે લેખી કરતાં ઉત્તરહિંદને વિસ્તાર શકાય; જો કે આ બનાવ તે, રાજા હાલના જીવન માટે છે છતાં શકને વપરાશ દક્ષિહિન્દમાં વધારે સાથે સંકલિત છે એમ આપણે પૂરવાર કરી બતાવ્યું છે એમ કહી શકાશે. વળી એ માન્યતા એવી સજજડ છે કેમકે તેમાં કુંતલનું નામ સ્પષ્ટ છે, વળી કુંતલના મૂળ કરી બેસી રહી છે કે, ઉત્તરહિન્દમાં જે સમકાલીન તરીકે ગુણાઢયને લેખાવ્યો છે એમ અનેક કશાનવંશી કે અન્ય પરદેશીઓએ આવીને સંવત્સર આનુષંગિક પુરાવાથી નિરધાર કરી શકાય છે તેમજ ચલાવ્યો હતો તેની આદિ પણ ઈ. સ. ૭૮ માં જ રાજા કુંતલ તે હાલ શાલિવાહનનું બીજું નામ છે થઈ હતી અને તેઓને પ્રજાના અંશ તરીકે તે નક્કી છે. એટલે સર્વ વર્ણન નં. ૨૩ કરતાં ન. ઓળખાવી તેમનાં સંવતને પણ શકસંવતના નામથી ૧૮ વાળા રાજા હાલને જ વધારે લાગુ પડે છે. ઓળખાવ્યો હતો. એટલે ફાવે તો ઉત્તર હિન્દને કે એક જ પ્રસંગ કાંઈ બે વ્યક્તિને લાગુ પડતો ન જ દક્ષિણ હિન્દને ગમે ત્યાંને ઉદ્દભવેલ શકસંવત હોય, બનાવી શકાય. આમાં ખરું શું છે તે વિશેષ મંથન તે પણ–બર્ભે બંને એકજ સંવત છે એટલે તેની આદિ અને સંશોધન માગી લે છે ત્યાં સુધી તે આપણે ઈ. સ. ૭૮ માં જ થયેલ છે. અને આ પ્રમાણે ગણી, શકપૂરવાર કરી રહેલ બીનાને જ સત્ય તરીકે સ્વીકારી સંવતનો પ્રચાર સારાયે ભારતવર્ષમાં વિશેષ પ્રમાણમાં લેવી હે છે. એક વખતે થઈ રહ્યો હતે એમ જણાવ્યું રખાયું આપણું મંતવ્ય ભલે એક પ્રકારે સાબિત થઈ છે, પરંતુ આપણે સાબિત કરી કરી ગયા છીએ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ત્રદશમ પરિચ્છેદ 3 શકસંવત પ્રવર્તક કયા ધર્મને અનુયાયી? [ ર૩ (- જુઓ પુ. ૪, કુશનવંશના વૃત્તાંત) આ પરદેશી ઉત્પત્તિને બ્રાહ્મણધર્મ સાથે જોડી દેવાતી હોય તે પ્રજાના સંવતની આદિ ઈ. સ. ૧૦૩ માં એટલે કે, તે અન્યાય કરનારી કહેવાશે. કેમકે પ્રાચીનકાળે દક્ષિણહિંદના સંવત કરતાં ૨૫ વર્ષ મોડી થઈ છે, વર્તમાન સમયની પેઠે ધર્માવલંબનના કેઈ વાડા પડી જેથી તે બંને સંવતને તદ્દન નિરનિરાળા જ માનવા ગયા હતા કે અમુક ધર્મનું જ શરણ અમુકે સ્વીકારવું, રહે છે અને તેમ છતાં પ્રાચીન સમયે કે અત્યારે આ હકીકત દરેક પુસ્તકમાં અને તેમાં ખાસ કરીને ઉત્તરહિન્દમાં પ્રચલિત શકસંવતને માનનારા. ભલે પુ. ૧ અને ૨ માં અનેકવાર સ્પષ્ટપણે અને પુરાવા ક્ષેત્રફળ અને સંખ્યાની દ્રષ્ટિએ દક્ષિણદેશમાંના શકને સાથે પુરવાર થતી આપણે નિહાળી છે. એટલે કેવળ માનનારા કરતાં વિશેષ પ્રમાણમાં હોવાનું મનાયા બાહ્મણ કન્યાના પેટે જન્મ ધારણ કરેલ હોવાના કરે, છતાં જેને ખરે શકસંવત્સર કહેવાય છે તેના કારણે જ તેના સ્થાપક વૈદિકધર્માનુયાયી હતા એમ અનુયાયીઓ તે દક્ષિણહિન્દમાં જ વધારે મળી આવે નિશ્ચયપૂર્વક ઠરાવી શકાય નહીં. બીજી હકીકત એ છે એ વાત નકકી સમજવી. અલબત્ત, પ્રાચીન સમયે નીકળે છે કે, આ શકના સ્થાપક રાજાએ, યજ્ઞ કરતા ખરા શકસંવતને માનનારા ઉત્તરહિન્દમાં નહીં હોય– બ્રાહ્મણને જે અભય પદાર્થોના અને અસ્પૃશ્ય હાડઅથવા નહીં હતા એમ કહીએ તો પણ ચાલશે-છતાં માંસાદિ વસ્તુઓના પ્રેક્ષપન કરી અસુરો તથા. વર્તમાનકાળે ત્યાં વસેલી જે સંખ્યા તે શક વાપરતી દાનવો ત્રાસ આપી રહ્યા હતા તેમાંથી મુક્તિ અપાવી. માલમ પડે છે તે. દક્ષિણ હિન્દની પ્રજાના સંપર્કમાં હતી; તેથી તેને વૈદિકમતને ઉદ્ધારક જરૂર કહી, આવ્યાના પરિણામરૂપે સમજવું રહેશે. ખરી વાત શકાશે. જોકે આ કથન વૈદિકગ્રથનું-પુરાણોનું છે, છે કે સંયુક્ત પ્રાંતમાં, અને તેમાંયે ઔધ અને જ્યારે જેનગ્રંથોમાં તેવી કે હકીકત નથી જ એટલે અલ્હાબાદ, કાશી, બનારસવાળા પ્રદેશમાં તેનો વપરાશ એકદમ માની લેવા કરતાં, તેના ઉપર વિચાર કરવાનું ઉત્તરહિન્દના અન્ય પ્રાંત કરતાં વિશેષ દેખાય છે માંગી લે છે. છતાં તેને મહત્વપૂર્ણ લેખીએ તે પલ્સ પરન્ત તે સંસ્કૃત ભાષાનાં અને તે અન્વયે પંડિતોનાં એ સામે એમ દલીલ લાવી શકાય છે. પિતાની પ્રજાને મૂળ ધામ ગણાતાં સ્થાનોને આભારી છે. આ પ્રકારના કેઈ પણ પ્રકારના ઉપદ્રવમાંથી બચાવી લેવી તે તે સાંપકિક અને વિદ્યાવિષયી તને લીધે ઉત્તર- દરેક રાજવીને ધર્મ છે. પોતે કયે ધર્મ પાળે છે તે હિન્દમાં શકસંવતને પ્રવેશ થવા પામ્યો ગણાશે. વસ્તુ સાથે તેને સંબંધ હોય યા ન પણ હોય. જોકે, બાકી તો તેનું જન્મસ્થાન દક્ષિણહિન્દ જ છે ને તે વૈદિકધમ નહોતે એ, સ્પષ્ટપણે પુરવાર કરતે. તેથી જ ત્યાં તેના વાપરનારા વિશેષ પ્રમાણમાં મળી આપણી પાસે મજબૂત પુરાવો ન હોય ત્યાંસુધી, ઉપર આવતા જણાય છે એમ કહેવું પડે છે. બતાવેલું દૃષ્ટાંત તે પોતે વૈદકી ધર્મનુયાયી હેવાનું એક બીજી એક માન્યતા એવી પ્રસરી રહેલ છે કે, કારણુ લેખી શકાય છે. આવા ભત્પાદક અથવા તે સંવત્સર મુખ્યપણે વૈદિકમતવાળા જ-એટલે કે સંદિગ્ધ અને ગ્રંથસ્થ પૂરાવા કરતાં વિશેષ વિશ્વસબ્રાહ્મણો જ વાપરે છે કેમકે તેની ઉત્પત્તિ તે ધર્મના નીય એવા શિલાલેખી કે સિક્કાઈ પ્રમાણે કહે છે અનુયાયીઓને જ આભારી છે. આ માન્યતા સત્ય તે પણ આપણે તપાસી લઈએ. જે અનેક સિલા, છે કે કેમ તે પણ આપણે તપાસી લઈએ. તેની ડે. રેસને પોતાના પુસ્તકમાં ઉતાર્યા છે તે સલબરા ઉત્પત્તિ, ફાવે તો રાજા હાલ શાલિવાહનને અંગે કે આપણે પંચમ અને ષષમ પરિચ્છેદે અવતરિત કર્યા છે. રાજા શિવસ્વાતિને અંગે થઈ હોય, પરંતુ એટલે તેમાંથી તો ઉલટું એમ પ્રતિપાદિત થાય છે કે, આ સત્ય છે કે તે બંનેના જન્મ સાથે જોડાયેલી આખ્યા. સતવહનવંશીઓને કુળધર્મ જૈન હતું. તેઓ વૈદિક યિક્તઓમાં, બ્રાહ્મણ કુટુંબની કુમારિકાને નિર્દેશ મતાનુયાયી હોવા વિશે એક પણ મુદ્દો તેમાંથી શબ્દો. આવે છે જ. આટલી હકીક્તને લીધે જ જે તેની જાતે નથી. ઉપરાંત તેમના સિક્કા ઉપરનાં ચિન્હો Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] શકસંવત અવૈદિક હવા વિશે અન્ય પુરાવાઓ [ એકાદશમ ખંડ પણ શિલાલેખની હકીકતને સમર્થન આપતાં નજરે સાબિતીઓ મળી આવે છે. ભિન્નભિન્ન વંશી રાજાઓએ પડે છે. જ્યારે શિલાલેખ અને સિક્કાચિહનો જેવા જે અનેક શિલાલેખો કોતરાવ્યા પ્રમાણિક અને સજજડ પૂરાવા એક જ વસ્તુ કહી શકસંવત અવૈદિક છે તેમાં છેવટે મિતિદર્શન રહ્યા હોય, ત્યારે તેનાથી ઉપરવટ જવું આપણને શી હેવા વિશે અન્ય કરાવવાની પ્રણાલિકો અંગીકાર રીતે પરવડી શકે? એટલે સાબિત થાય છે કે, પુરાવાઓ કરી હોય એમ દેખાય છે. અને શાતવાહનવંશી રાજાઓને કુળધર્મ જૈન હતા. તેમણે તેમની આ મિતિદર્શનની જે બ્રાહ્મણ પ્રજાને અસુરોના ત્રાસથી સંરક્ષણ આપ્યું પદ્ધતિના બારિક નિરિક્ષણ કરવાથી તે ક્યાં હતું તે, કાંતે રાજકર્તાની સામાન્ય ફરજ રૂપે હતું વર્ગના કયા, વંશના કે કયા ધર્મના હશે તેની તારઅથવા તે ગ્રંથમાંહેલી હકીકત પક્ષપાતના રંગથી વણી કરી શકાય છે. (પુ. ૪, પૃ. ૮૪થી ૮૫) આ ચમત્કારિક બનાવવામાં આવી હતી એમ માનવું રહે છે. બાબતના ઈસારા અનેક વખત કરવામાં આવ્યા છે તથા એક મુદે ખાસ લક્ષમાં રહે તે માટે અત્રે નોંધ તે આધારે નહપાણ, રૂષભદત્ત, અષણ, કુશનવંશી કરવી જોઈએ. આ શાતવાહન વંશીઓ મૂળથી તે રાજાઓ, રાજુલુલ આદિને એક બીજાથી છુટા પાડવાને જૈનધર્મીઓ જ હતા, પરંતુ . ૭ ના રાજ્યકાળે આપણે શક્તિમાન પણ થયા છીએ. તે જ પ્રમાણે એક જબરજસ્ત ધર્મક્રાતિનું મોજું ફરી વળ્યું હતું આ શાતવહનવંશીઓના શિલાલેખોમાં ગ્રહણ કરેલી ને તે સ્થિતિ કેટલાંક વર્ષો સુધી ચાલુ રહી હતી. મિતિદર્શનની પદ્ધતિએ જો તપાસીશું, તો તરત જણાઈ વળી તેમાં અમુક સમયે–પચીસ ત્રીસ વર્ષ બાદ-કાઈ આવે છે કે તેમણે પણ જૈનધર્મીઓએ અખત્યાર નાચાર્યના ઉપદેશથી પરિવર્તન થઈ મળ સ્થિતિ કરેલી રીતે જ કામ લીધું છે. સર્વેએ સાલ, ઋg, આવી ગઈ હતી. તે નં. ૨૩ના અમલ સુધી ચાલુ માસ અને પક્ષ નિર્દેશ્યા છે પરંતુ જેમ પુરાણોમાં રહી હતી. અને તેણે વૈદિકધર્મ અંગીકાર કરી શક- કલિયુગના આટલા વરસે કે યુધિષ્ઠિરના અથવા લૌકિક સંવતનું પ્રવર્તન કરી રાજધર્મ તરીકે વૈદિક ધર્મને સંવત્સરના ફલાણું વર્ષ એમ લખાતું નજરે પડે છે સ્થાપીત કર્યો હતો. તે ઠેઠ સાતવાહન વંશના અંત તેમ આ રાજાઓના શિલાલેખોમાં એક પણ ઠેકાણે સુધી તેને તે સ્થિતિ પ્રવર્તી રહી હતી. અમારી આ લખાયું હોય એમ જણાતું નથી; અને તેને બદલે પ્રમાણેની માન્યતા હોવાને લીધે, અત્યાર સુધી જ્યાં બીજી કોઈ જુદી પડતી રીતિએ કામ લીધું હેત તે જયાં નિર્દેશ કરવાનો પ્રસંગ પડયો છે ત્યાં ત્યાં પણ આપણને અન્યથા વિચારવા માટે એક કિરણ એવું જ જાહેર કર્યું છે કે, આ રાજવંશના રાજ્યકાળે તે મળત જને ? એટલે અન્ય પદ્ધતિના અભાવે, બે વખત ધર્મક્રાંતિ થવા પામી છે; એક નં. ૭ના આપણે એવા અનુમાને જવાને દેરવાઈએ છીએ, કે રાજ્યકાળે અને બીજી નં. ૨૩ના રાજ્યકાળે; પરંતુ તે પદ્ધતિ વાપરનાર અન્ય રાજવીઓ જે મતાવલંબી હવે વિશેષ અધ્યયનને પરિણામે, તેમાં ફેરફાર કરવાની હતા તેજ મતવાળા આ અધપતિઓ પણ હોવા જોઈએ. જરૂર પડે છે. ધર્મકાંતિ બે વખત નહીં પણ એક જ વળી નં. ૭ વાળા શાતકરણિએ ધર્મપલટ વખત થઈ હતી. અને તે પરિવર્તન પણ એકંદર કર્યાને તથા અશ્વમેધ કર્યાને ઉલ્લેખ તેણે ઉભા ૭૫૦-૮૦૦ વર્ષના તેમના સત્તાકાળ દરમિયાન માત્ર કરાવેલ સાંચી સ્તંભમાંથી જેમ મળી આવે છે તેમ ૨૫-૩૫ વર્ષ જ તેમણે કર્યું હતું, આ નં. ૨૩ વાળાએ પણ જે ધર્મ પરિવર્તન કર્યું ઉપલા પારિમાકે રાજા શિવસ્વાતિને અરે કહાને હોત તો તેમ કર્યાનું કોઈ પણ જાતનું સ્મરણ ચિન્હ કે તેના રાજવંશને શિલાલેખ અને સિક્કાચિનનાં જાળવવાનું પગલું ભર્યું હેત એવું માનવાને સ્વભાપ્રમાણેથી અવૈદિક હોવાનું આપણે જણાવી ગયા છીએ. વિક કારણ એ માટે રહે છે કે, ધર્મપલટો કરનારના વળી બીજી રીતે પણ તેજ હકીકતને સમર્થન કરનારી જીવનમાં તેને એક ખાસ અને વિશિષ્ટ પ્રસંગ લેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ ત્રયોદશમ પરિચ્છેદ ]. શકસંવત હતે ખરે? [ ૨૬૫ વામાં આવે છે. વળી ધર્મપલટ કરનાર રાજવી કાંઈ થાય છે કે (૧) શું ત્યારે શકસંવત વાસ્તવિક રીતે સામાન્ય કટિનો પુરૂષ હોતો નથી. તે તો અનેક ચાલ્યો જ નથી? (૨) કે શક શબ્દને અર્થે તે રીતે બહાર પડી આવતા તથા મહત્ત્વપૂર્ણ, પ્રભાવ અસલમાં બીજી કઈ રીતે થતા હતા, પરંતુ તેને વતી અને ઝળકતી કારકીર્દિને વરેલે રાજપુરૂષ હેય પાછળના લેખકોએ સંવત શબ્દના અર્થમાં માની લઈ છે. તેમાંય આ તે, ધર્મપલટો કરનાર હોવા ઉપરાંત મુશ્કેલી નીપજાવી દીધી છે? (૩) અને તેમ હોય તે એક શપ્રવર્તક રહ્યા. આ બંને કાર્યો તેના જીવનને તેનું નિરસન શક્ય છે કે આ ત્રણે પ્રશ્નો આપણે ધન્ય કરનાર-સાર્થક-સફળ બનાવનાર ગણાય; જેથી એક પછી એક વિચારીએ. તેની યાદગિરિ કોઈને કોઈ પ્રકારે આચરણમાં મૂકયો પહેલો પ્રશ્ન:-શકસંવત શું વાસ્તવિક રીતે ચાલ્યા વિના તેને જપ જ ન મળે. છતાં જ્યારે તેમાંનું કઈ નથી? જે જે સાહિત્યિક તેમજ ઐતિહાસિક સામગ્રી નામનિશાન નજરે પડતું નથી ત્યારે વિશેષ ને વિશેષ અમને પ્રાપ્ત થઈ શકી છે તેની ચર્ચા-વિવાદ માનવું રહે છે કે, તેણે ધર્મપલટ પણ કર્યો નહીં વાચક સમક્ષ ધરવામાં આવ્યો છે; ને તે ઉપરથી હોય; તેમ વિશેષ આગળ વધીને કહીએ કે તેણે શક અમારા પ્રમાણિક મત તે એમજ થયેલ છે કે જે સંવત પ્રવર્તાવ્યું પણ નહીં હોય. વળી આ શક સ્વરૂપમાં (જે શાલિવાહન રાજાનું નામ જોડીને) પ્રવર્તન વિશેનું વિશેષ વિવેચન આગળના પારિગ્રાફે તેને પ્રચલિત થયેલ મનાય છે તે સ્વરૂપમાં તે કરેલ છે). બનવા પામ્યું ન જ હોય, સિવાય કે નં- ૧૭, ૧૮ના - સામાન્ય રીતે, વપરાતા અનેક સંવત્સરામાં શકનું યુમમાંથી નં. ૧૮ ને રાજા શાલિવાહન તરીકે ઓળપણ નામ છે. તે જેમ પૃ. ૨૦૭ ઉપર ટાંકેલ લેકથી ખાવીને અમે કામ લીધું છે. તેને સ્થાને . ૨૪, સ્પષ્ટ થાય છે તેમ પૃ. ૪, ૨૫ ના યુગ્મમાંના એક તરીકે તેને લેખાવાય. આમ શકસંવત પૃ. ૧૦૧ ઉપર ઢાંકલ કથનથી કરવામાં શું શું મુશ્કેલીઓ આવે છે તે પૃ. ૨૩૭-૮ હતો તેને સમય ઇ. સ. ૭૮ મનાયો ઉપર સમજાવ્યું છે. એટલે તે સ્થિતિ અમે અસંભવિત છે તે પણ સ્પષ્ટ છે. છતાં આ માનતા હોવાથી ગણત્રી બહારની તેને ઠરાવી છે. જેમ પરિચ્છેદે જે કાંઇ ચર્ચા આપણે, ઉપરમાં સમયનો એક બાજુ વિવાદજન્ય બંધાયેલી દૃઢ માન્યતા ઉભી છે, હેરફેર કરીને, વિગતે ઉથલાવી ઉથલાવીને કે જે કાઈ તેમ બીજી બાજુ, રૂઢ થયેલી અને વ્યવહારમાં ઉતરેલી રીતની શકયતા અથવા સંભાવના ઉભી કરી શકાય તેવું માન્યતા ખડી છે. અને તેને હિંમતપૂર્વક અન્યથા લાગ્યું તે રીતે ઉભી કરીને, એટલે ટુંકામાં કે જે કઈ ઠરાવવા જેટલું સાધનબળ એકત્રિત થયેલ ન હોવાથી, દષ્ટિબિન્ડ ધ્યાનમાં ઉતર્યું તે ગ્રહણ કરીને, કરી જોઈ તેનો ઉકેલ લાવવાનું અન્ય ઉપર છોડીશું. છે. પરન્ત સર્વેથી એકજ વાત સિદ્ધ થતી સમજાઈ ઓધવશી રાજાએ શકસંવતના ઉત્પાદક ન છે કે જે પ્રમાણે અત્યારે માન્યતા પ્રવર્તી રહી છે હોવાનું બીજું મુખ્ય કારણ એ છે કે તે સ્થાને તે કોઈ રીતે બંધબેસતી થતી જ નથી. એટલે આપણે થયા પછી તેમાંના કેઈએ તે શકને ઉપયોગ જ કર્યો બુલંદ અવાજે જાહેર કરવું પડયું છે કે, શાલિવાહને નથી. ઉલટું વિદ્વાને° લખવાની ફરજ પડી છે કે, શક ચલાવ્યો નથી. તેમજ ઈ. સ. ૭૮ માં જે આંધ “The later inscriptions of Andhras are પતિ હતો તેણે કદાચ તે શક પ્રવર્તાવ્યો હશે પણ dated in regnal years and not in the તેમ કરવાને તેને શું પ્રયોજન મળ્યું હતું તે પ્રકાશમાં years of any era= આંધ્ર (પતિઓ) ના આવ્યું નથી. એટલે મહાન પ્રશ્ન એ આવીને ખડે પાછળ વખતના શિલાલેખેમાં, રાજ્યના (અમુક) (૧૦) કે, આ. કે. પૃ. ૨૬, પારિ. ૨૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] શકસંવત હતો ખરો? [ એકાદશમ ખંડ વર્ષે (કેતરાવાયો) એની તારીખ નોંધાઈ છે, અને પ્રજાની મરજીની વાત ગણાય. તે ઉત્તરમાં જણાવી ) ફલાણા સંવતના (આટલા) વર્ષે એમ શકાય છે. પ્રજા તે પોતાના ઉપકારના અહેસાનનો નથી” એટલે કે, તે વશમાં જે આંધ્રપતિઓ પાછલા બદલો વાળવાનું ભૂલતી જ નથી. બ૯ કે પ્રજાને તેવા સંવઉત્તર ભાગમાં થયા છે તેમણે કોતરાવેલ શિલાલેખોમાં તાલેખના પ્રસંગની સામાન્ય રીતે દુર્લભતા જ્યારે વરેલી કાઈ શકસંવતના વર્ષને ઉલેખ કર્યો જ નથી. પરતુ હોય છે ત્યારે રાજકર્તાએ તે પ્રસંગોપાત થતાં, ઉલટ પિતાના રાજ્ય, આટલામાં વર્ષે અને આ પ્રમાણે કર્યું તે વિશેષ શોરરથી તેની ઉદ્દઘોષણા કરાવરાવવી જોઈએ; એમ જણાવ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, નહી કે તેને પડતો મૂકી પૂર્વજોના ઉજવળ કાર્યોને અંધાજે નં. ૧૮ કે નં ૨૪ કે ભલે તેના પછી પણ, જે રામાં હડસેલી દઈ, પિતાની મહત્વતાનું દર્શન કરાવવું કોઈએ શકસંવત પ્રવર્તાવ્યો હોત, તે તેની પાછળ જોઈએ. આટલું લખ્યા પછી રા. સા. શૈરીશંકર ગાદીએ આવનારા, તેના પુત્ર પરિવારની પ્રથમ દરજજે હીરાચંદ ઝાકૃત ‘ભારતીય પ્રાચીન લિપિમાળા’ શું ફરજ નહોતી કે તે સંવત્સરનો ઉપયોગ કરવો? વાંચવાનું થતાં, તેના પૃ. ૧૭૦-૭ર જે સાર માલુમ જેમણે જેમણે પોતાને સંવત્સર ચલાવ્યો છે તેમણે પડયો તે જણાવીશું. સિંહસૂરિ રચિત કવિભાગમાં તેમણે તે-તેમજ તેના આખાયે વંશમાં-જ્યાં જ્યાં “૩૮૦ શક સંવત”ને મળો ઉલ્લેખ વહેલામાં મિતિદર્શનની જરૂર પડી, ત્યાં ત્યાં પિતાના જ સંવત્સરનું વહેલે ગણી શકાય. પરંતુ તેની મૂળ પ્રતમાં કયા નામ દઇને કામ લીધું છે અને તેમજ થવું જોઈએ. શબ્દો છે તેને પત્તો મળતો નથી. એટલે તે પછીની કારણ કે તેમાં પોતાના પૂર્વજોને મોભો વધે છે. બીજી નોંધ વરાહમિહિરની પંચસિદ્ધાંતિકામાંથી ૪૨૭ કદાચ તેના બચાવમાં એમ દલીલ કરાય કે વિક્રમ શકની મળે છે. તેને વહેલામાં વહેલી તરીકે લખવી સંવત્સરની પેઠે આ શક સંવત્સર પણ થ્રેડ વખત રહે છે. જ્યારે શિલાલેખમાં વહેલામાં વહેલે શક પ્રથમ વપરાય હશે અને પાછળથી બંધ થયો હશે સંવતનો આંક કયો મ લેખાય તે બાબતમાં પોતાનું વળી થડે કાલે સજીવન થયો હશે. ઉત્તરમાં જણાવીશું મંતવ્ય નીચેના શબ્દોમાં જણાવે છે “ કાઠિયાવાડ કે જ્યાં તેના પુત્ર–પરિવાર ને વાપરવાના મોકા આવ્યા અને કચ્છના પશ્ચિમક્ષત્રપોના શિલાલેખમાં શકસંવત છે ત્યાં પણ તેમણે વાપર્યો નથી તે, થોડા વખત સંબંધમાં એકલું ૩૨ મળે છે.” અને પછીના શિલાવપરાયો ને પાછળથી બંધ થયો હોવાને પ્રશ્ન જ કયાં લેખો વગેરેમાં “શકનૃપતિ રાજ્યાભિષેક સંવત્સર', રહે છે? છતાં એક અપેક્ષાએ, વપરાશને બંધ થયો રાક, શાક, રાજસંવત્ વિગેરે શબ્દો છે. મતલબ કે બાદ કરીને શરૂ થયો કહી શકાય તેમ છે તે માટે પુસ્તકમાં વહેલામાં વહેલે વિશ્વાસપાત્ર આંક ૪ર૭ને આગળ જુઓ. બીજી દલીલ એમ કરાય કે રાજા છે અને શિલાલેખ માટે કેઈ નિર્ણય બાંધી શકાતે પિતે પ્રવર્તક હોય તે–એટલે કે રાજદ્વારી કારણે નથી. આટલા વિવેચનથી કેઈ ખાસ મુદ્દો જે કે સંવતની સ્થાપના કરવામાં આવી હોય તે –તેના તારવી શકાતો નથી, પરંતુ અમારી માન્યતા જે વિશજોએ તે પ્રથાનું અનુકરણ કરી પોતાનો સંવત પૃ. ૨૨૯-૭૦માં જણાવી છે કે સૈલુક્ય વંશે અસલને વાપરો જોઈએ. પરંતુ પ્રજાએ–આદિ કરી હોય તે શકસંવત ચાલુ રાખ્યો હતો તેને ટેકારૂપ આ કથન એટલે ધાર્મિક અથવા અધધાર્મિક કારણને લીધે નીવડે છે. તેમજ સ્વતંત્ર અભ્યાસ અને ચિંતનથી પ્રારમ્ભ કરાયો હોય તે, તેને ચાલુ રાખવી કે કેમ તે તે અમે એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે, વિક્રમ (૧૧) આના ઉદાહરણ માટે છઠ્ઠા પરિચ્છેદે શિલાલેખ ને ૧૮, ૨૧, ૨૨, અને ૨૩ જુએ. (૧૨) આના ખુલાસા માટે આગળની ટી. નં. ૧૫ જુઓ. (૧૩) આ બધા શબ્દોના અર્થ વિશે પુ. ૪, પૃ. ૯૫ થી ૯૮ જુઓ ત્યાં વિધવિધ ખુલાસવાર સમજૂતિ આપી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ ] શકસંવત હતે ખરે? [ ૨૬૭ સંવતની પેઠે આ શક સંવતની વપરાશ પણ, અન્ય બાબત છે. એટલે તેમાં તે ઉપર જણાવી ગયા પ્રમાણે રાજકર્તાના અમલમાં. તેમના પોતાના સંવત્સરની થતી વંશજોને તેમના વડીલ જનેએ સ્થાપન કરેલ શકને જ વપરાશને લીધે, બંધ રહેલી (જુઓ પૃ. ૨૬૬); અથવા અવલબવું જોઈએ એમ છાતી ઠોકીને મુક્તકઠે કહેવું કહો કે “શાસકનો સંવત” વાળા ભાવાર્ચમાં શ૬ શાઇ, પડે છે. છતાં એક વસ્તુ વિચારવા યોગ્ય છે કે વિક્રમ રા, (not in the sense of a particularly સંવત્સરની પેઠે શિલાલેખમાં અથવા તે સાહિત્યગ્રંથોમાં named era but in the sense of any વહેલામાં વહેલો શક સંવતને જે આંક દર્શાવાયો હોય તે era) શબ્દથી શયેલ. પરંતુ ચાલુકયવંશના ઉદ્ભવ કર્યો છે અને તેમાં કેવા શબ્દો વપરાયા છે તે નક્કી કરી સાથે “શકસંવત’ના (ઈ. સ. ૭૮ની આદિવાળા) લેવાય તો કદાચ તે ઉપરથી કાંઈક એર પ્રકાશ પડે ખરા અર્થમાં તે વપરાતે થયો હોવો જોઈએ. પણ ખરે ? વાદની ખાતર કેાઈ એમ પણ દલીલ રજુ કરે બીજો પ્રશ્ર–કે શક શબ્દના અર્થમાં હેરફેર કે, એવો કયાં નિરધાર જ છે, કે એક શકસ્થાપકના થે સંભવિત છે કે? ઉપરમાં એક સ્થાને આપણે પરિવારમાં ઉતરી આવતા સર્વેએ તેજ શકને આશ્રય એમ જોઈ ગયા છીએ કે, શક શબ્દ તે ઉપનામના વો જોઇએ ? જો એમ હોય તો મહાવીર સંવતની રૂપમાં વિશેષણ તરીકે વપરાયું લાગે છે. જેમ શકારિ બાબતમાં જ તેમના પરમ ભક્ત સમ્રાટ પ્રિયદાશને વિક્રમાદિત્ય વપરાય છે, તેમ શકશાલિવાહન એટલે કેવળ એક સહસ્ત્રામના ખડક લેખમાં જ (મ. સં. ૨૫૬) જે શાલિવાહન શક-યવન ગણાતી એવી ફેરછ પ્રજાને તે સંવતને આશ્રય લીધે છે, જયારે તેણેજ ઉભા જીતી લીધી હતી તે રાજાનું નામ શકશાલિવાહન કરાવેલ અન્ય સ્તંભ અને શિલાલેખમાં તે પ્રથાને ગણાય; આ સિવાય બીજો કોઈ અર્થ બેસે છે કે ત્યાગ કરીને “અમારા રાજ્યાભિષેક પછી આટલા વર્ષે” કેમ તે હવે જોઈએ. આમ કરવામાં આવ્યું એવી રીતે કોતરવામાં આવ્યું છે. તેના જુદા જુદા છ અર્થ થાય છે તેવું કથન પુ. ૪, આ પ્રમાણે એક જ વ્યક્તિએ બે રીતે ગ્રહણ કરી પૃ. ૯૮ ઉપર જણાવ્યું છે. તેમાંને ચે (સામાન્ય રીતે છે. તેવાને વળતે ઉત્તર એમ દઈ શકાય કે, મહાવીર કોઈ પણ સંવત) અને પાંચમો (માત્ર વર્ષના ભાવાર્થમાં) સંવત તેને એક ધર્મપ્રચારક મહાત્માના સ્મરણનું. એવા બે અર્થને મળતો થાય છે અને તેવા કાઈ ભાવાર્થમાં. પ્રતીક છે અને સમ્રાટ પ્રિયદર્શિન તે તેમને એક આ શબ્દ આંધ્રપતિના સંવત પરત્વે વપરા સમજી ભક્ત જ છે. જ્યારે આંધ્રપતિના શકની બાબતમાં શકાય છે. અને તે આ પ્રમાણે, શક એટલે સંવત અને તે પ્રવર્તક એક વડે છે અને તેને (શકન) ત્યાગ શકને પ્રવર્તાવનાર તે રા; એટલેકે “શક તે નપુંસકલિંગ કરનાર તેનાજ (પ્રવર્તકના) કુળમાં ઉત્પન્ન થયેલ તેનાજ અને શાક' તે પુલિગ; અને તેની સપ્તમી વિભક્તિના પુત્રો અને પત્રો છે. ધર્માનુયાયીની એક વાત છે રૂપમાં રા (in the year of the promulઅને વંશજની બીજી વાત છે. જેટલી જવાબદારી અને gator of the Saka era) થાય. જેને અમે સન્માન, એક વંશજને પિતાના પૂજ્ય વડીલ પ્રત્યે “શાસક સંવત’ના નામથી ઓળખાવીએ છીએ (જાઓ હોવાનું જણાય છે, તેટલાજ અંશે એક ધમનુયા- આગળના પારિગ્રાફે) તે સ્વરૂપે; મતલબ કે, તે સ્થાન થીને પોતાના ઈષ્ટદેવ પ્રત્યે હોય એમ માની લેવાને ઉપર જે રાજસત્તાને અમલ ચાલતો હતો, અને તેઓ કાંઈક સોચ રાખવો પડે છે. અલબત્ત પરલોકિક જે સંવત માનતા હતા તે સંવતના અમુક વર્ષ કલ્યાણની ભાવનાનો વિચાર કરવું હોય ત્યારે ઈષ્ટદેવ (આ પ્રયોગ કરાયો હોય; તેના ઉદાહરણ માટે પણ પ્રત્યેની જવાબદારી તથા ભક્તિ વિશેષ અંશે પ્રજ્વલિત આગળના પારિગ્રાફે જુઓ). આ પ્રમાણે સામાન્ય થતી હજુ ગણી શકાય ખરી. પરંતુ અમુક બનાવ અર્થમાં તે શબ્દ વપરાયેલ હોવાથી અનેક મુશ્કેલીઓ બન્યો હતો તેની નોંધ કરવી-કરાવવી તે તે એક ઐહિક ઉભી થવા પામી છે. જોકે પાછળના સમયે કેટલેક Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ]. વસ્તુસ્થિતિ શી રીતે ઘટાવી શકાય? [ એકાદશમ ખંડ ઠેકાણે, એકલો “શક’ શબ્દ ન લખતાં સાથે સાથે ગયા અને લેકમાંથી ધાર્મિક ભાવનાને અભાવ થતા શાલિવાહન શબ્દ પણ જેડ હોવાથી ઘણી સરળતા ગયો, તેમ તેમ તેની ધાર્મિક મહથઈ ગઈ લેખાય છે, જેમકે હરિહર ગામમાં મળેલા વસ્તુસ્થિતિ શી ત્વતા ભૂંસાતી ચાલી. ને એક વિજયનગરના રાજા બુકરાય પહેલાના શિલાલેખમાં રીતે ઘટાવી વખત એવો પણ આવી પહે શકસંવત ૧૨૭૬ની સાથે શાલિવાહન નામ જોડેલું છે૧૪. શકાય ? કે, તેનો તદન લેપ થઈ રાજકીય મતલબ એ થઈ કે આવી રીતે જ્યાં શક શબ્દની . મહત્વનું રૂપ તેણે ધારણ કર્યું. સાથે સ્પષ્ટીકરણ કરતું, બીજું કોઈ વિશેષણ ને જ્યારથી પરદેશી પ્રજાના હુમલા હિન્દ ઉપર થવા માંડયા લગાડયું હોય, ત્યાંસુધી શક શબ્દનો અર્થ, ઉપર ને તેમને સંપર્ક હિંદીઓને થવા માંડે ત્યારથી ધાર્મિક દર્શાવેલ ઉદાહરણ પ્રમાણે આપણને વિપરીત સ્વરૂપમાં ભાવનાની લુપ્તિનો આરંભ થયો સમજ. જેમ સંપર્ક ઘસડી લઈ જાય છે. વધારે તેમ ભાવનાની લુપ્તિ વધારે. આ નિયમે તે લુપ્તિને - ત્રીજો પ્રશ્ન-જે સ્થિતિમાં ઉભા છીએ તેમાંથી પ્રથમ ભંગ ઉત્તર હિન્દ બન્યું અને પછી દક્ષિણ હિન્દ, કેમ માર્ગ કાઢવો તે પ્રશ્ન પહેલાનું વર્ણન કરતાં જ આવા આક્રમણ કરનારાઓમાં પ્રથમ અલેકઝાંડર અંતરગત તેને ઉપાય બતાવી દેવાયું છે કે આંધ્રપતિ ધી ગ્રેટ, પછી એનપતિ ડીમેટ્રીઅસ ને મિનેન્ડર ને. ૧૭-૧૮ના યુમને અનુલક્ષીને જે આપણે કામ અત્યા- તથા ક્ષહરાટો; તે બાદ ઇન્ડોપાર્થિઅન મેઝીઝ વગેરે. રસુધી લીધે ગયા છીએ તેને બદલે ને. ૨૪, અને ૨૫નું તે બાદ કુશનવંશી અને તે બાદ ચ9ણવંશીઓ યુગ્મ ધારીને કામ લેવાય તો ! અને તે મુદ્દો આગળના આવ્યા છે. આ સર્વે પણ, માત્ર લુંટ લઈને જ જ્યાં પરિચ્છેદે તેમનું વૃત્તાંત લખતાં વિચારવાનો છે. એટલે સુધી ચાલ્યા જતા ત્યાં સુધી તે હિન્દુ સંસ્કૃતિમાં ફેર અત્ર તો તેને માત્ર સુચન એક ઉપાય તરીકે કરીને જ , પડ્યો નહોતો. પરંતુ જ્યારથી તેમણે સ્થાયી થઈ આગળ વધવાનું રહે છે. બીજા પ્રશ્નના નિરસન માટે હિન્દમાં વસવા માંડયું ત્યારથી, જે સંસ્કૃતિનું--જેમ જણાવવાનું કે, જેમ વિક્રમસંવત્સરની બાબતમાં અનેક રાજકર્તાને રાજ્યકાળ લાંબો તેમ તેની સંસ્કૃતિનું મુશ્કેલીઓ દેખાતી નજરે પડી છે, છતાં કાળજીપૂર્વક વધારે જોર )-જોર વધારે તે જીવંત રહી, અથવા અભ્યાસ કરીને મંડયા રહેવાથી, પુ. ૪, પૃ. ૯૪માં તેનું સ્થાન ઉપર રહ્યું. તેમાં વળી રાજકર્તાઓ હિન્દમાં જણાવ્યા પ્રમાણે તેમાંથી નીકળવાનો માર્ગ સૂઝી લગ્નગ્રંથીથી જોડાવા માંડયા ને તેમણે હિન્દી આવ્યો છે, તેમ આ શકસંવતની બાબતમાં પણ તેજ સંસ્કૃતિને અપનાવી લીધી એટલે તેમની અને હિન્દી નિયમે કામ લેવાથી કદાચ રસ્તે મળી આવશે. બલકે સંસ્કૃતિનું મિશ્રણ થઈ ગયું. ગુપ્તવંશી રાજાઓ નેપાળ વિક્રમ સંવતના અર્થ વિશે કંઈ જાતની મુશ્કેલી કે તરફથી ઉતરી આવ્યા ત્યાંસુધી જૈન-સંસ્કૃતિનું પ્રાબલ સંદિગ્ધતા ન હોવાથી તેને પ્રશ્ન હજીયે સૂતર હતું આ પ્રમાણે સચવાઈ રહ્યું દેખાય છે. જો કે જ્યારે શક સંવતને તે લગભગ છ જેટલા અર્થ ગુપ્તવંશીઓને મૂળ પ્રદેશ જે નેપાળ અને હિમાથતા હોવાથી, તેનો ઉકેલ સહેલાઈથી મળી આવે લયની ટેકરીવાળો ભાગ ગણાય છે ત્યાં પ્રિયદર્શિનના ભારે સમજાય છે. પરંતુ ખંતપૂર્વક સતત મંડયા જમાઈ દેવપાળના ગમન પછી, જૈન ધર્મ જ નાખી રહેવાથી તેને પણ અંત આવી જશેજ. હતી. પરંતુ તેના ઉપદેશકેને ત્યાં અવરજવર પ્રિય અમારો આધીન મત એમ પડે છે કે, જો બનવા શિનના મરણ બાદ બંધ થઈ ગયો હોવાથી, અન્ય પામ્યું હોય તે શકસંવતના સ્થાપક મળે તે જૈન ધર્મની અસર તે દેશ ઉપર પડી હતી. આ સંસ્કૃ-િના ધમીજ હાય, પરન્તુ જેમ જેમ કાળ વ્યતીત થતે ઢંગ ઉપરથી તેમને પશુપતિ તરીકે ઓળખાવાય છે. ૧૪ જુએ રા.બ. ગૌ. હિ. આઝાકૃત, ભારતીય પ્રાચીન લિપિમાળા ૫, ૧૨. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ ત્રિયોદશમ પરિચ્છેદ ] વસ્તુસ્થિતિ શી રીતે ઘટાવી શકાય? [ ૨૬૮ ગુપ્તવંશીઓની સત્તા મુખ્યપણે ઉત્તરમાં, તેમજ દક્ષિણ નં. ૭૩-૭૪ માં આપ્યાં છે. મતલબ કે શકશખદ હિન્દના સામાન્યપણે બહોળા વિસ્તાર ઉપર, ઠીક મૂળ આશય જે ઈ. સ. ૭૮ ના સમયનિર્દેશ સમય સુધી જળવાઈ રહી હતી. ગુપ્તવંશીની આ સરકૃતિ તરીકે લેખવાનું હતું. તે ધીમે ધીમે બદલાઈને. તેમના વલ્લભી સરદારો દ્વારા સૈરાષ્ટ્રમાં પણ પહોંચી શકસંવતના અર્થમાં પરિવર્તન થવા પામ્યો હતો. જેથી હતી. પરંતુ દક્ષિણના સરદારોએ ત્યાં જ નિવાસસ્થાન કરીને જે આંક લખાયો હોય તેમાં, ચટ્ટણ સમયે જાળવી રાખ્યું હોવાથી દક્ષિણમાં જ તેને પગદંડો મજબૂત ૧૦૩ નો, ક્ષહરાટ સમયે ૧૫૯ નો, અને ગુપ્ત સમયે જામી પડયો. આ ગુપ્તવંશી રાજઅમલ રહ્યો ત્યાંસુધી ૩૧૯ નો, ઉમેરો કરવો પડતો. અને “ શક” એટલે કહો કે ચહ્નણ વંશના અમલનો અંત આવ્યો ત્યાં સુધી- “ અમુક સંવત=The particular era” ના મુદા ભલે રાજકર્તાઓ (જેવા કે ક્ષહરાટ, કુશાન, ચકણુ ખસી જઈ, કઈ પણ “સંવત” Any era” ના ક્ષત્રપ ઇ.) પિતાના સંવતો વાપરતા હતા, છતાં સ્વરૂપમાં પરિણમ્યો હતો એમ સમજાય છે. ' તેમાંના કેઈએ તે સંવતનું નામ આંક સાથે મુખ્યતયા આપણે દક્ષિણહિંદની સાથે અત્યારે નિસ્બત જોડી બતાવ્યું દેખાતું નથી. ૧૫ એટલે જે તે પ્રદેશમાં છે એટલે તેને અંગેની સ્થિતિનું વર્ણન કરીશું. ચણજ્યારે મિતિદર્શક આંક વપરાતો, ત્યારે તે પ્રદેશના વશીઓમાંથી તેના આભિર સરદાર ઈશ્વરદત્ત ઈ. સ. શાસકોને સંવત જ તેને લેખાતે; ફાવે તે પછી રાજાએ ૨૬૧માં છુટા પડીને પોતાનો સ્વતંત્ર વશ સ્થાઓ તે આંક દર્શાવ્યો હોય કે પ્રજાએ; અને ફાવે તે હતે (જુઓ પુ. ૩, પૃ. ૩૭૫-૮૨). શક્ય છે કે, તેને આંકની પૂર્વે શક શબ્દ લખ્યો હોય કે નહીં, તે પણ પાછળથી પરાક્રમી ગુપ્તવંશીઓએ પિતાનામાં જોડી : સર્વત્ર એકજ અર્થ ઘટાવાતે હતો. એટલે કે શક દીધા હશે. પરંતુ જ્યારે ગુપ્તવંશીઓની પડતી થતી શબ્દનો અર્થ ત્યાંસુધી “ શાસકનો સંવત” સમજાયા ચાલી ત્યારે ભારક નામના એક સરદારે સૌરાષ્ટ્રમાં- ' કરતો. ગુપ્તવંશીઓએ પૂર્વના રાજકર્તાઓથી છૂટા વલ્લભીમાં જેમ ગાદી કરી તેમ બીજા એક સરદારે ગુજપતીને અને પોતાની ઓળખ તરી આવે તે માટે, રાતના લાટ પ્રદેશમાં ઐકટકવંશ૧૬ સ્થા (પ. ૩. પિતાના સંવત્સરને ચક્કસ નામ આપ્યું અને તે પ્રમાણે પૃ. ૩૭૭) અને ત્રીજા એકાદ સરદારે, દક્ષિણના પોતે જ્યાં પ્રસંગ લાગ્યો ત્યાં, કહે કે રાજકીય ક્ષેત્રે કલ્યાણીમાં રાજગાદી સ્થાપી લાગે છે. એટલે કે આ આંક સંખ્યા પૂર્વે ગુપ્ત શબ્દ જો; જ્યારે પ્રજાને ત્રણેને વંશની સ્થાપના, ગુપ્તવંશની પડતીના સમયે તે જે ચીલો પડી ગયો હતે તેમાંથી બહાર નીકળવું ૨૫-૫૦ વર્ષના ગાળામાં જ થવા પામી છે તથા તે કઠિણ લાગવાથી અથવા તો અનેક વખત રાજસત્તા ત્રણેને ધર્મ પણ ગુપ્તવંશી જ રહેવા પામ્યો છે. અમારે બદલાતી હોવાથી, કેટલાં ધોરણે અખત્યાર કરવા એમ માનવું થાય છે કે, કલ્યાણીનો ચૌલુક્યવંશ તે -તેની મુંઝવણ થતી હોવાથી, મૂળની પ્રથાને તે વળગી આ ગુપ્તવંશના એક સરદારની શાખારૂપ છે અને તેની રહી. તેમજ વિકલ્પ ગુપ્ત શબ્દ ઉમેરતા પણ હતા. આ સ્થાપના ગુપ્તવંશની પડતીના સમયે ઈ. સ. છઠી પ્રમાણે થયાનાં અનેક ઉદાહરણ પુ. ૪. પૃ. ૮૩, ટી. સદીના પ્રારંભમાં કે પાંચમીના અંતમાં થઈ છે. ' (૧૫) રા. બ. ગૌરીશંકર હીરાચંદ ઝા કૃત ભારતીય હોવાથી તેણે વાપરેલ આંક સાથે, શકની અપેક્ષા રાખેલી પ્રાચીન લિપિમાળા, પૃ. ૧૭૦ “કાઠિયાવાડને કચ્છના પશ્ચિમ દેખાય છે. બાકી તેઓએ શક શબ્દ નથી વાપર્યો તેનું ક્ષત્રપોના શિલાલેખમાં શકસંવત સંબંધમાં એકલું “વિષે' કારણ અમે જે દોરી બતાવ્યું છે તે સમજવું.] મળે છે. [ અમારું ટીપણ.-(૧) અમારૂં અત્ર લખેલ કથન તે (૧૬) પુ.૩, પૃ. ૩૮૪રૈકૂટક ધરસેનન સમય જે અમે સ્વતંત્ર રીતે અભ્યાસને અંગે જ કરેલું છે. રા. બા. એઝા ૨૦૭+૨૪૯=ઈ. સ. ૪૫૬ ગણાવ્યો છે તેને આ ઉપરથી સાહેબનો પુરાવો તે પાછળથી મળી આવ્યા એટલે ટાંકી સુધારીને ૨૦૭+૩૧૯૪. સ. ૫૨૬ નો લેખ. બતાવ્યો છે. (૨) ક્ષત્રપને વિદ્વાનોએ શક માની લીધેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] વસ્તુસ્થિતિ શી રીતે ઘટાવી શકાય ? વલ્લભીવાળાએ તેમજ ત્રૈકૂટકવાળાઓએ તેમના માલિકના સંવતને ( ગુપ્તસંવત ઇ. સ. ૭૧૯ વાળાને ) અપનાવી રાખ્યા, જ્યારે ચાલુકયવંશીઓએ, પેાતાના અસલ ઉત્પત્તિના સ્થળની, તથા પછીનાં અનુક્રમે નેપાળ, ઉત્તરહિંદ અને પાછળથી દક્ષિણહિંદુ કે જ્યાં સ્થિરતા ધારણ કરી રહ્યા હતા ત્યાંની આ સર્વ પ્રદેશની જૈન સંસ્કૃતિ થોડે ઘણે અંશે જાળવી રાખી હતી, તેથી જે શક સંવત મૂળે જૈન હતા તેને ચાલુ રાખ્યા હતા. તેથી જ ચૌલુકયવંશના આદિ પુરૂષામાં જૈનધર્મનાં અંશે જળવાઈ રહેલા માલૂમ પડે છે. તેમજ તેમને સંસર્ગ, પાસેના અપરાંત પ્રદેશની જૈનધર્મી કદંબ પ્રજા સાથે જોડાયે। દેખાય છે. વળી બીજે પુરાયા, ઉપરના ચૌલુકય વંશીઓમાંથી ઉતરી આવેલ ગુજરાતના સેલંકીવંશી ભુપાલ કર્ણદેવને અને મજકુર કદંબ રાજાની પુત્રી મયણુલ્લાદેવીને લગ્નસંબંધ જોડવામાં આવ્યા હતા. આ પ્રમાણે દક્ષિણના રાજકુટુંબના ધર્મસંબંધી ઝાંખા પરિચય સમજવે, જેમ જેમ વખત ગયા તેમ તેમ ચાલુકષવંશીમાંથી રાષ્ટ્રીકવંશ જુદો પડયો ને તેણે જૈનસંસ્કૃતિ જાળવી રાખી; જેમાંના અમેધવ વગેરે રાજાના ઇતિહાસ અતિ મશહુર છે. તેવામાં દક્ષિણમાં શ્રીઆદ્ય શંકરાચાર્યના ઉદ્ભવ થયો ને ધર્માંસ સ્થાઓમાં જખરદસ્ત ક્રાંતિ થવા પામી. આ સમયે શક સંવત ૭ વૈદિકપણું ધારણ કર્યું દેખાય છે. મૂળે શકસંવત્ની ઉત્પત્તિ તા—તેના પ્રવકના જન્મની કથા-બ્રાહ્મણુકન્યા સાથે સંકલિત થયેલી જ છે, અને સામાન્ય રીતે બ્રાહ્મણ એટલે વૈદિકધર્માનુયાયી ગણાય, જેથી બધી યુક્તિને સુયાગ મળી રહ્યો. ઇતિહાસ પણ આપણને શીખવે છે કે, જ્યારે ધર્માંસંસ્થામાં જબરા પલટા આવે છે ત્યારે એક ધર્માંની સંસ્થાના અવશેષ! ખીજાનું સ્વરૂપ પકડી લે છે તેમાં પ્રજા અને રાજા બન્ને હિસ્સા પૂરાવે છે. મતલબ કે ભગવાન શંકરાચાર્ય ના સમયે જ, શકસંવતે જૈનમાંથી વૈક્રિક ખાળિયું બદલી નાંખ્યું ગણવું. તે જ રીતે દક્ષિણદ્વિંદના (૧૭) રા. ખ. ગૌશિકર હી. આઝાકૃત ભારતીય પ્રાચીન લિપિમાળા જુએ “પુલકેશી બીજના વખતના જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખંડ અનેક જૈનમંદિરાએ પણ વૈદિકધર્મને સ્વાંગ સજી લીધા હતા એવું સમજવું રહે છે. આવા ધર્મપલટ, હમેશાં એ સંસ્કૃતિની અથડામણમાંથી જ ઉદ્ભવે છે. ઉપર કહી ગયા છીએ કે પરદેશીઓના સંપર્ક વખતે આ પ્રમાણે હમેશાં બની આવે છે. જે સંસ્કૃતિનું જોર વિશેષ તે વધારે ફાવી જાય. ઉપર જણાવેલ પરદેશીઓ હિંદમાં આવી ઠરીઠામ ખેઠા કે તરત તેમણે હિંદી સંસ્કૃતિને અપનાવી લીધી એટલે સધળું હતું, તેવું પાછું થઈ ગયું તે બધું થાળે પડી ગયું. વળી ત્રણ ચાર સદી ગઈ તે અરબસ્તાન તરફથી આરએનાં અને તેમની પાછળ પાછળ અફગાનિસ્તાનમાંથી ગિઝનવીએનાં અને ધેરી પ્રજાનાં આક્રમણા શરૂ થયાં. તેમણે જોકે ધીમેધીમે કાયમી વસવાટ કરવા માંડવો હતા; એટલે દરજ્જે સંસ્કૃતિની અથડામણુ થવાનું પ્રયેાજન દૂર હડસેલાયું, પરંતુ તેમાંના કેટલાકે ધર્મની અહંભાવના કેળવવી શરૂ કરી દીધી અને તેના ઉપર રાજસત્તાની મહેાર પાડવા માંડી એટલે સંસ્કૃતિની હદ સંક્રાચાતી ગઈ અને કામીરૂપ ધારણ થતું ગયું. જેના પરિણામે હિંદમાં એ પ્રજા હેાવાનું દુર્ભાગ્ય સાંપડયું. આ પ્રમાણેની સંસ્કૃતિની એક અથડામણુ, દક્ષિણંદમાં ભગવાન શંકરાચાર્યના સમયે થઈ હાવાનું શકય છે. જૈનસંસ્કૃતિ તે સમયે સામાન્ય પ્રજાને પચાવવી કદાચ અનુકૂલ થઈ નહીં હાય એટલે વૈદિકસંસ્કૃતિ તરફ પ્રનનું ઢળણુ વળ્યું તે ધીમે ધીમે તે મજબૂત થતી ગઈ. તે સમયે શકસંવતે પોતાનું બાહ્ય શરીર બદલ્યું હાવું જોઇએ. એટલે શકસંવત જેને મૂળ હતા. તે કાયમ રહે તેમજ, તેમનું પણ મન રાજી રહે; ને કાઈ રીતે ગંભીર અથડામણુ ઉભી ન થવા પામે તે હેતુથી, શક શબ્દ કાયમ રાખ્યા . હાય; તેમજ તેના સમય પણ ફાયમ રાખી વિશેષમાં શાલિવાહનનું નામ જોડવું યા ન જોડવું તે વાપરનારની ઇચ્છા ઉપર છેડયું હાય. એટલે પૃ. ૨૬૭-૮ માં નોંધ્યા પ્રમાણે શાલિવાહન શક એવા જે શબ્દપ્રયાગ મળી આવે છે, તેની આસપાસના મંદિરના શિલાલેખ પ્રમાણે શક સંવત અને યુધિષ્ઠિર સંવત વચ્ચે ૭૧૯૭ વર્ષનું અંતર છે,” www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ -------------- દશમ પરિચ્છેદ ] વસ્તુસ્થિતિ શી રીતે ઘટાવી શકાય? [ ૨૭ સમયે આ પ્રકારની ક્રાંતિ થવા પામી હેય એમ દાખલ કરેલી અમાસાંત પદ્ધતિ પણ દાખલ કરી ગણવું પડશે. દેખાતી નથી. આ ભેદને લીધે સંભવિત છે કે ડોકટર ભગવાન શંકરાચાર્યનો સમય શાકે ૭૧૦ થી કીર્ને લખ્યું હશે “દક્ષિણહિદ કરતાં ઉત્તર૭૪ર = ૩૨ વર્ષના આયુષ્ય ગણાય છે. હિંદને શક લખવાની પદ્ધતિમાં જે ફેર દેખાય છે તે વિદ્વાનેએ આ આંકને શકસંવત્સર તરીકે લેખી દક્ષિણહિંદમાં વસતા બ્રાહ્મણોના ધર્મની અસરનું જ તેમને સમય ઈ. સ. ૭૮૮ થી ૮૨નો ઠરાવ્યો છે પરંતુ પરિણામ છે. તેમના કહેવાની મતલબ એ છે કે, તે સમય અન્યની ગણત્રીએ બરાબર નથી લાગતો. દક્ષિહિદમાં જે શક લખાય છે તે અમાસાંત છે એટલે અમારી નમ્રપણે એ સૂચના છે કે તે આંકને અને તેનું કારણ બ્રાહ્મણને સંપર્ક છે, જ્યારે ઉત્તર શકસંવત્સર ન લેખતાં તેમનું મૂળ જે ગુપ્તવંશ છે હિંદને શક પૂર્ણિમાંત પદ્ધતિનો છે. આ કથન ઉપરથી તેને જ સંવત લેખ અથવા ૮ ગણીને, તેમના આપણે તે એટલે જ સાર કાઢવાને છે કે, જૈનોની જન્મસ્થાનમાં જે સંવત વપરાતો હોય તે સંવતમાં તે ગણના ( ઉત્તરહિદના શક પ્રમાણે) પૂર્ણિમાંતની આંકને ઘટાવાય તે બધો વિરોધ સમી જવો જોઈએ. છે. આ નિયમ ધ્યાનમાં રાખીને દક્ષિણહિંદમાં વ૫આ સૂચના પ્રમાણે તપાસી . જેવા વિદ્વાનને રાયલા શકની મિતિની ગણત્રી તપાસી જોઈશે તો તે વિનંતી છે. કયા ધર્મને છે તેને તરત પૉા મળી આવશે. [અત્ર અમારે એક હકીકત જે પુ. ૪. પૃ. ૧૦૨ અલબત્ત, એક મુશ્કેલી છે કે, વિક્રમે અમાસાંતની થી ૧૦૫ સુધીમાં જણાવી દીધી છે તેના સારરૂપે પદ્ધતિ દાખલ કરી વાળી છે. ૫રનું ધ્યાન રાખવાનું જણાવવી છે. કેમકે તેનાથી શકસંવતની ઉત્પત્તિ જન- છે કે, વિક્રમસંવત્સરની અસર તે મુખ્યપણે ઉત્તરમત પ્રમાણે છે કે વૈદિકમત પ્રમાણે છે, તે પારખી હિન્દમાં જ થઈ છે, નહીં કે દક્ષિણ હિદમાં. એટલે કાઢી શકાશે, તેવું અમારું ધારવું થાય છે. જૈન સંપ્રદાયમાં સેવા તે જે શક સંવત ઈ. સ. ૭૮ માં આંધપ્રથમ પૂર્ણિમાંત માસ (પૂર્ણિમાએ મહિને પૂરે થાય પતિએ સ્થાપ્યાનું કહેવાયું છે, તેની ગણના પોતે અને કૃષ્ણ પક્ષથી ન માસ ગણાય તે) Solar જેનધમ હેવાથી પૂર્ણિમાં પદ્ધતિની જ હેવી જોઈએ. months ની ગણના-પદ્ધતિ હતી; પરન્તુ વિક્રમે જ્યારે ઉપર બતાવી ગયા પ્રમાણે જે શકસંવત ભગવાન સંવત્સર સ્થાપ્યો ત્યારથી અમાસાંત૮ (અમાસે શંકરાચાર્યના સમય બાદ વાપરમાં આવ્યો છે તેની મહિને પૂરો થાય અને શુકલપક્ષથી નવ માસ ગણાય પદ્ધતિ અમાસાંતની છે. એટલે સંભવ છે કે આ તે) Lunar months ની ગણના દાખલ થઈ છે. કટી વડે બંને શક પારખી પણ શકાય. ] તેથી અનમાન એ થયો કે ઉત્તરહિદના જેનોએ વિક્રમ શિવસ્વાતિ વિશે કોઈ અન્ય માહિતી મળેલ ન સંવત્સરની સ્થાપના ક્યા બાદ, અમાસાંતની ગણના હોવાથી તેમજ શકસંવતને લગતું જે કાંઈ કહેવું અખત્યાર કરી કહેવાય. પરંતુ, કુશાન અને ચણ્ડણવશી- હતું તે સંપૂર્ણ લખાઈ ગયું હોવાથી આ પ્રકરણ એએ જેમ વિક્રમ સંવત ગ્રહણ કર્યો નથી તેમ તેણે અત્ર પૂરું કરવામાં આવે છે. (૧૮) શાકે શબ્દની વ્યાખ્યા માટે ઉપરમાં પૃ.૨૭ જુઓ. (૧૯) જુએ પુ. ૪, પૃ. ૧૦૯. (૨૦) તેમના અસલ શબ્દો માટે જુઓ ઈ. એ. પુ. ૩૭ ૫. ૪૬ તથા આપણા પુ. ૪, ૫, ૧૦૨, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ કડ કરી - * * ચતુર્દશમ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર –(૨૪) ગૌતમીપુત્ર શાતકરણિ––તેના વિશે કાંઈ જાણવામાં આવ્યું નથી. (૨૫) ચત્રપણે વાસિષીપુત્ર–ગૌતમીપુત્ર અને વાસિષ્ઠીપુત્રના ચાર યુગલો થયાં છે તેમાં રાણી બળશ્રીના પુત્રપૌત્રનું યુગલ કયું, તેની જુદા જુદા ચાર મુદ્દા આપીને કરેલી ચર્ચા અને તેમાંથી તારવેલો નિર્ણય–ડે. મ્યુલરે અને ડે. ભગવાનલાલે ભિન્નભિન્ન રીતે કરેલ ચત્ર પણ શબ્દને ઉકેલ તથા ટોલેમીએ પિતાના સમકાલિનપણે આ ચિત્રપણને અને ચવ્હણને ગણાવ્યા છે પરંતુ વિદ્વાનને તે માન્ય નથી, તેને કાઢી આપેલ નિચેડ અને તે પુરાણ કથનની બતાવી આપેલ સત્યતા-ગદંભીલ અને શતવહનવંશીમાં સમકાલીનપણે થયેલ રાજાઓ વચ્ચે મિત્રાચારીના ભાવાભાવનું કરેલ વર્ણન તથા ચત્રપણે સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિ ગર્દભી પાસેથી જીતી લીધી હતી તેને આપેલ ખ્યાલ (૨૬) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ, પુલુમાવી ત્રીજે–તેની પાસેથી ચઠણે પડાવી લીધેલ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને તેને પિતાને બનાવેલ માંડલિક, જુદાજુદા ગૌતમીપુત્રના શિલાલેખ અને સિક્કાઓમાંથી કયાકેન, તે ઓળખવાને બતાવેલી ચાવીએ-- (૨૭) શિવશ્રી વાસિષી પુત્ર (૨૮) શિવસ્કંધ ગૌતમીપુત્ર (૨૯) યજ્ઞશ્રી વસિષી પુત્ર શાતકરણિ અને (૩૦ થી ૩૨) છેલા ત્રણ રાજાઓ આ વંશની પડતી કેમ થઈ તથા ચકણુવંશી નં. ૩ ને રૂદ્રદામન, નં. ૫ ને રૂદ્રસિંહ અને ને, ૭ ને રૂકસેન; આ ત્રણેના પ્રથમાક્ષર રૂદ્ર હેવાથી કયાં ગડબડ થવા પામી છે તે વિશે શિલાલેખના આધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દ શમ પરિચ્છેદ ] ગાતમીપુત્ર શાતકરણિ [ ૨૭૩ કરેલી ચાડીક ચર્ચા; તે ઉપરથી આંધ્રપતિ સાથે જોડેલ આભિરાનાં સગપણુ અને ચણુવંશ સાથેના રાજદ્વારી સંબંધ તથા ગુપ્તસામ્રાજ્યની પડતી વખતે આભિરાએ મેળવેલી સ્વતંત્રતા અને પુરાણેાના આધારે આ આભિરાને વિદ્વાનાએ આંધ્રપતિ સાથે જોડીને આંધ્રભૃત્યા કરાવ્યા છે તે વિશે સમજાવેલ ભેદ—શતવહનવંશીઓની વિકલ્પે ઠરાવાતી વંશાવળીથી પુરવણી તરીકે ખતાવેલી રૂપરેખા— [નોંધ:—આ પરિચ્છેદ લખાતું હતું તે તેખતે ઐતિહાસિક બનાવાની અન્ય પરિસ્થિતિને લખુંને તેમના સમયમાં કેટલાક ફેરફાર કરવા જરૂરિયાત ઉભી થઈ છે. જે પ્રમાણે સુધારા કરીને તે વાંચવું.. તેમને લગતી હકીકત કાયમ જ રાખવાની છે]. ઇ. સ.. ઇ. સ. ૭૮-૧૦૯=૩૧ ૧૦૯-૧૩૭=૨૮ (૨૪) ગૌતમીપુત્ર શાતકરણ (૨૫) ચત્રણ વાસિદ્ધિપુત્ર ૧૮૧-૧૮૮ = ૭ (૨૬) ગૌતમીપુત્ર યજ્ઞશ્રીશાકરણ૧૩૭–૧૬ પ્ર૮ (૨૭) શિવશ્રી (વાસિન્નિપુત્ર પુલામા)૧૬૫–૧૮૧–૧૬ (૨૮) શિવસ્કંધ (૨૯) યજ્ઞશ્રી શાતકરણિ વાસિòિપુત્ર૧૮૮–૨૧૮=૩૦ (૩૦-૩૧–૩૨) ત્રણ રાજાએ ૨૧૮–૨૬૧=૪૩ ( એકના ૧૮ + ખીજા એના ૨૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અંતે મળીને ૫૯ વર્ષે અંતે મળીને ૪૪ વર્ષ બંને મળીને ૩૭ વર્ષ આ સાતને કદાચ આંત્રકૃત્યા કહેવાના આશય પણ પુરાણકારાના હેાય www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ચાર યુગ્મામાંથી રાણી મળશ્રીના સબંધી કોણ ? શતવહન વંશ (ચાલુ) (૨૪) ગૌતમીપુત્ર શાતકરણ ખાસ તેના જીવનપ્રવાહને અંગે નિર્દેશ કરી શકાય તેવું કંઇ પણ અમારા વાંચવામાં આવ્યું નથી એટલે તે ખાખત તદ્દન મૌન જ સેવવું પડે છે. જે કાંઈ ઉલ્લેખ કરી શકાય તે એટલું જ કે તેના રાજ્યકાળ ૨૧ વર્ષ પર્યંત ચાલ્યેા હેાવાનું કલ્પી શકાય છે અને તેને સમય ઈ. સ. ૭૮ થી ૯ સુધીના લખવા રહે છે. હવે જો શાલિવાહન શકના પ્રવર્તક તરીકે આ નં. ૨૪ વાળાને લેખવા હાય અને તેના પિતાના મરણની સાલથી તે શકની આદિ ગણવી હોય તે ગૌતમીપુત્ર શાતકરણિને શકપ્રવર્તક તરીકે આપણે જાહેર કરવા રહે છે. ખીજી વસ્તુસ્થિતિ એ છે કે આપણે નં. ૧૮વાળા રાજાને જ હમણા તેા હાલ શાલિવાહન તરીકે ઓળખાવ્યા છે. અને તે વાસિષ્મગાત્રી માતાને પેટે જન્મ્યા હૈાવાથી વાસિપુિત્ર કહેવાય છે. મતલબ કે આપણે રાજા હાલને વાસિન્નિપુત્ર કહ્યો છે જ્યારે શકપ્રવર્તક તરીકે જે વ્યક્તિ અત્ર ઠરાવવી પડે છે તે ગૌતમીપુત્ર છે. એટલે જો કાઈ ગ્રંથમાં રાજા શાલિવાહનનું બિરૂદ મળી આવે તે, આપણને નિણૅય ઉપર આવવાને અતિ ઉપયાગી મુદ્દો મળી આણ્યે. લેખાશે. ૨૭૪ ]* [ એકાદશમ ખંડ રાણી ખળશ્રીએ પેાતાના પુત્ર તથા પૌત્ર તરીકે ઓળખાવેલ છે તે યુગ્મ કયું હૈ।વું જોઇએ તેની ચર્ચા મુલતવી રાખી તુરતમાં નં. ૧૭, ૧૮ના જોડકાને તે સ્વીકારી લેવાનું કહ્યું હતું એટલે તેના પૂરાવા તપાસી તે સાબિત કરવાનું કામ અત્રે હાથ ધરવું રહે છે. રાણી અળશ્રીએ પોતાના પુત્રને દક્ષિણાપથપતિ અને પૌત્રને દક્ષિણાપથેશ્વરના નામથી સંખે ધ્યા છે અને જે પ્રમાણે તે બંનેનું વર્ણન આપ્યું છે તે પ્રમાણે તેા તેઓ પ્રત્યેકે ૧૯ વર્ષ ઉપરાંત અક ૨૪ વર્ષ સુધી કે તે ઉપરાંત પણ–રાજ્યસત્તા ભાગવી છે. તેમજ તેઓ બંને કર્મવીરા તથા મહાપરાક્રમી હાવાના ખ્યાલ તે ઉપરથી આવે છે. આ એ સ્થિતિને વિચાર કરવા જતાં, નં. ૨૮, ૨૯ વાળું યુગ્મ તા સહેજે બાદ જ થઈ જાય છે કેમકે નં. ૨૮ વાળાના રાજ્યાધિકાર કેવળ સાત વર્ષના જ નાંધાયા ગણવા પડયા છે. ખીજું યુગ્મ જે નં. ૨૬, ૨૭ વાળું છે તે ઉપર નં. ૨૪ નું મરણુ થતાં તેની ગાદીએ નં. ૨૫ વાળા તેના પુત્ર આવ્યે છે. દર્શાવેલા બે મુદ્દામાંથી એક તા જર પૂરા કરે છે જ; કેમકે તેમણે ૩૧ અને ૨૭ વર્ષ સુધી રાજપૂરા ગ્રહણ કરી રાખી છે. પરન્તુ તેમનાં પરાક્રમ વિશે જોઇતા સંતેાષ તેઓ પૂરા પાડી શકતા નથી. કારણ કે નં. ૨૬ના વૃત્તાંતે આપણને જણાવવામાં આવશે તેમ, અતિપતિ ચણે તેને હરાવીને સૌરાષ્ટ્ર તથા ગુજરાતના કેટલેાય ભાગ અવંતિ સામ્રાજ્યમાં ભેળવી લીધેા હતેા. મતલબ કે પરાક્રમ વિશેનેા નં. ૨૬ તેા પૂરાવા ખંડિત થઇ જાય છે એટલે નં. ૨૬, ૨૭ વાળું યુગ્મ પશુ ખાતલ કરવું રહે છે. પછી તેા કેવળ સુધીના ૨૩ વર્ષના ઠરાયેા છે. નં. ૧૭વાળા ગૌતમી-વિચારવું રહ્યું નં. ૨૪ અને ૨૫ માંનું યુગ્મ તેના હવે પુત્ર શાતકરણિનું વૃત્તાંત લખતાં ગૌતમીપુત્ર અને જણાવી ગયા છીએ કે, આ વાસિપુિત્રના ચાર નામના ચાર યુગ્મા થયાં છે. યુગ્મમાંથી રાણી નં. ૧૭ ૧૮ વાળું એક, નં. અળશ્રાના સંબંધી ૨૪, ૨૫નું ખી; નં. ૨૬, (૨૫) ચત્રપણ વાસિપુિત્ર સાતકરણ તેને રાજ્યકાળ આપણે ઇ. સ. ૯૯ થી ૧૨૨ વિચાર કરીએ.. કાણુ ? ૨૭નું ત્રીજું, અને નં. ૨૮, રત્નું ચેથુ; આ ચારમાંથી (૧) ઉપરમાં પૂ. ૭૩ સરતચૂકથી ન. ૨૫ વાળાને ચણે હરાવ્યાનું લખાયું છે. પરંતુ તે નં. ૨૬ ને હરાવ્યાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૧) રાણી ખળશ્રીએ પેાતાના પુત્રને માટે લખ્યું છે કે, He had restored the glory of his fore-fathers; આ વાકયથી પ્રતીતિ થાય છે કે, યુદ્ધ થયું તે પૂર્વે, ગૌતમીપુત્રના બાપદાદાની કીર્તિને અપયશરૂપી કલંક ચોંટયું હતું અને તે બનાવ ખીજે ક્રાઈ નહીં પણ ઇતિહાસ આપણુને શીખવી રહ્યો છે જાણવું: ખલ્કે નબરની મારામારીમાં ન ઉતરતાં, ગૌતમીપુત્ર જ્ઞશ્રીને હરાવ્યાનું લખવું. પછી તેને નબર ગમે તે આપે. www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશમ પરિચ્છેદ ] ચાર યુગમેમાંથી પાણી બળથીના સંબંધી કેણુ? [ ર૭પ તેમ, નહપાણ, રૂષભદત્ત અને નહપાણ પ્રધાન અયમના છેલ્લા શકભૂપતિ સાથે યુદ્ધમાં ઉતરી ભાલા જેવા નાસિક તથા જુનેરના શિલાલેખમાં જણાવેલ છે તે જ હથિયારથી વધી નાંખતે આપણે વાંચે છે અને છે (જુઓ છઠ્ઠા પરિચછેદે શિલાલેખ નં. ૩૩ અને ૩૫ તેને સમય ઈ. સ. પૂ. ૫૭ને અનેક પૂરાવા આપી તથા પુ. માં નહપાણનું વૃત્તાંત તથા નીચેની દલીલ પૂરવાર કરી અપાયો છે. તેમ તે સમય બાદ કે નં. ૨); જેમને સમય ઈ. સ. પૂ. ૧૧૪ના અરસામાં ઠેકાણે શક કે ક્ષહરાટ પ્રજાનું નામ નજરે ચડતું નથી. નોંધાવે છે અને તે નં. ૧ ૧૮ ના પૂર્વજના અને વળી તે નં. ૧૭ વાળાના રાજ્યકાળના સમયમાં ન તેમની પિતાની લગોલગ છે, જ્યારે ન. ૨૪, ૨૫નું ઈ. સ. પૂ. પ૭ ને સમાવેશ થઈ જાય છે. ત્યારે યુગ્મ તો ઘણું દૂર પડી જાય છે. ઉપરાંત નં. ૧૭, ઐતિહાસિક પ્રમાણેથી સિદ્ધ થઈ જાય છે કે આધ૧૮ વાળા તે મહાપરાક્રમી થઈ ગયા છે એટલે વંશી ભૂપતિઓના શિરે-લલાટે ચેલું કલેક નિમૂળ તેમના સમય બાદ અને . ૨૪૨૫ ની પૂર્વે લંછન કરવાને યશ નં. ૧૭ ને જ ભાગ્યે સરજાયો હતો. કદાચ લાગ્યું હોય તે બનાવાયોગ્ય છે. પરંતુ નં. ૧૯ [ કદાચ દલીલ કરવામાં આવે કે, ઈ. સ. પૂ. થી ૨૩ સુધીના પાંચ રાજાઓમાંના ચાર વિશે તો ૫૭ ના અરસામાં શકપ્રજાનું નિકંદન નીકળી ગયું છે તે લગભગ શૂન્યાકાર જેવી જ સ્થિતિ ઇતિહાસમાં નજરે પડે તે બાદ લગભગ એક વર્ષે પાછા ચકણવંશી ક્ષત્રપો છે. જોકે પાંચમો જે ને. ૨૩ વાળે છે તેને મહાપરાક્રમી કે જેને વિદ્વાનોએ શક તરીકે ઓળખાવ્યા છે તે રાજા લેખ સંવત્સર પ્રવર્તાવવા જેવી કેટીને ગણાવીને કયાંથી આવ્યા? તેમને સંતોષ ઉપજે તે માટે જણાવી તેના પુત્ર નં. ૨૪ વાળાએ શકસંવત ચલાવ્યો હોવાનું શકાય કે, (અ) તે વખતના અન્ય વંશીઓના કોઈ મનાયું છે. પરંતુ નં. ૨૩ તો યુમની બહારનો છે. મતલબ શિલાલેખ કે સિક્કાઈ ઉલલેખમાં ચ9ણવંશીઓને કહેવાની એ છે કે, જે કલંક ગૌતમીપુત્ર શાતકરણિએ- શકપ્રજા તરીકે ઉદેશી જ નથી. તેમ ચકણુવંશીઓએ રાણી બળથીના પુત્રે-ધઈ નાંખ્યાની હકીકત વિચારવી પોતે પણ તે નામથી પિતાને સંબોધ્યા નથી. એટલે રહે છે તે, નં. ૧૯ થી ૨૦ સુધીના રાજ્યકાળ બનવા તેમને શંકપ્રજા ધારી લેવી તે જ મૂળે તો આધાર પામી જ નથી. પરંતુ નં. ૧૭ ના સમય પૂર્વે બની વિનાની વાત છે. વળી નહપાણુથી ચષ્ઠવંશીઓ હેવાનું ચોક્કસ થાય છે અને તેમ થયું છે તો તે કલંક કેવા ભિન્ન પ્રદેશી અને ભિન્ન સંસ્કારી છે તે પુ. ૩ માં ભૂંસી નાંખવાનું કાર્ય નં. ૧૭ના હિસે જ નોંધવું રહે છે, નહપાણુના વૃત્તાંતે, તથા પુ. ૪ માં ચણ્ડણની વાતે (૨) રાણી બળશ્રીએ શિલાલેખમાં સ્પષ્ટપણે આપણે દલીલે આપી સાબિત કરી આપ્યું છે. ઉલ્લેખ કર્યો છે કે તેના પુત્ર “destroyed the મતલબ કે કઈ રીતે ચMણુને શક કે ક્ષહરાટ પ્રજામાં Sakas and extirpated the Kshaharatas= તે લેખી શકાય તેમ છે જ નહી. (બ) છતાં મને શકનો નાશ કર્યો અને ક્ષહરાટનું મૂળ ઉખેડી નાંખ્યું મનાવવા દલીલ ખાતર-કબુલ કરી લેવાય કે તે થક હતું.” આમાંથી શક પ્રજાનો સમય, અવંતિપતિ તરીકેનો હતો તે એમ બનવા જોગ છે કે, ઈ. સ. પૂ. ૫૭ થી . સ. પૂ. ૬૪થી ૫૭ સુધીને, તથા હિંદીશક ઈ. સ. ૧૦૩ માં ચ9ણવંશીને ઉદય થયો તે વચ્ચેના (Indo-Scythians)ના સરદાર જેવા રૂષભદત્તનો દોઢસો વર્ષના ગાળામાં, શક પ્રજાને બીજો જથ્થો અને હરીટ ભૂપતિ નહપાણુ અવંતીપતિનો સમય તેમના મૂળ વતનમાંથી ઉતરી આવ્યો હોવો જોઈએ એમ ઈ. સ. પૂ. ૧૧૪ થી ૭૪ સુધીને હેવાનું ઇતિહાસથી ગણી લેવું. (ક) કદાચ એમ પણ દલીલ કરાય કે હવે આપણે જાણી ચૂક્યા છે. ચઠણ સિવાયના ઉત્તરહિંદના પરદેશી રાજાઓ જ્યારે નં. ૧૭ ને, શકારિ વિક્રમાદિત્યની પાખે જેવા કે મોઝીઝ, અઝીઝ, વગેરે જેને આપણે ઈન્ડો ઉભા રહી ગુજરાતમાં કારૂર મુકામે શક પ્રજાને પાર્થિઅન–પહલ્યાઝ તરીકે ઓળખાવ્યા છે તથા કનિષ્ક, હરાવ તથા દક્ષિણહિન્દમાં કોઈક અજ્ઞાત સ્થળે હવિષ્ક, વાસુદેવ આદિ કે જેમને આપણે કુશાન તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] ચાર યુગ્મમાંથી પાણી બળશ્રીના સંબંધી કેણી [ એકાદશમ ખંડ ઓળખાવ્યા છે તે પ્રજાને, શક તરીકે ગણી લેવાને નં. ૨૫ વાળાએ જે શકસંવતનો પ્રારંભ કર્યો છે આશય હોય તો કેમ? તેમને ઉપરની દલીલ (અ) માં તેનો જ ઉચ્છેદ તેની પિતામહી રાણી બળશ્રીએ કરી જણાવ્યા પ્રમાણે પણ જવાબ દેવાય. ઉપરાંત કહી નાંખી, તેના સંવતના” આટલામાં વર્ષે એમ ન લખતાં, શકાય છે. તે વખતની પ્રજા આ બધા ભેદ વધારે “તેના રાજ્યકાળના” આટલોમાં વર્ષે એવા શબ્દ સમજી શકે કે લગભગ બે હજાર વર્ષે થનારા આપણે લખાવવાનું યોગ્ય વિચાર્યું હતું. બીજે કઈ હોય તે વધારે સમજી શકીએ ? (૭) વળી એમને (૫હવાઝને તો આવું વર્તન કદાચ ચલાવી શકે, પણ સંવત પ્રવર્તક અને કુશાને ન) નાશ જ કયાં થયો છે. ઈ. સ. રાજા ખુદ હૈયાત હોય, તેની જ હાજરીમાં અને પૃ. ૫૭ માં જે નાશ થઈ ગયો હોત તો તેમને તેની જ વડવાઇ-વડવાઈ તે વડવાઈ પણ અનેક વંશ-પહવાઝનો છેલ્લો રાજા ગાંડકારનેસ ઈ. સ. ૪૫ રાજકાજમાં દીવાદાંડી તરીકે આગળ પડતો ભાગ સુધી ( જુઓ પુ. ૩ માં) અને કુશનવંશને છેલ્લા લેનારી અને પિતાના જ પુત્ર અને પૌત્રની કાતિને ઈ. સ. અઢીસો સુધી (જીઓ આ પાંચમા પુસ્તકે) અમરપટો આપનારીરાજમાતાથી આવું કાર્ય શું ચલાવી ચાલુ રહ્યો દેખાય છે, તે શું દેખાય ખરો? આ પ્રમાણે લેવાય? અને તેથી પણ વધારે અક્ષમ્ય ગણાય, તે પ્રમાણે કપનાથી ગબડાવેલ ગાળા સર્વ ઉખડી જવા પામે છે.] કતરાવી શકાય ખરું કે? આ સ્થિતિ જ બેહદી દેખાય (૩) કલકને ઉચ્છેદ કર્યાને યશ તે રાણી છે. મતલબ કે ને. ૨૪, ૨૫ વાળા યુગ્મ સાથે આ બળશ્રીએ પિતાના પુત્રને અર્પણ કર્યો છે અને જે યુક્તિ બેસારવાનું તદ્દન બેમુનાસીબ લેખાય તેવું છે. શિલાલેખમાં તે હકીકત દર્શાવી છે તે તે તેણીએ (૪) ઉપરની ત્રણ દલીલે શિલાલેખ આધારે પિતાના પૌત્રના રાજ્ય ૧૯ મા વર્ષે ઊભે કરાવ્યો આપી છે. જ્યારે સિક્કાઈ પૂરાવા પણ તેને સમર્થન છે. આટલી વાત તો ખરી છે જ. હવે વિચારો કે આપે છે. નહપાણનો સમય તે ઈ. સ. પૂ. ૧૧૪થી આ ગૌતમીપુત્ર અને વાસિદ્ધિપુત્રવાળું યુગ્મ નં ૨૪ નિશ્ચિત છે જ. હવે જો નં. ૧૭, ૧૮વાળું જોડકું અને ૨૫ મા વાળાનું છે તે, એમ સાબિત થયું રાણીબળશ્રીના પુત્ર-પૌત્ર તરીકે લેખીએ તે, અને લેખવું પડશે કે. ન. ૨૪ વાળાનું પરાક્રમ હતું અને તેના પુત્રને સમય ઈ. સ. પૂ. ૭ર થી ૪૭ નો તે ન. ૨૫ ના સમયે તેને ઉલ્લેખ કરી શિલાલેખ પુરવાર કરેલ છે તે, બંનેના સમયનું અંતર (નહપાણનું કેતરાવાયો છે. બીજી બાજુ એમ લખવું મરણ અને બીજાના ઉદય) નાનામાં નાનું બે વર્ષનું પડે છે કે, નં. ૨૪ ના પરાકને લીધે શક અને વધારેમાં વધારે (નહપાણે યુદ્ધ ખેલાના સમય પ્રવર્તાવ્યો હતો અને તે સંવતની આદિ તેના ઈ. સ. પુ. ૧૧૨ ઠરાવાય છે. એ પુ. 8 માં અને મરણના વર્ષથી-એટલે કે નં. ૨૫ ના રાજ્યાભિષેકથી ગૌતમીપુત્રે ૧૯મા વર્ષે હરાવ્યાનું રાણબળશ્રીએ ગણવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે આ પ્રમાણે લેખાવ્યું છે કે જેને સમય ઈ. સ. પૂ. ૫૨-૩ સ્થિતિ હોય તે તેને અર્થ તે એમ થશે કે, આવે છે એટલે સિક્કાઓ તેના રાજ્યકાળ દરમિયાન (૨) જેમ આ દલીલ ઇ. સ. ૭૮માં શક સંવતનો સ. પૂ. ૫૩માં જણાવ્યા છે. અત્રની હકીક્ત સત્ય સમજવી, પ્રારંભ થયાની માન્યતા વિરૂદ્ધ જાય છે, તેમ ન, ૧૮ કેમકે ઈ. સ. પૂ. ૫૭ના યુદ્ધમાં યશ મેળવીને તથા શાક વાળાએ શાલિવાહન શક ચલાવ્યાની વિરૂદ્ધ પણ નોધી રાજાને મારી નાંખીને, શકારિ વિક્રમાદિત્યની મદદ લઈ, શકાય તેમ છે. છતાં તેમ ન ગણી શકાય તે માટે ન. નં. ૧૭ વાળાએ સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી ગણાય ને ત્યાં જ ૧૮ ના વૃત્તાંતે જુઓ. રૂષભદાત્ત આદિને મારી નાંખી તેના વંશનું-શુકપ્રજાનું - (૩) નં. ૧૮ના વૃત્તાંતે, આ કલંક ભૂંસી નાંખતું યુદ્ધ નિકંદન કાઢી નાંખ્યું ગણાય. આમ કર્યા બાદ નહપાણના ઈ. સ. પૂ. ૫૭માં બન્યાનું જણાવ્યું છે; જયારે અંત ઈ. સિક્કા ઉપર પોતાનું મહોરું પડાવ્યું છે. જેથી આવા સિક્કા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશમ પરિચ્છેદ ] તા. ચાલુ રહે જ અને બંધ થાય તેાપણુ ૧૧૨-પર ખદ જતાં) ૬૦ વર્ષનું આવે છે. પરન્તુ નહપાણુના મરણુ ખાદ જ–અલ્કે તે પછી પણ થાડા સમય સુધી તે તેના સિક્કા ચાલુ રહ્યા હાય જ; એટલે કે ઈ. સ. પૂ. ૭૪ અથવા ૭૦ ના સમયથી ઈ. સ. પૂ. પર સુધીનું અંતર ૧૦-૨૨ વર્ષનું જ રહે. મતલબ કે એછામાં એછું અંતર એ વર્ષાનું અને વધારેમાં વધારે ૨૦ વર્ષનું જ ગણી શકાય. હવે જો નં. ૨૪, ૨૫ વાળું યુગ્મ કલંક નિર્મૂળ કરનાર તરીકે અને તેમાંથી નં. ૨૪ ને તેણીના પુત્ર તરીકે લેખીએ તેા તેના સમય ઈ. સ. ૭૫ લગભગ ઠરાવાય, એટલે કે તે એના સમયની વચ્ચે અંતર લગભગ દેશસાથી ખસેા વર્ષનું પડી જશે. બીજી બાજુ આપણને સિક્કાચિત્રોને અભ્યાસ બતાવે છે કે નહપાના ચહેરાવાળા સિક્કા ઉપર ગૌતમીપુત્ર શાતકરણિએ સ્વહૃદયની તિરસ્કારયુક્ત લાગણી દર્શાવવા પોતાનું મહારૂ પડાવ્યું છે. હવે વિચારે કે આ પ્રમાણે પ્રચલિત સિકકાચિત્રો ઉપર મતદર્શન કરવાનું કાર્ય જો ૨ થી ૨૦ વર્ષ જેટલા ગાળા હેાય તે ખનવાચેાગ્ય છે કે દેાઢસા ખસેા વર્ષના અંતરગાળે શય છે? દાઢસેા ખસા વર્ષના ગાળે તેા નહપાણુના સિક્કાઓ પણ તેના જ વંશની રાજકુમત ચાલુ રહી હૈાય તેયે, એવા અદશ્ય થઈ ગયા હાય કે ગમે તેટલી મહેનત કર્યા છતાંએ મળવા દુર્લભ થઈ પડે. તાત્પર્ય એ છે કે સિક્કાઈ પુરાવાથી પણ સિદ્ધ થઈ શકે છે કે નં. ૧૭, ૧૮વાળા યુગ્મની સાથે જ રાણીખળશ્રીના સંબંધ હાઈ શકે. અન્ય વિશેષ માહિતી ઉપર પ્રમાણે ચાર દલીલો નં. ૨૪, ૨૫ના યુગ્મની વિરૂદ્ધ જનારી દેખાય છે. જ્યારે એક જ દલીલ તેની તરફેણમાં અમારી નજરમાં આવે ત્યાં સુધી ચૈાડેક અંશે પણ રજી કરી શકાય તેવી છે. સર્વમાન્ય સૌરાષ્ટ્રની ભૂમિ ઉપરથી મળી આવતા કહેવાય; ખીજી હકીકત એમ છે કે, આ જીત નં. ૧૭ વાળાના એગણીસમા વધે છે, તેનું રાજ્ય ૨૫ વર્ષ ચાલી ઇ. સ. પૂ. ૪૭માં પૂરું થાય છે તે હિસાબે પણ સાલ મળતી આવે છે. એટલે ચેાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ ૨૭૭ હકીકત એટલી છે કે વિક્રમસંવત અને શકસંવતની વચ્ચેનું અંતર ૧૩૫ વનું છે;′ તેમાં વિક્રમસંવતની આદિ આપણે (જુએ પુ. ૪, ખંડ ૮) ઈ. સ. પૂ. ૫૭માં થયાનું સાબિત કરી આપ્યું છે. તે હિસાબે શકસંવતની આદિ ઈ. સ. ૭૮માં ગણી લેવી રહે. જોકે આ સમય નં. ૨૪, ૨૫ વાળાને લાગુ પડે છે. પરન્તુ ઉપરની જે ચાર દલીલ નં. ૧૭, ૧૮ની તરફેણુમાં જતી રજુ કરાઇ છે તે ચારે પાછી આ ૨૪, ૨૫ની વિરૂદ્ધ જતી ગણી લેવી પડશે. ઉપરાંત એમ પણુ કહી શકાશે કે શકસંવતના સ્થાપક વિષે જે માન્યતા પ્રવર્તી રહી છે તેમાંજ અનેક મુશ્કેલીએ માલૂમ પડી રહે છે જેને કાંઈક ખ્યાલ આપણે ગત પરિચ્છેદે આપી ચૂકયા છીએ તેને પણ વિચાર કરવાજ પડશે. છતાં એવી પણ દલીલ લાવી શકાશે કે, શાલિવાહન શકના સમય (ગત પરિચ્છેદમાં વિચારાયા પ્રમાણે) ભલે નક્કી ન થઇ શકે; પરંતુ તે સિવાય કાં ખીજે શક ચાલ્યાનું ગણી ન શકાય ? અને તેના સમય ઈ. સ. ૭૮માં ઠરાવી લેવાય ? મતલબ કે શાલિવાહનના શક પણ જુદા અને ઈ. સ. ૭૮ના શક પણ જુદા ઠરાવવે. આ બાબત વિશેષ સંશેાધનથી જે નિવેડે આવે તે ખરા. આપણે તેા આ પ્રમાણે સૂચના કરીને અત્ર અટકીશું. આ વંશમાં જેમ અનેક ગૈાતમીપુત્રા અને વાસિષ્ઠપુત્રો થવાથી મુશ્કેલી ઉભી થઇ છે, તેમ વળી ક્રાઈકની સાથે તેમજ તદ્દન એકાકી, પુલુમાવી શબ્દ જોડાએલ હાવાથી તેમાં વૃદ્ધિ પણ થવા પામી છે, તેમ કેટલીક સરળતા પણ થઈ છે એમ સ્વીકારવું રહે છે. આ પરત્વેના ઉલ્લેખ ગત પરિચ્છેદેમાં આપણે કરી ગયા છીએ. અત્યારે આટલા વર્ષે પણુ જ્યારે આ સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે, પૂર્વે ૫-૭૫ વર્ષે તે। તેથી પણ વધારે અન્ય વિશેષ માહિતી થાય છે કે કલંક ભૂંસી નાંખવાનું કાર્ય સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર રૂષભદાત્તના વંશજોને હરાવવાથી થયું છે અને તેના સમય ઇ. સ. પૂ. ૫૨-૩ ગણવા રહે છે (જુઓ પુ.૩, પરિચ્છેદ ૧૦), " (૪) જુએ પુ. ૪, પૃ. ૧૦૧ www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] અન્ય વિશેષ માહિતી [ એકાદશમ ખંડ ગુંચવણભરી સ્થિતિ હોવાનું કલ્પી શકાય છે. આ મૈતમીપુત્ર યજ્ઞશ્રીને પિતા જાણ; અથવા આપણે ચત્રપણુ અને તેના પુત્ર ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ જે નિયમ કર્યો છે કે ગતમીપુત્રને પિતા વાસિદ્ધિવિશે પિતાનું મંતવ્ય દર્શાવતાં ઈ. સ. ૧૮૮૩ ના પુત્ર સામાન્ય રીતે હોય છે, તે આધારે એમ કહી ૧ એન્ટીકરી પુ. ૧૨. પ્ર. ર૭રમાં મરહમ શકાશે કે ચતરપણ વાસિદ્ધિપુત્ર શાલિવાહન તે પિતા, પ્રાચ્યવિદ્યાવિશારદ ડે. ભગવાનલાલજી કહે છે કે અને મૈતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ તે પુત્ર; અથવા "Yagna Shree Satkarni, the princely બીજી રીતે ગોઠવીને બોલીએ તે આ ચતુર૫ણુના આંક scion or Chaturpana born of the જ્યારે આપણે નં. ૨૫ ના ઠરાવ્યા છે ત્યારે ગતમીGautamiqueen=ચતુરપણુ (રાજા ) ની ગૌતમી પુત્ર યજ્ઞશ્રીને આંક ૨૬ મો કહેવું પડશે. વળી ટોલેમી (ગોત્રી) રાણીના પેટે જન્મેલ કુંવર યજ્ઞશ્રી સાત- (Ptolemy) નામના પ્રાચીન ભૂગોળવેત્તાએ પોતાના ”, એટલે તેમનું કહેવું એમ થાય છે કે ચતું પણ. સમસમી તરીકે એ પુલમાવી અને ચક્કણને ઉલ્લેખ ચિત્રપણ રાજાને ગૌતમીગોત્રી રાણી હતી, અને કર્યો છે. તેણે આપેલ વૃત્તાંત ઉપરથી ડે. મ્યુલરે તેણીને જે પુત્ર તે જ ગાતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ આ પુલુમાવીને જ ચત્રપણું હોવાનું અને ચMણુના હતા. એટલે કે ચત્રપણ પિતા અને ત્યાથી તેને સમકાલીન તરીકે ગણવાનું મુનાસિબ ધારતાં જણાવ્યું છે પુત્ર; આમાંના ચત્રપણુ શબ્દ ઉપર છે. મ્યુહરે કે “Under the circumstances the synટીકા કરતાં ( જુઓ તે જ પૃષ્ઠ. ફટનોટ નં. ૧ ) chronism, Pulumavi and Chasthana orgloy , "Bhagwanlal's translation were contemporary rulers, which I am Chaturpana does not seem to me prepared to admit, cannot be made acceptable. It is very probable that the basis of chronology=વસ્તુસ્થિતિ the word 'Chaurchindho or Chaur- નિહાળતાં, પુલુમાવી અને ચકણુને સમકાલીન ગણીvindho' which Hemchandra in his વ્યા છે તે હકીકત મારે કબૂલ છે, પરંતુ તે ઉપરથી Deshikosha mentions as a synonym તેને સમયની તારવણી ઉભી કરી શકાય નહીં.” of Salahana denotes the same person= મતલબ કે પોતે ટેલેમીના વાક્ય ઉપર ભરોસો રાખીને છે. ભગવાનલાલનો અનુવાદ ચતુર પણ મને માન્ય નથી. પુલુમાવીને અને એ પુલુમાવીને અને ચ9ણને સમકાલિન લેખવા તૈયાર તે શબ્દ ચૌરચિ અથવા ચારવિંધો વિશેષપણે હોવાનું છે પરંતુ તે બન્નેને સમય (એટલે ચ9ણને ઈ. સ. સંભવિત લાગે છે, જેને હેમચંદ્ર પોતાના દેશીષમાં ૧૫૦ આસપાસમાં થયેલ વિદ્વાને માને છે તે) શાલહાણુનું બીજું નામ હોવાનું જણાવ્યું છે તે જ આ તેમને સ્વીકાર્ય નથી; કેમકે તેમણે તો આવાજ નામવ્યક્તિ લાગે છે.” એટલે કે ૫. ભગવાનલાલજીએ જે ધારી અન્ય ભૂપતિને લિપિના અભ્યાસથી ચકણુના શબ્દને ઉકેલ ચતુર્પણ કર્યો છે તે ડો. ખુલ્હરના સમય કરતાં જુદા જ સમયે થયાનું ઠરાવ્યું છે મતે ચારચિંધો કે ચિરવિંધે છે. શ્રી હેમચ પિતાના (જુઓ પંચમ પરિચ્છેદે લેખ નં. ૪, ૫, ઈ.) એટલે શબ્દકેષમાં શાલાહણ ( શાલિવાહન જોઈએ) તરીકે સ્વાભાવિક છે કે તે પુલુમાવીના સમકાલિન તરીકે જે પુરૂષને દર્શાવ્યો છે તે જ આ પુરૂષ હોવાનું તેઓ ચ9ણ ન જ આવી શકે. અને તેટલા માટે જ તેમણે માને છે. તાત્પર્ય એ થયો કે શાલિવાહન ને ચોર ટોલેમીનું અડધુ કથન વાજબી ઠરાવ્યું છે જયારે અડધું ચિ તરીકે શ્રી હેમચંદ્ર સંબોધ્યો છે તે જ આ વિશ્વાસપાત્ર નથી ગમ્યું. પરંતુ આપણે સંયોગાનુસાર (૫) આ સ્થિતિ પંચમ પરિદે લેખ નં ૪ ના વર્ણન ધારી લેવાયા છે. ઉપસ્થી જણાઈ આવશે કે એકને બદલે બીજે કેવી રીતે (૬) જુએ છે, એ. પુ. ૧૨ (સને ૧૮૮૩) પૂ. રજ, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશમ પરિછેદ ] ગભીલ અને શતવહનના સંબંધ વિશે [ ર૭ કપના દડાવીને જે અનુમાન બાંધીએ તેના કરતાં એક કરતાં વિશેષ પુલુમાવી થયાને ન ધારવાથી લિપિ જે ગ્રંથકાર પોતાના સમકાલિન તરીકે અમુક વ્યક્તિ ઉકેલને લીધે મુંઝવણ થઈ હતી, તેમ ડે. રેપ્સનને તથા હોવાનું જણાવ્યું છે તે બંને એક જ વખતે તેમના મત પેઠે ચણવંશીના સંવતને, ઈ. સ. ૭૮માં અસ્તિત્વ ધરાવતા હોવાથી તેનું કથન વધારે વજ- શરૂ થયાનું, સર્વ વિદ્વાનો જે અત્યારે માની રહ્યા નદાર ગણાવું જોઇએ. તે સામાન્ય નિયમે જે આપણે છે તેમને પણ, તે જ પ્રકારની મુંઝવણ થઈ રહે છે.. કામ લેવાનું ધોરણ રાખીએ તે તરત જ જણાઈ કારણકે ચકણનું મરણ તેને સંવતના બાવન વર્ષની આવે છે કે એક જ પુલુમાવી થયો હેવાને બદલે આસપાસ એટલે ૭૮+પર ઈ. સ. ૧૩૦માં થયાનું વિશેષ પુલુમાવી કાં ન થયા હોય અને તેમાં અન્ય તેઓ માને છે. પરંતુ પુ. ૪ માં આપણે ચ9ણ સંવતની અલમાવી ચટ્ટણના સમકાલિન તરીકે થયો ન હોય ? આદિ ઈ. સ. ૧૦૩માં થયાનું જે સાબિત કરી આમ કરતાં તરત જ સર્વ પ્રકારે દરેક ઘડ મળી જાય છે. બતાવ્યું છે તે પ્રમાણે હિસાબ ગણશે તો ચ9ણ અને ટેલેમીને આખું યે કથન સત્ય હોવાની પ્રતીતિ ઈ. સ. ૫૨+૧૩=૧૫૫ આસપાસ મરણ પામેલે થાય છે. છે. રેપ્સન પણ તે જ પ્રમાણે અભિપ્રાય ગણાશે, જેથી ટોલેમીને સમકાલિન હોવાનું સહેજે વ્યક્ત કરતાં જણાવે છે કે “Ptolemy at Ale- પૂરવાર થઈ જાય છે. આટલા વિવાદથી સાબિત થઈ xandria in 139 A. D. has been living ગયું કે, ચત્રપણ વાસિદ્ધિપુત્ર શાતકરણિની પાછળ after the death of Antonius Pius (161 ગાદીએ આવનાર તેને પુત્ર ગૌતમીપુત્ર યજ્ઞશ્રી પુલA. D.)....Pulumavi & Chasthan were માવી હતો અને વિશેષમાં તે પુલમાવી. ટોલેમી તથા contemporaries=જે ટોલેમી અલેકઝાંડ્રીઆ શહે- ચક્કણને સમકાલિન પણ હતો. રમાં ઈ. સ. ૧૦લ્માં હતા, તે એન્ટેનિયસ પાયસ આપણે જોઈ ગયા છીએ કે શક પ્રજાએ અવં(જેનો સમય ઈ. સ. ૧૬૧ છે)ના મરણ બાદ ૫ણુ તિ પતિ ગર્દભીલ રાજા ગંધર્વસેનને હરાવી નસાડી યાત હતો...પુલુમાવી અને ચકણ સમકાલિન જ મૂકો ત્યારે તેના પુત્રે મદદ હતા.” એટલે કે ટોલેમી પોતે ૧૦ થી ૧૬૧ સુધી ગભીલ અને માટે દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર ગયા અને તે બાદ પણ (કેટલો વખત તે નથી જણાવ્યું) શતવહનના હતા. ત્યાંથી મદદ લઈને, વળતા હૈયાત હતો તથા તે અને ચ9ણ સમકાલિનપણે વર્તતા સંબંધ વિશે હુમલો કરી કારૂર મુકામે તે જ હતા. આ વાકયથી એટલું સ્પષ્ટ થાય છે કે ચ9ણને શકપ્રજાને કચ્ચરઘાણ વાળી સમય પણ લગભગ ઈ. સ. ૧૩૯ થી ૧૬૨ સુધીમાં નાંખ્યો હતો. આ બધા ઉપરથી ફલિત થાય છે કે, કઈ કાલે જ હોવો જોઈએ. નહીં તે ટોલેમી ગઈભીલવંશીઓને આંધ્રપતિ સાથે ઘણી જ મિત્રતા ચકણને પોતાના સમસમી તરીકે ઓળખાવી શકે જ હોવી જોઈએ. ત્યાર બાદ રાજા હાલ વાસિછિપુત્રે નહીં. તેમજ જ. . છે. ર. એ. સો. નવી આવૃત્તિ ભિસા મુકામે કાંઈ દાન કર્યાની હકીકત બની છે ૫. 3, પૃ. ૪૮માં જણાવ્યું છે કે, “We shall તથા જૈનસાહિત્ય ગ્રંથાધારે સૌરાષ્ટ્રના શત્રુંજય have to place Pulumavi who was a પર્વત ઉપર બન્ને રાજવંશીઓએ સાથે રહીને કેટલાંક contemporary of Chasthana long after ધાર્મિક કાર્યો કરાવ્યાં છે. એટલે જે મિત્રતા પ્રથમ A. D. 130=જે પુલુમાવીને ચકણના સમકાલિન હતી તે કાળક્રમે વિશેષ ગાઢ પણે પરિણમી હતી. ગયો છે તેને સમય ઈ. સ. ૧૩૦ની પછી પણ છતાં પ્રભાવકચરિત્ર નામે જૈનસાહિત્ય પ્રન્થમાં ર લઇ જવો પડશે. એટલે જેમ છે. મ્યુલહરને એવી જાતનું લખાણ મળી આવે છે કે, કાળ ગયે (૭) જુએ છે. આ. ૨ પારિ. ૪૮ તથા ના પરિ એ લેખ નં. ૨૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ગભીલ અને શતવહનના સંબંધ વિશે ૨૮૦ ] વિક્રમ રાજાને એવી ખાતમી કાઈ એ આપી હતી કે તેને જો કાઈ પણ રાજા તરફના ભય હાય ! કેવળ રાજા હાલ શાલિવાહનનેા છે. અને આ રાજા હાલની ઉમર તે વખતે ઉગતી જુવાનીની—બલ્કે બાર તેર વર્ષની હેાવાનું સમજાય છે. આ ઉપરથી વિક્રમ રાજાએ તે શાલિવાહન રાજા સાથે યુક્તિથી દાસ્તી સાધી લીધી અને એક બીજાએ કાઇના રાજ્ય ઉપર આક્રમણ ન કરવું તથા અતિપતિએ વિંધ્યાપર્વતની દક્ષિણે ન જવું અને આંધ્રપતિએ તેની ઉત્તરમાં ન આવવું, એવી મતલબની સંધી કરી. આ કથનથી એ સ્થિતિ નિષ્પન્ન થાય છે. એક એ કે, રાજા વિક્રમ અને હાલની વચ્ચે ઉમરમાં ઘણા મોટા તફાવત છે. પહેલાની ઉમર લગભગ ૪૦ ઉપર વહૂની થઇ ગઇ છે, જ્યારે ખીજો હજુ ખાર તેર વર્ષના કિશાર છે; તે બાદ રાજા હાલ ગાદીપતિ બને છે અને તે બાદ, ઉપર પ્રમાણે સંધિ કરી તે પરસ્પર મિત્ર બને છે. અને બીજી એ ટ્રુ રાજા હાલની સાથે સંધી કરનાર વિક્રમરાજા જે શકારના નામથી પ્રસિદ્ધ છે, તે નહીં પણ તેના વંશને કાઈ ખીજો જ વિક્રમ હશે. આ બેમાંથી શું સાચું હાઈ શકે તે તપાસીએ. પ્રથમની સ્થિતિ તપાસી લઈ એ. તેમાં જણાવ્યા પ્રમાણે વિક્રમ રાજાની તથા હાલની વચ્ચેની ઉમર વચ્ચે ધણા ફેર તા, તે વિક્રમને શકારિ વિક્રમાદિત્ય લેતાં પણ મળી રહે છે. કેમકે ઇ. સ. પૂ. ૫૭ માં કારૂરનું યુદ્ધ થયું તે સમયે શકાર વિક્રમની ઉમર આશરે ૨૪ વર્ષની છે અને તેની મદદમાં ઉતરનાર ગૌતમીપુત્ર અરિષ્ટકર્ણની ઉમર આશરે ૪૦ ની છે (જીએ એકાદશમ પરિચ્છેદ). જ્યારે રાજા હાલની એક ગણત્રીએ ૧૫ વર્ષની અને ખીજી ગણત્રીએ ત્રણ ચાર વર્ષની જ છે (જુઓ દ્વાદશ પરિચ્છેદ). એટલે બન્ને સમકાલિન છે જ, વળી રાજા શારિ જ્યારે ઈ. સ. ૩ માં ૮૪ વર્ષની ઉમરે મરણ પામ્યા છે તે સમયે રાજા હાલની ઉમર લગભગ ૬૦ની અને તેના રાજ્યકાળ લગભગ ૫૦ વર્ષે પહોંચ્યા હતા. એટલે રાજા તરીકે પણુ સમકાલિન છે જ. તે જ પ્રમાણે જીંદગીમાં તેઓએ કરેલ અન્ય કાર્યોમાં એકખીજા સામેલ રહ્યા હૈાવાનું પણ સાબિત થઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખડ પરંતુ મિત્રાચારી જો. પાછળથી બંધાઈ હાય તા એના અર્થ એમ કરી શકાય કે, રા શર્કારને જે મદદ નં. ૧૭ વાળા અરિષ્ટક ગૌતમીપુત્ર ( એટલે નં. ૧૮ ના પુરાગામીએ ) કરી હતી તે પાછળથી તૂટી જવા પામી હતી અને ફરી એકવાર રાજાહાલના રાજ્યકાળે સંધાઈ હતી. આ પ્રમાણે બન્યાનેા કયાંય ઇસારા માત્ર પણ થયે। હાવાનું વાંચવામાં આવતું નથી. જો કે રાજ્ય પૂરાવહનમાં તેવું અસભવિત પણ નથી. પર`તુ વિચારી જોતાં તેમ બન્યાનું શકય નથી, કેમકે નં. ૧૭ તું મરણ ઈ. સ. પૂ. ૪૭ માં થયું ત્યાં સુધી તે બંને રાજવંશી વચ્ચે મિત્રાચારીમાં લેશ માત્ર પણ ખલેલ પહેાંચ્યાનું કલ્પી શકાતું નથી અને તે બાદ તરતમાં જ હાલ રાજાનું ગાદીપતિ બનવું થયું છે. જ્યારે પેલું ભવિષ્યકથન-એ રાજ્ય વચ્ચે અથડામણુ થવાનું–તા રાજા હાલ ગાદીપતિ બન્યા તે પહેલાનું કહેવાય છે. એટલે તે વાત નં. ૧૭ વાળાની જીવંત અવસ્થામાં થઇ ગણાય જેમ થવું અશકય છે. મકે, એક તે રાજા હાલની કુમારાવસ્થા હતી એટલે અતિપતિને ભયભીત કરે તેવી સ્થિતિમાં તે નહાતા અને તેમ હેાય તે પણુ નં. ૧૭ વાળા નં. ૧૮ વાળાને તે બાબતની સૂચના આપી શકે છે અને નં. ૧૮ વાળા તે પ્રમાણે વર્તવાને બંધાયલા જ કહેવાય. આ પ્રમાણે પહેલે સંજોગ વિચારતાં તથા વસ્તુસ્થિતિની તુલના કરતાં રાજા હાલ વિશેની અથડામણુ થવાનું કથન વાજો હાવાનું પૂરવાર થતું નથી. હવે ખીઝ સ્થિતિ જેમાં ગર્દભીલવંશી કાઇ ખોજો વિક્રમ થયા હોય તે તેના સમકાલિન તરીકે રાજા હાલ થયા ડ્રાય તે તપાસીએ. બીજા વિક્રમ તરીકે તે। વિક્રમચરિત્ર છે. તેના સમય આપણે ઈ. સ. ૧૩ થી ૯૩ ના ઠરાવ્યા છે જ્યારે રાજા હાલનું મરણ જ ઈ. સ. ૧૮ માં થઇ ગયાનું જણાવ્યું છે. એટલે પ્રાથમિક નજરે જોતાં તે એ વચ્ચે સમકાલિનપણું કાષ્ઠ રીતે ઘટાવી શકાતું નથી. વળી જે પાંચ છ મહાન વ્યક્તિઓપાદલિપ્ત, આર્ય ખપુર, નાગાર્જુન, ઈ. જુઓ એકાદશમ પરિચ્છેદે–સમસમયી હાવાનું તે જ જૈનસાહિત્ય ગ્રંથ પ્રભાવકચરિત્ર આધારે કહેવાયું છે, તે મુદ્દો પણ www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ -- તા : ચતુર્દશમ પરિચ્છેદ ] ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ ઉર પુલુમાવી [ ૨૮૧ બંધબેસત થતો નથી. આ પ્રમાણે અનેક રીતે ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રાંતિનો પણ સમાવેશ વિચારી જોતાં બીજી સ્થિતિને પણ મેળ જામી શકતો થતે હતો એમ ગણવું રહે છે. તથા તેનું મરણ ઈ. સ. નથી. એટલે એ સાર ઉપર આવવું રહે છે કે, ૧૨૨ માં થતાં, તેને પુત્ર ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતભવિષ્યવાણીનું કથન નિરાધાર દેખાય છે. કરણિ ગાદીએ આવ્યો ત્યારે તે સર્વ પ્રાંતે તેને ઉપરની ચર્ચાથી સ્પષ્ટપણે પુરવાર થાય છે કે, વારસામાં મળ્યા હતા. એમ ૫ણ સમજવું રહે છે. માંધપતિ નં. ૧૭ તથા ૧૮ ના રાજ્યકાળ સુધી તે ગર્દભીલો પ્રખર મિત્રાચારીની સાંકળથી જોડાયેલા હતા ઉદ્દે પુલુમાવી તેમ તે નભાવ્યે પણ જતા હતા. સામાન્ય નિયમ તેનું રાજ્ય આપણુ ગણત્રી પ્રમાણે ઈ. સ. પ્રમાણે તે ખાસ કારણ ઉપસ્થિત ન થાય ત્યાં સુધી ૧૨૨ થી ૧૫૭=૩૧ વર્ષ પર્યત ચાલ્યું હોવાનું નીકળે મિત્રાચારીમાં વિક્ષેપ પડતો નથી જ, પરંતુ રાજ્યો છે. તેણે લાંબુ રાજ્ય ભોગવ્યું છે એટલે બળવાન વચ્ચે તે સત્તાભ તથા ભૂમિભૂખના ઉદ્દભવને હાઉ હેવાનું પણ માની શકાય. પરંતુ તેણે કઈ પ્રદેશ ઉપર સતત ડોકિયાં કરતે ઉભો જ હોય છે. એટલે જ્યાં ચડાઈ લઈ જઈને કે છતી કરીને પોતાના સામ્રાજ્યમાં સુધી બંને પ્રદેશ ઉપર પરાક્રમી અને પ્રભાવશાળી પિતાના પિતાની પેઠે કાંઈ ઉમેશ કર્યો હોવાનું પુરૂષો રાજયાસન દીપાવતા રહ્યા હતા ત્યાં સુધી તો નોંધાયું જણાતું નથી. બજે વારસામાં મળેલી કેટકઈ પ્રકારે વાંધો આવ્યો નહીં. પરંતુ સદાકાળ તે જ લીક ભૂમિ તેણે ગુમાવવી પડી હોય એમ સંગાસ્થિતિ ચાલુ રહેવાનું નિર્માણ કાંઈ સરજાયું હતું ધીન પૂરવાર થાય છે. છઠ્ઠા પરિચ્છેદે લેખ નં. ૨૧, નથી. જે પક્ષ વધારે બળવાન હોય તે નબળા ઉપર ૨૨ અને ૨૩ ઉપરથી સમજાય છે કે તેણે પિતાના ચડાઈ લઈ જાય છે. ઈ. સ. ૯૭ માં વિક્રમચરિત્રના નામ સાથે સ્વામી' શબ્દ જોડયો છે. તેના પછીના કઈ અવસાન બાદ અતિની ગાદી ઉપર ઉત્તરોત્તર નામ- રાજાએ આ શબ્દ-ઉપનામ કે બિરૂદ તરીકે-લગાડો ધારી રાજાઓ જ આવતા દેખાય છે, જ્યારે દક્ષિણું- હેાય એમ જણાતું નથી. આ શબ્દનો અર્થ શું પથપતિ તરીકે નં. ૨૩, ૨૪, ૨૫ અને ૨૬ એમ હશે તેમજ તેને કેાઈ રાજદ્વારી પ્રસંગ સાથે મેળ ચારે ભૂપતિઓ ચિરસમયી રાજપદે ચોંટી રહ્યાનું હશે કે કેમ, તે પણ પ્રશ્ન ઉઠે છે. ગુપ્તવંશીઓના સમજાય છે. એટલે સમજાય છે કે ઈ. સ. ૯૩ ના હાથે હાર પામ્યા બાદ, ચછણુવંશીઓના ઉત્તર ભાગમાં સમય પછી રાજ્યાધિકાર ભોગવતા નં. ૨૫ વાળા થએલ ભૂપતિઓના ઇતિહાસથી આપણે જોઈ શક્યા ચત્રપણની દાઢ કાંઈક ચળવળી લાગે છે. તેણે પ્રથમ છીએ, કે તેમણે પણ પિતાના નામ સાથે “સ્વામી વિંધ્ય પર્વત ઓળંગી, લાટને દક્ષિણ ભાગ કબજે કરી શબ્દનો ઉપયોગ કર્યો છે અને તેને અર્થ એકદમ છેવટે સૌરાષ્ટ્ર ઉપર પ્રભુત્વ મેળવી લીધું છે જેનો ઉચ્ચકેટિની સત્તા ઉપરથી જરા ઉતરી પડયાને સમય આપણે ઈ. સ. ૧૦૫ ના અંદાજ મુકીશું. આપણે બતાવ્યો છે. તે સ્થિતિ અને બંધબેસતી આ અનુમાનને સીધી રીતે (direct) સમર્થન કરે થાય છે કે કેમ તે તપાસવા તરફ મન લલચાય છે, તેને કોઈ શિલાલેખ કે પ્રોચ્ચાર છે કે મળતું વળી આ જ સમયે અતિ ઉપર ચકણુનું પિતાનું નથી, પરંતુ સાપેક્ષ (indirect) સિક્કાઈ તેમજ સ્વામિત્વ જામતું જતું દેખાય છે. તેમ ગૌતમીપુત્ર શિલાલેખ પૂરાવાથી તે હકીકત પૂરવાર કરી શકાય યજ્ઞશ્રીના કેટલાક સિકકાએ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપરથી તેમ છે, જે આપણે નં. ૨૬ ના વૃત્તાંતે જણાવવાના જે પ્રાપ્ત થયા છે તે દેખાવે પ્રાચીન કરતાં છીએ. રાજા ચત્રપણે સૌરાષ્ટ્ર જીતી લીધા પછી અર્વાચીન હોવાને વિશેષ સંભવ જણાય છે. વળી કચ્છ તરફ તે આગળ વધ્યો હોય એમ જણાતું નથી. જેમ ચ9ણુવંશીઓ જૈન ધર્માવલંબીઓ પૂરવાર થઈ એટલે ન. ૨૫ ના રાજ્યાધિકારે દક્ષિણાપથ ઉપરાંત ચૂક્યા છે તેમ આ આંદ્રવંશીએ ૫ણું તે જ ધર્મોને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] - તે નામના રાજાઓના સિક્કાઓ તથા લેખે [ એકાદશમ ખંડ અનુસરનારા માલુમ પડયા છે. વળી સૌરાષ્ટ્રની ભૂમિ ગૌતમીપુત્ર નામના ઘણું રાજાઓ થઈ ગયા છે. ઉપર જ તે જૈનધર્મનાં પવિત્ર સ્થળે આવેલાં છે. તેવા નામના સિકકાઓ તથા શિલાલેખો પણ અનેક તેમજ તે સમયે રાજાઓ જે યુદ્ધો ખેલતા તે મેટે પ્રકારના મળી આવે છે. તેમાંના ભાગે ધર્મસ્થળ ઉપર પિતાને કાબુ મેળવવાને માટે તે નામના રાજા. કેટલાક સિક્કાઓને-ગૌતમી હતા. આ સર્વે પરિસ્થિતિ ઉપરથી સહજ અનુમાન એના સિક્કાઓ પુત્ર યજ્ઞશ્રી શાતકરણિ નામથઈ શકે છે, કે રાજા ચષ્ઠણે ઈ. સ. ૧૪૩ની આસપાસ તથા લેખે વાળાને–આપણે નં. રના અવંતિપતિ બન્યા પછી સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર ચડાઈ કરી ઠરાવ્યા છે તે તો ' વાજબી છે. હશે. અને આંધ્રપતિ પાસેથી ગુજરાત તથા સારાષ્ટ્રને કેમકે તેમાં ગૌતમીપુત્ર સાથે રાશો નું બિરૂદ જોડાયેલું પ્રદેશ જીતી લઈ ત્યાંથી હાંકી કાઢયા હશે. જે ઉપરથી છે. તેમજ શિલાલેખોમાં (જેમકે નં. ૨૦ લેખ, આંધ્રપતિઓનો કાબુ નર્મદા અને તાપી નદીઓની ષષ્ઠમ પરિચ્છેદે ) તાબેદારી કે ઉતરતે દરજજે દક્ષિણેથી શરૂઆત થવાની અણીએ આવી પહોંચે સૂચવતું “સ્વામી ” નું ( ખુલાસા માટે આગળ ગણાશે. તેમજ રાજદ્વારી નજરે તેઓ હાર પામી ગયા જુઓ) બિરૂદ લગાડેલ નહીં હોવાથી તે લેખને પણ હોવાથી કે પછી તે સમયની કેાઈ પદ્ધતિ પ્રમાણે નં. ૨ | હેવાનું ઠરાવ્યું છે. આ ઉપનામ અન્ય અવંતિને ખડણી ભરવા જેવી સ્થિતિએ આવી ગયા કોઈ ગૌતમીપુત્ર પિતા સાથે જોયું હોવાનું માલુમ હોવાથી, તેમને પોતાના નામ સાથે પેલે હોદ્દો ઉતારી પડતું નથી. પરતું જેમાં તેવું બિરૂદ નથી માલુમ નાંખેલ સૂચવતો ‘સ્વામી' શબ્દ જોડવાની ફરજ આવી પડતું તેને પારખવાનું કામ અતિ મુશ્કેલ છે; તેવામાં પડી હોય. આ અનુમાનને સમર્થન એ ઉપરથી મળી રહે પણ એક એવી જાતના સિક્કાઓ છે કે જેમાં છે કે, જ, બ્રાં. ઍ. ર. એ. સો.ની નવી આવૃત્તિના પ્રથમના નહપાના ચહેરા ઉપર બીજી જાતની છાપ ત્રીજા પુસ્તકે પુ. ૮૪ ઉપર તેના લેખકને જણાવવું મારી છે. આ સિક્કાઓ પણ ચેકસ રીતે નં. ૧૭ પડયું છે કે “and since Yagna Sri's coins વાળા ગૌતમીપુત્રના જ ઠેરવી શકાય તેમ છે; કેમકે are found in Kathiawar, he must have હવે આપણે તેના જીવનવૃત્તાંતથી વાકેફ થઈ ગયા been the last king of the dynasty to છીએ. પરંતુ જે સિક્કાઓ ઉપર ગૌતમીપુત્રનું કેવળ rule over these provinces=અને જ્યારે મારું તથા નામ જ છે અને જે વિશેષપણે અર્વાચીન યશ્રીના સિક્કાઓ કાઠિયાવાડમાંથી મળી આવે છે જેવા જણાય છે (દષ્ટાંત તરીકે પુ.૨,સિક્કા નં ૭૬) તેમને ત્યારે એ સાબિત થાય છે કે, આ પ્રાંત ઉપર રાજ અદ્યાપિ પર્યત માહિતીના અભાવે આપણે નં. ૧૭ના ચલાવનાર તે વંશને તે છેલ્લે ભૂપતિ જ હશે.” સિક્કા તરીકે જાહેર કર્યા છે તે હવે ઉપરના વર્ણનથી એટલે હવે પૂરવાર થયું કહેવાશે કે આંધની સત્તા- સાબિત થાય છે કે નં. ૨૬ના જ છે; જેથી અત્યાર માંથી ખસીને ચપ્પણની સત્તાતળે આ સમયથી સુધીની આપણી માન્યતા ફેરવવાની જરૂર પડી ગણાશે. ગુજરાત અને કાઠિયાવાડની ભૂમિ આવી ગઈ હતી. આ જાતના સિક્કાઓ કેવળ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપરથી મતલબ કે અધવંશીઓની જે સત્તા વિધ્યાચળ જ શા માટે જડી આવે છે તેનું કારણ આપણે ઓળંગીને ઉત્તર હિંદમાં પ્રવેશવા પામી હતી તેના ઉપરમાં નં. ૨૫ વાળાના જીવનવૃત્તાંતે જોઈ ગયા ઉપર ચઠણે અવંતિપતિ બન્યા પછી તરત જ કાપ છીએ. વળી ફરીને જણાવીશું કે તે ભૂમિ ઉપર મૂકવા માં હતો. બલકે કહે કે આંધ્રપતિઓની મૂળે ગર્દભીલપતિઓની સત્તા હતી અને તેમણે પોતાના રાજયહદ, પૂર્વ જ્યાં હતી ત્યાં જ પાછી લાવી મૂકી જૈનધર્મના પ્રભાવિક સ્થાનની-યાત્રિક તેમજ સ્થાનિક હતી અને આગળ ઉપર જોઈશું તેમ આ સમયથી પ્રજાના વ્યવહારની વપરાશ માટે જ તે સિક્કાઓ આંધ્રપતિઓની પડતી દશા પણ થવા બેઠી હતી. ચલણમાં મૂક્યા હોવા જોઈએ. તેમ પોતે અવંતિપતિ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દ શમ પરિચ્છેદ્દે ] "6 ઢાવાથી, તે પ્રદેશનું ક્રોસ અને ( વેધશાળા સૂચક ) જે ચિન્હ છે તે કાતરાવેલું દેખાય છે. જ્યારે તે પ્રાંત નં. ૨૫ વાળા ચત્રપણે જીતી લીધા ત્યારે સ્વાભાવિક છે કે તેણે પેાતાના સિક્કા ત્યાં ચલાવવાની પેરવી કરવા માંડી હશે. તે પ્રકારની ગાઠવણુ પાર પડી કે કેમ તે અત્યારે તે અંધારામાં છે કેમકે તેના કાઇ સિક્કા જડી આવતા નથી. એટલે હાલ તે એ જ અનુમાન કરવું રહે છે કે તેની મુરાદ પાર પડયા પહેલાં તેનું મરણુ નીપજી ચૂકયું હોવું જોઇએ. એટલે તેમ કરવાનું કાર્ય તેના પુત્ર અને ગાદીવારસ નં. ૨૬ના શિરે આવી પડયું હશે જે તેણે અમલમાં મૂકી બતાવ્યું છે. કાઈ પ્રશ્ન કરશે કે જ્યારે એક વંશના ભૂપતિની જમીન ઉપર બીજા વંશની સત્તા થતાં આ પ્રમાણે સિક્કાએ વપરાય છે ત્યારે, જેમ નહપાણુના મહેારા ઉપર નં. ૧૭ વાળાએ પાછું પેાતાનું મહેારૂં પડાવીને તેને અમલમાં મૂકયા હતા તેમ થવું જોઈએ. પરંતુ આ નં. ૨૬ વાળાએ તેમ કર્યું નથી માટે તે સિક્કા તેમના ન હેાવા જોઇએ. તેના સમાધાનમાં જણાવવાનું કે જેને દૃષ્ટાંત તેમણે આગળ ધર્યાં છે તે કાંઈ, એક પ્રદેશ ઉપર બીજાની સત્તા થતાં, સિક્કાની વપરાશ થયેલના દૃષ્ટાંત જ નથી. તેમાં તેા વિજેતાના હૃદયમાં, પરાજીત પ્રત્યે જે ઉડ। અસંતાષ અથવા તિરસ્કાર ભરાઈ રહ્યો હતેા તેને વ્યક્ત કરતી લાગણીના આવિર્ભાવ છે. જ્યારે અત્યારે જે પ્રસંગને આપણે ઈસારા કરી રહ્યા છીએ તેમાં વિજેતાપક્ષના તેવા ક્રાઇ પ્રકારના ધૃણાત્મક ઈરાદા ઢાય તેવું જણાવેલ નથી. તેમાં કેવળ પ્રાદેશિક જીતના જ પ્રશ્ન રહેલ દેખાય છે, એટલે ઉપરાઉપરી મહેારૂં પાડવાના મુદ્દો રહેતા જ નથી; વળી જો તેવા નિયમ જ-કે એક વિજેતાએ પરાજીતના ચહેરાને ભૂંસવાને પોતાને ચહેરે તેના ઉપર જ પડાવવા એવું-રાવાય તેા, એક પ્રદેશ ઉપર કેટલાય નૃપતિઓની સત્તાને હાચબો થઈ જાય છે; જેથી ઉપરના નિયમને અનુસરીને ચહેરા પડાવાયા જ કરાય તે, એક તે સિક્કાએ જ દેખાવે ખેડાળ ખની જાય અને કયા રાજાના છે તે પારખવા પણુ ભારે અંતિમ આંધ્રપતિ Ăાલ ” નું પણ તેમાં સૌરાષ્ટ્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ܙܕ [ ૨૮૩ થઈ જાય. એટલે સાચા ક્યા ને ખાટા કયે તે ઓળખવું પણ મુશ્કેલ બને તેમજ વિક્રયના જે નિયમને લીધે સિક્કાને પ્રચલિત કરાયા છે તે ઊંધા વળી જતાં, દરેક પ્રકારની અંધાધુંધી પ્રવર્તવા મંડે. આ પ્રકારની અનેક ગુંચવાની પરંપરાનું સર્જન થાય. તેમ ખીજી રીતે, આપણા વર્તમાન અનુભવ કહે છે કે, એકની સત્તા નાથુદ થતાં અધિકારે આવતા કેવળ ખીજાના ચહેરાવાળા જ સિકકા ગતિમાં મૂકાય છે. પછી તે નવા અધિકારે આવતી વ્યક્તિ, પુરાગામીના વંશની જ હોય, કે કાઈ પ્રકારે સંબંધ ધરાવ્યા વિનાની કેવળ તે ભૂમિની પેદાશ જ હાય, કે છેવટે ભલેને, ક્રાઈ તંત્રીય ભૂમિથી ઉતરી આવેલી અન્ય વ્યક્તિ જ હાય. છતાં તેમાં એકની આકૃતિ વિકૃત કરી નાંખવાને લેશ માત્ર પણ પ્રયાસ કરાતા નથી જ. એટલે સર્વ પરિસ્થિંતના વિચાર કર્યાં બાદ આપણે પ્રથમ દોરેલ અનુમાનને સમર્થન મળી રહે છે જ. જેથી નક્કીપણે કહી શકીશું કે, જે સિક્કાઓ સૈારાષ્ટ્રની ભૂમિ ઉપરથી ગૈતમીપુત્રના નામવાળા અને અર્વાચીન દેખાતા ચહેરાવાળા મળી આવે છે તે, ઉપરમાં ચર્ચા કરી બતાવેલ ન. ૨૬ વાળાના જ તે ત્યાં જણાવ્યા પ્રમાણે સંયેાગમાં જ ઉભા કરવામાં આવેલ છે. રાજા ગૈાતમીપુત્ર સ્વામી યજ્ઞશ્રીનું મરણુ થતાં તેની ગાદીએ તેના પુત્ર નં. ૨૭ વાળા શિવશ્રી વાસ્તિષ્ઠપુત્ર આવ્યા હતા. (૨૭) શીવશ્રી વાસિપુિત્ર, (૨૮) શિવસ્કલ ગૌતમીપુત્ર (૨૯) યજ્ઞશ્રી શાતકરણિ વાસિષ્ઠપુત્ર ( ૩૦ થી ૩૨ ) અને છેલ્લા ત્રણ રાજા આ છએ રાજાઓનું ચરિત્ર એકત્ર કરીને લખવાનું પ્રયાજન એ છે કે, પ્રથમ તેા તેમાંના કોઇના રાજકાળ વિશે ચેાક્કસ માહિતી મળતી નથી તેમ તેમાંના ક્રાઇએ શું શું પરાક્રમ કર્યું હતું તે પણ જણુાયું નથી એટલે તેઓનાં ચરિત્રામાંથી વીણીને કાઇને દૂ પાડવા જેવું રહેતું નથી, જેથી સમગ્રપણે લખવું યાગ્ય ધાર્યું છે. www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આંધ્રપતિએ [ એકાદશમ ખંડ જેમ અન્ય વંશના ઈતિહાસમાં બનતું આવ્યું ચઠણને બદલે રૂદ્રદામનને જ આભારી હોવું જોઇએ. છે કે જ્યારે પડતી દશા આવે ત્યારે કાંઈ એક તરફથી પરન્તુ વિનાસંકોચે તે પ્રમાણે ઉચ્ચારી શકાય તેવી નથી આવતી. Miseries never come single સામગ્રી મળી રહી નથી. ઉપરના સુદર્શન તળાવની અકમના પડીઓ કાણાં” તે કહેવત પ્રમાણે ચારે પ્રશસ્તિ સિવાય આ રૂદ્રદામનનું નામ જણાવવ તરફથી એવી સંકડામણમાં તેઓ આવી પડે છે અને હોય તેવો કોઈ શિલાલેખ અમારી માહીતીમાં નથી. રાજ્યવ્યવસ્થામાં એટલા બધા ગોટાળા અને અંધા- જે એક ગણાય છે તે પંચમ પરિચ્છેદે જણાવેલ લેખ ધૂધી ઉભી થઈ જાય છે કે, શાંતિના સમયમાં જે નં. ૧૭નો કાઈ વાસિષ્ઠપુત્ર રાજાની કદંબ રાણીને સુખો અનુભવાય છે તેમાંનું કાંઈ જ નજરે પડતું કોતરાવેલ છે. પરંતુ તેમાં નથી સમય નિર્દેશ કે નથી નથી. આવી સ્થિતિમાં, નથી તેઓને સુખચેન, કે તેનું સ્થાન ચોક્કસ થતું. તે પણ સુદર્શન લેખની નથી તેમની પ્રજાને આનંદ અને રાહત. જ્યારે તેમની પેઠે સશક છે. વિદ્વાનોએ તે લેખમાં આવેલ રૂદ્રસ્થિતિ જ આવી થઈ પડેલ હોય ત્યાં તેમના ઇતિહાસ શબ્દને રૂદ્રદામન તરીકે ગણી લઈ બીજી અનેક વિશે તે આશા જ શી રાખવી? રીતે શબ્દોના અર્થને વળાંક આપ્યો છે (તેની નં. ૨૫, ૨૬ના વૃત્તાંતે જોઈ ગયા છીએ કે તેમની સમજુતી માટે જુઓ પચમ પરિચ્છેદે લેખ નં. ૧૭) દશા આણનાર મુખ્યપણે ચકણુ વંશીઓ જ હતા. એટલે તેના આધારે પણ આપણે આગળ વધી શકીએ પ્રથમ ધા છણે પોતેજ માર્યો છે ને તેમને ઉત્તર હિંદ- તેમ નથી. પરંતુ જેમ નં. ૧૭વાળાએ પિતાના નામ માંથી ખસી જવું પડયું છે. જોકે એક ઠેકાણે આપણે સાથે સ્વામીનું બિરૂદ જોડયું છે તેમ તેની પાછળ એમ પણ જણાવી દીધું છે કે ચઠણે તેમને પૈઠણમાંથી આવનારાએ જોયું છે કે કેમ! તેને કાંઈ પત્તો રાજગાદી ખાલી કરી ઠેઠ દક્ષિણમાં તુંગભદ્રા નદી લાગે તે હજી અનુમાન કરી શકાય. જ્યાં સુધી માહિતી કિનારે વિજયનગરે તે લઈ જવાની ફરજ પડી હતી. છે ત્યાં સુધી તે શબ્દ લગાડયાને પૂરા નથી. તેમ એક ઠેકાણે એમ પણ જણાવ્યું છે કે, રૂદ્રદામને એટલે માનવું રહે છે કે, નં. ૨૭ની પછી આવનાર તેમના ઉપર પૂરેપૂરો હાથ બતાવ્યો હતો. આ બધું રાજાઓ ઉપરને અવંતિપતિને કાબુ પણ નીકળી પેલા સુદર્શન તળાવની પ્રશસ્તિમાં લખાયેલ શબ્દને ગયે હવે જોઇએ. એટલે ફલિતાર્થ એ થાય કે, અર્થ, રૂદ્રદામનની તરફેણમાં જે કરાઈ ગયો છે તેને કાંતો રૂદ્રદામને નં. ૨૭વાળા ઉપર જીત મેળવીને, ને. લઇને થયેલ છે. એટલે તે પ્રમાણે પ્રચલિત માન્યતા ૧૭ કરીના તેના લેખવાળા સ્થાનની દક્ષિણે હઠાવી છે એમ સમજવું રહે છે. જ્યારે આ ચશ્મણ અને દેવાથી તેવડા નાનકડા રાજાને ભૂપતિ બનીને તેણે રૂદ્રદામનનાં વૃત્તાતમાં તે પ્રશસ્તિને શંકામય તરીકે પિતાને શેષકાળ વ્યતિત કર્યો હોય અથવા તે નં. એાળખાવી છે ત્યારે તે ઉપર આધાર રાખીને હવે ૨૭વાળાએ પિતે જ રૂદ્રદામનને હરાવીને નં. ૨૬વાળા બેસી શકાશે નહીં. તેથી નિશ્ચયપણે નથી કહી શકતા પોતાના પિતાએ સ્વીકારેલું સ્વામિત્વ ફેંકી દીધું હોય. કે, ચકઠણે જે નં. ૨૬ વાળાને સૌરાષ્ટ્ર અને ગુજ. વસ્તુસ્થિતિ જોતાં, જ્યારે આંધ્રપતિની પડતી થવા રાતમાંથી ઉઠાંગિરિ પકડાવી હતી તે કયાં આવીને લાગી છે ત્યારે પ્રથમની સ્થિતિ વધારે શક્ય લાગે અટકી રહી હતી. પરંતુ ચઠણના રાજ્ય ટેક છે. મતલબ એ થઈ કે, ચMણવંશીઓમાંના ને વાળા સમયમાં જ અંત આવેલ છે તથા તેની ગાદીએ તેનો રૂદ્રદામને. નં. ૨૭ વાળા આંધ્રપતિને હરાવીને દક્ષિણમાં પૌત્ર રૂદ્રદામન આવ્યો છે અને બહુ લાંબો કાળ હડી જવાની ફરજ પાડી હોવી જોઈએ. આ હકીકતને રાજ્ય ભોગવી રહ્યો છે, એટલે કપી શકાય છે કે, સમર્થન એ વાતથી મળે છે કે, રૂદ્રદામન પછીના જે કોઈ વિશેષ શુરવીરપણાનું પગલું ભરીને આંધ- ચેડા જ વર્ષે થયેલ નં. ૯વાળા તેના વંશજોના સમયે પતિઓને દૂર હડી જવાની ફરજ પાડી હોય તે ઈ. સ. ૨૬૧માં આ નાસિક છલા ઉપર હકુમત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ કેટલીક પરચુરણ આમતે ચતુર્દ શમ પરિચ્છેદ ] દ્ર ભાગવતા તેમના સુખે ઈશ્વરદત્ત અભિર મહાક્ષત્રપ મનીને સ્વતંત્ર થઇ ખેડે છે (જીએ પુ. ૩, પૃ. ૩૮૩-૬) એટલે સાબિત થાય છે કે નં. ઢવાળા દ્રદામનથી માંડીને ન. હના રાજ્યે ઈ. સ. ૨૬૧ સુધીમાં તેના વંશમાં થયેલ કાઈ રાજવીએ ક્રાઈક કાળે નાસિક જીલ્લાવાળા (કન્ડેરીના લેખ જ્યાં આવેલ છે તે) પ્રદેશ જીતી લીધા હેાવા જોઈએ જ; અને તે બધા ક્ષત્રામાં રૂદ્રદામન જેવા કાઇ પરાક્રમી નીવડયાનું નીકળતું નથી એટલે આ જીતને યશ આપણે રૂદ્રદામનના ફાળે ચઢાવી દઇએ તે ખોટું નહીં ગણુાય. આ પ્રમાણે નક્કી થઈ શકે છે કે, રૂદ્રદામને નં. ૨૭વાળાને પરાજીત કરીને હઠાવ્યા હરો અને પછી તે પ્રાંત ઉપર અધિકાર ભાગવવાને પાતા તરફથી આભીરજાતિના સૂબાની નિમણૂક કરી હશે. ખીજી રીતે વિચારતાં નં. ૩થી નં. ૭ સુધીના ચખ્ખણુવંશી ક્ષત્રપેામાં નં. ૫ વાળા સિંહ તથા નં. ૭ વાળા રૂદ્રસેન પણુ, નં. ૩ વાળા રૂદ્રદામન જેવા મહાપરાકમી થયા દેખાય છે. એટલે કદાચ તેમના રાજ્યકાળે પણ આંધ્રપતિ ઉપર જીત મેળવવાનું સંભવિત છે. અને તેમ બન્યું હાય તો નં ૨૭ આંધ્રપતિને હરાવ્યાને ખલે નં. ૨૮ને હરાવવાનું માનવું પડશે. ગમે તેમ ઠરાવવામાં આવે પણ એટલી હકીકત ચેાસ છે જ કે, નાસિક જીલ્લાવાળા પ્રદેશ ચણુ વંશીઓની હકુમતમાં આવ્યા હતા ખરા જ. પછી તેને સમય નં. ૩ રૂદ્રદામનના, નં. પ વાળા ફ્દ્રસિંહના કે નં. છ વાળા સેનપહેલાના રાજ્યકાળે ઠરાવે। તે વસ્તુ નાખી છે. સાથે એટલું પણ સત્ય છે કે, નં. ૭ વાળા શ્ત્રસેન પછી, તે વંશના નખળા રાજ્યઅમલ થતાં જે ગડબડ થવા પામી હતી તથા ૧૫૮થી ૧૬૦ સુધીના-ત્રણ વર્ષ સુધીના—કેવળ ક્ષત્રપના જ સિક્કા મળે છે પરંતુ મહાક્ષત્રપના સિક્કા મળતા નથી, તે સમયે તે ાભિરસખાઓએ સ્વતંત્ર અની પેાતાના ત્રૈકુટકવંશની સ્થાપના કરી દીધી હતી. જોકે વિદ્વાનાએ આ ૧૫૮ ૧૬૦ની સાલને (જીએ કા. આં. રૅ. પૃ. ૨૧૪) શંક સંવત લેખી તેમાં ૭૮ના વધારા કરી ઈ. સ. ૨૩૬૨૩૯ ગણવા પ્રયાસ કર્યાં છે પરંતુ કાઈ રીતે સ્થિ તિના ઉકેલ કરી શકાયા નથી જ. (જીએ ક્રે. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ ૨. પૃ. ૧૬૨ અને ૧૩૩). જ્યારે આપણે નક્કી કરી આપ્યા પ્રમાણે તે ચ સંવતની આદિ ઈ. સ. ૧૦૩માં થયેલના હિસાખે તેને સમય ઈ. સ. ૨૬૧૨૬૪ ઠરાવતાં સર્વ ક્રૂડ ખેસી જાય છે, એટલે ઉપર જણાવેલ વસ્તુ ઐતિહાસિક ઘટના તરીકે સત્ય પૂરવાર થયેલી તથા ઈ. સ. ૨૬૨માં આંત્રર્વસના અંત આવ્યા હેાવાનું સમજવું રહે છે. લેખ નં. ૧૭માં કાઇક વાસિપુિત્રની રાણીને કારક્રમક મહાક્ષત્રપ રૂદ્ર...ની પુત્રી લેખાવી છે. તેના ઉકેલ વિદ્યાનાએ એમ કર્યો છે કે તે કારક્રમક મહાક્ષત્રપ રૂ.... એટલે ચણુના પૌત્ર મહાક્ષત્રપરૂદ્રદામન હતા તેણે પોતાની પુત્રી આંધ્રપતિ વાસિષ્ઠિપુત્રને પરણાવી હતી. આ ઉકેલ કેવી રીતે વાજખી નથી તેની ચર્ચા પંચમ પરિચ્છેદે તે લેખનું વર્ણન કરતાં આપણે સવિસ્તર કરી બતાવી છે. એટલે તે રીતે અત્ર ઉતારથી જરૂરની નથી. પરંતુ તેના સાર એ છે કે, વાસિષ્ઠપુત્રની તે રાણી કાઈ કદંબક્ષત્રિય સરદારની પુત્રી હતી, તે સરદારનું નામ મહાક્ષત્રપ રૂદ્રભૂતિ કે રૂદ્ર નામથી શરૂ થતા અક્ષરવાળું હતું. તે સરદાર તે સમયે સૈન્યપતિ હતા અને સંભવ છે કે જેમ ત્રૈકૂટવંશની સ્થાપના કરનાર આભિર સરદાર મહાક્ષત્રપ ઈશ્વરદત્ત, પોતે ચઋણુવંશી મહાક્ષત્રપોને સૂા હતા, તેમ ઉપર જણાવેલ મહાક્ષત્રપ રૂદ્રભૂતિ પણ ! તે જ આભિર જાતિના સરદાર હરશે. એટલે તે સમયે આભિર જાતિના સરદારા રાજ્યમાં સૂખા અને સૈન્યપતિ જેવા મોટા ઢાદ્દાને શેાભાવતા હતા તથા મહાક્ષત્રપનું બિરૂદ પણ ધરાવતા હતા. આ વાસિપુિત્રને આપણે નં. ૨૯ વાળા ત્રિપતિ ઠરાવેલ છે એટલે મહાક્ષત્રપ રૂદ્રભૂતિના સમય પણ તેના સમકાલીન તરીકે ઈ. સ. ૨૦૦તા ઠરાવવા પડશે, જ્યારે મહાક્ષત્રપ ઈશ્વરદત્તનું રાજ્યશાસન આપણે ઈ. સ. ૨૬૧થી શરૂ થયાનું ઠરાવ્યું છે. એટલે બન્ને જણા વચ્ચે જો કે લગભગ ૬૦-૭૦ વર્ષનું અંતર છે. પરંતુ એક પ્રજાના સરદાર તરીકે અને મહાક્ષત્રપ જેવા જવાબદાર હૈદ્ા ઉપર બિરાજવાના કેટલીક પરચુરણ મામતા www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] કેટલીક પરચુરણ બાબતે [ એકાદશમ ખંડ સમયને નિરધાર કરવાની ગણત્રીના ઉપયોગ માટે રાજ્યકાળના આરંભની સાલથી લેખી, તેને સંવત તેઓને સમસમયી પણ કહી શકાશે. મતલબ કે ચલાવ્યો છે અને તેનો સમય વિદ્વાનોએ ઈ. સ. આભિર જાતિના સરદારનો ચડતીને કાળ આ સમયે ૨૪૯ નાંખે છે. આ સર્વ ચર્ચા પુ. ૩ એકાજરૂર મૂકી શકાશે. દશમ પરિચ્છેદે કરી બતાવી છે. આ અભિરપતિની બીજી બાજુ પુરાણકારે જણાવે છે કે (જુઓ સત્તા નાસિક છલ્લો અને તેની આસપાસના પ્રદેશ પુ. ૩; પૃ. ૩૫૫, ટી. નં. ૧૩) That seven ઉપર વિસ્તરાઈ છે. તે વંશનો અંત કયારે આ Andhra kings sprang from the serva- અને તેમાં કેટલા રાજા થયા તે જે કે જણાયું નથી. nts of the original dynasty=મૂળવંશના પરંતુ એટલું તો આપણે જાણીએ છીએ જ કે, ગુપ્તભ્રોમાંથી સાત આંધ્રરાજાને ઉદ્દભવ થયે છે.” વંશીઓ અવંતિપતિ થયા બાદ તેમણે દક્ષિણહિંદ મળશ એટલે શતવહનવંશ કહેવાનો મતલબ છે. જીતવા તરફ ધ્યાન દેર્યું હતું ને તેમાંના ચંદ્રગુપ્ત તેના ભત્યો કહેતાં આંધ્રભત્યાં સમજાય છે. અને બીજાએ ઉફે વિક્રમાદિત્ય બીજાએ તે જીતી લઈને તેમાંથી સાત આંધ્રપતિઓ થયા. આ સર્વ કથન જે પિતાના કબજામાં આ હતો. તેને સમય આશરે કે સંદિગ્ધ લાગે છે અને ખરેખર શું મતલબ કહે- ઈ. સ. ૪૦૦ને ગણાય છે. જ્યારે દક્ષિણહિંદ તેણે વાની છે તે સમજાતું નથી છતાં, જેમ આ પુસ્તકના જીતી લીધાનું નક્કી છે ત્યારે સમજવું જ પડશે કે પ્રથમ પરિચછેદે આંધ્રભૂત્યાની જે વ્યાખ્યા તત્વાર્થ નાસિક જલાવાળો ભાગ તે તેણે જીતી લીધે સમાસના અર્થમાં આપણે સમજાવી છે તે પ્રમાણે હતે જ અને તેમ થતાં આભિરપતિએને પણ જીતી કોઈ ઉપરી સત્તાના ખંડિયા એવા આંધ્રપતિ તરીકે લીધા કહેવાશે. સાર એ નીકળ્યો કે ઈ. સ. ૨૪૯થી લેખીએ તે નં. ૨૬વાળ આંધ્રપતિ જેણે પોતાને માંડીને ઈ. સ. ૪૦૦ સુધીના આશરે ૧૧૦ વર્ષના સ્વામિ'ના બિરૂદથી ઓળખાવ્યો છે એનો અર્થ ગાળામાં અગિયાર આભિરપતિ થયા હતા. આ આપણે કાંઈક ઉતરતા દરજજાને રાજા મનાવ્યો છે તેને અનુસંધાન પણ સુઘટિત દેખાય છે. પ્રથમ આંધ્રભૂત્ય ગણ અને પછીના બીજા છે, જેમ આંધ્રપતિમાંથી, રૂકભૂતિ ઈ. આભિરા-તેમના મળીને કુલ સાત આંધ્રભૂત્યા થયા હતા એમ પણ આંધ્રભૂત્યા તરીકે ગણાય છે, તેમ ઈશ્વરદત આદિ ગણાવી શકાય, પરંતુ આંધ્રત્યને અર્થ બહુવિહી આભિરો ચ%ણવંશના ભૂત્ય લેખાયા છે. તે વંશની સમાસના રૂપમાં લઈને જે કરવામાં આવે છે, આ ગુપ્તવંશીઓએ નાબુદી કરી નાંખી એટલે વળી તેઓ શતવહનવંશી–મૂળ આંધ્રપતિ-રાજાઓમાંથી, તેમના ચષ્ઠવંશીના મટીને પાછો ગુપ્તવંશીઓના ભત્યે કૃત્ય તરીકે સાત પુરુ થયા હતા એમ ફલિતાર્થ થયા. આ સ્થિતિમાં પણ તેઓ તે વંશના અંત થાય અને તે પ્રમાણે અર્થ કરતાં, ઉપરના મહાક્ષત્રપ સુધી રહ્યા છે. અને જ્યારે તેનો અંત આવ્યો ત્યારે રૂદ્રભૂતિ જેવા સાત આંધ્રભાત્યા થયા હતા એમ કહે- તે વખતના તેમના આભિર સરદાર ધરસેને (જુઓ વાને આશય નીકળી શકે છે. આ પ્રમાણે અત્ર પુ. ૩, પૃ. ૩૭૭ તથા આ પુસ્તકે પૃ. ૨૬૮ થી આગળ) નિર્દિષ્ટ થયેલ આંધ્રભત્યાને લગતા વાકયનો મર્મ ઉકે- પાછી સ્વતંત્ર બની પોતાની રાજસત્તા સ્થાપી છે. આ લવા પૂરતું અમારું સૂચન છે. આ પ્રમાણે આભિર સરદારને લલાટે કેમ જાણે ભારતીય વળી આંધવંશની પડતી થતાં તેમાંથી દશ આભિર ઈતિહાસમાં મૃત્યપણે રહેવાનું જ સરજાયેલું ન હોય રાજાઓ થયા હતા એમ કે. . . માં કથન. તેવી વસ્તુસ્થિતિ નજરે તરી આવે છે. થયું છે. તેને ભેદ અમારી સમજ પ્રમાણે આ પુરવણી રીતે ઉકેલી શકાશે. ઇશ્વરદત્ત આભિરપતિએ પોતાના પ્રવેશીઓના ઇતિહાસમાં સૌથી વધારે મતવંશની સ્થાપના, પિતાના પિતા ઈશ્વરસેનના ભેદવાળી જે હકીકત મેં રજુ કરી છે તે શકસંવત Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશમ પરિચ્છેદ ] સબંધી છે. શકસંવતને કેટલાક તરફથી શાલિવાહન શાક પણ કહેવાય છે અને તેની આદિ વિ. સં. ૧૩૫ ઈ. સ. ૭૮ માં થયેલી મનાતી આવી છે. જ્યારે મારા મત પ્રમાણે શકસંવતને શાલિવાહન રાજા સાથે કાઈ જાતને સંબંધ જ નથી એટલે પછી તેના સમય પરત્વે તે કહેવું જ શું ? શાલિવાહનને સમય તે। વિક્રમસંવતના સ્થાપક શકાર વિક્રમાદિત્યના સમયના જ છે અને જૈનગ્રંથથી માલુમ પડે છે કે શાલિવાહનના સંવતની આદિ મ, સં. ૪૯૬=વિ. સં. ૨૬ માં થઇ છે એટલે તે હકીકત મારા મતને ટેકારૂપ થઈ પડતી જણાય છે. આ પ્રમાણે મારું મંતવ્ય છે. પરન્તુ સામાન્યપણે એમ મત બંધાઈ ગયા છે કે, શકસંવત તા ઈ. સ. ૭૮ માં સ્થાપિત થયા છે અને તેના સ્થાપક રાજા હાલ શાલિવાહન છે. અમને તે માનવાને કાઈ જાતના પૂરાવે મળ્યા નથી. બનવા જોગ છે કે, જેમ અનેક હકીકતેા એકના નામ ઉપરથી ઉતારીને બીજાના નામે ચડાવાઈ ગઈ છે તેમ, શસવતના પ્રવર્તકને અંગે પણ ખનવા પામ્યું હાય. તે તા જ્યારે પ્રકાશમાં આવે ત્યારે ખરૂં. પરંતુ શકસંવતને પ્રણેતા શાલિવાહન જ હાય ને તેને પ્રારમ્ભ ઈ. સ. ૭૮ થી જ થયેલ હાય તેા પૃ. ૪૦ ઉપર આપેલ વંશાવળીમાં નીચે પ્રમાણે ફેરફાર કરી લેવા. જો કે તેમ કરતાં રાજાઓને અનુક્રમ નંબર ફેરવાશે છતાં જે રાજાનું નામ આપીને તેનું વૃત્તાંત લખાયું છે તેના જ નામે તે સૠળુ' માની લેવામાં કાંઇ ફેર પડવાના નથી. વસ્તુતઃ વૃત્તાંત લગભગ તેને તે સ્વરૂપમાં કાયમ જ રહેશે. પ્રથમના સાળ રાજા પૃ. ૩૭ ની વંશાવળી પ્રમાણે : ત્યારપછી (૧૭) અરિષ્ટકર્ણ ઇ. સ. પૂ. ર ૪૦ ૨૫ (૧૮) પુલુમાવી ૪૭ ઈ. સ. ૩ પુ (૧૯) મંતલક ८ ૫ (૨૦) પુરિંદ્રસેન ૩ . ૨૯ ૨૧ (૨૧) સુંદર ૨૯ ૪૦ ૧૧ (૨૨) ચકાર ૪૦ ૪૦ ક માસ (૨૩) શિવસ્વાતિ ૪૦ ७८ ૩૮ ७८ ૧૩૭ પર (૨૪) ચત્રણ હાલ વાસિòિપુત્ર 22 ઇ. સ. કેટલીક પરચુરણ મામતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૨૫) ગૌતમીપુત્ર યજ્ઞ શ્રી શાતકરણિ [ ૨૮૭ ૧૩૭ ૧૬૫ ૨૮ ૧૮૨ ૧૯૯ ૧૭ ૩૦ (૨૬) શાતકરણિ વાસિપુિત્ર (૨૭) શિવશ્રી પુલામા (૨૮) ગૌતમીપુત્ર શાતકરણિ ૧૯૯ ૨૨૯ (૨૯-૩૦-૩૧) ત્રણ રાજા ૨૨૯ ૨૬૧ [નેટસ—નં. ૨૫ની દીની તથા વંશના અંતની સાલ લગભગ નકકી સમજવી. બીજી સાલા કાલ્પનિક કરાવાયલી સમજવી. ૩૩ ૧૬૫ ૧૮૨ ૧૭ નં. ૨૬મ! રાજાને સમય ઈ. સ. ૧૨૨-૧૫૩ (પૃ. ૪૩) લખ્યા છે. પરંતુ તેના નામના શિલાલેખ મળ્યું છે તે તેમાં આલેખાયેલી હકીકતને આધારે તેના રાજ્યના સાતમા વર્ષથી તેને અતિપતિ ચષ્ઠષ્ણુના માંડલિક ગણાવવા પડયા છે એટલે તે. ખનાવના સમયની ગણુત્રી લઇને ન, ૨૬ના સમય ફેરવવા પડે છે જે ઈ. સ. ૧૩૭ની ૧૬૫ ઠરાવું છું. આંધ્રભૃત્યા વિશેની કેટલીક માન્યતા (જો કે સંદિગ્ધ શબ્દમાં જાહેર થઈ છે છતાં)ની નોંધ ચાદમા પરિચ્છેદના અંતે મેં લીધી છે, તે માન્યતા પૂર્વેના પરિચ્છેદમાં આપેલ વર્ણન કરતાં જોકે જુદી પડે છે પરંતુ એમ સમજવું રહે છે કે શતવહનવંશની આદિમાં જેમ સાત આંત્રભૃત્યા થયા હતા તેમ અંતમાં પણ્ સાત થયા હતા. તેની ગણનામાં સમાતી વ્યક્તિએ જુદી, પર’તુ તેમની વ્યાખ્યા તે જે પ્રમાણે સમજાવી છે તે પ્રમાણે જ. તેમાં ફેર નથી. નં. ૨૩થી છેલ્લે સુધી આ વંશના રાજાઓએ વૈદિકમત ગ્રહણ કર્યાં હતા એવું વિધાન કરાયું છે તે પણ ફેરવવું પડશે. તેમજ રાજા ચષ્ણુને અવંતિપતિ થયાનું ઈ. સ. ૧૪૩માં નોંધાયું છે, પરંતુ જૈનસાહિત્યમાં રાજા નાહડ પરમારે જિગર હાથે અંજનશલાકા કરાવ્યાનું જે નીકળે છે અને જેની સાલ મ. સ. ૬૭૦ઈ. સ. ૧૪૪ થઇ શકે છે તે વાસ્તવિક જ હાય તા, ચણુ માટેની તારીખ ઈ. સ. ૧૪૪ ૩ ૪૫ લઈ જવી પડશે. આટલા ઉલ્લેખ સિવાય ખીજી કાઈ માંધ લેવી રહેતી નથી ]. www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતવર્ષ ને અંગે ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ સંશોધનનું કાર્ય જ એવું છે કે, ભલભલા નામાંકિત નહીં કહેવાય તેમ અન્યથા પણ નહીં કહેવાય. જ્યારે વિદ્વાનોએ બહાર પાડેલ નિર્ણય પણ અન્ય સામગ્રી દંતકથા હશે તે ખોટી ઠરાવી શકાશે. શિલાલેખ ઉપલબ્ધ થતાં ફેરવાઈ જાય છે. પરંતુ તેથી પ્રથમના અને સિક્કાલેખન લિપિત્તની મદદથી અન્ય ઉકેલ નિર્ણયના સર્જનહારને, પોતે વિદ્યા પ્રેમને અંગે જ શ્રમ કરાવી શકાશે. તેમ અન્ય પ્રાદેશિક ઘટનાઓમાં એક ઊઠાવ્યો હોવાને લીધે, કાંઈ ગ્લાનિ થતી નથી. ઉલટ નામધારી વિશેષ વ્યક્તિઓનું અસ્તિત્વ સૂચવી કે પિતાને વિશેષ જ્ઞાન મળવાથે આનંદિત બને છે અને તેવા જ પ્રકારનું અન્ય આરોપણ કરી. મૂળ હકીકતને જે સામગ્રીએ મૂળ નિર્ણયનું સ્વરૂપ પલટાવવામાં ભાગ આગળ પાછળ લઈ જઈ શકાશે. કેવળ આંકડાની ભજવ્યો હોય છે, તેને જીજ્ઞાસુવૃત્તિથી તપાસવા મંડી ગણત્રીએ બાંધેલ નિર્ણય જ એક એવી વસ્તુ છે કે પડે છે. ઇતિહાસના સંશોધનના કાર્યમાં પાંચ વસ્તુ તેને કોઈ રીતે હચમચાવી શકાતી નથી. આ બાબતમાં ન્યુનાધિકપણે ઉપયોગી થતી મનાઈ છે. (૧) દંતકથાઓ પેલા સમર્થ મરહુમ ઇતિહાસકાર મિ. વિન્સેન્ટ સ્મિથ (૨) શિલાલેખ (૩) સિક્કાઓ (૪) અન્ય પ્રાદેશિક એટલે સુધી આગળ વધીને કહે છે કે “A body ઇતિહાસની, વ્યાકરણની, કે અન્ય પ્રકારની સરખામણી of history must be supported upon a કરી શકાય તેવી ઘટનાઓ અને (૫) સમયદર્શક skeleton of chronology and without આંકડાઓ, સમયાવળી. જે કોઈ નિર્ણયને ઉપરની પાંચ chronology history is impossible=ઈતિવસ્તુઓને ટકે મળી જતો હોય તે સર્વથા અફર જ હાસના પૂલદેહને-ઈમારતને-હમેશાં સાલવારીના રહે. પરંતુ ઓછી વધતી વસ્તુઓથી જ જે સમર્થન (ખખાને) આધાર હે જ જોઈએ. તેવી સલવારી મળતું હોય તો પ્રથમ દૃષ્ટિએ કહી શકાય કે, જેટલું વિના ઇતિહાસ ઉભો કરે તદન અશક્ય છે.” આ વધારે સમર્થન તેટલું વધારે સારૂં. છતાં દરેક પ્રકારની પ્રમાણે ઈતિહાસ સંશોધનમાં કાર્ય કરી રહેલી વસ્તુઓનું વસ્તુનું મૂલ એક સરખું ન હોવાથી, વધારે સજજડ પારસ્પરિક તુલનાએ મૂલ્યાંકન સમજાયેલું ગણાય છે. ગણતી એક વસ્તુને જ ટેકે હેાય તો પણ તે વિશેષ આ પુસ્તક આલેખનનું કાર્ય હાથ ધર્યું ત્યારથી વજનદાર થઈ પડવા સંભવ રહે છે. જેમકે સમયદર્શક સમયદર્શક આંકડા ઉપર મેં બહુ જ મોટે મદાર આંકડાઓથી જે નિર્ણય ઉપર અવાય તેને, બાકીના બાંધીને કામ લીધું છે. અને બાકીના ચાર ચારે પ્રકારની સામગ્રીને ટેકે હાય યા નહીં, તે પણ પૂરાવા ઉપર જોકે આધાર તે રાખ્યો છે જ પરંતુ હરકત નથી આવતી; કેમકે આંકડાની ગણના ગણિત- આંકડા કરતાં ઓછા જ. જેથી કરીને જે જે નિર્ણય શાસ્ત્ર ઉપર છે, ને તેમાં કોઈનાથી પણ મીન કે મેષ ઉપર હું આવી શકયો છું તેના ઉપર એકસાઈની કરી શકાતું જ નથી. પાંચને પાંચ હમેશાં દશ જ અને મક્કમપણાની છાપ વિશેષપણે દર્શાવી રહ્યો છું. કહેવાય. કદાપિ તેને નવ પણ ન કહેવાય, તેમ અગિયારે તેમ બીજા પ્રકારના અન્ય પૂરાવાની વિશેષ જરૂર ન ૩૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ ૨૯૦ ] ગણતાં, અથવા તે। અતિશયેાકતીના ભયને લીધે આગળ ધપવાનું જ ચેાગ્ય માની લીધું છે. આ પ્રકારની કાર્ય પતિને ગમે તે નામથી એળખવામાં આવે, પરંતુ તેમ કરવા જતાં જે ભીતિ અંતરમાં સચેત થઈ હતી તેના રદિયા પશુ પ્રથમ પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવી દીધા છે. હવે તે પુસ્તકા બહાર પડી ચૂકયાં છે. અભ્યાસક્રાની દૃષ્ટિ તે પ્રત્યે આકર્ષાઈ છે. અખબારામાં અવલાકના પણ આવ્યાં છે. તેની સંખ્યા ૬૦ ઉપરાંતની લગભગ થવા જાય છે. ઉપરાંત કેટલાક સાથે રૂબરૂમાં ચર્ચા પણ કરી છે, જેમ કેટલાંક ચર્ચાપત્ર આવ્યાં છે, તેમ પ્રશ્નો પણ પૂછાયા છે. જે ભીતિ રાખી હતી તે એક યા બીજા સ્વરૂપમાં કે વધતે એક્કે અંશે વાસ્તવિક પણ કરી છે. હવે લેખનકાર્ય પૂરૂં થયું છે એટલે ટીકાકારાને, પ્રશ્નકારને ઈ. જે કાઈ તેમાં રસ લઇ રહ્યું ડ્રાય તેમને સંતેાજવાના મારા ધર્મ માનું છું. સંતેાષ પમાડવાની પદ્ધતિ બાબત, પૃથક્કરણ એ રીતે કરી શકાશેઃ (૧) કર્તાને આશ્રયીતે (૨) અને વિષયને આશ્રયીને. કર્તામાં પાછા બે વિભાગ (અ) તે વિષયમાં નિષ્ણાત ગણાય તે (બ) અને નિષ્ણાત એટલે પત્રકાર આદિ. નિષ્ણાતેાના અભિપ્રાયા જરૂર વજનદાર ગણાય જ, પરંતુ તેઓનાં મંતવ્યો અમુક પ્રકારે બંધાઈ ગયેલ હાવાથી કાઇ વખતે એકપક્ષો થઈ જવા સંભવ છે. જ્યારે પત્રકાર સામાન્ય રીતે તટસ્થ દૃષ્ટિવાળા હાવાથી તેમના અભિપ્રાય વધારે નિષ્પક્ષી લેખવા રહે છે. પત્રકારામાં લગભગ સર્વે એકમતી થયા છે. જ્યારે નિષ્ણાત એવા વદ્યાનામાંથી-લગભગ અડધા ડઝન છે તેમાંથી-એકે, તા પુસ્તકા જોયાં જ નથી, પછી વાંચવાનું તે રહ્યું જ કયાં, છતાં કહી દીધું છે કે પુસ્તક સારૂં નથી. તેવા જ બીજા નિષ્ણાતે દૃષ્ટાંત કે દલીલ આપ્યા સિવાય જ પ્રકાશનને જાહેર રીતે ઉતારી પ!ડયું છે. જ્યારે એક નિષ્ણાત · ગણાતી સંસ્થાએ પુસ્તકને દૃષ્ટિમાં લીધા સિવાય જ, કેવળ પક્ષપાતી વ્યક્તિના કહેવા ઉપરથી સ્વતંત્ર અવલાકનના નામથી પ્રસિદ્ધ કરી દીધું છે. આ ત્રણેમાં ખૂબી એ થઈ છે કે તે ત્રણેના દરજો આવા વિષયમાં સર્વોપરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ્રાચીન જેવા ગણવામાં આવે છે. આટલું કર્તાને આશ્રયીને થયું. હવે વિષય પરત્વે જણાવતાં, તેના પણ એ ભાગ પડાશે. એક દાખલાદલીલ સાથે અને બીજો મેધમ રીતે દર્શાવાયેલના દાખલાદલીલવાળાના ખુટ્ટાસા આગળ જતાં ચેાથા (૪) વિભાગે, અને મેાધમવાળાના આ નીચેના પ્રથમ (૧) વિભાગે જ આપ્યા છે. ધારૂં છું કે તે પ્રકારના મારા વક્તવ્યથી સર્વને સંતેષ મળશે. મેધમ ટીકાઓ આ પ્રમાણે થઈ છેઃ—— (૧) પુસ્તક critically=સવળી અવળી દલીલા સહિત, તૈયાર થયું નથી. એક ગણત્રીએ આ કથન વાજબી છે, બીજી ગણત્રીએ ગેરવાજખ્ખી છે. વાજખી એટલા માટે કે પ્રથમ તે આખું પુસ્તક કેવળ ઉચ્ચ શિક્ષિતા માટે જ ન લખતાં, સામાન્ય જનતા પણ રસપૂર્વક વાંચે, તેવા બન્ને ઉદ્દેશ ધ્યાનમાં રાખ્યા છે; જેથી કરીને વિદ્વાને, સંશાધનકાર્યમાં મંડયા રહેનાર તથા ઉચ્ચ પરીક્ષાના અભ્યાસીએ માટે, ખાસ શૂટનેટવાળા ભાગ અને સામાન્ય વાચક માટે મુખ્ય લખાણવાળા ભાગ રાખ્યા છે. તેમજ વાચન શુષ્ક થઈ ન પડે તે સારૂ, અવારનવાર ઇતિહાસને મદદરૂપ થઇ પડે તેવા નાના ફકરાઓ, સંવાદો કે કે દંતકથાઓના ઉપયાગી ભાગા દાખલ કર્યાં છે. વળી જેને ક્રીટીકલી તૈયાર કરાયલાં પુસ્તકો કહેવાય છે તેમાં જે પદ્ધતિએ કામ લેવાયું હાય છે, તે અનિશ્ચિત પરિણામદાયી લાગવાથી (જુએ ફકરા નં. ૨, ૧૦, ઈ.) મેં જુદી જ રીત ગ્રહણ કરેલી છે. આ એ દૃષ્ટિએ નિહાળનારને ક્રીટીકલી લખાયું નથી એમ દેખાય તે સ્વાભાવિક છે. જ્યારે બીજી રીતે ક્રીટીકલ કહી શકાય તેમ છે. કેમકે, અત્યાર સુધી વિદ્વાનેએ સવળી અવળી દલીલ તથા પૂરાવા તળી તેળીને જે નિર્ણયા બાંધ્યા છે તેને મેં સ્વીકારી લઇ તેમનાથી જ્યાં જ્યાં મભિન્નતા મને રૃખાઈ, ત્યાં ત્યાં જ કેવળ તેના એક બે મુખ્ય પૂરાવા (વિશેષ ન આપવા માટે નીચેની દલીલ નં. ૨ જીએ) ઈ. આપીને તે સાબિત કરી અપાઈ છે. વળી પ્રત્યેક પૃષ્ઠે નવી નવી માહિતી જ ભરેલ હોવાથી, જેમ ખાસ નિબંધ લખનાર પેાતાના વિષયને અનેક પુષ્ટિ આપતી www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ભારતવર્ષ ] હકીકત તથા પૂરાવાથી ભરપૂર બનાવે છે, તેમ આ પુસ્તકને જો તૈયાર કરવામાં આવે તે, તેના કદની કાઈ સીમા જ ન રહે. આ મુદ્દા ધ્યાનમાં રખાશે તે! આખુંયે પુસ્તક, વિરૂદ્ધ અને તરફેણના પૂરાવા તપાસીને, તેમજ સમર્થન કરતા મુખ્ય પૂરાવાઓ આપીને, ક્રીટીકલી તૈયાર કર્યું છે એમ પણ લાગ્યા વિના રહેશે જ નહીં. [ ૨૯૧ વિશેષ મહત્ત્વ આપવું રહે છે. અને તે નિયમ સ્ત્રીકારી લઈને મેં કામ લીધું છે. એટલે જ જ્યાં સમયદર્શક એક અથવા એ જેટલી પણ સાબિતી મળી રહી ત્યાં કામ પૂરૂં થયાને સંતોષ પકડી આગળ વધવાનું દુરસ્ત ધાર્યું છે અને જ્યાં તેવી સ્થિતિ નથી પ્રાપ્ત થઈ ત્યાં અનેક પત્રકારેાએ જણાવ્યા પ્રમાણે ‘ample quotations & discussions=પુષ્કળ ઉતારા અને ચર્ચા' કરીને, વિષયને બને તેટલે ન્યાય આપવા પ્રયાસ સેન્યેા છે. (૨) પૂરાવાઓ ખાત્રી કરાવી આપે તેવા (convincing)નથી. આવેા મત ઉચ્ચારનારની ગણત્રી જો એમ હાય કે, પૂરાવાની સંખ્યા જેમ વિશેષ તેમ ઉપરાંત જેમનાં જેમનાં નામ (લગભગ અઢી નિર્ણય પણ વિશેષ મજબૂત;તે કહેવું પડશે કે તે કેવળ ડઝન તા હશે જ) સૂચવાયાં, તેમને ખાત્રી (convince) ભીંત જ ભૂલતા દેખાય છે. કેમકે દંતકથા, શિલાલેખ, કરાવવાના ઇરાદાથી રૂબરૂ મળવાની તક પણુ જવા દીધી સિક્કાની હકીકત તથા અન્ય ઐતિહાસિક સમય નથી. આમાંથી એકાદ અપવાદ સિવાયના સધળાઓએ પરત્વેના અનેક પ્રાદેશિક બનાવો, ગમે તેટલા બંધ-કાઇને ક્રાઇ બહાનાં તળે ચર્ચા કરવાની વાત જ ઉડાવી બેસતા દેખાડી શકાતા હાય, છતાં જો તે સાલવારીના દીધી હતી. જેમણે ઇચ્છા બતાવી તેમને, મારી દલીઆંકને (chronology) સંતેષી ન શકતા હાય, તાલાથી માહિતગાર થવા માટે પુસ્તકની સગવડ કરી તેવા હારા પૂરાવા કરતાં સમયદર્શક સાબિતી આપી હતી તથા અમુક પ્રશ્ન ઉપર વિવાદ કરવાની ધ્રુવળ એ ચારજ હાય તાપણ, તેની નિશ્ચિતતા વધારે ઇચ્છા જણાવતાં, મારાં પુસ્તકમાંનાં તેને લગતાં પૃષ્ઠો સચેાટ કહી શકાશે. જેમકે ઈ. સ. પૂ. ૩૨૭માં બતાવી, તે માટેની મુલાકાતના સમય ગાઢવી લીધા જ્યારે અલેક્ઝાંડર ધી ગ્રેઈટ હિંદમાં આવ્યા, ત્યારે હતા. આવી ત્રણ ત્રણ મુલાકાતેા સુધી તેા પુસ્તકા મગધપતિ તરીકે જે રાખ્ત બિરાજતા હોય તે જ તેને વાંચ્યા વિના જ પડયાં રહ્યાં. છેવટે ઉપલક દષ્ટિથી સમકાલીન હેાવાનું ગણી શકાય. પછી તે ચંદ્રગુપ્ત હેાય, પ્રશ્ન ચર્ચ્યા. આ વિવેચન કરી કાઇને દેષ દેવાના મારા બિંદુસાર ડ્રાય કે અશાકવર્ધન હેાય; અને તેનું જ ઇરાદો નથીજ. પરંતુ તે ઉપરથી મનુષ્ય સ્વભાવનું નામ સંડ્ર કાટસ ગણી શકાશે, પરંતુ ઉચ્ચારની સામ્યતા દર્શન કરી શકાય છે. અને કામ કરનારને કેવા કપરા માની લઇ, તેને ચંદ્રગુપ્ત ઠરાવવા અને તેને મેળ સંયેાગામાંથી પસાર થવું પડે છે. તેના ખ્યાલ પશુ ઉતારવા દંતકથાને આશ્રય લેવા અને આમ હશે ને વાચકવર્ગને આવશે. વળી એક બીજી જાતના વર્ગ તેમ હશે, કે આમ હાવું જોઈએ ને તેમ હેવું જોઈએ, પણુ છે. તે માટે આગળ જણાવેલી બધી દલીલા તેવી આડી અવળી દલીલા કરવી તે બહુ વજનદાર વાંચા, તેમાં પણુ ખાસકરીને નં, ૧૨ની. નહીં લેખાય. એક બાજુ દંતકથાની કિંમત-ઉપરમાં ઇતિહાસ રચવાની જે પાંચ સામગ્રીઓનું પારસ્પારિક મુલ્યાંકન દારી બતાવ્યું છે તેમાં—સૌથી ઉતરતી અને સમયાવળીની સૌથી શ્રેષ્ઠ ગણાવી છે, જ્યારે પાછી તેજ દંતકથાના આધારે મોટા મદાર ખાંધીને વાદ કર્યા કરવા તેના અર્થ શું ? ટૂંકમાં કહેવાનું કે પૂરાવાની સંખ્યા (quantity of evidence) કરતાં તેના પ્રકાર-જાત (quality of evidence) ઉપર ૩. કેટલાકે સ્વધર્માભિમાની (fanatic), ધર્માધ ( bigot ), હઠીલા-સ્વમતાગ્રહી ( dogmatic ), તુરંગી—તારી (fantastic) અને પક્ષપાતી–એકતરફી (partial) તથા તેને મળતાં અન્ય વિશેષણાથી મને નવાજવા મહેરબાની કરી છે. જેની પાસેના ખજાનામાં જેને વધારા હેાય તેનું દાન તે આપી શકે છે, તેમાં મારે—તેમજ કાઇએ-વાંધા લેવાને હાય જ નહીં. પરંતુ જણાવવાનું કે, કાઇ પણ ઇતિહાસકાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ૨૯૨ ] પુ. ૨ ની આદિમાં-મંગળાચરણમાં-જે સૂત્ર મે ટાંકી બતાવ્યું છે, તદનુસાર તટસ્થ વૃત્તિએજ કામ લેવું જોઇએ એમ હું તે। માનનારા છું. અને તે સૂત્ર હમેશાં દૃષ્ટિ સમીપ રાખીને જ, મારા કાર્યમાં પ્રવૃત્ત રહ્યો છું. પરંતુ હું જૈનધર્મોનુયાયી હૈાવાથી—તેમજ જે સમયને તિહાસ આ ગ્રંથમાં વર્ણવાયા છે તે આખાય સમય, સારાયે ભારતવર્ષમાં, જૈનધર્મ પ્રધાનપદે હાઇને-ખક તે રાજધર્મ થઇ પડેલ હેાવાથી, તેવી સ્થિતિ માટે ચીતરવી પડી છે, તેમાં મારા દોષ કેટલે? અથવા આવા આક્ષેપ મૂકનારને પૂછવાની રજા લઉં છું કે, જે સ્થિતિ ફ્રાઈ લેખકને દીવા જેવી સ્પષ્ટ લાગે, તે શું તેણે ગાવી રાખીને વાચકના મનરંજનાર્થે અન્યથા લખ્યું જવું? અથવા મારી જગ્યાએ કાષ્ટ અન્યધર્મી-પારસી,ઉપયેગમાં લેવાય છે, તેવા ભાવમાં તે સમયે તેના ઉપયોગ જ થતા નહાતા. એટલે કે કામીભેદભાવ, કે ઉશ્કેરણીના રૂપમાં તેને કદાપી લેખાતા નહાતા. અત્યારે સર્વ કાર્યનું મૂલ્યાંકન, આર્થિક ગણુત્રીએ અંકાતું હેાવાથી, દરેકે દરેક વસ્તુની કિંમત, રૂપિયા, આના, પાઈના હિસાબે જ મૂકાય છે; અને જેમ એક વસ્તુની કિંમત વિશેષ રૂપિયામાં અંકાય તેમ તેની ઉપયેાગિતાનું ધારણુ વિશેષપણે લેખાતું રહે છે. આ બધી આધિભૌતિક દશા સૂચવે છે. તે આલેાક જીવનની ઐહીક મનેત્તિની પરાકાષ્ટા સુચવે છે. જ્યારે પ્રાચીન સમયે ધર્મને આલાકજીવન સાથે અંતરંગ સંબંધ નહાતા લેખાતા. તેને તે વિશેષપણે પરલાકજીવન સાથે તેના ઉત્કર્ષ-અપકર્ષના કારણભૂત લેખી અનુસરવાનું લેખાતું; કે જેથી માણસનું આ ખ્રિસ્તી કે મુસ્લીમબંધુ–àાત તે તેમને તેએ શું કહેત ? અથવા મેં ધર્માવેશમાં આવી જઇ, શું કાર્લ અન્ય પંથને અપમાનજનક કે હિણપત લગાડતા શબ્દો વાપર્યાં છે ૐ “he is not offensive in his language ભાષા વાપરવામાં લેખક ક્રોધી-ગુનાહિત નથી, ભાષામાં અહુ સંયમ જાળવ્યેા છે,” એમ જે મદ્રાસના ધી હિંદુ પત્ર ( The Hindu) સ્પષ્ટપણે જણાવ્યું છે. તે શું ખાટું છે ? છતાં એક વાત તે સ્પષ્ટ છે કે, નિર્ણયા ઉપર આવવાને મેં પૂરાવા અને દલીલા તે આપ્યાં જ છે, તે ક્રાઇ જાતના આક્ષેપ મૂકવા કરતાં, કાં તેને તેઓ તપાસતા નથી કે, સામી દલીલ આપી ખંડન કરતા નથી ! તે માર્ગ તે સર્વ માટે ખુલ્લા છે જ ! આખું જીવન, જેમ બને તેમ આત્મકલ્યાણુના માર્ગરૂપે વહે, તથા જેને સંયાગાએ યારી આપી હોય તેઓ સાથે સાથે પરમાર્થ પણ કર્યે જાય. પરંતુ સર્વનું લક્ષ્યબિંદુ, સ્વ તેમજ પરના આત્માને ઉચ્ચગામી બનાવવા પ્રત્યે ઉચ્ચગાી બની રહેતું. તેમને મન આર્થિક લાભ, કે પરસ્પરના આચારેાપન ભેદમાંથી નીપજતા ઝગડાઓ, તા મનુષ્યજીવન બરબાદ કરવા માટે કે એ બન્ને ગુમાવવારૂપ ગણાતું. એટલે જ દ્રવ્યસંચય કરવા માટે વર્તમાનકાળે મનુષ્ય દરેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ વાપરતા દેખાય છે, તેવા પ્રકારના ઉત્તમ [ પ્રાચીન પ્રસ્તાવનામાં કરેલ તેા છે જ પરંતુ તેને સંપૂર્ણ ખ્યાલ આ પાંચમાં વિભાગે પૃ ૧૯૬-૯૯ ઉપર ધર્મનું મહત્ત્વ અને 'ચાલેખન ' શિર્ષક પારિત્રાકમાં વર્ણન આપેલ છે (જે અત્રે મેં ઉતાર્યું છે) તે ઉપરથી આવી જશે. અમારે એ મુદ્દા પર વાંચક મહાશયનું ધ્યાન દારવું રહે છે. એક ધર્મ શબ્દના મહત્વને અંગે અને, ખીજું જૈન શબ્દના અર્થને માટે. (૧) પ્રથમ ધર્મ શબ્દ લઇએ—તે શબ્દના ગૂઢાર્થ અને રહસ્ય વિશે કાંઈ પણ અત્ર ઉચ્ચારવું એ આપણા ક્ષેત્રની બહાર ગણાય. અત્ર તે। આપણે ચેતવણીરૂપે એટલું જ કહેવાનું કે, વર્તમાનકાળે જેમ ધર્મને, પ્રજાના એક ભાગને બીજા સાથે અથડાવી મારવાના કાર્યમાં, હથિયારરૂપે ΟΥ ૪. જૈનધર્મના અનુયાયી હેાવાથી, તેના પ્રચારકાર્ય માટે જ આ પુસ્તકનું પ્રકાશન મેં કર્યું છે... આ દલીલનેસંસારનું કાંઈ ઉત્તર આપવા કરતાં, ઉપરની દલીલ નં. ૩, તેમજ પુ. ૨ ના મુખપૃષ્ટ લખેલ સૂત્રપાઠ જ ફરીફરી વાંચી જવા તેમને મારો નવિનંતિ છે. જ, [ ટીપ્પણ :— હું પોતે જૈન મતાનુયાયી અને તેએ મને તેમ હાવાનું માને છે તે જાણી મગરૂર પણ થાઉં છું, જોકે તેમની માન્યતા જુદા ધારણે રચાયલી છે. છતાં જૈન અને ધર્મ-આ બન્ને શબ્દા ર્થ હું કેવા સ્વરૂપમાં કરી રહ્યો છું તેને આ ખ્યાલ આપતું કાંઈક વર્ણન, પ્રસંગાપાત મારાં પુસ્તકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ભારતવર્ષ ] સેવવામાં તે કાળે તે દૂરને દૂર ભાગતા રહેતા. તેઓને મન ધર્મ એ તે એક અમુલ્ય, વિરલ, અને દુર્લભ વસ્તુ જ લેખાતી હાઈ તેના રક્ષણને માટે જીંદગીનું બલિદાન પણ તેએ તુચ્છ લેખતા. (૨) ધર્મ શબ્દનું મહત્ત્વ સમજાવ્યા બાદ વે જૈન શબ્દના અર્થ કંઈક અંશે સમજાવીશું. જૈન શબ્દ, જી=જીતવું ઉપરથી યેાજાયા છે. જેણે જીત મેળવી છે. તેને જૈન કહેવાય, આ પ્રમાણે તેને વ્યુત્પત્તિ અર્થ થાય છે. આટલે દરજ્જે સર્વસંમત હકીકત છે. પણ જીત શેની? શા માટે?કાની ઉપર? તેને યથાર્થ ન સમજવાથી ગેરસમજુતી ઉભી થાય છે. આ ખાખતનેા ખુલાસે ક્રિંચીદઅંશે આપવા પ્રયત્ન કરીએ. કેાની ઉપર ? દુશ્મન ઉપર. શા માટે ? આત્મકલ્યાણ માટે; આત્માના ઉત્કર્ષ માટે; શેની જીત ? હથિયારવર્ડ મેળવેલી નહીં પરંતુ ખરા અંત:કરણની, અને મનના સંયમવડે મેળવેલી જીત. કેમકે હથિયારવડે મેળવેલી જીત મેળવવામાં તે હીંસા પ્રધાનપણે રહેલી છે. જ્યારે મન ઉપર સંયમ રાખીને જીત મેળવવામાં કાષાયાના નીગ્રહ કેળવાય છે. તેમજ દુશ્મન એટલે કાંઈ દેખીતા દુશ્મના નહીં કે જેએ લાકડી, લાઠી, તલવાર, બંદુક લઇને સામે ધસી આવી આપણે દેખીએ તેમ આપણી સામે ધા કરી શકે છે; પરંતુ આત્માના દુશ્મના, કે જેમની સંગતથી આાત્મા, પેાતાની ઉચ્ચગતી સાધી શકતા નથી. અર્થાત્ જે દુશ્મના તેને બાધક થઈ અટકાવ નાખ્યા કરે છે. જેવાં કે ઈર્ષા, ઝેર, વેર, માન, માયા, લેાભ, મત્સર ઇત્યાદી કષાયેા; કે જે, વ્યવહાર ભિચાર, ચેારીચપાટી, દગાપીસાદ ઇત્યાદીરૂપે પ્રગટપણે દેખાઇ રહ્યા છે. આ બધા અંતરના દુશ્મને કહેવાય છે. અહારના દુશ્મનને હણવામાં, તે ઉપર જીત મેળવવામાં તે હિંસાના આશ્રય લેવા પડે છે, જ્યારે અંતરના દુશ્મનાને ખાખરા કરી જીત મેળવવામાં કે સંપૂર્ણ પણે હણવામાં આત્મસંયમ કેળવવા રહે છે, અને તેમાં જરાયે હિંસાને સ્થાન રહેતું નથી. મતલબ કે અહારના દુશ્મનાને હણવાનું કાર્યાં હિંસામય છે જ્યારે અંતરના શત્રુને હણવાનું કાર્યં તદ્દન અહિંસામય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat भाबू पर्वत ૧૯૩ આ સ્વરૂપમાં જો જત અને જૈનના ખરા અર્થ સમજવામાં આવે તે જે અનર્થ કે ગેરસમજુતી ઉભી થવા પામે છે તે આપે।આપ નિર્મુળ થઈ જશે. ઉપર પ્રમાણે અર્થ સ્વીકારતાં, તે પણ સ્પષ્ટપણે અને સ્વયંસિદ્ધ થઈ જાય છે, કે દરેકે દરેક માણસે જૈન થવાને પ્રયત્નશીલ બનવું જોઇએ. જે જેટલે દરજ્જે પેાતાના અંતરના દુશ્મનાને હણી શકે તેટલે દરજ્જે તે જૈન થયા કહેવાય. જૈનને કાઈ નાતિ, વર્ણ કે આજીવિકાનું સાધન મેળવવાના સાધન જેવા, કૃત્રિમ ભેદનું બંધન પરવડી શકે જ નહી. ઉપરની વ્યાખ્યાથી તે જ્ઞાતિ પરત્વે, વાણિયા, બ્રાહ્મણ, નાગર, ખ્રિસ્તી ઇત્યાદિને; કે વર્ણ પરત્વે ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય, ઇત્યાદિને; કે આજીવિકા પ્રાપ્તિના ભેદ જેવા કે માચી, કુંભાર, તેલી, ભંગી, કે ખાટકી છં. ઈ. ભેદ્દેને; જૈન બનવાને કાઈ પ્રકારની અટકાયત જ મૂકાતી નથી. તેમ વર્તમાનકાલે ઉપસ્થિત થઇ ગએલ ધર્મભેદે માટે પણ જૈન શબ્દને ખરી રીતે લાગતું વળગતું નથી. તેમાં તે। વૈદીક ધર્મનુયાયી પણ આવી શકે છે. એક મુસલમાન બંધુ પણ આવી શકે છે. તેમજ પારસી ભાઇએને, ખ્રિસ્તી બંધુના, સમાજીસ્ટાના, શીખનેા, કબીરપંથના, રામાનુજમના, લિંગાયતને ઈ. ઈ. સ` કાઈને પણ સમાવેશ થઈ શકે છે. મતલબ કે જૈન શબ્દને દુનિયાદારીના વ્યવહારના અંગે તથા સમાજવ્યવસ્થાને અંગે જે કૃત્રિમ ભેદા પાછળથી ઉભા થવા પામ્યા છે તેમાંના કાઇની સાથે સંબંધ છે જ નહીં. તેને ધ્રુવળ અંતરાત્મા, અંતરની ઉમિ, મનુષ્યની મનેવૃત્તિ, હૃદયના ભાવ, ઇ. ઇ. સાથે જ સંબંધ છે. આ ઉપરથી વાચકવર્ગની ખાત્રી થશે કે પુસ્તક પ્રકાશનમાંની સર્વ હકીકત મેં તા નિષ્પક્ષભાવે જ, જેવી મને સુઝી તેવી રજૂ કરી છે. તેમજ જૈનધર્મી ગણાવાને હું મારી જાતને અહે। ભાગ્યવંત માનું છું. એટલું જ નહિ પણ ઉમેદ ધરાવું છું કે વાચક પોતે પણ આ પ્રમાણેના મારા વિચારા જાણ્યા બાદ પેાતાની જાતને જૈનધર્મી કહેવરાવવાને ઉત્સુકતા ધરાવતા બનશે. www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાએ ૨૯૪ ] [ પ્રાચીન પ્રકારની જડ ધાલી ખેડેલી પ્રણાલિકા જ ફેરવવા જેવી સ્થિતિ આવી પડી હોય, ત્યાં તે ખૂબ ખૂબ સ્પષ્ટીકરણ કરતી (verbose), મનમાં ઠસી જાય તેવી (hammering), અને ભૂલી ન જવાય તે માટે પુનઃ પુનઃ જણાવતી (repitition) પદ્ધતિ જ અસરકારક અને અનિવાર્ય લેખવી રહે છે. ૫. પૂર્વગ્રહ ( biassed mind )થી દેરાઈને પુસ્તક લખાયું છે...ઉપરની દલીલા શાધવાથી ખાત્રી થશે કે મેં તે। પૂર્વાંગ્રહથી નહીં, પણ નિષ્પક્ષ રીતે રહીને જે સ્થિતિ મને દેખાઇ તે જ જાહેર કરી છે. છતાં વિવાદ ખાતર માની ક્ષ્ા – પૂર્વ ગ્રહી, દૂરાગ્રહી, ધર્માંધ કે અન્ય જે કાઇ બિરૂદ જડી આવતાં હૈાય તે સર્વના અધિકારી હું છું છતાં દરેક ઠેકાણે સાક્ષી પૂરાવા તા આપ્યા જ છે. તેને તપાસ્યા વિના કે તેની સત્યાસત્યતાને વિચાર કર્યા વિના જ જે નિર્ણય પોતે ખાંધી ચૂકેલ છે--કહા કે જે સ્થિતિ પરાપૂર્વથી ચાલી આવે છે, તેને તે જ ધરેડમાં ચાલ્યા જવાનું પસંદ કર્યા કરવું-પછી પૂર્વગ્રહી તથા ઉપરનાં સર્વ બિરૂદાના ધારક કાણું કહેવાય ? ૮. ઇતિહાસ તા શાસ્ત્ર (science) અને તત્ત્વજ્ઞાન (philosophy) છે તેમાં દંતકથા; સંવાદ, ટૂચકા કે અન્ય પ્રકારના ફાલતુ-ફ઼ાસકુસીયા (redundantmatter)ને સ્થાન આપી ન શકાય. આ અભિપ્રાય પણ ઉપરના નં. ૬ ની પેઠે, કપાળે કપાળે જુદી મતિને વિષય છે. વળી જેમ ક્રેળત્રણીના આશય તથા તેના પ્રકાર, તેમજ કોલેજો, હાઇસ્કૂલા અને યુનિવર્સિટીએ ઇ. ની માન્યતામાં આધુનિક કાળે મહાન પરિવર્તન થઇ રહ્યું છે, તેમ ઇતિહાસમાં કઈ બાબતને સમાવેશ કરવા તે પ્રશ્ન રહે છે. Science અને Philosophy તરીકે ઇતિહાસની વ્યાખ્યા કરનારી પણ, શિલાલેખામાં અનેક બાબતે કતરાયલી ૬, ટાંચણિયા વૃત્તિ દાખવી છે-ઉત્તરમાં જણાવવાનું કે, જે કાઈ વિચાર બાંધવામાં આવે તે માટે પૂરાવા તા આપવા જ જોઈએ. ન અપાય તા કહેરો કે ક્રીટીકલ નથી અથવા તે। ગપાટા જ માર્યાં છે; અને કુવળ, ફલાણા ફલાણા પુસ્તકે ફલાણું પાનું જીએ, એમ લખાય તેા કહેશે કે તે તે પુસ્તકા મેળવ-હાવા છતાં જેમ તેને ઇતિહાસના એક અપૂર્વ અને વાના સમય અને દ્રવ્ય અમે કયાંથી લાવીએ ? મજબૂત પ્રતિક તરીકે સ્વીકારવા તૈયાર રહે છે તેમ અથવા તા એમ પણ કહેવાશે કે, મૂળ લેખકના ઇતિહાસની વ્યાખ્યા કરવામાં પણ કાળક્રમે ભિન્નતા આશય પેાતાથી ભિન્ન હશે માટે તેમાંથી છટકવા કેળવવી જ પડશે. સાર આ પ્રમાણે ખરી શોધી છે. આ બધી ખટપટના ઉપાય તરીકે જો મૂળ લેખકના શબ્દો જ અક્ષરશ: ઉતારાય છે તેા ટાંણયાવૃતિ દાખવવાના દોષ વહેરી લેવા પડે છે. આમાં તા ‘મુંડે મુંડે મતિભિન્ના’કપાળે કપાળે જુદી ાંત–ના જ ન્યાય કહેવાશે. ૭. લખાણુમાં ફાલતુ શબ્દો (verbose) તેમજ પુનરૂક્તિ, પિષ્ટપેષણ (repetition) બહુજ છે...કબૂલ કરૂં છું; પરંતુ તેનું કારણુ એમ છે કે, જેમ એક સૂત્રગ્રંથ હાય અને બીજો તેના ઉપરની વૃત્તિ, ભાષ્ય કે ટીકા રૂપે હાય તા, તે બન્ને ગ્રંથની વર્ણનશૈલીમાં ભિન્નતા રહેવાની જ. વળી એક ગ્રંથ કેવળ વિદ્વાને માટે જ લખાય અને ખીને, વિદ્વાના તેમજ આમજનતા બંનેને ઉદ્દેશીને લખાય, તા તે બંનેની શૈલીમાં પણ તત્ક્રાવત રહે જ. તે પ્રમાણે આ પુસ્તકે થયું છે. ઉપરાંત જ્યાં, અમુક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૯. દંતકથાને પ્રમાણિક હકીકત અને પૂરાવારૂપે માની લીધી છે...ઉત્તર...જ્યાં કાઇ પ્રકારના ઇતિહાસ સચવાઈ રહ્યો ન હેાય, ત્યાં દંતકથા પણ દીવાદાંડીરૂપ થઈ પડે છે, છતાં તેના ઉપર જ કેવળ સર્વ મદાર બાંધી ન શકાય. પરંતુ તેવી કથામાં જણાવેલ હકીકતને જો અન્ય સામગ્રીથી ટેકા મળી રહેતા હોય તે, પછી તેને દંતકથા કહેવાય કે ઐતિહાસિક ઘટતા કહેવાય ? નામચીંધ, અને મેટા વિદ્વાનોના ગ્રંથ સિવાય, અપ્રસિદ્ધ અથવા ફ્રાસકુસિયા લેખકાના કે પુસ્તકાનાં કથનના આધાર લેવાય તા તેની કિંમત બિલકુલ ઉતારી નંખાય છે. પરંતુ તે ભૂલી જાય છે કે, જ્ઞાન તે ગમે ત્યાંથી પણ ગ્રહણુ કરવા યેાગ્ય જ છે. તેને કાઈ સ્થાન, સમય, કે વ્યક્તિના ભેદ પોષાતા જ www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] નથી. એટલું જ માત્ર તપાસવું રહે છે કે, ઉપરના પારિગ્રાફમાં જણાવ્યા પ્રમાણે અન્ય સાધનથી તેને સમર્થન મળી રહે છે કે નહીં. ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ૧૦. જ્યાં તે ત્યાં, હશે, સંભવિત છે, (may be), (can); કદાચ હશે (perhaps); ઈ. ઈ. ભવિષ્યના નિર્ણય ઉપર ન છોડતાં, આમ છે જ, (it is so), આમ હાવું જોઈએ (it should be thus) નિશ્ચયદર્શક અભિપ્રાય ખહુ દર્શાવ્યા છે...ઉત્તર...મારાં અનુમાને, સંશયાત્મક વિગતા ક્ર નિવેદન ઉપર નહીં, પરન્તુ સમયાવળી જેવી અફર (non-changeable) અને અતૂટ ( unassailable ) હકીકત ઉપર રચાયલાં હાવાથી, મને તે નિર્ણય રૂપે જ લાગ્યાં છે. આ ઉપરથી તેા ઉલટું એમ દેખાય છે કે, ઉપરની દલીલ ન. ૧ માં જણાવ્યા પ્રમાણે, પુસ્તકને ક્રીટીકલ નહીં કહેનારની પેઠે, તેમને પણ સમયાત્રાની (chronology) પૂરેપૂરી કિંમત જ સમજાઇ દેખાતી નથી. ૧૧. ધણાં પુસ્તકાનાં અવલેાકન કર્યાંનું દર્શાવતી લાંખી નામાવળી ( Bibliography ) આપી હાય, કે તેના ઉતારા અને પ્રમાણા આપી ખૂબ વાદવિવાદ કર્યાં હાય, તે જ પુસ્તકની મહત્તા વધી જતી ગણાય અને તેવા પુસ્તકને જ ક્રીટીકલ તૈયાર કરાયાનું કહેવાય; આવી ગણત્રીમાં રમનારા પણ પડયા છે. તેમને પણ સમયાવળીની કીંમત વિશે બહુ માન નથી અથવા તેા, પ્રકાર (quality) કરતા (quantity) જથ્થાને વધારે વજનદાર માનતા લાગે છે એમજ લેખવું રહેશે. . ૧૨. ‘ તમે તે કાણુ ? (who you !) તમારૂં ગજું શું કે આવું ધરમૂળથી ફેરવી નાંખતું સંશાધનનું કાર્ય હાથ ધરી શકે। ' એવુ કહેનારા પણ મળ્યા છે. ખરી વાત છે; હું કાઈ યુનિવર્સિ`ટી કે કાલેજમાં પ્રોફે સર નથી. તેમ પી. એચ. ડી; એલ,એલ. ડી. કે ડી. લીટ. જેવી પદવી ધરાવતા નથી. માત્ર વૈદકીય ડીગ્રી જ મેળવી છે, અને તે લાઈન પડતી મૂકીને હવે તે માત્ર વેપારી જ બન્યા છું. તેમાં પણ એવા પ્રકારના ધંધા છે કે, આમ જનતા સાથે બહુ સંપર્કની જરૂર પણ રહેતી નથી. વળી મૂંગે મોઢે (silent-work) કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ કરવાની આદત હેાવાથી, કેાઈ જાહેર તખતા (platform) ઉપર દેખાવ પણ દેતા નથી. વેશ પણ તદ્દન સાદા રાખું છું. જેથી તેની કીંમત, ક્રાટ પાટલુન અને હેટવાળાના મનમાં, ઓછી રહે તે દેખીતું જ છે. તેની પ્રતીતિ મને અનેક મુલાકાતા દરમ્યાન હજુએ મળતી જ રહે છે. તેથી કાંઈ એમ ન જ કહી શકાય કે, અંધારામાં પડી રહેલ માજીસને જ્ઞાન પામવાના અધિકાર જ નથી. એક વિદ્વાને, ખીજા વિદ્વાન સાથે ચર્ચા કરવા મારી વતી તેમની પાસે સમયની માંગણી કરી, તેા તેમને સંભળાવી દીધું કે, આ લપને કયાંથી લાવ્યા ? એ ચારની મુલાકાતમાં તેા જણાયું હતું કે તેમણે પુસ્તકાનાં દેશ`ન પણ કયા નહેાતાં, તે પછી વાંચ્યાં હૈ।વાની આશા જ કયાં રહી, છતાં કહેવા મંડી પડયા હતા કે, તમારૂં પુસ્તક તદ્દન ખરાબ છે. તે તે પ્રકાશિત જ કરાવું ન જોઈએ, ઈ. ઈ. વળી એક વિદ્વાને કહ્યું કે, હું પોતે રૂઢીચુસ્ત (orthodox) àાઇને ગમે તેટલી દલીલા તમે કરશે! છતાં મારા મત ફેરવવાના જ નથી. માધમ થયેલ ટીકાઓ મુખ્યતયા ઉપર દર્શાવેલ કાઈ ને કાષ્ટ વર્ગમાં આવી જાય છે. છતાં એ ત્રણ એવી જાતની પણ છે કે તેમાં વ્યક્તિગત નિર્દેશ પણ કરી શકાય; પરન્તુ તેમ કરવું તે ગ્રન્થકારને આચાર ન ગણાય. તેથી અત્ર મેધમ ગણાતી ટીકાના મથાળે જ સમાવેશ કરી દેવાની ઇચ્છા થઇ આવી હતી. વળી એમ થયું કે, જ્યારે અમુક હકીકત કે પ્રસંગ સાથે તેને યુક્ત કરાઈ છે. ત્યારે, તેને ચર્ચારૂપે જ માની લને અંતિમભાગે પ્રશ્નોના ઉત્તર જોડયા છે. તેમાં તેને સ્થાન આપવું બહેતર ગણાશે. માત્ર તેમ કરતી વખતે બને તેટલા અંશે તે વ્યક્તિનું નામ વાપરવાથી મારે દૂર રહેવું. એટલે બન્ને મુદ્દા સચવાયા ગણાશે– ઉત્તર વાળીને સંતાષ પણ આપ્યા કહેવાશે અને સામા પ્રત્યે વિવેક પણ જાળવ્યા કહેવાશે. જ્યાં આવા પ્રકારના અને તેને મળતા અનુભવા થતા હાય ત્યાં કેટલાકનું વર્ણન કરવું. દુનિયાના રિવાજ જ થઈ પડયા છે કે, જે કાઈ નવું કાર્ય કરે તેને www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ૨૯૬ ] માથે પ્રથમ રમઝટ થાય જ. એટલે આવા અનુભવથી મારે નાસીપાસ થવા જરૂર નથી. ઉલટું મારૂં કાર્ય યથાર્થ જ મને લાગતું હોય, તો તેમાં મંડયા રહેવાનેા વિશેષ તે વિશેષ ઉત્સાહ મળ્યે જાય છે. આ બધી પરિસ્થિતિ આપણા દેશના વિદ્વાનું માનસ કેવું છે તેને ઝીણવટથી અભ્યાસ કરવા શું સાધન પૂરૂં નથી પાડતી ? હમેશને અનુભવ જ ગણાય –History repeats itself. [ પ્રાચીન તેના યથાસ્થાને જ ગાઠવવા રહે છે, એટલે પરસ્પર સકળાયેલ બનાવા અને વસ્તુસ્થિતિ પણ, સ્વતઃ નવીન સ્વરૂપ જ ધારણ કરતાં દેખાય છે. આવા સંયાગામાં અમને પણ તે મુદ્દો વજનદાર લાગતાં, પૂછવામાં આવેલ અનેક પ્રશ્નોના ઉત્તર વાળવા પહેલાં, તે એ મંતવ્યાની ખાત્રી કરી આપવાની લાલચ થઈ આવી છે. જો કે તે બન્ને હકીકતાને અમારા ગ્રંથમાં અને તેટલી પ્રમાણસર સાબિત કરી આપી છે જ; પરંતુ અનેક પૂરાવા જ્યારે છૂટા છવાયા અપાયા હૈાય ત્યારે વાચકને તે એકત્રિત કરવાનું અને તે આધારે પાકે નિર્ણય બાંધવાનું જરા કઠિન થઈ પડે; આ કારણથી જેટલે અંશે બને તેટલે અંશે તે કાર્ય અમારે જ ઉપાડી લેવું અન્ને બહેતર લાગ્યું છે. ર મેધમ ટીકાકારાનું કાર્ય ઉપર પ્રમાણે પતાવીને પ્રશ્નકારાને સંતાષવાનું હવે હાથ ધરવું રહે છે. સર્વે પ્રશ્નોના ઉત્તર આપવા જતાં, ચËત ચૂર્ણ અને પી૪ પેષણની સ્થિતિ પ્રાપ્ત થવા જેવું લાગે છે. એટલે વિચાર કરતાં દુરસ્ત એ લાગ્યું કે, જેમ એક એ પત્રકારે, એમાંથી છેલ્લા મુદ્દે-અશેશક અને પ્રિયદર્શીન બન્ને તેમજ દીલ્હી યુનિવર્સિટીના ઈતિહાસના અધ્યાપક વ્યક્તિએ ભિન્ન ભિન્ન છે તે–સાબિત કરવાનું કામ શ્રીયુત ડૉ. મુલચંદે અને અનામલાઇ યુનિવર્સિટીના ધણું વિશાળ છે. તેને માટે તે। એક સ્વત ંત્ર પુસ્તક જ તેવાજ હૈ।દ્દેદાર શ્રીયુત શ્રીનિવાસાચારીએ પોતાના લખાઈ રહ્યું છે. તે પ્રગટ થયે તેની ખાત્રી કરી અવલાકનમાં જણાવ્યું છે કે, ‘અત્યાર સુધી ભારતના શકારો; પરંતુ પહેલા મુદ્દો-અલેક્ઝાંડરના સમકાલીન પ્રાચીન ઇતિહાસના પાયારૂપ જે એ મૂળભૂત મંતવ્ય. સંડ્રેકાટસને જે ચંદ્રગુપ્ત ઠરાવ્યા છે, તે અશોકવન છે તે અત્ર હાથ ધરી શકાશે. જોકે તે મુદ્દા પણ બીજા મુદ્દાના પાયારૂપ હેાવાથી, તેના માટે લખાતાં પુસ્તકમાં આપવામાં આવશે જ; છતાં વાચકવર્ગની કેટલીક સગવડતા સચવાતી હોવાથી, અમે તેને નાની પુસ્તિકાના આકારે ઈંગ્રેજીમાં બહાર પાડયા છે, જેને આવશ્યક અનુવાદ અત્રે ગુજરાતીમાં આપીશું. છે—(૧) ઇ. સ. પૂ. ૩૨૭ માં અલેક્ઝાંડર હિંદ ઉપર ચડી આવ્યા ત્યારે જે મગધપતિને સેંકાટસનું નામ ગ્રીક ઇતિહાસકારાએ આપ્યું છે અને જેતે હિંદી ઇતિહાસમાં ચંદ્રગુપ્ત તરીકે એળખાવ્યા છે તે અને (ર) સારા હિંદમાં પથરાયલ ખડકલેખા-તંભ લેખા આદિના કર્તા પ્રિયદર્શિનને, મૌર્ય સમ્રાટ શેક માની લેવાયેા છે તે બન્નેને-આ ગ્રંથકર્તાએ (એટલે અમે) ફેરવી નાખ્યા હોવાથી, આખાયે ઇતિહાસનું સ્વરૂપ ફરી જતું દેખાય છે. તેમના આ અભિપ્રાય સાથે અમે કેટલેક અંશે મળતા થઇએ છીએ જ. પરંતુ જ્યાં આખાં ગ્રંથનાં બે હજાર જેટલાં પૃષ્ઠમાં અને બલ્ક કહો કે પાને પાને-નવી હકીકતા અને સિદ્ધાંતા ( theories ) ભરેલ હેાય ત્યાં, કેવળ ઉપરની એ વસ્તુસ્થિતિને Ο સર્વ આભારી ગણી ન શકાય. તેથી વિશેષ ધણાં કારણા હેાય જ. અલબત્ત કબૂલ કરીએ કે આખાયે ઇતિહાસ સંકલિત અને સંગઠિત સ્થિતિમાં રજુ કરતાં, તે એ પ્રસંગાને પણ ઉપર પૃ. ૨૮૯માં ઈતિહાસ ઉભા કરવાને જે પાંચ સાધનાને આપણે નિર્દેશ કરી ગયા છીએ તેને તેમાં પ્રથમ ઉલ્લેખ કરીને, પરસ્પર તેમની કેટલી કિંમત આકારાય તે જણાવ્યું છે, એટલે તેટલા ભાગ છેાડી ઇશું. તેને માત્ર સાર જ કહી દઈએ કે તે પાંચે સાધનેામાંથી સૌથી વિશેષ આધારભૂત અને મજબૂત પુરાવારૂપ, તે સમયના આંકડા જ ગણી શકાશે. આટલું જણાવ્યા બાદ મૂળ વિષયને હાય ધરતાં કહ્યું છે કે: સમ્રાટ અશાક તે જ પ્રિયદર્શિન છે એવા નિય ઉપર આવવાને સર્વે વિદ્વાનોએ નીચે પ્રમાણે તારીખને આશ્રય લીધા જણાયા છેઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ૩૦૫ ૩૦૩ (૧) ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ. સ. પૂ. ૩૨૫-૩૨૨થી ૩૦૧–૨૯૮ સુધીનાં) ૨૪ વર્ષ; તેમાં અલેક્ઝાંડર ધી ગ્રેઈટ સાથેનું યુદ્ધ ૩૨૬-૨૫ સેલ્યુકસ નિર્કટારની ચડાઈ મેગેસ્થેનીઝનું એલચીપણે આવવું (૩) હિંદુસાર (ઈ. સ. પૂ. ૩૦૧–૯૮થી ૨૭૩ સુધી) ૨૮ વર્ષ ગાદીપતિ થવું ૩૦૧–૨૯૮ (૩) અશાક (ઈ. સ. પૂ. ૨૭૩થી ૨૩૨ સુધી)૪૧ વર્ષ તેનું ગાદીએ આવવું ૨૭૩ રાજ્યાભિષેક ૨૬૯ કલિંગનું યુદ્ધ ૨૬ ૧ અશોકનું મરણ ૨૩૨ (૧) આમાં કેટલું સત્ય છે તે તપાસી જોઇએ. આ સાલવારી જોતાં પ્રથમ તે એ જ ખ્યાલ બંધાય છે કે, મૌર્યવંશની સ્થાપના ઈ. સ. પૂ. ૩૨૫-૨૨માં થઇ છે. તેને આધાર ગ્રીક ઇતિહાસમાં સિકદર બાદશાહ જ્યારે હિંદ ઉપર ચડી આવ્યે ત્યારે મગધપતિને સેંડ્રેકાટસ તરીકે જેને ઓળખાવ્યા છે તેને વિદ્રાનાએ કેવળ ઉચ્ચારના સામ્યને લીધે ચંદ્રગુપ્ત ઠરાવ્યા છે તે ઉપર અવલંબે છે. આ કાંઈ વજનદાર પૂરાવા ન કહેવાય. ઉલટા એવા સદ્ધર પૂરાવા છે કે ચંદ્રગુપ્ત તે તેની માની લીધેલી તારીખ ઈ. સ. પૂ. ૩૨૨-કરતાં લગભગ ૫૦) વર્ષ પૂર્વે મગધપતિ બન્યા હતા, તેનાં કેટલાંક પ્રમાણેા આ પ્રમાણે છેઃ— (૧) મગધની ગાદીએ નંદવંશ પછી લાગલા જ મૌ વંશ આવ્યા છે કેમકે અર્થશાસ્ત્રના રચિયતા પેલા પ્રસિદ્ધ પં. ચાણકયે નંદ છેલ્લાને લડાઈમાં હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય તે મગધની ગાદીએ બેસાર્યા હતા તે હકીકત સ માન્ય લેખાઈ છે. એટલે જો નંદવંશના અંતને સમય નક્કી કરાય તે મા વંશની આદિના સમય આપેઆપ મળી રહેશે. પુરાણમાં જણાવાયું છે કે, નદ પહેલા ગાદીએ બેઠા ત્યાર પછી સે। વર્ષે ચંદ્રગુપ્ત મગધપતિ થયા છે. (ઇ. અ. પુ. ૩૨, પૃ. ૨૩૧ જીએ) એટલે કે નવંશની અને મૌર્યવંશની આદિ વચ્ચે સે। વર્ષનું અંતર છે, અને ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨ ૨૯૭ આ નંદવંશ મગધની ગાદીએ શિશુનાગવંશ પછી તરત આવ્યા છે. વળી જૈન અને ઐાદ્ધ પુસ્તકા આધારે જણાયું છે કે, શિશુનાગવંશી પાંચમે રાજા શ્રેણિક ઉર્ફે બિંબિસાર, મહાવીર અને ખુદેવ બન્નેનેા સમકાલીન હતા. વળી છે. એ. સન ૧૯૧૪ પૃ. ૧૩૩ કહ્યું છે કે, રાજા બિંબિસાર યુદેવની પહેલાં આઠ વર્ષે મરણ પામ્યા છે. એટલે કે બિંબિસારની પાછળ ગાદીએ આવનાર તેના પુત્ર અજાતશત્રુના રાજ્યે આઠમા વર્ષે યુદ્ધદેવનું નિર્વાણુ થયું છે. (ઈ. એ. પુ. ૩૭, પૃ. ૩૪૨; કૅહિ. વૈં. પૃ. ૧૫૭: ઇ. એ. ૧૯૧૪, પૃ. ૧૩૨ ) વળી સાબિત થયું છે કે અજાતશત્રુના રાજ્યકાળે બીજા વર્ષે મહાવીર નિર્વાણ પામ્યા છે. અને મહાવીરનું નિર્વાણુ સર્વાનુમતે ઈ. સ. પૂ. પર૬-૭ ઠરાવાયું છે [સે. મુ. ઇ. પુ. ૨૨માં પ્રેા. હરમન જેાખી લખે શ્વેતાંબર અને દિગંબર બન્ને ઈ. સ. પૂ. પર૬માં મહાવીર નિર્વાણ પામ્યા વિષે એકમત છે. જુઓ હા. જૈ. પ્રસ્તા. પૃ. ૧૪; હેમચંદ્ર પરિશિષ્ટપર્વ પૃ.૩૭:~ વિક્રમસંવત પૂર્વે ૪૭૦ વર્ષે નિર્વાણ : ૪૭૦+૫૭=૫૨૭; કલ્પસૂત્ર, સ્ટીવન્સન કૃત, પૃ. ૮ અને ૪૯૬ : જ. માં. સેં. રા. એ. સે. પુ. ૯ માં ૐૉ. ભાઉદાજીના લેખ : મેરુત્તુંગની સ્થવીરાવલી પૃ: ૧૪૯ઃ જ. રા. એ. સા. અનુવાદ પુ. ૩, પૃ. ૩૫૮, લેખક માઈલ્સ. ઇ. એ. પુ. ૪૩ (સન ૧૯૧૪) પૃ. ૧૩૨, લેખક ડૅ. જાલ કાર્મેન્ટીએર ઈ. ઈ.] આ સર્વ આધારની ગણત્રીએ બિંબિસારનું મરણ અને અજાતશત્રુનું ગાદીએ આવવું ઇ. સ. પૂ. પુર૮ ઠરે છે તેમજ બુદ્ધદેવનું નિર્વાણુ ઇ. સ. પૂ. પર૦ કરે છે. વળી બૌદ્ધ પુસ્તકામાં (દીપવંશ III, ૫૬-૬૧: મહાવંશ II, ૨૫૮, અને આગળઃ તથા જ. એ. બિ. રી. એ. પુ. ૧, પૃ. ૯૭, ટી. નં. ૧૦૯ ઈ. એ; ૧૯૧૪, પૃ. ૩૩) લખેલ છે કે શ્રેણીકનું રાજ્ય પર વર્ષ ચાલ્યું છે, એટલે કે તેના રાજ્યને આરંભ ૫૨૮–પર=પ૮૦ માં થયા હતા. [વળી એવું જણાય છે કે (મહાવંશ IV, ૨, ૩: દિવ્યાવદાન ૩૬ V: ભા. પ્રા. રાજવંશ પુ. ૨, પૃ. ૩૦, ૩૧: www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ૨૯૮ ] ઈ. એ. ૧૯૧૪, પૃ. ૧૬૫) અજાતશત્રુના પૌત્ર રાજા મુંદ, મગધની ગાદીએ ખુદ્ધ નિર્વાણુ બાદ ૪૦ વર્ષે થયા છે. એટલે તેમાં સમય ઈ. સ. પૂ. ૪૮૦ થયા. (એ. ઈડિસ્મા પુ. ૧, પૃ. ૨૯૦) તથા] રાજા શ્રેણિક અને તેના ચાર ઉત્તરાધિકારીએ મળીને ૧૯૮ વર્ષાં રાજ્ય કર્યું છે. (એ. Ü. પુ. ૧, પૃ. ૧૯૭ તેટ નં. ૩૩,) એટલે તેની મતલબ એ થઈ કે શિશુના - વંશના અંત ૫૮૦૧૦૮ = ઈ.સ. પૂ. ૪૭૨માં આવ્યા હતા. વળી ખૌદ્ધગ્રંથા (જુએ. ઇ. કા.ઇ. પ્ર. પૃ. ૩૨ દીપવંશ મહાવંશ અને બુધે।ષમૃત સમંતપ્રસાદિકામાં ચંદ્રગુતના ૨૪, બિંદુસારના ૨૮-અશાક પૃ. ર૦૬, ટી. ૧) ચંદ્રગુપ્તના ૨૪ અને જૈનગ્રંથા તેના ૧૪ વર્ષાં ગણાવે છે. આ નવેક વર્ષના તફાવત સહેજે સમજી શકાય તેવા છે, કેમકે, ઐાદ્ધ અને પૈારાણિક ૧, પૃ. ૧૯૫, પુ. ૨, પૃ. ૩૦૪, ૩૨૫) એટલે નંદ-ગ્રંથ પ્રમાણે ચંદ્રગુપ્તનું ગાદીનશીન થવું, ઈ. સ. આ પ્રમાણે પૂરવાર થયું કે શિશુનાગવંશના અંત ઈ. સ. પૂ. ૪૭૨માં આવ્યો છે. વળી જૈન, બૌદ્ધ અને પૌરાણિક માન્યતા પ્રમાણે નંદવંશ કે જે તેની પાછળ આવ્યા છે તે ૧૦૦ વર્ષ પર્યંત ચાલ્યા છે (ઇ. એ. પુ. ૩૨, પૃ. ૨૭૧: એન્શન્ટ ઈંડિયા પુ. વંશના અંત ઈ. સ. પૂ. ૩૭૨માં આવ્યા કહી શકાશે અને તે જ વર્ષે એટલે ૩૭૨માં ચંદ્રગુપ્ત મગધપતિ થયા ગણાશે. (૨) સિંહાલિઝ ક્રોનિકલના કથન પ્રમાણે આદુસંવત ૧૬૨માં (ઈ. એ. પુ, ૩૭, પૃ. ૩૪૫) ચંદ્રગુપ્ત રાજા થયેા છે. આ પુસ્તકા ૫૪૩થી બુદ્ધસંવત ગણાતા હોવાથી ૩૮૧માં ચંદ્રગુપ્ત પ્રથમ નાનકડા સંસ્થાનના રાજા થયા અને તે સમયથી માર્યવંશની સ્થાપના થઇ ગણાય. તે બાદ નવ વર્ષે તેણે નંદને હરાવીને મગધની ગાદી ઈ. સ. પૂ. ૩૭૨માં હસ્તગત કરી છે. (૩) જનરલ કનિંગહામના કથનાનુસાર યુદ્ધવત ૧૬૨. સ. પૂ. ૨૮૨ માં ચંદ્રગુપ્ત રાજા થયા છે. (જીએ ઇ. કે. ઈં. પ્રસ્તાવના પૃ. ૪). (૪) જૈન સાહિત્યાનુસાર (પરિશિષ્ટપર્વ, સર્ગ ૮, પૃ. ૩૩૯: એન્થ ઈંડિયા, પુ. ૧, પૃ. ૨૦૦, ૩. હિ ઈ. પૃ. ૧૫૬: ઈ. હિં. કા. પુ. ૫, ૧૯૨૯ સપ્ટે. પૃ. ૪૦૦) ચંદ્રગુપ્તે નંદવંશને અંત મહાવીર સંવતના ૧૫૫મા વર્ષે કર્યાં છેઃ એટલે કે ૫૨૭-૧૫૫=ઈ. સ. પૂ. ૩૭૨માં. એટલે કે ૩૭૨માં તે મગધપતિ અન્યા હતા. [ પ્રાચીન (૫) જ. એ. બિ.રી. સા. પુ. ૧. પૃ. ૧૦૪. ટી. ૧૩૭:–વેતાંબર જૈતાના મત પ્રમાણે (હર્મન જેકા ખીનું પરિશિષ્ટ, પ્રસ્તા. પૃ. ૯૫) ચંદ્રગુપ્તના મધપતિ થવા અને આર્યસુદ્ધસ્તિજીના ગણનાયક થવા વચ્ચે ૧૦૯-૧૧૦ વર્ષી ગણાય છે. આ સુહસ્તિજી જે સંપ્રતિ રાજાના ગુરૂ હતા તેમનું પટધરપણું મ, સં. ૨૬૫માં ગણે છે. તે હિસાબે ૨૬૫–૧૧૦=મ. સં. ૧૫૫=ઈ. સ. પૂ. ૩૭૨માં ચંદ્રગુપ્તનું મગધપતિ થવું આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પૂ. ૩૮૧માં, જો કે ગણાયું છે, પરન્તુ બુદ્ધસંવતની ગણના એ રીતે કરાતી દેખાય છે. ઉત્તરહિંદમાં યુદ્ધના નિર્વાણ (ઈ. સ. પૂ. ૫૪૩)ના સમયથી ગણુના કરાય છે. એટલે ૫૪૩ની ગણત્રીએ અને ચંદ્રગુપ્તનું રાજ્ય ૨૪ વર્ષાં ચાલ્યું છે. તે હિંસામે ઈ. સ. પૂ. ૩૮૧માં તેનું ગાદીએ બેસવું, અને ૩૫૮માં તેના રાજ્યના અંત ગણાશે જ્યારે જૈન ગણનાથી ઈ. સ. પૂ. ૩૭૨માં તેનું મગધ સમ્રાટ થવું માન્યું છે ને ઐાદ વર્ષ તેનું રાજ્ય ગણી ઈ. સ. પૂ. ૩૫૮માં અંત ગણે છે; બન્નેમાં રાજ્યના અંત ૩૫૮માં ગણાય છે પરંતુ ગાદીએ બેસવાની સાલ એકમાં (બૈામાં) જ્યારથી તે નાના રાજ્યના સ્વામી થયા ત્યારથી ગણી છે અને ખીજાએ (જૈનમાં) જ્યારથી તે મગધ સમ્રાટ થયા ત્યારથી લેખી છે. આ બધી હકીકતથી સાબિત થયું કહેવાશે કે, મૈર્યવંશની સ્થાપના ઈ. સ. પૂ. ૩૮૧માં જ્યારથી ચંદ્રગુપ્તે રાજ્ય કરવા માંડયું ત્યારથી ગણાશે, પરન્તુ તે મગધને! સમ્રાટ નવ વર્ષ બાદ ૩૭૨માં થયા હતા (નંદવંશનો નાશ કરીને) અને તેના રાજ્યના અંત ૩૫૮માં આવ્યા હતા; ખીજી બાજુ અલેકઝાંડર તે। ઈ. સ. પૂ. ૩૨૭માં આવ્યા હતા, એટલે એના www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસા સમય વચ્ચે લગભગ ૩૦ વર્ષનું અંતર પડી જાય છે. આવનારને અમિત્રવાત કહ્યો છે (છે. હુલ્ટઝનું ઈ. કે. જેથી સાબિત થઈ ગયું કહેવાશે કે ગ્રીક ઇતિહાસ- ઈ. પુ. ૧. પ્ર. પૃ. ૩૧ : ભિલસાટોપ્સ પૃ. ૯૨). જ્યારે કારને સકટસ તે મગધસમ્રાટ ચંદ્રગુપ્ત નથી જ. જૈન ગ્રંથકારોએ (એ. ઇડિયા. પુ. ૨. પૃ. ૨૫૭) (બ) આપણું આ અનુમાનને અન્ય પૂરાવાથી આ બિરૂદ સંપ્રતિ ઉર્ફે પ્રિયદર્શિનનું ગણાવ્યું છે. અને પણું સાબિત કરી શકાય તેમ છે. ચંદ્રગુપ્તની ગાદીએ આવનાર બિંદુસારને તે અમિત્રતું (૧) અલેકઝાંડરનું મરણ ઈ. સ. પૂ. ૩૨૩માં કહ્યો છે. નીપજયું છે. તે નિસંતાન હોવાથી તેની ગાદીએ તેનો આ બધી (૫૪=૯) ચર્ચાને સાર એ છે કે સરદાર સેલ્યુકસ નિકેટર આવ્યો છે. તેણે ૧૮ વર્ષમાં ચંદ્રગુપ્તનો સમય ઈ. સ. પૂ. ૩૮૧થી ૩૫૮ છે એટલે લગભગ બારેક વખત હિંદ ઉ૫ર નિષ્ફળ હુમલાઓ અલેક્ઝાંડર ઈ. સ. પૂ. ૩૨૭માં આવ્યો ત્યારે તે કર્યા હતા. અંતે થાકીને ઇ. સ. પૂ. ૩૦૪માં તેને તે કયારને મરી ગયો હતો. પરંતુ તેના સમકાલિન સેંડે કેટસ સાથે સંધી કરવાની ફરજ પડી હતી. આ તરીકે જેને સે કેટસ લખવ્યો છે, તે તે ચંદ્રગુપ્તને સમયે સે કેટસના રાજ્યનું ૨૬મું વર્ષ ચાલતું હતું. કેઈ વારસદાર જ હોવા જોઈએ. પછી તે તેને પુત્ર (અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૧૯, ૧૯૬-૭, કે પૌત્ર હતો તે તપાસવું રહે છે. ઉપર જોઈ ગયા ૪૩૧ અને ૪૭૨; પ્રો. હુટઝનું ઈ. કે. ઈ. ૫. ૧ છીએ કે ચંદ્રગુપ્તના રાજ્યને અંત ઈ. સ. પૂ. ૩૫૮માં પ્રસ્તા, પૃ. ૩૫) આ સંધીની એક શરત પ્રમાણે આવ્યો હતો તે પછી તેને પુત્ર બિંદુસાર આવ્યો તેનું સેલ્યુસને પિતાની પુત્રીને સે કાટસવેરે પરણાવવી રાજ્ય ૨૮ વર્ષ (વાયુપુરાણના મતે ૨૫ વર્ષ) છે એટલે પડી હતી. એક બાજું કહેવું કે ચંદ્રગુપ્તનું (જેમને ઈ. સ. પૂ. ૩૩૦માં તેના રાજ્યને અંત ગણાય. તે બાદ તેમણે સેકટસ ગણાવ્યો છે તેન) રાજ્ય ૨૪ વર્ષ અશોક થયો છે તેનું રાજ્ય ૪૧ વર્ષ એટલે ૩૩૦થી ચાલ્યું છે ને બીજી બાજું કહેવું કે તે સેકટસના ૨૮૯ સુધી ચાલ્યું છે, એટલે સાબિત થયું કહેવાશે કે ૨૬મા વરસે સેલ્યુકસે પિતાની પુત્રી પરણાવી હતી. અલેકઝાંડરે જ્યારે ૩૨૭માં હિંદ ઉપર ચઢાઈ કરી શું આ કથન અસંબંધ નથી લાગતું? ત્યારે અશોક જ મગધ સમ્રાટ હતા અને તેને જ ગ્રીક (૨) સેકેટસના દરબારે મેગેસ્થેનીઝને એવચી ઈતિહાસકારોના સેકેટસ તરીકે ઓળખવો રહેશે. તરીકે સેલ્યુકસે મોકલ્યો હતો. હવે જો સેકેટસને અશોક અને પ્રિયદર્શિન અને જુદી જ ચંદ્રગુપ્ત લઈએ તો ચંદ્રગુપ્તને અમાત્ય ૫. ચાણક્ય . વ્યક્તિઓ છે. અને મેગેસ્થનીઝ બને સમકાલીન કર્યા. આ બંને પ્રથમનો મુદ્દો મૌર્યવંશની સ્થાપના ચંદ્રગુપ્ત મહાપુરૂષોએ તે વખતની રાજકીય અને સામાજીક ૩૮૨ ઈ. સ. પૂ. કરી હતી. અલેક્ઝાંડર ૩૨૭માં પરિસ્થિતિને પોતપોતાના પુસ્તકમાં (એકે અર્થશાસ્ત્રમાં જ્યારે હિન્દમાં આવ્યા ત્યારે ચંદ્રગુપ્ત તો કયારને અને બીજાએ પિતાની ડાયરીમાં) વર્ણન કર્યું છે. મરી પણ ગયો હતો અને ૩૨૭માં મગધસમ્રાટ સ્વાભાવિક છે કે તે વર્ણને એકબીજાને મળતાં આવવાં અશોકનું રાજ્ય તપતું હોવાથી તેને જ સેકેટસ કહી જોઈએ. પરંતુ એન્જ. ઇડિયા પુ. ૨. પૃ. ૪૨થી શકાય. આ હકીકત ઉપરમાં સાબિત કરી દેવાઈ છે. ૪૦૪માં જણાવ્યા પ્રમાણે અનેક બાબતમાં તે ભિન્ન તેવડી જ મોટી બીજી ગલતી અત્યાર સુધી થયેલી પડી જાય છે. જે ચાલી આવે છે-કે અશક અને પ્રિયદર્શિન એક (૩) વૈદિક, જૈન અને બૌદ્ધ ગ્રન્થમાં ચંદ્રગુપ્તનું છે તેને સુધારવાનું કામ હવે આરંભીશું. સેકેટસને વૃત્તાંત મળે છે, છતાં એકેમાં અલેકઝાંડરના નામનો ચંદ્રગુપ્ત માની લેવાથી ભારતીય ઇતિહાસમાં જે નિર્દેશ થયેલ દેખાતે પણ નથી. છબરડે વળાઈ ગયો છે તેના કરતાં, અશોકને પ્રિય(૪) ગ્રીક ઇતિહાસકારોએ, સેક્રેટસની ગાદીએ દશિન કરાવવાથી તે અનેકગણ વિરોષ-કહે કે ઘેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] ' ઉલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસા [ પ્રાચીન અન્યાય-ગોટાળા ઉભા થવા પામ્યો છે; કેમકે પ્રિય- બુદ્ધ ભગવાનના જીવનના મુખ્ય બનાવો, અંજન દર્શિનની કૃતિઓ-શિલાલેખે, સ્તંભલેખ, રાક્ષસી કદની સંવતની જે સાલેમાં બન્યા હતા તેનું વર્ણન સિંહાલીઝ મૂર્તિઓ ઈ. ઈને-અશોકની ઠરાવવાથી, તેના ધર્મની કોનીકસમાં નીચે પ્રમાણે આપ્યું છે (ઇ. એ. પુ. એટલે બૌદ્ધધર્મની લેખવી પડી છે. જ્યારે પ્રિયદર્શિન ૩૨, પૃ. ૨૨૮):પિતે જેનધમીં હેવાથી તે સર્વ કૃતિઓ તેના જ તેમની ઉંમર ધર્મના પ્રતિકરૂપ ગણાય તેમાં બદ્ધધર્મને લાગતું વળગતું - બુદ્ધને જન્મ-૬૮ (અંજન સંવત)માં... ૦ ન કહેવાય. છતાં પ્રિયદર્શિનના શિલાલેખો અને સ્તંભ- સંસારત્યાગ ૯૭ (સદર)માં...૨૯ લેખોમાં નિર્દિષ્ટ કરેલી વાણીને, પિતાની પૂર્વબદ્ધ થયેલ , ઉપદેશને આરંભ ૧૩ (સદર)માં...૩૫ માન્યતાને બંધબેસતી કરવાને તેમના અનેક શબ્દો , જ્ઞાનપ્રાપ્તિ (નિર્વાણુ) ૧૨૭* (સદર)માં...૫૮ તથા અર્થને મનફાવતી રીતે મરડવા પડયા છે અને , મરણ (પરિનિર્વાણુ) ૧૪૮ (સદર)માં.૮૦ સ્વાભાવિક છે કે, તેમ કરવા જતાં અનેક બિનપાયા- (ઉપરની હકીકતને કે. હિ. ઈ. પૃ. ૧૫૬–૭: દાર વસ્તુઓનો આશ્રય તેમને લેવો પડયો છે. આ ઈ. એ. પુ. ૩૭, પૃ. ૩૪૨૪ તથા ઈ. એ. ૧૯૧૪ પ્રમાણે નકારાત્મક પૂરાવાથી જેમ અશાક ને પ્રિયદર્શિન પૃ. ૧૭૨થી સમર્થન મળી રહે છે), વળી આપણે ભિન્ન ભિન્ન વ્યક્તિ તરીકે પૂરવાર કરી શકાય છે તેમ પૃ. ૨૯૭ જણાવી ગયા છીએ કે રાજા અજાતશત્રુના સીધા પૂરાવાથી પણ તે સાબિત કરી શકાય છે. કે રાજ્ય બીજા વર્ષે મહાવીર ઈ. સ. પૂ. પર૭માં અને સમ્રાટ પ્રિયદર્શિન પતે જૈન હતો એટલે તેની કૃતિઓ આઠમા વર્ષે બુદ્ધદેવ મરણ પામ્યા હતા. આ ઉપરથી જૈન ધર્મનાં પ્રભાવસૂચક અને સ્મૃતિ દર્શક સ્મારક સમજાશે કે તે બન્ને મહાત્માઓના મરણ વચ્ચે ચિહન છે. અને તેમ પૂરવાર થયું એટલે સ્વયં, આખાયે છ વર્ષ જેટલું અંતર છે એટલે બુદ્ધદેવનું મરણ ઈ. ઈતિહાસને પલટે આપવો પડશે જ. આ વસ્તુસ્થિતિ સ. પૂ. પરમાં લેખાશે. જેથી બુદ્ધદેવના જીવન નિશ્ચયપૂર્વક સાબિત કરવા માટે, ઇતિહાસ સર્જનના બનાવેને આપણે ઈ. સ. પૂ.ના આંકમાં ફેરવીએ તે પાંચ સાધનામાંથી અતૂટ એવા સમયદર્શક આંકડા- નીચે પ્રમાણે લેખાશે. એની મદદ જ આપણે લઈશું. સાથે સાથે અન્ય . ઇ. સ. પૂ. ઉંમર પૂરાવાની પણ અવગણના કરીશું નહીં જ. (૧) બુદ્ધદેવને જન્મ ૬૦૦ ૦ | જુઓ એન્ટ પ્રિયદર્શિન અને અશોક એક જ વ્યક્તિ છે (૨) તેમને સંસારત્યાગ ૫૭૧ ૨૯ | ઇડિયા પુ. ૨, એમ માનવાને તેમણે બે મુખ્ય સિદ્ધાંત ઉપર વજન (૩) , પ્રથમ ઉપદેશ પ૬૫ ૩૫ મૂક્યું છે. એક સેકેટસને ચંદ્રગુપ્ત ગણાવ્યા છે ને (૪) તેમને જ્ઞાન પ્રાપ્તી બીજો શિલાલેખોની હકીકતોને અશોકના જીવન વૃત્તાંત (નિર્વાણ) પ૪૨-૩ ૫૭] પ્રાચીન ભારતસાથે મળતી આવતી ગણાવી છે. પહેલે સિદ્ધાંત (૫) તેમનું મરણ વર્ષ પુ. ૨, પૃ. ૮ કે બેટે છે તે પૂરવાર થઈ ગયું છે. અત્ર બીજા (પરિનિર્વાણ) પર ૮૦ ) મહાને આશ્રયીને આપણે ચર્ચા કરવી રહે છે. સમ્રાટ નિંધ-ઉત્તરહિંદમાં બુદ્ધસંવતની ગણન તેમના અશોક દ્ધધમાં હતું એટલે તેના જીવન ઉપર પ્રકાશ પરિનિર્વાણ-મરણથી જ એટલે ૫૨૦ની સાલથી અને પાડવામાં, બૌદ્ધ સાહિત્યમાં વર્ણવેલ બનાવેને સમય, દક્ષિણ હિંદમાં તેમના જ્ઞાનપ્રાપ્તિના-નિર્વાણુના સમઅહસંવતમાં નિર્દિષ્ટ થયેલ હોવાથી બુદ્ધસંવતને યથી એટલે ૫૪૧ની સાલથી ગણુાય છે. એટલે બે સમય પ્રથમ નક્કી કરી લેવું પડશે. ગણના વચ્ચે ૨૧ વર્ષનું અંતર રખાય છે. ઉપરમાં * ૨૫ હોવા સંભવ છે. પ્રફની ભૂલ થઈ લાગે છે, તે સમયે તેમની ઉંમર ૫૭ની લેખવી રહેશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ ૩૦૧ જ્ઞાનપ્રાપ્તિ સમયે તેમની ઉમર ૫૮ વર્ષની લખી છે ભિષેકની વિધિ થઈ છે. તેના પિતાનું મરણ નિર્વાણ પરતુ પ હોવાનું વધારે સંભવિત છે. (જુઓ ટીકા) પછી ૨૧૪ વર્ષે થયું છે. અને તે બાદ ચાર વરસે એટલે ૨૧ વર્ષના અંતરના સ્થાને ૨૩ વર્ષ ગણાશે જ્યારે તેણે પોતાના ભાઈઓને શાંત કરી લીધા તથા તેમનો સમય ૫૪૩ ગણું પડશે.] ત્યારે તેને રાજ્યાભિષેક કરાયો છે (એં. ઇરાઝઅહસંવતની તારીખ આ પ્રમાણે નક્કી થઈ કનિંગહામકત-પૃ. ૩૪-૩૬) એટલે અશોકને પિતા ગઈ. હવે અશોકના રાજયકાળની તારીખ ગોઠવીએ. બિંદુસાર ૫૪૪-૨૧૪-૩૩૦ ઈ. સ. પૂ. માં મરણું (૧) સિંહાલીઝ ક્રોનીકલ જણાવે છે કે, બુદ્ધ પામ્યો અને તે બાદ ચાર વર્ષે ૩૨૬ માં અશોકને નિર્વાણ પછી ૨૧૮ વર્ષે અશકને રાજ્યાભિષેક રાજ્યાભિષેક થયો ગણાય. થયો હતે (દીપવંશ VI, ૧૯ ઈ. ઍ, પુ. ૩૨. પૃ. (૬) સંશોધન ખાતાના આસિસ્ટન્ટ ડિરેકટર ૨૬૬૪ ઇ. ઍ, પુ. ૩૭, પૃ. ૩૪૫: અશોક (સ્મીથ) જનરલ મિ. પી. સી. મુકરજી વિશેષ અભ્યાસના પૃ. ૨૦૯; જ. રો. એ. સ. ૧૯૩૨, પૃ. ૨૮૫.) પરિણામે એવા સાર ઉપર આવ્યા છે કે (ઈ. ઍ. વિશેષમાં કહે છે કે, બુદ્ધનિર્વાણ પછી ૨૧૪ વર્ષે પુ. ૩૨, પૃ. ૨૩૨) ઈ. સ. પૂ. ૩૨૯ અને ૩૨૫ પિતાના પિતા બિસારની ગાદીએ અશોક બેઠે. તે વચ્ચે અશોક ગાદીએ બેઠે હતે. પછી ચાર વર્ષે એટલે ૨૧૮ વર્ષે તેને રાજ્યાભિષેક (૭) ઈ. એ. પુ. ૩૨, પૃ. ૩૪ર જણાવ્યું છે થયો હતો. સિંહાલીઝોની ગણત્રી દક્ષિણ હિન્દની કે, શ્રેણિક-બિંબિસારના રાજ્યાભિષેક અને અશોકના પદ્ધતિએ હવાથી ૫૪૩-૨૧૮=૩૨૫-૬ ઈ. સ. પૂ. રાજ્યના અંત વચ્ચે ૩૧૧ વર્ષનું અંતર છે. કહેવાની માં અશોકને રાજ્યાભિષેક થયો કહેવાય, અને તેને મતલબ એ છે કે અશોકનું રાજ્ય ૫૮૦–૩૧૧=૨૬૯ ગાદીએ બેસવું તથા બિસારનું મરણ ઈ. સ. પૂ. -૭૦ ઈ. સ. પૂ. માં ખતમ થયું હતું [ખરી રીતે ૩૩૦માં મરણ થયું ગણાય. આ સાલમાં તે અશકનું મરણ થયું છે. જ્યારે તેણે (૨) ચિનાઈ ગ્રંથના “સુદર્શન વિભાસ’ નામે પિતાના પૌત્રને ઈ. સ. પૂ. ૨૮૯ માં ગાદી સોંપી અનુવાદમાં જણાવાયું છે કે, (ઈ. ઍ. પુ. ૩૭, પૃ. નિવૃત્તિ લીધી હતી.] ૩૪૯) અશોક મુ. સં. ૨૧૮માં થઈ ગયો છે. ચિન, (૮) છે. હુટઝના મંતવ્ય પ્રમાણે ઈ. કે. ઈ. બર્મા તથા સિંહલદ્વીપમાં એક જ પદ્ધતિએ કામ લેવાતું (કે. એ. ઇં. પુ. ૧. પૃ. ૮૫). સેલ્યુકસે પિતાની હોવાથી તેમના હિસાબે પણ અશાકને સમય ૩૨૫-૬ પુત્રી ઈ. સ. પૂ. ૩૦૪ માં સંકટસને પરણાવી આવી રહેશે. હતી. સેક્રેટસ ૩૩૦ માં ગાદીએ બેઠો હતો. આપણે (૩) છે. ફલીટ પણ અશકના રાજ્યાભિષેકની પૂરવાર કરી બતાવ્યું છે કે ૩૩૦ માં ચંદ્રગુપ્ત નહીં મિતિ ઉપર પ્રમાણે જ આપે છે (ઈ. એ. પુ. ૩૭, પણ અશક ગાદીએ આવ્યો છે. એટલે સિદ્ધ થાય છે કે, પૃ. ૩૫૦). અશોક જ પોતાના રાજ્યના ૩૩૦-૩૦=૨૬મા વર્ષે (૪) જનરલ કનિંગહામ પિતાના ઈ. કે. ઈ. સેલ્યુકસની પુત્રીને પરણ્યો હતે. (નીચે નં. ૮ જુઓ). પ્ર. પૃ. ૯માં લખે છે કે બુ. સં. ૨૧૫થી ૨૫૬ (૯) અ. હિ. છે. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૧૯ મિ. એટલે ઈ. સ. પૂ. ૩૨૯ થી ૨૮૮=૪૧ વર્ષ પર્યત, સ્મિથ લખે છે કે, પોતાના રાજ્ય ૨૬ મા વર્ષે તે (૪ વર્ષ રાજા તરીકેના + ૨૪ સમ્રાટના + ૧૩ યવનરાજની પુત્રીને પર હતા. [ આ યવનપુત્રી રીજંટના મળી ૪૧ વર્ષ) અશોકનું રાજ્ય ચાલ્યું છે. તે જ સેલ્યુકસની કુંવરી જાણવી). (૫) સિલેન અને બર્માના બ્રાદ્ધ સાહિત્યગ્રંથમાં સર્વનો સાર એ થયો કે - છેલ્લા બુદ્ધ શાકયમુનિનું નિર્વાણ ઈ. સ. પૂ. ૫૪૪માં (અ) અશોકનું ગાદીએ બેસવું ઈ. સ. પૂ. ૩૩૦ નોંધાયું છે, તે બાદ ૨૧૮ વર્ષે અશોકના રાજ્યા. (આ) તેને રાજ્યાભિષેક , ૩૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ I: ૩૦૨ ]. ઉકેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ પ્રાચીન () તેને રાજ્યકાળ ૪૧ વર્ષને રાજ્યને કેટલાંયે વરસે ગાદીએ આવ્યા છે. પરંતુ નં. ૨ને અંત ૨૮૯ થોડાક વર્ષપર્યંત અશોકના સમકાલીન તરીકે રહ્યાનું કહી (ઈ) તેનું મરણ ૮૨ વર્ષની ઉંમરે, ૨૭૦ શકાશે. એટલે સ્પષ્ટપણે સિદ્ધ થયું કહેવાશે કે તેઓ (ઉ) તેને જન્મ (૨૭૦+૮૨) ૩૫૨ અશોકના સમસમી નહોતા જ. તેમજ ખડકલેખને [ અ. હિ. ઈ. ની ચોથી આવૃત્તિમાં મિ. બરફેસ કર્તા પણ અશોક નથી જ, પરંતુ તેની ગાદીએ જણાવે છે કે, અશેકે પિતાના જીવનનાં અંતિમ આવનાર અન્ય રાજા હવે જોઈએ. તે નામ પ્રિય૧૯ વર્ષો (૨૮૯ થી ૨૭૦) નિવૃત્ત અવસ્થામાં દશિન છે એમ ખુદ શિલાલેખમાં જ જણાવેલું છે. અને આત્મધ્યાનમાં ગાળ્યાં હતાં ]. ઉપરના બનાવેને એટલે અશાક પછી ગાદીએ આવનાર તરીકે પ્રિયદર્શિન અનુક્રમવાર ગોઠવીએ તો પણ સિદ્ધ થઈ ગયો તેમજ અશોક અને પ્રિયદર્શિન ઈ. સ. પૂ, તેની ઉંમર બંને ભિન્ન છે એમ પણ સિદ્ધ થઈ ગયું કહેવાશે. (૧) અશોકને જન્મ ૩૫ર ૦ અન્ય લેખોથી પણ તે જ હકીકત સાબિત કરી (૨) પ્રાંતિક સૂબાપદે ૩૩૦ સુધી ૨૨ શકાય છે. જેમકે સહસ્ત્રામના લેખમાં ૨૫૦નો આંક (૩) ગાદીપતિ ૩૩૦ થી ૩૨૬ (૪વર્ષ સુધી) ૨૬ લખાયેલ છે. વિદ્વાનોએ તેને અર્થ એમ કર્યો છે કે, (૪) સમ્રાટપદે ૩૨૬ થી ૩૦૨ (૨૪ વર્ષ) ૫૦ અશકે ૨૫૬ રાત્રી સુધી પૂજા ભકિત કરી હતી.. રીજેટ તરીકે ૩૦૨ થી ૨૮૯ (૧૩ વર્ષ) ૬૩ પરંતુ તેમાં જે વિયુથ” શબ્દ લખ્યો છે તેને અર્થ (ક) નિવૃત્તિમાં ૨૮૯ થી ૨૭૦ (૧૯ વર્ષ) ૮૨ “સદગત પામેલ, નિર્વાણ થયેલ આત્મા” એ થાય (૭) મરણ ૨૭૦ ૮૨ છે. તેનો અર્થ પ્રથમ તે વિદ્વાનોએ “સદ્દગત આત્મા - હવે પ્રિયદર્શિનના ખડક લેખ નં. ૧૩ માં જે પછી ૨૫ વર્ષ” એમજ કર્યો હતો અને અશોક પાંચ પરદેશી રાજાઓનાં નામ તેણે આપ્યાં છે તેના તથા પ્રિયદર્શિન એક જ છે એ માન્યતાને આધારે સમકાલીન તરીકે અશોક હોઈ શકે કે કેમ તે આપણે તે આંકને બુદ્ધસંવત ૨૫૬મું વર્ષ ઠરાવ્યું હતું કેમકે તપાસી શકીશું. (પ્રો. હુદટઝ ઇ. કે. ઈ. પુ. ૧) અશોક દ્ધધર્મ પાળતા હતા. હવે જે તેને બુ. સં યાદ રાખવાનું છે કે, તેમણે અશોક અને પ્રિયદર્શિનને પરની ગણતરીએ લેખીએ તે ૫૨૦-૨૫૬=૩૬૪ એક જ વ્યક્તિ લેખી છે. તેમાં આપેલ પાંચ રાજાઓનાં આવશે, જ્યારે અશોકને મરણ પામ્યાને પણ છ વર્ષ નામ:-(૧) એટિક, સિરિયાનો રાજા (એન્ટિ થઈ ગયાં હતાં અને ૫૪૭ની ગણતરી લઈએ તે ઓકસ પહેલે, ધી સોરટર) ઇ. સ. પૂ. ૨૦૦-૨૬૨ ૫૪૩-૨પ૬=૩૮૭ આવશે કે જ્યારે અશે કે ક્યારની (૨) તુમય, ઈજીપ્તને રોજ (ટાલેમી ૨ જે, નિવૃત્તિ પણ લઈ લીધી હતી. આ પ્રમાણે એમાંથી શીલાડેલફસ) ઈ. સ. પૂ. ૨૮૫-૨૪૭ સુધી એક રીતે ૨૫૬નો આંક બુદ્ધસંવત સાથે (8) મક-સિરિયાનો મેગસ, ઈ. સ. પૂ. થયો. એટલે વિદ્વાને પાછી મુંઝવણમાં પડયા ને તેમણે ૩૦૦-૨૫૦ ઉપર જણાવ્યા પ્રમાણે ૨૫૬ રાત્રીપૂજા–ભક્તિમાં (૪) ઍટિકિની–મેસિડોનીયાનો એન્ટીગન્સ ગાળી હતી એ નો અર્થ બેસારી દીધો. પરંતુ ગેટસ; ઈ. સ. પૂ. ૨૭૬-૨૩૯. ખરી હકીકત એ છે કે આ સર્વ લેખો કોતરાવનાર (૫) અલેક્ઝાંડર-એપાઇરસને અલેક્ઝાંડર: ઈ. રાજા પ્રિયદર્શિન છે. તે જૈનધમાં હતું એટલે તે સ. પૂ. ૨૭ર-૨૫૫ મહાવીરનાસંવતને માનતે હો, તથા સહઆમ ગામે હવે જે આ પાંચે યવનપતિના સમય સાથે લેખમાં ૨૫૬ની સાલ લખવાનો મુદ્દો એ હતો કે, તે અશોકના સમયને સરખાવીશું તો તેમાંના ચાર તે સ્થાને સમ્રાટ અશોક મ. સં. ૨૫૬માં મરણ પામ્યા (૧, ૨, ૪ અને ૫) અશોકે નિવૃત્તિ લીધી તે પછી હો, એમ પ્રિયદર્શિને જાહેર કર્યું છે. એટલે સિદ્ધ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] છે કે, અશાક અને પ્રિયદર્શિન ભિન્ન હતા, તેમજ પ્રિયદર્શિન જૈન મતાનુયાયી હતા. [ ૩૦૩ રાજ્યે ૨૧મા વર્ષે (૪૭૨-૨૧) ૪૫૧ માં પાંડુવાસનું મરણ થયું. (૪) ચંદ્રગુપ્તના ૧૪મા વર્ષે (૩૮૨-૧૪) ૩૬૮માં પંકુડક મરણ પામ્યા. (ઉ) અશાકના રાજ્યાભિષેક બાદ ૧૭ મા વર્ષે (૩૨૬-૧૭) ૩૦૯ માં મુટાસિવ મરણ પામ્યા. (ઋ) અને પ્રિયદર્શિનના રાજ્યે (જેને વિદ્વાનાએ અશાક ગણાવ્યા છે) ૨૬મા વર્ષે (૨૯૦-૨૬) ૨૬૪માં તિસ્સાનું મરણુ થયું હતું. [ધ્યાનમાં રાખવાનું કે, તિસ્સા નામે બે પુરૂષો થયા છે. એક, અશાકના ભાઈ તિસ્સા (અમને ખ્યાલ છે ત્યાંસુધી તેનું નામ તિસ્સા નહીં પણ તિષ્ય હતું. જુએ પ્રા. ભારતવર્ષ પુ. ૨, પૃ. ૨૬૧, ટી. નં. ૬૩) અને ખીજો સિંહલપતિ તિસ્સા. આ બન્ને નામની પ્રિય-સામ્યતાને લીધે વિદ્વાનેતાએ બન્નેને તિસ્સા નામથી સંમેાધ્યા છે તે અન્નેનાં મરણુ અરોાકના રાજ્યે થયાનું મનાવ્યું છે, તેમાંને અશાકને। ભાઈ તે અશાકના રાજ્યે ૮મા વર્ષે (૩૧૮માં) મરણ પામ્યા છે. પણુ સિંહલપતિ રાજા તિસ્સા તેા પ્રિયદર્શિનના રાજ્યે ૨૬મા વષે (૨૯૦–૨૬) ૨૬૩-૪ મરણ પામેલ છે છતાં, અશાક અને પ્રિયદર્શિનને એક માનતા હેાવાથી તેમણે સિંહલપતિને પણ અશાકના રાજ્યે મરણ પામ્યાનું જણાવ્યું છે. જ્યારે ખરી હકીકત એમ છે કે પર૦ ૪૮૨ ३८ ૪૮૨ ૪૮૧ ૧ ૪૮૧ ૪૫૧ ૩. ઈ. સ. પૂ. ઈ. સ. પૂ. વર્ષ સિંહલપતિ મુટાસીન મરણ પામ્યા છે, (પુ. ૨, પૃ. ૨૬૪, ટી. નં. ૭૧) ત્યારે અશાકનું રાજ્ય (રાજ્યાભિષેક બાદ) ૧૭ વર્ષ તે ચાલી પણ ગયું હતું અને બાકી ૨૦ વર્ષ જ રહ્યાં હતાં તથા અશાકના મરણુ સમયે તિરસાને ગાદીએ બેસી ગયા લગભગ તેરેક વર્ષ પણ થઈ ગયાં હતાં. એટલે માનવું જ રહે છે કે રાજા તિસ્સાનું મરણ અશાકની પાછળ ગાદોએ આવનાર પ્રિયદર્શિનના રાજ્ય ૨૬મા વર્ષે થયું હતું.] ૪૫૧ ૪૩૧ ૨૦ ૪૩૧ ૩૬૮ ૬૪ ૩૬૮ ૩૦૯ ૫૯ ૩૦૯ ૩૦૩ દ ** ૧૦ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાએ સિદ્ધાપુર, બ્રહ્મગિરિ, રૂપનાથ છે. ઈ. ના અન્ય લેખામાંથી પણ તે જ હકીકતને સમર્થન મળી આવતું રહે છે. તેમાં સ્પષ્ટરીતે દર્શાવાયું છે કે, પ્રિયદર્શિને પોતાની ૩૨ વર્ષની ઉંમર હતી ત્યારે તે ઉભા કરાવ્યા છે. આપણે જાણીએ છીએ કે તેના જન્મ ઈ. સ. પૂ. ૩૦૩–૪માં થયા હતા. (એન્શન્ટ ઇંડિયા પુ. ૨, પૃ. ૨૫૬ અને આગળ) તે ગણત્રીએ તેનું ૩૩મું વર્ષ ઈ. સ. પૂ. ૨૭૦-૧ આવશે. તેને મહાવીર સંવતમાં ફેરવી નાખતાં આબાદ ૨૫૬ની સાલ આવી રહેશે, જે આંક સહસ્રામના લેખમાં પણ જણાવેલ છે. આથી એ વાતની સાબિતી મળી રહી. (૧) દર્શન જૈનધર્મી હતા ને તેણે જ સર્વ ખડલેખે તૈયાર કરાવ્યા છે, નહીં કે સમ્રાટ શેકે (ર) તથા પ્રિયદર્શિન અને અશાક ખન્ને જુદી જ વ્યક્તિ છે. અન્ય દેશોના ઇતિહાસ પશુ સરખાવી જોઈએ. મહાવંશ અને ખીજા બૌદ્ધગ્રંથા આધારે નીચે પ્રમાણે સિદ્ઘલદ્વીપના રાજાઓની વંશાવળી (ઇ. એ. ૧૯૧૪, પૃ. ૧૬૯ ટી. ૬૩: ક્રુ હિ. ઈં. તથા મહાવંશ VII, ૧૧) ગોઠવાય છે. (૧) વિજય (૨) ગાળા (ઇન્ટરેગનમ) (૩) પાંડુવાસ (૪) અભય (૫) પંકુડક (લૂંટારા) (૬) મુસાટીવ (૭) ગાળા (ઇન્ટરેગનમ) (૮) તિસ્સા (૯) ઉત્તિય ૩૦૩ ૨૬૩ ૨૬૩ ૨૫૩ ઉપરની સાલવારી સાથે, મગધપતિની વંશાવળીઓ સરખાવતાં, બધા મેળ પણ મળી રહે છે; જેમ કે (અ) અજાતશત્રુના રાજ્યે ૮મા વર્ષે (પર૮-૮) પર૦ માં વિજય ગાદીએ બેઠે। અને ઉદ્યનરાજ્યે ૧૪મા વર્ષે (૪૯૬-૧૪) ૪૮૨માં તે મરણુ પામ્યા. (આ) નાગદર્શક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ખીજા દેશાના ઇતિહાસ શું કહે છે તે પણ તપાસીએ. નિગ્લિવ અને રૂમિન્ડીઆઈના સ્તંભલેખથી માલૂમ પડે છે કે પ્રિયદર્શિને, નેપાળ, ભૂટાન, તિખેટ ઈ. હિમાલયની પેલી પારના દેશોની મુલાકાત લીધી છે. વળી કાશ્મિરના ઇતિહાસથી જાણી ચૂકયા છીએ (મા×ભા. પુ. ૨, પૃ. ૪૮૯ અને આગળ) ત્યાં ધર્માશાક નામે એક રાજા થયા હતા. મિ. ટામાસના www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ " [ પ્રાચીન કથન પ્રમાણે (કલ૯ણકૃત રાજતરંગિણિ-અનુવાદક શકે છે કે (૧) અશોકના મરણ પછી તુરત જ મગધ છે. સ્ટાઈન) તેણે તે દેશમાં જૈનધર્મ દાખલ કર્યો સામ્રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા હતા. પૂર્વ હતું. એટલે માનવાને કારણે મળે છે કે, કદાચ જે અને પશ્ચિમ (૨) પૂર્વભાગ ઉપર અશોકનો એક રાજાએ આ લેખે ઉભા કરાવ્યા છે તેને સંબંધ હોય. પૌત્ર દશરથ રાજ્ય કરતા હતા, ને તેનું રા વળી તિબેટને નામાંકિત વિદ્વાન પં. તારાનાથ ખાટાન પાટલિપુત્ર હતું જ્યારે પશ્ચિમભાગ ઉપર અશોકના વિશે લખતાં જણાવે છે કે, સંબાતિ (સપ્રતિ) એ તે બીજા પૌત્ર સંપ્રતિને અધિકાર હતો ને તેનું રાજનગર દેશ ઉપર ૫૪ વર્ષ રાજ્ય કર્યું છે. મહાવંશમાં આ ઉજૈની હતું (૩) તિબેટને રાજા બાતિ (સંપ્રતિનું પ્રદેશના રાજાની જે વંશાવળી આપી છે તેમાં ધર્મા- અપભ્રંશ લાગે છે, જેને સ્મિથે, કાશ્મિરના ધર્મશાક શોકનું રાજ્ય ૫૪ વર્ષ ચાલ્યાનું કહ્યું છે. આ સંબંધમાં તરીકે ઓળખાવ્યો છે, તેણે ૫૪ વર્ષ રાજ્ય કર્યું મિ. વિન્સેટ રિમથે (અશોક પૃ. ૮૨) ટીકા કરતાં હતું, જ્યારે અશોકે માત્ર ૪૧ વર્ષ કર્યું છે. આથી જણાવ્યું છે કે “અશોકનું રાજ્ય ૫૪ વર્ષ ઠરાવીને, વધારે નહીં તે એક વસ્તુ તે સ્પષ્ટ થાય છે જ કે ઈ. સ. પૂ. ૩૦૧-૨માં લઈ જવાથી દેખીતી રીતે (તિબેટને) સંબોતિ તે કાશ્મિરનો ધર્માશાક ભલે ન ૪૮-૪૯ વર્ષ પૂર્વે તેને લઈ જવો પડે છે.” (આ હેય, પરંતુ તે અને અશોક ભિન્ન તો છે જ, કેમકે વર્ણન મિ. સ્મિથે પંડિત તારાનાથે કરેલ સિતા , ૫ડત તારાનાથ કરેલ તિબેટના એકે ૫૪ વર્ષ અને બીજાએ ૪૧ વર્ષ રાજ્ય કર્યું છે. રાજકુમાર કથનના વૃત્તાંતમાંથી ઉતાર્યું છે. અને ઉપર ટકેલી સર્વ હકીકતે ને અવતરણને પિતાને શંકા લાગવાથી,દેખીતી રીતે શબ્દ ઉપર ખાસ સમીકરણ કરીશું તે એ જ સાર નીકળશે કે, અશોકનું ભાર મૂકયો હોય એમ લાગે છે, એટલે કે તેમણે રાજ્ય ઈ. સ. પૂ. ૩૩૦-૨૮૯૪૧ વર્ષનું હતું; અશકને જ ધર્મક માની લીધું છે. પરંતુ ભૂલવું પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિ (સંબાતિ અથવા ધર્મશાક) જોઇતું નથી કે, અશકે ૪૧ વર્ષ રાજ્ય કર્યું છે જ્યારે તેને પૌત્ર થતો હતો અને તેની પાછળ તુરત જ પ્રિયદર્શિને ૫૪ વર્ષ કર્યું છે. આ સબતિ અને ધર્માશોક ગાદીએ બેઠો હતો તથા ૫૪ વર્ષ રાજ્ય કર્યું હતું વિશે હવે પત્તો મેળવીએ. મિ. સ્મિથ લખે છે કે એટલે તેને રાજ્યકાળ ઈ. સ. પૂ. ૨૮૯ થી ૨૩૫ (અશોક પૃ. ૭૦) –“ અશોકના મરણ પછી, મૌર્ય સુધીને ગણી શકાય. સામ્રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા હતા. પૂર્વ હજુ વિશેષ પૂરાવો જે હોય તે, ચિનાઈ ભાગની રાજધાની પાટલિપુત્ર હતી અને ત્યાં દશરથને તવારીખના બનાવો તપાસીશું. પેલા નામાંકિત લેખક અધિકાર હતા, જ્યારે પશ્ચિમની રાજધાની ઉજેની મિ. રોકીલે વિશ્વભરની તાજુબીમાંની લેખાતી હતી અને ત્યાં સંપ્રતિને અધિકાર હતો. મગધના ચીનાઈ દીવાલના કર્તા ચિનાઈ શહેનશાહ શિહુ-વાંગ સમ્રાટોની નામાવલીમાં સંપ્રતિનું નામ પુરાણકારે એ વિશે કેટલુંક વર્ણન આપ્યું છે. તેમાંથી મિ. સ્મિથ મૂકયું પણ છે.” બીજા લેખક કહે છે કે (મ. સા. એક વાક ઉતારતાં જણાવે છે કે, “ ઈ. પૃ. ૬૫૪) “મગધ ઉપર સંમતિએ રાજ્ય કર્યા સમ્રાટે ઈ. સ. પૂ. ૨૪૬-૨૧૦=૩૬ વર્ષ રાજ્ય કર્યું વિશેના પૂરાવાને ટેટ નથી.” વળી કે હિ. ઈ. પૃ. હતું, અને ૨૨૧ માં શહેનશાહ બન્યા હતા તથા ૧૬૬ માં લખેલ છે કે, “ અશોકના બીજા પૌત્ર મોટી દીવાલ બાંધી હતી. આ તારીખો અંદાજ ખરી સંપ્રતિએ સેવિસ ઉજનમાં રાજ્ય ભગવ્યું છે. ” લાગે છે કેમકે અશોકનું રાજય ઈ. સ. પૂ. ૨૭૩ થી જનમંય પરિશિષ્ટ પર્વમાં જણાવ્યું છે કે, અશોકના ૨૪૨ સુધી ચાલ્યું છે.” (અશોક, પૃ. ૮૧). ત્ર સંપ્રતિ, અશાકની પછી ગાદીએ ઉપરમાં આપણે સાબિત કરી ગયા છીએ કે બેઠો હતો. એટલે કે સંપ્રતિ અશોકને પૌત્ર થતો હતો. અશોકનો સમય ૩૩૦-૨૮૯ નો છે. પણ જો તેને ઉપરનાં સર્વ અવતરણને સાર આ પ્રમાણે નીકળી સમય ૨૭૩ ને લઈએ તો તેનો અર્થ એ થયો કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસા શિન્હુવાંગ ૨૪૬માં, એટલે અશાક ગાદીએ બેઠા પછી ૨૭ વર્ષે રાજા થયા છે. જેથી ૩૩૦ માંથી ૨૭ વર્ષ જતાં, ૩૦૩ માં ખરી તે રીતે ગાદીએ બેઠા કહેવારો અને તેનું રાજ્ય ૩૦૩–૨ ૬૭=૩૬ વર્ષી ચાલ્યું કહેવાશે. આ સમયે પ્રિયદર્શિનનું રાજ્ય ચાલતું હતું એટલે તે, અશેાકના નહીં પણ પ્રિયદર્શિનના સમકાલીન ગણાશે. વળી તે ગાદીએ આવ્યા પછી ૨૪૬-૨૨૧=૨૫ મા વર્ષે શહેનશાહ બન્યા છે, જેથી તેની ખરી સાલ ૩૦૩–૨૫=૨૭૮ આવશે. ખીજી ખાજુ પ્રિયશિને પેાતાના સ્તંભલેખમાં જણુાવ્યું છે, કે તેણે ૧૪મા વર્ષે ૨૯૦–૧૪=૨૭૬ માં નેપાલની પ્રથમ, અને તે ખાદ છ વર્ષે (પેાતાના રાજ્યે ૨૦મા વર્ષે) ૨૭૦માં ખીજી વારની મુલાકત લીધી હતી; અને તે સમયે તેણે તિબેટ, ખાતાન વગેરે હિમાલયની ઉત્તરના પ્રદેશે। જીતી લીધા પણ હતા. આ ઉપરથી સ્પષ્ટ થશે કે, શિહ્વાંગે સમ્રાટપદ ધારણ કર્યું તે પછી દાઢ એલ્કે તેના મરણુના–સમાચાર મળતાં જ તરત તે વર્ષે જ પ્રિયદર્શિને, પ્રથમ પ્રયાણ તે ખાજી કર્યું છે. સ્વદેશે પાછા ફર્યાં હતા. સંભવ છે કે ચિનાઈ શહેનચિનાઈ શહેનશાહે તે દિવાલ પાતે સમ્રાટ અન્યા શાહને, પાતે દીર્ઘદષ્ટિથી બંધાવેલી દિવાલ હિંદી પછી આંધી હતી કે પ્રથમથી જ બંધાયલી હતી તે સમ્રાટને અનુલ્લંઘનીય દેખાવાથી ચડાઈ કરવાના ચેાક્કસ જણાવ્યું નથી. પરંતુ જો સમ્રાટપદ ધારણ ઇરાદે પડતા મૂકાયા હશે, એવા વિચારે સંતેાષ પણુ કર્યો પછી જ બાંધી હોય તે। એમ અર્થ થાય કે, ઉપજ્યા હાય. પ્રિયદર્શિન તરફથી ચીન ઉપર ચડાઇની ખીકને લીધે તેમ કર્યું હશે. અને પૂર્વે બંધાયલી હાય તે, પ્રથમ તે લાકડાની બાંધી હાવી જોઇએ; કેમક્ર હિંદુ અને ચીન વચ્ચે, છેક રાજા બિંબિસારના સમયથી વેપારીની આવા થયા કરતી હતી. તેમણે મગધની રાજધાની પાટલિપુત્રને ચારે બાજુ ફરતી લાકડાની દિવાલની હકીકત સાંભળેલી પણ હાવી જોઇએ. જેથી તેનું અનુકરણ કરાયું લેખાય. પરંતુ પ્રિયદર્શિન જોતજોતામાં જ્યારે તિભેટ અને ખાટાન લઇ લીધાં ત્યારે તેવા સમર્થ આક્રમણકારને લાકડાની દિવાલથી ખાળી રાખવાનું દુષ્કર લાગવાથી, ચિનના બાદશાહે તાબડતોબ પથ્થરની દિવાલમાં ફેરવી નાખવાનું મુનાસીબ ધાર્યું હશે. આ દિવાલ આંધવામાં અકલ્પીત ઝડપથી કામ લેવાયું છે. તે કામમાં લગભગ ચારલાખ માણસને રાકળ્યા હતા. વળી જો કાઇ મજુર પોતાના કામમાં ૩૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૩૦૫ એદિલ દેખાતા તે તેને સખ્ત શિક્ષા કરવામાં આવતી. કેટલાકને શરીરના અવયવેા પણ ગુમાવવા પડયા હતા. આ હકીકતથી સહેજ કલ્પના કરી શકાય છે કે, તેણે કેવી ઝડપથી અને પ્રિયદર્શિન તરફથી ચડાઈને લીધે કેવી અધિકારાઈથી, તે કામ પૂરૂં કર્યું હોવું જોઇએ. પરંતુ ખાટાન જીતી કાશ્મિરને રસ્તે થઇને પ્રિયદર્શિનને સ્વદેશ સિધાવતા જ્યારે તેણે સાંભળ્યા ત્યારે તેને છૂટકારાતા ક્રમ લીધા હશે. ક્રરીતે છ વર્ષે પાા પ્રિયદર્શિન નેપાલ ગયે। ત્યારે તેા દિવાલ પૂરી થયાને ખારેક મહીના પણ થઇ ગયા હતા; પણ પ્રિયદર્શિનને ચિન દેશની કે તેની દિવાલની કાંઈ પડી જ નહાતી તેના કારણ માટે જુએ, એન્શન્ટ ઈંડિયા, પુ. ૨ પૃ. ૨૮૨-૮૬). તેને સમય મળ્યેા હાત તેાયે ચડાઈ કરી હોત કે ક્રમ તે પ્રશ્ન છે, કેમકે આ સમયે ઈ. સ. પૂ. ૨૭૦ માં સમ્રાટ અશોકની ભર માંદગીના– પૃ. ૨૯૬ થી ૩૦૫ સુધી કરેલ ચર્ચાનું યથાસ્થિત મનન કરવામાં આવશે તેા ચાક્કસ નિર્ણય બંધાશે કે (૧) સે’ૐક્રાટસ તે ચંદ્રગુપ્ત નહીં પણ અશાક હતા. (૨) શાકનું રાજ્ય ઈ. સ. પૂ. ૩૩૦ થી ૨૮૯=૪૧ વર્ષ ચાલ્યું હતું. અલેક્ઝાંડરને તે જ મળ્યા હતા, તેમજ સેલ્યુકસે ૩૦૪ માં તેને જ પાતાની પુત્રી પરણાવી હતી. (૩) તેની પછી પ્રિયદર્શિન ગાદીએ બેઠા હતા. તેનું રાજ્ય ૨૮૯ થી ૨૩૫=૫૪ વર્ષ ચાલ્યું હતું અને તે શાકને પૌત્ર થતા હતા. (૪) સર્વે ખડકલેખા અને સ્તંભલેખા અશોક નહીં પણ પ્રિયદર્શિતે જ કરાવ્યા હતા. તે પોતે જૈન હાવાથી, તે લેખામાં જૈનધર્મનાં સિદ્ધાંતાનું નિરૂપણુ કરાયેલું છે. અત્યારે વિદ્વાને તેને જે બૌદ્ધધર્મને લગતું માને છે તે તદ્દન ભૂલ ભરેલું છે. www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ૩ ચૈાગી થઈ પડે છે તથા તેની મદદથી સે અેકાટસચંદ્રગ્રુપ્ત, તેમજ અશોક–પ્રિયદર્શિન સંબંધી ચાલી આવેલ માન્યતામાં કુવા ખહેાળા પ્રમાણમાં પલટા થઈ ગયા છે તે સધળું, ઉપર કરેલ ચર્ચાથી હવે આપણી સમજણમાં આવી ગયું છે. તે જ પ્રમાણે ઇતિહાસ સર્જનમાં એક બીજી અંગ જે મદદરૂપ થઈ પડે તેમ છે, છતાં જે તરફ્ જોઇ તેટલું ધ્યાન અપાયું નથી, તેનું વિવેચન અત્ર કરવા માંગુ છું. જેમ શિલાલેખ અને સિક્કાલેખનું મહત્ત્વ અંકાય છે તેમ પુસ્તકમાં આપેલી પ્રશસ્તિઓનું મૂલ્ય પણ લેખાય છે અને તે જ હિસાબે તેમની મદદ અનિવાર્ય ગણાય છે. આટલું તેા તેમાં આવેલ અક્ષરાની કિંમત પૂરતું થયું; જ્યારે સિક્કાઓમાં લેખના શબ્દો ઉપરાંત કેટલાંક ચિહ્ન, દશ્યા અને મહારાંની છાપ ઇ. હેાય છે એટલે તે પ્રમાણમાં તેની ઉપયેાગતા વિશેષ ગણવી રહે છે. જેમ સિક્કામાં છે તેમ, જેને ટાપ્સ-રૂપા તરીકે ઓળખાવાય છે તેમાં પણુ, લેખા અને દૃશ્યા ભ્રાતરાયલાં હેાય છે. એટલે તેમની કીંમત પણ સિક્કા જેટલી જ લેખી શકાય, ખ← કેટલેક દરજ્જે વિશેષ ઇતિહાસ સર્જનમાં સમયાવલી કેટલી બધી ઉપ-અવલોકનમાં ફળપ્રાપ્તિ હેાવા છતાં, તે તરફ્ જોકે અન્ય કલાકારાનું અને વિજ્ઞાનીઓનું લક્ષ દેારાયું છે પરંતુ, ઋતિહાસકારાનું લક્ષ જોઇએ તેટલું ખેંચાયું નથી એ દેખીતું છે. કારણ ગમે તે હાય પણ અમારી નજરમાં તે તેની અલ્પ સંખ્યાને લીધે જ તેમ બનવા પામ્યાનું દેખાય છે. જે સ્થાને અત્યારે સ્તૂપે અસ્તિત્વ ધરાવતા દેખાય છે તેવાં સ્થાનાની ગણત્રી લેતાં સારાયે હિન્દમાં માત્ર ચારની સંખ્યા મારી નજરે ચડે છે. તેનાં નામ (૧) સાંચી (ર) ભારહુત (૩) અમરાવતી (૪) અને માણિયાલ છે. જ્યારે (૫) પાંચમાં સ્થાન તરીકે સિલેાનની એક વખતની રાજધાની અનુરૂદ્ધપૂરના પણ સમાવેશ કરી શકાશે. જ્યારે સ્તૂપો હતા પણ વિનાશને પામ્યા છે તેવાં સ્થળાની શકયતામાં, મથુરા, ગિર (હાથીર્ગુફાના લેખ પ્રમાણે) અને તક્ષીલા મળી ત્રણની કહી શકાશે. નજરે પડતા સ્તૂપોનાં પાંચ સ્થળામાં છેલ્લાં ચાર સ્થાને એકેક ટાપ ઉભેલા દેખાય છે. જ્યારે સાંચી અને તેની આસપાસના ચાર પાંચ માઈલના વ્યાસવાળા ઘેરાવામાં નાના મેાટા મળીને લગભગ ૫૮ થી ૬૦ જેટલા સ્તૂપે આવેલ છે (જીએ પુ. ૪. પૃ. ૨૭). તે સર્વેમાંથી એક, બે કે ત્રણ સિવાયના સધળા, એકલડાકલ સ્થિતિમાં ચણતરરૂપે મેાટા ગુંબજના આકારમાં અને દુરસ્ત તેમજ ભગ્ન અવસ્થામાં, ઉભા રહેલા દેખાય છે. વળી જે અપવાદરૂપે એક ખેને જણાવ્યા છે તેમાં મુખ્ય ગુંબજની આસપાસ ચારે તરફ પત્થરની દિવાલ રૂપે ગઢ-કંપાઉન્ડ બાંધેલ છે તથા તે કંપાઉન્ડને દરેક દિશાએ એકેક પ્રવેશદ્વાર–સિદ્દાર છે. વિશેષ જાણવાની ઇચ્છા હૈાય તેમણે તે તે સ્થાનના ખાસ પણ લેખાય. કેમકે, સિક્કામાં તપાસવાનું ક્ષેત્ર બહુમાં બહુ તે તેની અન્ને બાજુને એકત્રિત કરતાં જેટલા વિસ્તાર થાય તેટલું જ હેાય છે, જ્યારે ટાપ્સમાં અવલાકન કરવા માટે તે કેટલાયેગણું મોટું અને વિસ્તૃત ક્ષેત્ર પડેલું હાય છે. વળી અનેક પ્રકારનાં દસ્યા હૈાવાથી, વધારે બહેાળા પ્રમાણમાં સરખામણી કરી જોવાનું, તથા તે ઉપર ચિંત્વન અને મનન કરી નિર્ણય બાંધવાનું સુગમતા વાળું અને સાનુ-વર્ણન આપતાં પુસ્તકા નિહાળવાં. અત્ર તેા સંક્ષિપ્તમાં આપણા ઉપયેગ પૂરતું જ વિવેચન કર્યું છે. કૂળતા વાળું ચઇ પડે છે. આટલી આટલી ટાપ્સના ૧. આ. સ. ઈં. પુ. ૧૫. પૃ. ૨૦: We know of but two very distinct type of Stupas. The more common is exemplified in those of Manikyal, Sanchi, Saranath and Anuruddhapur in Ceylon, they have a circular basement supporting a hemispherlcal_dome_etc.=કેવળ [ પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જુદી જ ભાતના (સ્તુપા) બે પ્રકારના આપણે જાણીએ છીએ. (તેનાં) સ સામાન્ય દૃષ્ટાંત તરીકે માણિયાલ, સાંચી, સારનાથ અને સિલેનમાંના અનુરૂદ્ધપુરના (સ્તૂપે) કહી શકાશે. તે (સર્વમાં) ગાળ ફરતા ચાકર હાય છે જેના ઉપર અર્ધા ગાળાકારે ચણેલા ગુંબજ ઉભેા કરેલ હાય છે. www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ ૩૦૭ પ્રથમ આપણે નં. ૩ વાળા અમરાવતી સ્તૂપની stupa was a Buddhist document=કર્નલ હકીકત હાથ ધરીશું. આ. સ. પી. ઈ, પુ. ૧૫ માં મેકેન્ઝીના સમય પછી લાંબે કાળે એવું અનુમાન મદ્રાસ ઇલાકાના ગુંદીવાડ અને કચ્છ જીલ્લાનાં અન્ય કરાયો હતો કે અમરાવતી સ્તૂપ બૌદ્ધધર્મનું સ્મારક શહેર સાથે અમરાવતીને લગતું વર્ણન આપવામાં છે.” મતલબ કે તેને બૌદ્ધધર્મો ઠરાવ મત પણ આવ્યું છે, જેને લગતી કેટલીક હકીકત પ્રા. ભારતવર્ષ પ્રવર્તમાન છે. પરંતુ શિલ્પકળાની ઓળખના ઉs ૫.૪, પૃ. ૩૧૭ થી આગળ, તેમજ પૃ. ૩૭૧ અને અભ્યાસી તથા તે વિષય ઉપર બે મોટા ગ્રંથો પ્રગટ ઓગળમાં ઉતારવામાં આવી છે. તેમજ તે સ્વપના કરનાર મિ. જેમ્સ ફરગ્યુસન, અમરાવતી ટોપના મૂળ શોધક કર્નલ મેકેન્ઝીનો વિસ્તારપૂર્વક હેવાલ, શિલ્પ–દશ્યોનું અવલોકન કરી પિતાનું મંતવ્ય વ્યક્ત આ. સ. ઈ. પુ. ૧ (ન્યુ ઇમ્પિરિઅલ સિરિઝ પુ. ૬) કરતાં જણાવે છે (હિ. ઈ. ઈ. આ. પુ. ૧. પૃ. ૧૧૨) ૧૮૮૨ (મુદ્રિત ૧૮૮૭) માં સરકારે બહાર પાડયો "As repeatedly mentioned, there is છે. તેમાં પૃ. ૨૩ ઉપર લખેલ છે કે “In the little trace of any image of Buddha inscriptions this building is called the or Buddhistic figure being set up for Mahachaitya or the Great Chaitya= worship, much before the Christian આ મકાનને શિલાલેખમાં મહાત્ય તરીકે ઓળ- era વારંવાર (હું) કહી રહ્યો છું તેમ, બુદ્ધદેવની કે ખાવ્યું છે” વળી તે જ પુસ્તકે મૃ. ૧માં જણાવેલા બૌદ્ધધર્મને લગતી કેઈ આકૃતિ-મૂર્તિ-પૂજા માટે છે કે " The inscriptions we have of સ્થાપન કરાયાની લેશ પણ સાબિતી મળતી નથીPulumavi and Yagnashree from Amra. (બજે) ઈ. સ. પૂ. ના સમય પહેલાં તે વિશેષપણે vati=પુલુમાવી અને યજ્ઞશ્રીના શિલાલેખો અમરા- (તેમ બન્યું છે)” કહેવાનું તાત્પર્ય એ છે કે, બૌદ્ધ વતીમાંથી આપણને મળી આવ્યા છે.” આમાંનો એક ધર્મમાં પૂજા-ભક્તિ નિમિત્તે કઈ મૂર્તિની સ્થાપના, લેખ કે. . રે. માંથી આપણે ઉદ્ધત પણ કર્યો છે ઈ. સ. પૂ. ના સમય સુધી થયાને તેમને કિંચિતમાત્ર ( જુઓ આ પુસ્તકે, છઠ્ઠા પરિચ લેખ ૧૯) પણ પૂરાવો મળે નથી એમ તે ભારપૂર્વક જણાવે છે. આ સર્વથી ખાત્રી થાય છે કે અમરાવતી સ્તૂપને એટલે જે કઈ મૂર્તિ ઈ. સ. પૂ. ના સમયની કરી આંધ્રપતિના સમયમાં મહાત્ય તરીકે ઓળખવામાં શકતી હોય તે તે બૌદ્ધધર્મની નથી એ ચોક્કસપણે આવતા હતા તથા તેમણે પોતાના ધર્મ માટે ત્યાં માનવું રહે છે. તેમના જેવા જ બૌદ્ધ સાહિત્યના એક કેટલુંક દાન પણ કર્યો છે. કર્નલ મેકેન્ઝીને મત આ બીજા અઠંગ અભ્યાસી છે. રીઝ ડેવીઝ પિતાના સ્તૂપ વિશે નોંધતાં તેમાં લખેલ છે કે (મજકર ૫. પૃ. ૩) બુદ્ધિસ્ટીક ઇંડિયા ગ્રન્થમાં પૃ.૧૫માં સ્વતંત્ર મંતવ્યરૂપે “ His own belief that it might be orola "As usual, the Buddha him. Jain was credible=a (224) rabat 1912. self is not delineated at the Bharhuta તેમને મત વધારે વિશ્વસનીય છે” જ્યારે કે. . Stupa=હમેશની પેઠે, ભારહત સ્તૂપ (નાં દશ્ય)માં રે.ના લેખક ડો. રેસને તે તેને જૈન મતાનુયાયી બુદ્ધ ભગવાનની કઈ પ્રતિકૃતિ-ચહેરો જ કતરા હેવાનું જરા વધારે ભારપૂર્વક જણાવ્યું છે. ગમે તેમ દેખાતે) નથી; એટલે કે, જેમ અન્ય ઠેકાણે બુદ્ધછે, પરંતુ જેમ આ બે વિદ્વાનોએ તે સ્તૂપને જૈન- દેવની કે મૂર્તિ કે બિબ હમેશાં કોતરાયેલી નજરે ધમ ઠરાવવાનું વલણ દર્શાવ્યું છે તેમ (તેજ પુસ્તકમાં પડે છે તેમ ભારહુત સ્તૂપનાં દામાં બનવા પામ્યું પૃ. ૨૩ ઉપર) જણાવવામાં આવ્યું છે કે “Long નથી. તેમની કહેવાની મતલબ એ છે કે, જ્યાં જ્યાં after Col. Mackenzie's time, it was બુદ્ધદેવ કે બૌદ્ધધર્મને લગતું સ્મારક હોય છે ત્યાં ત્યાં first surmised that the Amravati સર્વથા અને સર્વદા તેમની પ્રતિમા કે બિબ સ્થાપન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ પ્રાચીન કરવાનો રિવાજ જ પડી ગયેલ છે, છતાં તે નિયમ યેલાં નજરે પડે છે પણ મૂળ સ્વરૂપ-જેની પૂજા ભક્તિ ભારત સ્વપમાં સચવાયલે દેખાતું નથી. એટલે કરવા માટે તે આખોયે સ્તુપ ઉભું કરવામાં આવ્યો છે સાર એ નીકળે છે કે, ભારહત સ્તૂપ બૌદ્ધધર્મી તે મૂર્તિરૂપે નથી, બલ્ક (પુ. ૪, આકૃતિ નં. ૪૦ તથા સ્મારક હોવા વિશે તેમને શંકા ઉભવી છે. અત્ર ૪૧) ચરણ પાદુકારૂપે જ છે. એટલે, ઉપર જણાવેલ આપણે અમરાવતી સ્વપનું વર્ણન કરી રહ્યા છીએ સિદ્ધાંત પ્રમાણે તે તે બાદ્ધધર્મી પણ હોય અને જેને જ્યારે હકીક્ત ભારહત સ્તૂપની ટંકાઈ ગઈ છે, તેથી ધમ પણ હોય. સાથે સાથે યાદ રાખવાનું કે, તે વાચકને તે કદાચ અસંગત લાગશે. તેમના મનનું ઑપની જગ્યાએથી અનેક મૂર્તિઓ પણ મળી આવી સમાધાન કરવાને જણાવવાનું કે આધારવાળું વાક્ય છે. તેમાંની બે (જેનું વર્ણન આગળની લીટીઓમાં તે, બૌદ્ધધર્મમાં મૂર્તિ કેતરાવવાની પ્રણાલિકાયારની અપાયું છે) વિદ્વાન શેાધકે-કહે કે મદ્રાસ સરકારના થઈ લાગે છે તે પરત્વે ધ્યાન ખેંચવા પૂરતું જ છે, સંશોધન ખાતાએ સાચવી રાખીને રજુ પણ કરી બાકી જ્યારે તેમાં ભારહતનું નામ સ્પષ્ટપણે દર્શાવાયું દીધી છે. એટલે મૂર્તિઓનું અસ્તિતત્વ પણ કહી છે ને તત્સંબંધી તેમણે પિતાને અભિપ્રાય જણાવી દીધે આપે છે કે તે ઔદ્ધિધમ સ્તૂપ નથી કેમકે અમરાવતી છે તે, (આગળ ઉપર) આપણે જ્યારે આ પારિગ્રાફમાં સ્તૂપને સમય જ ઈ. સ. પૂ.ને છે. જોકે વિદ્વાનોએ તેનું વિવેચન કરીશું ત્યારે તે ઉપયોગમાં લઈશું, ને મહાવિજયના કર્તા રાજા ખારવેલનો સમય, શુંગવંશી લેવાન પણ છે. આ બંને વિદ્વાનોના અભિપ્રાયો પુષ્યમિત્રના સમકાલીન તરીકે લેખીને ઈ. સ. પૂ. ખૂબ ઉંડા અભ્યાસના પરિણામજન્ય હોવાથી વિશેષ ૧૮૦ને ઠરાવ્યો છે પણ આપણી ગણત્રીએ ઈ. સ. વજનદાર લેખાતા આવ્યા છે અને તેમના કહેવા પૂ. ૪૨૯ એટલે પાંચમી સદીનો છે. માન્યતામાં પ્રમાણે સિદ્ધ થાય છે કે, ઈ. સ. પૂ. ના સમયે બૌદ્ધ ભલે સમય પરત્વે અઢી વર્ષને ફેર છે છતાંયે તે સ્મારકમાં કોઈ મતિ કે આકાર કોતરવામાં આવતો તે ઈ. સ. પૂ. તો છે જ ને? અને ઉપરનો સિદ્ધાંત નહે. આ સિદ્ધાંતને ઉથલાવીને બીજા શબ્દોમાં જે પણ એ જ કહે છે કે, ઈ. સ. પૂ.ની જે મૂર્તિ હોય રજુ કરીએ તે, એમ ફલિતાર્થ નીકળે છે કે, ઈ. સ. તે તે બૌદ્ધની નહીં પણ જૈનધર્મી જ લેખાય. એટલે પૂ. ના સમયની જે કોઈ મૂર્તિ-આકાર કે બિબ મળી પણ સાબિત થઈ જાય છે કે અમરાવતી સ્તુપ જૈનઆવે છે તે જૈનધર્મની જ છે એમ સમજી લેવું. પરંતુ ધર્મનો જ છે. છતાયે શંકાને જરા પણ સ્થાને ન આકારરૂપે ન હોય ને કેવળ પાદચિહ્નરૂપે હોય તો તે મળવું જોઈએ તે હિસાબે વિશેષ સાબિતી મેળવવા જૈનધર્મનું પણ સ્મારક હોય અથવા બૌદ્ધધર્મનું પણ હેય. આપણે નીકળવું રહ્યું. એટલે અમરાવતી સ્વપના મૂળ શોધક કર્નલ હાથીશંકાને કર્તા રાજા ખારવેલ છે અને તેણેજ મેકેન્ઝીના અને કે. આ. ૨. ના લેખક છે. રેપ્સનના આ મહાવિજયપ્રાસાદ બનાવરાવ્યો છે એમ સ્વમુખે છે. ૩૦૭ ઉપર જણાવેલ મત પ્રમાણે, જૈનધર્મનો તે તે જાહેર કરે છે (જીએ હાથીગુંકા લેખ પંક્તિ ૧૦, સ્તૂપ હેવાનું જણાયું છે, છતાં તે બૈદ્ધમતો પણ આ પુસ્તકે પૃ. ૨૭૭) એટલે તે વસ્તુ તો નિર્વિવાદ જ હોવા વિશે જ્યારે પ્રશ્ન ઉદ્ભવ્યો હતો ત્યારે આપણે કરી છે. તેમ રાજા ખારવેલ પિતે જૈનધર્મી છે તે પણ અન્ય પુરાવા શોધવા પ્રયાસ કરવો પડ્યો હતો. વિદ્વાનોને કબૂલ મંજૂર જ છે. એટલે તે ન્યાયે આ વિશેષમાં ઉપરના પારિગ્રાફે જે સિદ્ધાંત તારવી કાઢયો છે મહાવિજય પ્રાસાદ-અમરાવતી સ્તૂપ-જૈનધર્મનું સ્મારક તે આધારે આ પ્રશ્નને કસી જોતાં બહુ ઉપયોગી નિર્ણય હોવાની ખાત્રી થઈ ચૂકી ગણાય; છતાં વિશેષ જીવતે બધાય તેમ દેખાતું નથી. ખરી વાત છે કે, અમરાવતી જાગતે પૂરા જોઈતા હોય તો, તે સ્તૂપમાંથી તૂપના બાહ્ય કેતરકામમાં આકૃતિરૂપે અનેક દો જે બે મૂર્તિઓ બેદકામ કરનારા ખાતાને મળી (૫. ૪, આકૃતિ ૩૭ તથા આ પુસ્તકની છેવટે) કેતરા- આવી છે તે પણ રજુ કરાઈ છે (પૃ. ૪, આકૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસા ભારતવર્ષ ] નં. ૩૮, ૩૯; વળી જીએ આ પુસ્તકના અંતે ) તે અન્ને મૂર્તિ જૈનધર્મના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની છે. તેનું સ્વરૂપ માત્ર જોવાથી પણુ, ગમે તેવા ખીન અનુભવી પણુ, વિના સંશય કહી શકે તેમ છે કે તે પાર્શ્વનાથની છે, અને તેથી જૈનધર્મીની જ છે. આ બધાં નિવેદનથી ચેાક્કસ ખાત્રી થાય છે કે, અમરાવતી સ્તૂપ કેવળ જૈનધર્મના પ્રતિકરૂપ જ છે. વિદ્વાનોએ તેને જે ઔદ્ધધર્મી જાહેર કર્યો છે તે તેમના જૈનધર્મ વિષયક અભ્યાસની ખામીને લીધે મનવા પામ્યું છે એમ સમજવું. આ પ્રમાણે અમરાવતી સ્તૂપને ઇતિહાસ જાણવા. હવે તેવા જ ખીજો સ્તૂપ-સાંચીનેા છે તે વિશે વિચાર કરીએ. સાંચીને પ્રદેશ અને તેમાં ઉભા કરાયલા રૂપા જૈનધર્મના સ્મારકરૂપે છે એમ પ્રાચીન ભારતવર્ષ પુ. ૧ માં પૃ. ૧૮૧, પૃ. ૧૮૬-૯૨ સુધી અને ૧૯૫–૨૦૦ સુધી તથા પુ. ૨ માં ચંદ્રગુપ્તના વૃત્તાંતે પૃ. ૧૯૦-૯૬ સુધી, તથા સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે પૃ. ૩૭૧ માં તેમજ પુ. ૪ માં કુશાનવંશીઓના અધિકારે પૃ. ૧૫૪; તથા રૃ. ૨૧૮-૧૯ તેમજ પૃ. ૩૬૯ થી૩ સુધી—એમ જુદા જુદા પ્રસંગા ઉપસ્થિત થતા, અનેક સાક્ષી અને પૂરાવાઓ આપી સિદ્ધ કરી બતાવ્યું છે. એટલે તેની ચર્ચામાં ન ઉતરતાં, તે પ્રદેશની મહત્તા જૈનધર્મના કયા પ્રસંગ સાથે યુક્ત થયેલ છે તે સમજાવવા જ અત્ર પ્રયત્ન કરીશું. જૈનસાહિત્યના સમર્થ સાહિત્યકાર અને વિવેચક શ્રીહેમચંદ્રસૂરિએ પેાતાના પરિશિષ્ટપર્વમાં, અન્ય ક્રાઈ પ્રદેશના શાસકેાની નામાવળી ન આપતાં કેવળ અવંતિની જ આપી છે. તે વસ્તુ જ બતાવી આપે છે કે તે સ્થાન વિષે તેમને ખાસ વિશિષ્ટતા દર્શાવવાની ઉપયે।ગિતા લાગી છે. તેમાં પણ તેની આદિ, (२) प्रद्योतस्य प्रिथ दुहितरं वत्सराजोऽत्र जन्हे | हैम ताल द्रुमवनमभुदत्रतस्यैव राज्ञ ॥ ( પૂર્વ મેધદૂત ) પૂર્વે આંહી હરી, ઉદયને (વત્સરાજ) વ્હાલી પ્રદ્યોત (મહાસેન) પુત્રી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૩૦૯ દ્વાદશ શ્રીમહાવીરના નિર્વાણુની રાત્રીએ અતિપતિ રાજા ચંડપ્રઘોતનું જે મરણ થયું છે ત્યાંથી જ કરી ખતાવી છે. એટલે સમજવું રહે છે કે તેમને અતિ સાથે મહાવીરના નિર્વાણુના સંબંધ છે એમ ખતાવવાનેા આશય પણ હાય. વળી જૈનમ્ર થાથી એટલું તેા સ્પષ્ટપણે જણાયું છે કે, શ્રીમહાવીરે પાતાને કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયા બાદ, ખીજે દિવસે ગૌતમાદિન શિષ્યા બનાવી જે સ્થળે ગણધરા નીમ્યા છે તે તેનું નામ મધ્યમ અપાપાનગરી હતી. તેમજ પોતાના સ્વર્ગવાસ પણ મધ્યમ અપાપામાં થયા છે. એટલે કે ગણધરપદની સ્થાપના અને નિર્વાણ પામવાનું સ્થળ એક જ નગરે છે. ખારમી સદીના રચયિત, શ્રીગુણચંદ્રના મહાવીરચરિત્ર પૂ. ૨૫૧, પ્રસ્તાવ ૮ માં જણાવ્યું છે કે, જોજન છેટે રહેલી મધ્યમાનગરી તરફ (શ્રીમહાવીર) જવા લાગ્યા. પછી જેટલામાં સ્વામી મધ્યમાં નગરીએ પહેાંચ્યા નથી તેટલામાં તે મધ્યમાંનગરીની નજીકમાં રહેલા મહાસેન ઉદ્યાનમાં દેવતાએ સમાવસરણની રચના શરૂ કરી.” આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રીમહાવીરને કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયા બાદ અને પ્રથમ દેશના નિષ્ફળ થયા બાદ, દ્વાદશ યાજન વિહાર કરીને મધ્યમાનગરીએ તે પહોંચ્યા છે. ત્યાં ગામ બહાર મહાસેન વનમાં તે સમાસર્યાં છે.૨ તે ચતુર્વિધસંધની સ્થાપના કરી છે. જૈનસત્યપ્રકાશ, પુ. ૪. રૃ.૧૫ માં લખેલ છે કે, “આ પાવાપુરીનું પ્રથમ નામ અપાપાપુરી હતું. અહીં શ્રી હસ્તિપાલ રાજા રાજ્ય કરતા હતા. વીર નિર્વાણુ પૂર્વે ૩૦ વર્ષે ભગવાન મહાવીરે અહીં પધારી ઇંદ્રભૂતિ-ગૌતમ વગેરે મુખ્ય અગિયાર બ્રાહ્મણાને પ્રતિખેાધ કરી સંઘસ્થાપના કરી હતી. આ પછી ખરાખર ત્રીસ વર્ષે અંતિમ ચતુ†માસ માટે પ્રભુ મહા તે રાજાનું અહીં વન હતું. તાલનું હેમવણું [નાંધ: તથૈવ રાખ્યું છે તે, તે રાજની વનની માલિકી ઉપરાંત, તે વનનું નામ પણ રાજાના નામે જ (એટલે કે મહાસેન રાજા અને એ મહાસેન વન પ્રાચીન ઇતિહાસમાં જાણીતું છે) હતું, તે સૂચવવાને જ વપરાયા લાગે છે. ] www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોંના ખુલાસા ૩૧૦ ] વીર અહીં પધાર્યાં અને તેમની પ્રાણિમાત્રને હિતકા રીણી અંતિમ દેશના અહીંજ થઈ.” વિવિધ તીર્થકલ્પ, પૃ. ૪૪, સિંધી ગ્રન્થમાળાના વાચનથી પણ તેજ અભિપ્રાય ઉપર અવાય છે. તેમજ ચંડપ્રદ્યોત અવંતિપતિનું ખરૂં નામ મહાસેન હતું તે જૈનગ્રન્થમાં, તેમજ કવી ભાસના ‘સ્વપ્નવાસવદતા’ આદિ ગ્રન્થાથી સુપ્રસિદ્ધ છે. મેધદૂતના કર્તા કલિદાસ કવિએ તા એટલે સુધી જણાવ્યું છે કે તે ચડપ્રદ્યોત રાજાની માલિકીનું જ અને અને તેના જ નામનું વન અવંતિમાં હતું. એટલે કે અતિમાં મહાસેન નામવું વન આવેલું છે. વળી ત્રણસેા વર્ષે ઉપરના જૈનઆચાર્યાએ બનાવેલ સ્તવન કહે છે કે, ૪ શાસનના નાયક એવા શ્રીવીર પ્રભુને જ્યારે કેવળજ્ઞાન ઉપજ્યું ત્યારે, રાજા મહાસેન (ચંડપ્રદ્યોત) ચતુવિધ સંધની સ્થાપના કરવાને (પેાતાના નગરના) વનમાં આવ્યા (ગયેા) હતા. મતલબ કહેવાની એ છે કે રાજાનું નામ પણુ મહાસેન અને વનનું નામ પણ મહાસેન હતું. ત્યાં કૈવલ્ય પ્રાપ્ત થયા બાદ ચતુર્વિધ સંધની સ્થાપના (ગણુધરપદની સ્થાપનાને પ્રસંગ પણ તેનું એક અંગ જ ગણાય છે) રાજા ચંડપ્રદ્યોતની સમીપે કરવામાં આવી છે અને ગણધર સ્થાપનાવાળું સ્થળ મધ્યમઅપાપા હતું. એટલે સર્વ હકીકતનું સમીકરણ કરીશું તેા લિતાર્થ એ નીકળે છે કે, ચંડપ્રદ્યોત ઉર્ફે મહાસેન અવંતિપતિની હાજરીમાં તેના નગરના મહાસેન નામના એક ઉદ્યાનમાં જ મહાવીરે ચતુર્વિધ સંધની સ્થાપના કરી હતી. અને તેમનું નિર્વાણુ પણું તે જ નગરે એટલે તે મધ્યમ અપાપામાં જ થયું હતું. તેને તે સમયે મધ્યમ અપાપાના (3) मञ्जिमपावाह पुवि अपावापुरि ति नाम आसि । મળ પાવાપુર ત્તિ નામંથ ભેળ ફલ્ય મહાવીરસ્વામી દાસનો | ઘેવર વસાસુઅારી નિવને ગંમિશ્રશામાયો ત્તિ વારલનોબળાળ માનસૂગ પુખ્યત્વે काले महासेणवने भगवथा गोअमाई गणहरा खंढिअगण પરિવુઢા ટ્રિલિમા મુછ્યા =જે મધ્યમ પાવાનગરીમાં ભગવાન મહાવીર કાળધમ પામેલા તે નગરીનું અસલ નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ્રાચીન નામથી એળખવામાં આવતી હતી. ખીજી વાત એ છે કે તે ‘અપાપા=પાપરહિત' નગરીએ જ્યારથી મહાવીર જેવા પરમ પવિત્ર વિભૂતિના પ્રાણ હર્યાં ત્યારથી પાપવાળી થઈ ગઈ એટલે અપાપાને બદલે પાપાપુરી. (જુએ ઉપરની ટીકા નં. ૨,) કહેવાઇ અને કાળે કરી પાપાપુરીને બદલે પાવાપુરી નામ તેનું પડી ગયું. મતલબ કે પાવાપુરી તે તેા લેાકવાયકાથી પડી ગયેલું નામ છે. નહીં કે તેનું ખરૂં નામ. આ પ્રમાણે જ્યારે નક્કી થાય છે ત્યારે શ્રી હેમચંદ્રસૂરિએ શા માટે કેવળ અતિ પ્રદેશની જ અને તે પણ શ્રીમહાવીરના નિર્વાણુ પ્રસંગને જોડીને જ નામાવળી આપી છે તેને ગર્ભિત આશય પણ ખુલ્લા સમજી જવાય છે. વળી ચારૂઢ થયેલ આ ખીનાને નીચેના પારિગ્રાફ જણાવેલ શિલાલેખ તેમજ અન્ય અતિહાસિક પૂરાવાથી સમર્થન મળી જાય છે. એટલે તે હકીકત નક્કર સત્ય તરીકે સ્વીકારવીજ રહે છે. મૌર્યવંશી રાજાને કુલધર્મ જૈન હતા. તે વશના આદિ સમ્રાટ ચંદ્રગુપ્તે આ સાંચી સ્તૂપની ફરતી ગવાક્ષમાં દીવાઓની હારમાળા પ્રગટાવવાને, સર કનિંગહામના કહેવા પ્રમાણે એક મેાટી રકમનું દાન દીધું છે. (જુએ પુ. ૨, પૃ. ૧૯૧, ટી. ૧૦૩). જૈનસાહિત્ય ગ્રંથામાં (ક. સૂ. સુ. ટી. `પૃ. ૧૦૨) જા. વવામાં આવ્યું છે કે “જ્યારે શ્રીમહાવીર કાળધર્મને પામ્યા ત્યારે એકઠા થયેલ જનસમુદાયે ભાવદીપક (શ્રીમહાવીર પાતે) અદશ્ય થતાં, દ્રવ્યદીપક (સામા ન્ય દીપક) પ્રગટાવવા માંડયા. તે દિવસને દીપોત્સવી પર્વ-દિવાળીનું પર્વ ગણુવામાં આવ્યું.” આ હકીકત દીપક પ્રગટાવવાના ઉપરના કાર્યનું સ્મરણ કરાવે છે. અપાવાપુરી હતું. પણ ભગવાનના કાળધમ પામવાથી, શક્રે તેને પાવાપૂરી કહી. વળી વૈશાખ સૂદ એકાદશીને દિવસે જંભિરા ગામથી ખાર ાજન એક રાતમાં ચાલીને ભગવાન અહીં આવેલા, અને અહીં આવી તેમણે ગૌતમ વગેરેને પ્રતિબેાધ કરી દીક્ષિત કરેલા પ્રાણી માત્રને હિતકારિણી અંતિમ દેશના અહીં જ થઈ. (૪) શાસન નાચક વીરજી, પ્રભુ કેવળ પાયા । સંધ વિધ સ્થાપવા, મહુસેન વન આયા ! www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ --- - -- - - - -- - ----- ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ . [ ૩૧૧ અને એવા અનુમાન ઉપર આપણને લઈ જાય છેવિશેષ ખાત્રી તો વળી એથી મળી રહે છે કે, તે કે રાજા ચંદ્રગુપ્તને આશય પણ, તે સ્તૂપના જ સ્થાનમાં જે કડકમાં રક્ષા સાચવી રખાઈ છે તેના ગવાક્ષમાં દીવા પ્રગટાવવા માટે દાન દેવાનો હેતુ કદાચ ઉપર “કાપ” શબ્દ કોતરાયેલ છે. અને એ તે -તે સ્તૂપ જ શ્રીમહાવીરને અગ્નિદાહ દીધા બાદ તે જગપ્રસિદ્ધ છે કે શ્રી મહાવીર કાશ્યપગોત્રી હતા. સ્થાને ઉભો કરાયો હત-એમ ધ્યાન દોરવાનો હોય. એટલે આ સર્વ હકીકતથી શંકારહિત પૂરવાર થઈ આ આપણું અનુમાનને પાછું તેને તે જ સ્તૂપની જાય છે કે મુખ્ય સાંચીતૂપ જે દેખાવમાં સૌથી મોટે હકીકતથી સમર્થન મળી જાય છે. તે મૂળ સ્તૂપ જે છે તથા જેને “ ભિક્સાસ” નામના પુસ્તકમાં તેના કમ્પાઉન્ડમાં ઉભું કરવામાં આવ્યો છે તેની આસપાસ કર્તા જનરલ કનિંગહામે, સાંચીતૂપ નં. ૧ (જુઓ. પુ. બે નાના સ્તૂપ ચણાયેલ છે. આ સ્થિતિ આપણને ૨ માં મુખપૃષ્ઠ ચિત્ર) તરીકે ઓળખાવ્યો છે તે કાશ્યપ જૈનસંપ્રદાયમાં ચાલ્યા આવતા એક રિવાજ તરફ દોરી ગોત્રી શ્રી મહાવીરને અગ્નિદાહ દેવાયાના સ્થળે જ લઈ જાય છે. તેમાં એવો નિયમ છે કે, જયારે કોઈ ઉભો કરવામાં આવ્યું છે. વિવિધતીર્થ ક૯૫માં પણ તીર્થંકરનું નિર્વાણ થાય છે ત્યારે તેમની સાથે અનશન- શ્રી મહાવીરના નિર્વાણસ્થાને સ્તૂપ ઉભો કરાયાનું વૃત આદરી અનેક ભવ્યાત્માઓ સ્વર્ગવાસને સાધી લે સ્પષ્ટ સૂચન છે. છે. તે સદગતાત્માઓના અગ્નિદાહ માટે ત્રણ ચિતાઓ भूयिष्ठाश्चर्यभूमिश्वरमजिनवरस्तूपरम्यस्वरूपा રચાવાય છે (ક. સૂ. સુ. ટી. પૃ. ૧૨૩) એક પ્રભુના साऽपापा मध्यमादिर्भवतु वरपुरी भूतये यात्रिकेभ्यः ॥ શરીર માટે, એક ગણધરના શરીર માટે તથા એક विविधतीर्थकल्प २५ બાકીનાં મુનિઓનાં શરીર માટે. તે સર્વેનાં શરીરને [અર્થ-જે મહદ આશ્ચર્ય ભરેલી ભૂમિ છે અને જે અમક વિધિ પ્રમાણે અગ્નિદહન કર્યા બાદ ચિતાઓને મહાવીર (ચરમ છનવર) ભગવાનના સ્તૂપવડે રમ્ય ઠારીને તેમની દાઢાઓ તથા બાકીના અંગોપાંગો ગ્રહણ બનેલી છે એવી મધ્યમ અપાપા, ત્યાં આવનાર કરી જાળવી રખાય છે. અને તે ઉપર સ્તૂપે કરાવાય છે. યાત્રિકેને માટે ઈચ્છિત ફળ આપનારી નગરી થાઓ.] આવા સ્તૂપને કાયનિષિધિ કહેવાય છે. જેની સાબિતી આ સર્વે સૂપ–જેમાંના બે પૂરવાર કરી ચૂક્યા આપણને હાથીશંકાના લેખની પંક્તિ ૧૫થી રાજા છીએ અને વિશેષની વિગત હવે આપવાના છીએખારવેલે (પૃ. ૪, પૃ. ૩૦૪) તેવો કાયનિષિધિ ઉભો જૈનધર્મના સ્મારક હોવા છતાં, સાંચી સિવાયના સઘળે કરાયાની હકીકતથી મળી પણ આવે છે. એટલે કે ઠેકાણે અકેક ગુંબજાકૃતિ નજરે પડે છે જ્યારે સાંચીના ગ્રંથની આ હકીકતને શિલાલેખની વાતથી ટેકો મળે સ્થળે તે લગભગ ૬૦ જેટલા (પુ. ૪, પૃ. ૨૭) છે. છે. આ પ્રમાણે મુખ્ય સાંચી સ્તૂપ અને તેની પાસે તેનું કારણ પણ હવે સમજાય છે કે, હાલની જૈનઉભા કરાયેલા બીજા નાના બે, એમ મળીને ત્રણે પ્રજાને તે પ્રદેશ પિતાના શાસનનાયક એવા સ્તુપ, ઉપર પ્રમાણે વર્ણવાયેલી પ્રથાને મૂર્તિમંત કરતા શ્રી મહાવીરનું નિર્વાણસ્થાન હોવાથી, નાના કે મેટા, અને સાબિતી આપતા દેખાય છે. વળી ખૂબી એ આબાળ કે વૃદ્ધ, વિરતિ કે અવિરતિ, સર્વને એક થઈ છે કે, આ પ્રદેશમાં લગભગ સાઠ જેટલા નાના તીર્થધામ જેવું ગણાય છે અને પિતાના જીવનની મેટા સ્તૂપ હોવા છતાં અત્યારે લોકવાયકા પ્રમાણે છેલ્લી પળો તે સ્થાને ગાળવા ઈચ્છા ધરાવે છે. તે સ્તૂપને જ કેવળ “સિદ્ધાસ્થાન” તરીકે ઓળખ- એટલે જે અવંતિપતિ ન હોવા છતાં, આંધ્રપતિ શાતવામાં આવે છે. અને સિદ્ધ શબ્દકેવળ જૈનસંપ્રદાયનો જ કરણિ (પંચમ પરિચ્છેદે લેખ નં. ૪) એ અત્ર આવી (જુઓ આ પુસ્તકે પૃ. ૫૧, ટી. ૪) છે. એટલે દાન આપ્યું છે. તેમ જ મથુરાપતિ કુશનવંશી મહાપરાપૂર્વથી ઉતરી આવેલી દંતકથા પ્રમાણે પણ તે રાજાધિરાજ વકે પણ, પિતે અવંતિપતિ ન હોવા સ્થાન અને સ્તૂપને અરસપરસ જોડી બતાવાયા છે. છતાં, આ સ્થાને આવીને પિતાના નામને (પૃ. ૪, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ પ્રાચીન પૃ. ૧૩૦-૩) શિલાલેખ કોતરાવ્યો છે. વળી આપણે times before the beginning of the જણાવી ગયા છીએ કે પ્રાચીન સમયે આ અવંતિના historical period of India=આશ્ચર્ય જેવું છે પ્રદેશની રાજધારી નજરે ઘણી મેટી અગત્યતા કે, સ્તૂપની, વૃક્ષોની (વિદ્વાન જેને બેધિવૃક્ષ કહે ગણાતી હતી. અને તેથી જ ક્ષહરાટ નહપાણ તથા છે અને જેને જેને રાયણવૃક્ષ કહે છે તે) તથા ધર્મચક્ર ચ9ણવંશી ક્ષત્રપાએ અવંતિની ગાદી મેળવીને “રાજા”નું છે. ની પૂજાની સ્પષ્ટ જેવી નિશાનીઓ ઓછાવધતા પદ ધારણ કર્યું હતું. પરંતુ રાજકીય દષ્ટિએ અવંતિનું પ્રમાણમાં સર્વધર્મમાં માલૂમ પડે છે. ઉપરાંત તેની સ્થાન મેખરે ગણાતું આપણું તે કથન હવે ફેરવવું રજુઆત કરતાં શિલ્પદ પણ, હિંદના પ્રાઈતિપડશે. કેમકે તે પ્રદેશ ઉપર આધિપત્ય મેળવવાની હાસિક યુગની આદિ થઈ તે પહેલાં પણ ઘણાં વર્ષોથી તાલાવેલી તેમને રાજકીય નજરે નહોતી લાગતી પરંતુ (સર્વધર્મના) વારસામાં ઉતરી આવવાનું ધરાય છે છતાં તેઓ પોતે જૈનધમાં હોવાથી (પૃ. ૨૧૮ તથા તે તે એક જ ધર્મનાં હોવાનું માનવું રહે છે” એટલે પ્રત્યેકનાં વૃત્તાંત જુઓ) પિતાના પરમોપકારી અને . બ્યુલરનું કહેવું એમ થાય છે કે પૂજાભકિતની શાસનાધિષ્ઠાતાની નિર્વાણભૂમિ હાઈને તેની હંફમાં આવી આવી રાહરલ્મો ભલે અતિ પ્રાચીનકાળે હિંદના રાત્રીદિવસ રહેવાની અભિલાષાવાળી ધાર્મિક નજરને સર્વધર્મોમાં પ્રચલિત દેખાતી હશે છતાં તે સર્વનું મૂળ લઇને તે તાલાવેલી સેવતા હતા. રાજા નહપાણે તો એક જ ધર્મમાં–અને તે પણ જૈનધર્મમાં જ અપાગોદાવરીના મૂળવાળે ત્રિરશ્મિ પર્વતનો ગવરધનપ્રાંત યેલું નજરે પડે છે. અને તેમના આ અભિપ્રાયને મેળવવા જે અનેક યુદ્ધો ખેડયાં હતાં તેમાં પણ ધાર્મિક વહેલી કે મેડી સર્વેને સંમતિ દર્શાવવી જ પડશે. દષ્ટિ જ (પૃ. ૧૦૧, ટી. નં. ૩૦ જુઓ) મુખ્યતાએ હવે સ્તુપ ધરાવતા ત્રીજા સ્થાનનું-ભારહતનુંહતી તે હવે બરાબર પૂરવાર થઈ જાય છે તેમ જ વર્ણન આપીએ. ઉપર જણાવ્યા પ્રમાણે સર્વે સૂપ પ્રાચીન સમયે રાજાઓ ધર્મપરાયણ જિદગી ગાળવાને જેનધર્મનાં ઘાતકરૂપ છે. પુ. ૧, પૃ. ૧૯૬માં સાબિત તત્પર રહેતા તથા ધર્મરક્ષણ માટે કુરબાની કરી દેતા કર્યું છે કે, ભારહુત અને સાંચી તથા મથુરાના તેની સાક્ષી પણ મળી આવે છે (૫રિછેદ દશમો સ્તુપે-તરણે એક જ પ્રકારના-કેમ જાણે એક ને. ૧૧નું વૃત્તાંત). ભલે વર્તમાન વિદ્વાન રાજાઓની બીજાની નકલરૂપ-હોઈને ( જુઓ આ પુસ્તકના અંતે અને પ્રજાની આ પ્રકારની ભકિકતાને ગમે તે રૂપમાં તેનાં ચિત્રો), તેમ જ પુ. ૪, પૃ. ૧૫૪માં મથુરા નિહાળે કે ગમે તેવા શબ્દોમાં ચીતરી બતાવે, અથવા એન્ડ ઇટસ એન્ટીકવીટીઝ આધારે સાબિત કરી તે જૈનધર્મનાં ચિહ્નોની ઓળખ ન હોવાને કારણે બતાવ્યા પ્રમાણે મથુરા જૈનધર્મનું સ્થાન હેઈને, આ તેમનાં ધાર્મિક સ્મારકેને ગમે તે ધર્મના નામે ચડાવી સ્થળોને પણ તેજ ધર્મના પ્રતિકરૂપે ઠરાવ્યા છે. દે, છતાં જેમ છે. મ્યુલર જેવા વિદ્વાનને પણ બારીક વિદ્વાનોએ આ ભારહુત તૂપને બૌદ્ધધર્મનું સ્મારક ગમ્યું 1ણન એ જે ઉચ્ચારવું પડયું છે કે “ It છે, પરંતુ જનરલ કનિંગહામ જેવા વિદ્વાનના ‘ભારહુત would be surprising if the worship of સ્તૂપ” નામક પુસ્તકનાં શબ્દ લઈને પુ. ૨, પૃ. ૬૯, stupas, of sacred trees, of the wheel ટી. ૬૬માં જણાવ્યું છે તે પ્રમાણે તે સ્થળચિત્રોમાં of the law, and so forth, more or બૌદ્ધની જાતકકથાનાં દશ્ય નથી. આ રીતે સર્વ less distinct traces of which are found તરેહના પ્રમાણેથી નક્કી કરી શકાય છે કે તે જનwith all sects, as well as their re- ધર્મનું સ્મારક જ છે. વળી તેમાં પ્રસેનજીત કેશળપતિ presentations in sculptures, were due અને અજાતશત્રુ મગધપતિએ ભકિતભાવે ઉભા કરેલાં to one sect alone, instead of being સ્તંભો આવેલા છે. આ રાજાએ નિર્વિવાદીત રીતે heir-looms, handed down from remote જૈનમતાનુયાયી પૂરવાર થયા છે (પુ. ૧ તેમનાં વૃત્તાંતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ ૩૧૩ જુઓ) તેમજ તેઓ ચિત્રોમાં ભકિત કરતાં અને વંદન માં તથા પુ. ૪ માં ચેદીદેશનું વર્ણન કરતાં પૃ. કરતાં દેખાય છે એટલે સિદ્ધ થાય છે કે તેમના ધર્મનાં જ ૨૩૪થી ૨૩૬ સુધીમાં વિવિધ પુરાવાઓ (જેવા સ્થાને છે. પરંતુ આપણે તે અત્રે એ જોવાનું છે કે, કે એન્શન્ટ ઇરાઝ બાય કનિગહામ, પ્રસ્તાવના પૃ. તે સ્થળે જૈનધર્મને જો બનાવ બનવા પામ્યો હતો ૯; જ, ર. એ. બ. પુ. ૨૧, પૃ. ૨૫૭; છે. દે. કે તેને આટલું બધું મહત્વ કેમ અપાયું છે ! રા. ભાંડારકરકત અશોક પૃ. ૩૫ અને તેમનું રચેલું - પુ. ૪, પૃ. ૩૦૪ ઉપર હાથીગુફા શિલાલેખનું સભાપર્વ; ડેઝ એન્શન્ટ ઇડિયા પૃ. ૧૪; ઈ. હી. પંક્તિવાર વિવેચન કરતાં જણાવી ગયા છીએ કે, જૈન- કે. ૧૯૨૯નું પૃ. ૬૧૨; જ. બી. એ. રી. સે. પ્રજામાં તેમના અરિહંત-તીર્થંકરના દેહને જ્યાં અગ્નિદાહ : ૧૯૨૭, પૃ. ૧૭, પૃ. ૨૨૨; તે જ ગ્રંથનું ત્રીજું યુ. દેવા હોય છે ત્યાં-તૂપ ઉભું કરવાની પ્રથા ચાલી પૃ. ૪૮૨; એપીગ્રાફીકા ઇન્ડિકા, પુ. ૨, પૃ. ૩૯૨) થી આવતી હતી. પરંતુ તે હાથીગુફાના લેખમાં પંક્તિ પૂરવાર કરી આપ્યું છે કે તેની રાજધાની વર્તમાન ૧૪માં “કાયનિષિદી” અને પંડિત ૧૫માં “અરિહંતની મધ્યપ્રાંતના જબલપુર શહેરની પાસે જ્યાં સમ્રાટ નિષિદી” એવા બે શબ્દપ્રયોગ વપરાયલા દેખાય છે. પ્રિયદર્શિનને રૂપનાથને ખડકલેખ ઉભે કરાયેલા જ્યારે નિષિદીનું વિવરણ કરતાં, જે. સા. સં. ના વિદ્વાન નજરે પડે છે ત્યાં હતી (પુ. ૪, પૃ. ૨૩૬, ટી. નં. તંત્રીએ “જન્મમરણને વટાવી ગયેલ કાયનિષિદીતૂપ” ૨૧). કહેવાનો તાત્પર્ય એ છે કે, મહાકેશલ ઉર્ફે એવા જ શબ્દ માત્ર વાપર્યા છે; અને આ શબ્દ ઉપર અંગદેશ તે હાલના મધ્યપ્રાંતવાળે જ લગભગ સર્વ ૫. ૪, પૃ. ૩૦૬માં નં. ૯૪, ૯૫ની ટીકામાં આપણે પ્રદેશ હતો અને તેનું પાટનગર જબલપુરથી થોડ પણ જણાવ્યું છે કે, “કેવલજ્ઞાન જેને ઉત્પન્ન થાય છે. આવેલ રૂપનાથના સ્થાને ચંપાપુરી નામના નગરે તે નિયમ તરીકે હમેશાં મેક્ષે જાય જ, જેથી તે જીવને હતું. (આગળ ઉપર સવિસ્તર અને દલીલેઆ સંસારમાં જન્મમરણ ધરવાને ફેરો કરવો પડતો પૂર્વક પાછું વર્ણન આપ્યું છે તે જુઓ.) આ ચંપાનથી.” આ બધાનો ફલિતાર્થ એ થયો કે, નિષિદી નગરીમાં શ્રી મહાવીરે દીક્ષા લીધા પછીનું બારમું બે પ્રકારની છે. એક કાયનિષિદી કે જ્યાં શરીરને ચોમાસું (જે. સ. પ્ર. ૫. ૪, પૃ. ૨૦૦) કર્યું છે. જે દહન કરવામાં આવ્યું હોય અને સ્તૂપ ઉભો કરવામાં બાદ–એટલે કાર્તિક શુકલ પૂર્ણિમા બાદ-વિહાર કરીને આવ્યો હોય તેવું સ્થાન; અને બીજી સામાન્ય નિષિદી છએક મહિનાને કાળ તેમણે આ નગરીની આસ અરિકતનિષિદી, કે જ્યાં આગળ તે જીવ અરિહંત પાસના પ્રદેશમાં ભ્રમણ કર્યા કર્યું છે. આ છ માસના પદને પામ્યો હોય અર્થાત જ્યાં આગળ તેમને કૈવલ્ય- અવધિ દરમ્યાન શ્રી મહાવીરને કાનમાં ખીલા નંખાયા પ્રાપ્ત થયું હોય ને ઉભો કરવામાં આવ્યો હોય તો અને તેને ત્રણેક મહિના બાદ, ખરક નામના તેવું સ્થાન. આ પ્રમાણે બે પ્રકારનાં સ્થાન ઉપર વેશે મધ્યમ અપાપા નગરીમાં ખેંચી કાયાને-મળી જૈન સંપ્રદાયવાળાઓ પ્રાચીન સમયે સ્તૂપ રચતા હતા બે બનાવ બનવા પામ્યા હતા. આ સર્વ હકીકત એ અર્થ નિષ્પન્ન થયે. આ બે પ્રકારની મહાસ્ય જૈનશાસ્ત્ર પ્રમાણિત છે. છેવટે વૈશાખ સુદ ૧૦ (ઇ. વિશેષમાંથી, ભારહુત સ્તૂપવાળા સ્થાને કો બનાવ સ. પૂ. ૫૬૮માં દીક્ષા–૧૨ વર્ષ=ઈ. સ. પૂ. ૫૫૬માં) બનવા પામ્યો હતો તે આપણે હવે તપાસીએ. ના દિવસે પાછલા પહોરે પિતાની ૪૨ વર્ષની ઉમરે પ્રાચીન સમયે મહાકેશળ ઉફે અંગ દેશનું તેમને કૈવલ્યગાન ઉત્પન્ન થયું છે. તથા તે દિવસની રાજનગર ચંપાપુરી હતું. પુ. ૧ માં પૃ. ૧૪૦-૧ ધર્મોપદેશના નિષ્ફળ જવાથી રાહેરાત બારાજનને (૪) મધ્યપ્રાંતનું સ્થાન જ કહી આપે છે કે હાલમાં અને આ પ્રાચીન સમયની ચંપાનગરીને કોઈ સંબંધ બંગાળ ઇલાકાના ભાગલપુર જીલ્લામાં આવેલ ચંપાનગરીને જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાએ [ પ્રાચીન વિહાર કરી (ઉપરમાં જુઓ પૃ. ૩૧૦) બીજીવાર જન કહેવાય, પરંતુ પૂર્વના સમયે કાં તો, જનનું પાછા મધ્યમ અપાપા નગરીએ પોતે આવ્યા છે અને પ્રમાણ અન્ય રીતે ગણાતું હોય અથવા તે શાસ્ત્રકારનું વૈશાખ સુદ ૧૧ ના દિવસે ચતુર્વિધ સંઘની સ્થાપના કથન બાર જન જ’ એમ નહીં પણ તેની આસપાસ કરી છે. સર્વ કથનનો સાર એ થયો કે શ્રી મહાવીરે ચંપા. એટલે એકાદ બે જન ઓછું કે વધતું એમ કહેવાનું નગરીમાં બારમું ચોમાસું કર્યા બાદના છમાસ જેટલો પણ હોય. ગમે તે પ્રકારે લેખો પરંતુ તેથી આપણું કાળ, તેની આસપાસના પ્રદેશમાં જ વ્યતીત કર્યો છે. અનુમાનને કઈ રીતે તે બાધક જણાતું નથી. એટલે છેવટે વૈશાખ સુદ ૧૦ ના કૈવલ્યપ્રાપ્તિ થઈ છે. તથા સાબિત થઈ ચૂકયું ગણાશે કે જેમ સાંચી સ્તૂપ શ્રી વૈશાખ સુદ ૧૧ ના મધ્યમ અપાયા (ઉપર પૃ. ૩૧૧માં મહાવીરનું નિર્વાણુસ્થાન છે તેમ આ ભારહુત સ્તૂપ સાબિત કરી ગયા પ્રમાણે સાંચી-ભિલ્લાનગરી) માં તેમનું કૈવલ્યસ્થાન છે. (પુ. ૩, પૃ. ૭૦૫, ટી. ૯૧). સંધની સ્થાપના કરી છે. ઉપરાંત સૌથી મહત્વની વળી ઉપર સિદ્ધ કરી ગયા પ્રમાણે જયાં બન્ને સ્તૂપે. બીને તે એ છે કે કૈવલ્યપ્રાપ્તિના અને સંધ જૈનધર્મના જ ઘાતકરૂપ છે તેમજ-જેની" ઊંચાઈ સ્થાપનના સ્થાન વચ્ચે કમમાં કમ બારેક જનનું લગભગ ૮૦ ફીટ અને પહોળાઈ ૧૫૦ ફીટ ગણાય અંતર હોવાનું સ્પષ્ટ થાય છે. છે-તેવી આ બન્ને ઈમારતો યુગના યુગ પસાર થઈ ઉપર પૃ. ૩૧ માં પૂરવાર કરી ગયા છીએ કે, ગયા છતાં, તે બનાવાની સાક્ષી પૂરતી નજરે જૈનસંપ્રદાયમાં બે પ્રકારના સ્થાને તૃપે રચાતા વિદ્યમાન પડી રહી છે, ત્યાં શંકા ઉઠાવવાને અવકાશ જ હતા, એક અરિહંતના વલપ્રાપ્તિના સ્થાને, અને જ્યાં રહે છે? અને એટલું તે સ્વીકારવું જ પડશે કે બીજું તેમના નિર્વાણુસ્થાને. વળી પૃ. ૩૧૧ માં સિદ્ધ કલ્પનાઓના અનેક ગેળાએ ગબડાવ્યા કરતાં પ્રત્યક્ષ કરી ગયા છીએ કે સાંચી-ભિસા પ્રદેશમાં તેમનું પ્રમાણ જે મળતું હોય તે તે વધારે વજનદાર નિર્વાણ થયું હતું અને તેથી જ તે સ્થાને સાંચી– લેખાય જ. વળી વિશેષ સમર્થન આપતી ખાત્રી તે. તૂપ નં. ૧ તરીકે જાણીતા થયેલ ટોપ ઉભો કરાય એ ઉપરથી થાય છે કે, આ ભારહુતના સ્તૂપના છે. એટલે જ તેમના કૈવલ્યપ્રાપ્તિના સ્થાને પણ સ્થાનપ્રદેશને નકશો (પુસ્તકને અંતે આપેલ છે) જનરલ કોઈ સ્વપ ઉભે કરાયો હોય તે તે સ્વપ અને આ કનિંગહામે જે ચીતરી બતાવ્યો છે તે. અને જનસાંચી સ્તૂપ વચ્ચેનું અંતર, લગભગ બારેક એજનનું શાસ્ત્રમાં શ્રી મહાવીરને કૈવલ્ય ઉપજ્યાના સ્થાનનું જે હેવું જોઈએ. હવે જે ભારહુત સ્તૂપની આપણે ચર્ચા વર્ણન કરી બતાવ્યું છે તે બંને ખાબ, અરસપરસ કરી રહ્યા છીએ તેનું સ્થાન જો તપાસીશું તે, ઉપર આબેહુબ મળતા આવે છે. એટલે સર્વ પ્રકારની પરિદર્શાવી ગયા પ્રમાણે ચંપાનગરીના (વર્તમાન કાળના રિસ્થતિનો વિચાર કરતાં જે સાર ઉપર આપણે આવ્યા ઉપનાથ ખડક લેખવાળા સ્થાન) પ્રદેશમાં જ આવેલું છીએ તે ચોક્કસ અને શંકારહિત જ લાગે છે. તેમજ સાંચીથી લગભગ સવાસોથી દોઢસો માઈલના આ ઉપરથી જે બીજે એક સાર ખેંચી શકાય અંતરે જ આવેલું ગણાય તેમ છે. જો કે બારીકાઈથી છે તે પણ પ્રસંગોપાત્ત જણાવી દઈએ; કે, જો સ્તુપના માપીએ તો અત્યારના હિસાબે તે અંતર પંદરેક સ્થાનમાં. ભસ્મ કે શરીરના અવયના કોઈ અવશેષ (૫) તેના મા૫ વિશે “ભિત્સાટમ્સ" નામે પુસ્તકમાં તેના feet in diameter-(p 187 ) ઘુમટ-કળશ સહિત કર્તા સર કનિંગહામે પૃ. ૧૮૬ ઉપર આ પ્રમાણે શબ્દો લખ્યા આખી ઈમારતની કુલ ઊંચાઈ એકસો ફીટથી વધારે હોવી છે -The total height of the building including જોઈએ. સ્તુપના ભેચ તળીયાને ફરતે, ભારે વજનના અને the cupolas, must have been upwards of સમાન અંતરે ઉભા કરેલ, તંભેને કટ કરેલ છે. તે me hundred feet. The base of the Tope is કેટની લંબાઈ પૂર્વથી પશ્ચિમ ૧૪૪ ફીટ અને ઉત્તરથી surmounted by a massive colonnade, 144 દક્ષિણ ૧૫ ફીટની છે. પૃ(૧૮૭). Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ ૩૧૫ જાળવી રાખેલ માલમ પડે, તો તે સમાધિ સ્થાન સ. ઈ. પુ. ૧૫ પૃ. ૨૦માં નેધ લીધા પ્રમાણેને સમજવું અને તેવું કાંઈ ન માલમ પડે છે તે કેવળ બાકી રહેતા માણિક્યાલ, સારનાથ અને અનુરાદ્ધપુર જ્ઞાનપ્રાપ્તિનું સ્થાન સમજવું. વિશે કે, પૃ. ૩૦૭ ઉપર આપણે નિર્દેશ કર્યા પ્રમાણે આ પ્રમાણે અનેક સ્તૂપોમાંના મુખ્ય ત્રણ– મથુરા, ઉદયગિરિ અને તક્ષિતા વિશેના સ્તૂપના અમરાવતી, સાંચી અને ભારતનાં સ્થાનવાળાનાં મહામ્ય વિશે જણાવવાની અત્ર જરૂરિયાત દેખાતી પ્રભાવ વિશેની ઓળખ આપી ચૂકયા છીએ. આ ન હોવાથી હવે આપણે આગલ વધીશું. નં. ૧ વિભાગે મેઘમ ટીકાને અને નં. ૨, કે ૩ ઉપરોક્ત નિર્દિષ્ટ, ૮૦માંના ક્યા કયા પ્રદેશ, પ્રથમ વિભાગે મેં સ્થાપિત કરેલાં નવા સિદ્ધાંતમાંના જે જણાવેલ આર્યાવર્તના સાડી પચીસ દેશોમાં સમાઈ શકતા બે ત્રણ મુખ્ય છે અને જેના ઉપર ટીકાકારોએ પૂછેલા તેની સમજ માટે સર્વના આંક દર્શાવીને નકશે પણ કેટલાક પ્રશ્નોના ઉત્તરે અવલંબે છે, તેવાને ખુલાસે સંયુક્ત કરેલ છે. આ પ્રકારે કરેલ વર્ણનમાં આર્યાઆપી ગયો છું. હવે સીધા ઉઠાવેલ શંકાવાળા પ્રશ્નોના વર્તના દેશોમાંના નં. ૨ વાળા પાંચાલ દેશમાં. હયુએનઉત્તર આપીશ. આવા પ્રશ્નોનું નિરાકરણ કરતાં, તેને શાંગવાળા નં. ૧૬થી ૨૪ સુધીના અને નં. ૭વાળા બે પ્રકારમાં વહેંચી શકાય છે. પ્રથમમાં મારા લખા- કેશલમાં નં. ૨૫થી ૨૭ સુધીના પ્રદેશોનો સમાવે ણનો આગલો પાછલે સંબંધ કે ભાવાર્થ તપાસ્યા થતે જણાવ્યું છે; તેમાં ૨૪ નંબરને પ્રદેશ કાન્યવિના અથવા તે સંભાળપૂર્વક વાચ્ચા વિચાર્યા વિના જ, કુન્જને છે અને ન. ૨૫ને અયોધ્યાને છે. આ ન કોણ જાણે શું કારણથી મારા લખાણ પ્રત્યે પૂ. ૨૫વાળાનું વર્ણન નિમ્નલિખિત શબ્દમાં મેં વર્ણવ્યું છે. ગ્રહ બંધાઈ જવાથી કે યેનકેન પ્રકારેણે સામાને “[૨૫] નં. ૨૪થી અગ્નિખૂણે (પૃ. ૨૨૪) ૬૦૦ ઉતારી નાંખવાથી પોતાની વિદ્વતા તરી આવી ગણાય લી.ના અંતરે અને ગંગાનદી ઓળંગીને દક્ષિણે અયોતેવા ખ્યાલથી કે ગમે તે ગૂઢ આશયથી હોય, પણ ધ્યાનું રાજ્ય છે (મારા મતથી તેને ઉચ્ચાર લખાણ કરી જવાયું દેખાય છે. અને બીજામાં ખરા અયોધ્યા નહિ પણુ આયુધ્ધાઝ કરવો જોઈ એ. અભ્યાસયોગ્ય જીજ્ઞાસાવૃત્તિથી કામ લેવાયું દેખાય છે. કાનપુર શહેરવાળો આ પ્રદેશ છે કે જેના ચાબાઓ આ બીજા પ્રકારવાળાના ખુલાસા આપવાનું કાર્ય હાથ અત્યારે મલ જેવા પહેલવાન ગણાય છે). વિદ્વાનોએ ધરવા પૂર્વે પ્રથમ વાળાએ કઈ રીતે પ્રશ્નો ઉપસ્થિત તેને અયોધ્યા-સાકેત ગણ્યો છે, તેથી જ મુંઝવણમાં કર્યા છે તે જણાવીશું. જેથી અમે ઉપર કરેલી ટીકા પડયા છે. જ્યારે હું ધારું છું તે પ્રમાણે આયુધ્ધાઝ કેટલે દરજજો સાચી છે તે વાંચકે સ્વયં વિચારી લેશે. તરીકે તેને ગણવાથી બધો ઉકેલ આવી જાય છે. સર (૧) “પ્રાચીન ભારતવર્ષનાં પહેલા પુસ્તકે” કનિંગહામે (જુઓ તેમની ભૂગોળ પૃ. ૩૮૫) આ સ્થાનને. “ભૂગોળની દૃષ્ટિએ કાંઈક પરિચય”ના શિર્ષકવાળા કાનપુરની વાયવ્ય દિશામાં ૨૦ માઈલ અંતરે કાકપુર તૃતીય પરિચ્છેદ છે. તેમાં પ્રાચીન સમયે, આર્યાવર્તના નામનું પુરાણું શહેર આવેલ છે તેને ઓળખાવેલ છે.” જે સાડી પચીસ દેશે કહેવાતા હતા તેનું ટૂંક વર્ણન ઉપર ટાંકેલ અવતરણથી સર્વ કેાઈ સમજી શકશે પૃ. ૪૬ થી ૫૫ સુધી પ્રથમ, અને તે પછી રેવડ કે નં. ૨૪ પછીના ૨૫માં વર્ણનમાં અપાયેલા મૂળ એસ. બી. કૃત રેકર્ડઝ ઓફ ધી વેસ્ટર્ન વર્લ્ડઝમાં શબ્દો રે. વે. વ. માંથી અક્ષરશઃ ઉતારેલા છે. જ્યારે આપેલ ૮૦ પ્રદેશનું વર્ણન પૃ. ૫૬ થી ૬૮ સુધી તે મતથી જુદા પડતા મારા વિચારે મેં કસમાં આપ્યું છે. આ પુસ્તક, બૌદ્ધસંપ્રદાયો અને પેલા લખ્યા છે. મતલબ કે કાન્યકુથી દક્ષિણે ગંગા પ્રખ્યાત યાત્રિક હયુએનશાંગે લખેલ પોતાની હિંદની નદી ઓળંગીને જે પ્રદેશ આવે તેને અયોધ્યા નામ મુસાફરીના હેવાલને અંગ્રેજીમાં અનુવાદ ગણાય છે. તે રે. વે. વ. માં અપાયેલું છે, જ્યારે મેં તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ પ્રાચીન યેાધ્યા નહિ પણ તેના ઉચ્ચાર આયુÜાઝ હેવાનું નાંખ્યું છે તથા તેમ કરવા માટે દલીલા અને પૂરાવા પણ હું તેમના મતથી જુદો પડું છું અને તેથી જ મે વિવેચન કર્યું છે. છતાં ‘અયેાધ્યાતીર્થ’ નામક પુસ્તકના પણ આપ્યા છે. વળી અયેાધ્યા નગરી તે સ` કાર્યકર્તા સાહિત્યમનિષી પડિત જ્યેષ્ઠારામ શર્મા નામે એક વિદ્વાન ‘જૈન’પત્રમાં એક લેખ લખતાં જણાવે છે કે “ ડા. શાહી ગ્રંથનું મનન કરતાં અયાખ્યા માટેના એ ભાવાર્થ નીકળે છે કે અયેાધ્યા એ વાસ્તવમાં અયાખ્યા નથી પણ આયુદ્દાઝ છે,” એટલે તેમના કહેવાની મતત” એમ થતી દેખાય છે કે, ગંગાની દક્ષિણે આવેલા નં. ૨પવાળા પ્રદેશને અચૈાધ્યા તરીકે હું જ એળખાવી રહ્યો છું અને જે ખરી અયાખ્યા નગરી છે તે મારે માન્ય નથી. આ પ્રમાણે ટીકા અને મૂળ લખાણ વચ્ચેના ભેદ ખ્યાલમાં રાખ્યા વિના જે મૂળ ગ્રન્થકારના શબ્દો મારા તરીકે માની લઈ તે તેઓ પાતાના અંતઃકરણના ઉભરા અનેક રીતે ઠાલવ્યે ગયા છે; તથા “અયાખ્યાતીર્થં’”ની ઓળખ આપતાં કેટલાયે ઉતારાનાં પાનાંને પાનાં ભરીને છેવટે પોતે રચેલ ‘ અયેાખ્યા કા ઇતિહાસ ’ નામની પુસ્તીકા વાંચવાની ભલામણુ જીજ્ઞાસુ વર્ગને કરી છે તે વાચકવર્ગ સમજી શકશે કે આમાં મારે કેટલા દેષ ગણાય ? જાણે છે તેમ ગંગાની ઉત્તરે આવેલી છે જ્યારે અત્રે નં ૨પવાળા પ્રદેશને તેા, કાન્યકુબ્જની દક્ષિણે (અથવા વધારે સ્પષ્ટ કરીએ તેા અગ્નિખૂણે) તેમજ ગંગા નદીની દક્ષિણે ડેાવાનું તે ગ્રન્થમાં કહેલ છે, જેનું સ્પષ્ટીકરણ કરતાં પ્રા. ભા. ૧, પૃ. ૭૮ માં મારે જણાવવું પડયું કે “ અંગ્રેજી શબ્દોમાં લખવામાં આવતી એક પ્રજા છે, જેનું નામ આયુા જ છે અને તેના પ્રાંત, ચીનાઇ યાત્રિઓના લખવા પ્રમાણે O-yu-to. કહેવાતા અને તેની રાજધાની Sachi હતી. વળી તે સ્થળને કાન્યકુબ્જના અગ્નિખૂણે (Southeast) આવી રહ્યાનું બતાવ્યું છે, જ્યારે ઇતિહાસકારાએ ( રે. વે. વ. ના લેખકે ) આયુદ્ધાઝને ખલે અયેાધ્યા ગણીને ( કયાં એક પ્રજાનું નામ અને કયાં એક શહેરનું નામ) તેના રાજનગરને ( Sachi=Saket ) ઠરાવી દીધું. કારણ કે સાકેત તે અયાખ્યાનું બીજું નામ હતું. કયાં સાંચી અને કયાં સાકેત ? ( એ શબ્દોમાં ક્રાઇ જાતના મેળ ખરા ?) પશુ તેમની આ ભૂલ, તે ઉપરથીજ સાબિત થાય છે કે ચોનાઈ યાત્રિકાએ સાચીને કાન્યકુબ્જ (કનેાજ)ના અગ્નિખૂણે હાવાનું જણાવ્યું છે. જ્યારે અયાખ્યા ઉર્ફે સાકેત તા, કનેાજની ઉત્તરે કેટલાય માઇલ ઉપર આવેલું છે. (કયાં અગ્નિખૂણા એટલે south-east અને કયાં ઉત્તર એટલે north? શું ઉત્તરે આવેલું શહેર દક્ષિણે આવ્યાનું લખી શકાય ખરૂં? તેમજ South & North તે બંને એક કહી શકાય ખરાં? મતલબ ૐ અયાખ્યા પણ જુદું અને આયુદ્ધાઝ પણ જુદાં; અને તેથી જ સઈ ભૂલ ઉપસ્થિત થવા પામી છે. ” આટલા વિવેચનથી સ્પષ્ટ થશે કૅ નં. ૨૫ના પ્રદેશને અયાખ્યા ઠરાવતા અભિપ્રાય તા મૂળ લખાણના જ છે. (૨) આ અયાખ્યા શબ્દ સંબંધમાં આચાર્યશ્રી વિજયેન્દ્રસૂરિએ પણ પેાતે લખેલ “પ્રાચીન ભારતવનું સિંહાવલોકન' નામક પુસ્તકમાં ઉપરનાજ વિદ્વાન પંડિતની પેઠે ઉદગાર કાઢયા છે. તે પુસ્તકના પૃ.૧૦૭માં તે પેાતાના અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવે છે કે ‘ઉપરની હકીકતથી ભાવાર્થ એવા નીકળે છે કે અપેાવ્યા એ વાસ્તવમાં અયેાવ્યા નથી પણુ આયુદ્ધાઝ છે.’* ઉપરના પારિગ્રાફમાં પં.શર્માજીને ઉત્તર અપાયા છે તે જ અત્ર પણ લાગુ પડવાનું સમજી લેવું. આ પ્રમાણે આચાર્ય મહારાજે એક જ ઠેકાણે આવા વર્તાવ કર્યાં છે એમ નથી પરન્તુ, અશાકના શિલાલેખા ઉપર દષ્ટિપાત” નામની જે એક પુસ્તિકા તેમણે બહાર પાડી છે તેમાં પણ (૬) ઉપરના વિદ્વાને અને આચાર્ચીશ્રીએ લખેલ શબ્દો અક્ષરશ: એક ખીજાની કાપી જ દેખાય છે. ઉપરાંત ‘ડાકટર શાહી' શબ્દ જે ઉપરના વિદ્વાને વાપર્યા છે તે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આચાર્યશ્રીએ જ ઘડેલ છે. એટલે આ બન્નેને કેમ જાણે પરસ્પર પ્રેરણા ન મળી હોય તેવા વર્તાવ થઇ જતા પણ જણાય છે. www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ રાખ્યું છે; અનેક ભિન્ન મત ધરા ભારતવર્ષ ] " તે જ મિશાલે કામ લીધે વિદ્વાનાનાં મંતવ્યેા–વિદ્યાનાથી વતા હાઈ, કેવળ તેને ઉદ્ધૃત કરી મારા પુસ્તક આલેખનમાં તે ઉપર મે' વિવાદ કર્યાં છે. એટલે કે ઉદ્ધૃત કરેલ મંતવ્યેા મારાં નથી, છતાં તેવાં અવતરણ મારાં જ વિધાના છે એમ ગણી તે પુસ્તિકામાં તેમજ તેમના પ્રકાશિત અન્ય ગ્રંથામાં, અવકાશ મળતાં જ તેની સારી રીતે ખબર લઈ લીધી છે. આવાં ચારેક દૃષ્ટાંતે તેમણે પુસ્તિકા બહાર પાડી, તે અરસામાં જ મુંબઈના સાપ્તાહિક “ ગુજરાતી પત્ર ”ના તા. ૨૫૧૦–૩૬ના અંકમાં પૃ. ૧૫૯૩ ઉપર મેં ટાંકી બતાવ્યાં છે. વાચકવર્ગને તેના ખ્યાલ મળી શકે તે સારૂ તે પત્રમાંથી તેની નકલ અત્રે ઉતારૂં છું:~ (૧૦-૧૧) પૃ. ૪૯૭ ઉપર તેમણે મારૂં મંતવ્ય ઉતાર્યું છે તેના શબ્દો આ પ્રમાણે છે << અત્યાર સુધી સર્વેની માન્યતા એમ છે, કે અશાક અને પ્રિયદર્શિન તે બંને એક જ વ્યક્તિ છે, જ્યારે મારા મંતવ્ય પ્રમાણે તે અને ભિન્ન ભિન્ન વ્યક્તિએ લાગે છે અને અશાક પછી તેના પૌત્ર રાજા પ્રિયદર્શિને રાજ્યની લગામ ગ્રહણુ કરી છે”—“બાદ પ્રિયદર્શિન ઉર્ફે સમ્રાટ સંપ્રતિ થયા, એમ કહીને તેમણે પ્રિયશિન અને સંપ્રતિની અભિન્નતા સ્વીકારી છે” એટલે એમ તે તેઓએ સ્વીકાર્યું છે કે, મારે મત નીચે પ્રમાણે or છે. (૧) અશાક એક વ્યક્તિ છે (૨) પ્રિયદર્શિન ખીજી વ્યકિત છે. (૩) પ્રિયદર્શિનનું ખીજું નામ સંપ્રતિ છે. (૪) શાક પછી તેને પૌત્ર પ્રિયદર્શન ઉર્ફે સંપ્રતિ ગાદીએે આવ્યે છે. આ પ્રમાણે મારા મતનું ઉચ્ચારણ કરે છે, છતાં પોતે પૃ. ૩૬ ઉપર જણાવે છે કે, “ સેન્ટ્રેકાટસ એટલે અશાક એમ માની લઈએ તેા અશેાકને લેખક મહાશય સંપ્રતિ માને છે. ” એટલે કે અશેાકને હું સંપ્રતિ માનું છું. વળી પૃ. ૬૦ ઉપર લખે છે કે, “ લેખકે અશેક અને સંપ્રતિ ( પ્રિયદર્શિન )ને એક ગણી અશાકને ઉડાડી મૂકયા છે એટલે કે અશોક નામે વ્યક્તિ નથી થઈ ’ (૭) આ અવતરણમાંના સઘળાં પૃષ્ઠ ઉપરાંત * અરોમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૩૧૭ એમ મારૂં માનવું ગણાવે છે. હવે વિચારો કે એક વખત ઉપરની ચાર વસ્તુસ્થિતિ મારાં મંતવ્ય તરીકે પેતે લેખાવે છે અને ખીજી વખતે પાછી તેનાથી ઉલ્ટી જ સ્થિતિ મારાં મંતવ્ય તરીકે તેઓશ્રી મનાવવા મથે છે. આ બધામાં શું સમજવું? અને મારાં મંતવ્ય તરીકે તેઓ કયાંથી લાવ્યા? ( ૧૨-૧૩ ) તેવી જ રીતે રૃ. ૧૯ ઉપર ડૉ. પીટરસનનું, પૃ. ૩૦ ઉપર ડૉ. ભાંડારકરનું, અને પૂ. ૫૦-૫૧ ઉપર ડૉ. ફ્લીટ આદિનું–એમ વિદ્વાનેાનાં મંતવ્યેા ટાંકી તે ઉપર મેં વિવેચન કર્યું છે; તે ત્રણે મતે કેમ જાણે મારા જ હાય ? ( જો કે મેં તે પાછા તેમાં સુધારા જ સુચવ્યા છે) કાઈ એવા નિયમ હાતા નથી કે એક જણે અમુક મત દર્શાવ્યા તે જ મત સર્વેએ ગ્રહણ કરવા જ જોઇએ. અરે આ તેા પ્રથમ દર્શની હકીકતા ચાલે છે, તેમાં તે અનેક મતમતાંતર નજરે પડે, પણ કેટલીક બાબતે તા સિદ્ધ થયેલી હાય છેજ છતાંયે નવી હકીકતા ઉપલબ્ધ થતાં તે સિદ્ધ થયેલીને પણ ફેરવવી પડે એમ ગણીને પોતે પોતાના મત દર્શાવવા મંડી પડયા છે. વાસ્તવિક તા એમ કહેવાય કે, તે ત્રણે વિદ્વાનાના મતથી જુદા પડી જેમ મેં સુધારા સૂચભ્યા તેમ તેઓ પાતે પણ સુધારા સૂચવી શકે. આમાં એકલા મને જ ઉધડે લેવાનું ધારણ તેમણે જે સ્ત્રીકાર્યું છે તેને બદલે જે વિદ્વાનેનાં મતથ્યો છે તેમને પણ ઉધડા લેવા હતા. અથવા એમજ કહેવું જોઈતું હતું કે આને અર્થ આમજ થાય છે માટે તે ઉપર કાઈ એ હવે સુધારા સૂચવવા જ જોઇએ નહીં. ઉપરના અવતરણથી વાચક તરત ખ્યાલ બાંધી શકશે કે, વસ્તુસ્થિતિ કયાં તે કેવી છે! kr (૪) યેાધ્યા શબ્દ ઉપર ટીકા કરનાર, (૧)માં દર્શાવેલ સાહિત્યમનીષી પં. જ્યેષ્ઠારામ શર્માજીએ મારૂં કથન ટાંકીને તા. ૧૩-૨-૩૮ ના “ જૈન ” સાપ્તાહિકમાં પૃ. ૧૬૧ ઉપર “ સેનાધિપતિ મગેન્દ્ર રાજા પુષ્યમિત્ર અને કલિંગાધિપતિ સમ્રાટ મહારાજા ના શિલાલેખા ઉપર દૃષ્ટિપાત''વાળી પુસ્તિકાનાં સમજવાં, www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ ! પ્રાચીન ૩૧૮ ] ઉકેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ ખારવેલ” શિર્ષક નીચે પોતાના વિચાર લગભગ પા હકીકત પણ તેમાં વર્ણવી છે. એટલે પછી તેને તે કોલમ ભરીને દર્શાવ્યા છે. તેમના મુખ્ય શબ્દો આ શું, પણ તેના પુત્રને કે કઈ વંશજને હું જેનધમ પ્રમાણે છે – ઠરાવવાનો પ્રયત્ન કરું તે તો, સસલાને શિંગડા હોવાનું “ડે. સાહેબે “પ્રાચીન ભારતવર્ષ'માંના સત્તાધીશ જણાવ્યા જેવું જ લેખાય. છતાંય એક વસ્તુ યાદ રા , પૃ. ૧૦૫ ૧૭૦, ૩૨૪ માં વેદધર્માવલંબી આવે છે, ને સંભવ છે કે તેને અનુલક્ષીને તેમણે બ્રાહ્મણ રાજા પુષ્યમિત્રને બારબાર હાથીગુંફાની “નંદવંશમાંને આઠમો નંદ ” એવા શબ્દો લખ્યા શિલાલેખને સહારો લઈ જૈનધમાં ક્ષત્રિય રાજા હોય. હકીકત એમ છે કે, હાથીગુંફાના લેખમાં નંદ વંશમાંને આઠમે નંદ' બનાવી દીધો છે. જે કલિગપતિ ચક્રવતી ખારવેલે મગધપતિ બૃહસ્પતિ સાહિત્યમાં સત્યથી વેગળું છે.” મિત્રને તથા આંધ્રપતિ શ્રીમુખ શાતકરણિને હરાવ્યાને આ શબ્દો કેવા યથાર્થ છે તેની હકીકત તપાસીએ. ઉલ્લેખ છે. પરંતુ આ બૃહસ્પતિમિત્ર કેણુ તેની તેમણે સત્તાધીશ રાજ્યને નિર્દેશ કરેલ છે તેનું માહિતી વિદ્વાનોને મળતી ન હોવાથી, બૃહસ્પતિનું વર્ણન “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તક ૧ લામાં મેં પર્યાયવાચી નામ પુષ્ય થઈ શકે છે, માટે આપ્યું છે. તે પુસ્તકના પૃ ૧૦૫, ૧૭૦ અને ૩૨૪ બહસ્પતિમિત્ર અને પુષ્યમિત્ર એક જ વ્યકિત છે માંથી એક ઉપર આ વિષયનું આલેખન જ નથી એમ ઠરાવી દીધું છે. તથા પુષ્યમિત્રને સમય કરાયું. ત્યાં તે અન્ય વિષયને અધિકાર વર્ણવા પૂ. ૧૮૮ લગભગનો હોવાથી ખારવેલ અને શ્રીમુખને છે. એટલે તેમણે ટકેલ શબ્દોની ગોત કરવી તે સમય પણ તે જ પ્રમાણે માની લીધા છે. પરંતુ બહનિરર્થક ગણાય. છતાં તેમના લેખની મિતિ તા. સ્મૃતિમિત્ર, તે મગધ સામ્રાજ્ય ઉપર અધિકાર ભોગવી ૧૩-૨-૩૮ ની હોવાથી, તે મુદત સુધીમાં પ્રાચીન રહેલ નંદવંશી નવ નંદ રાજાઓમાંને આઠમ નંદ હતો; ભારતવર્ષની મારી ગુજરાતી શ્રેણીના ભાગ ૨-૩ ને તેને રાજકાળ ઈ. સ. પૂ. ૪૧૫ થી ૪૧૨નો, તેને અને અંગ્રેજી શ્રેણી (Ancient India) નો હરાવનાર ખારવેલો સમય ઈ. સ. પૂ. ૪ર પ્રથમ ભાગ બહાર પડી ગયા હતા. તેમાંના કેઈમાંથી ૩૯૩ ને, અને તેના સમકાલીન આંધ્રુવંશના સ્થાપક કદાચ ઉતારે લેવાયો હોય તે ગણત્રીએ મજકુર શ્રીમુખને ઈ. સ. ૪૭ થી ૪૧૪નો છે એમ તે ત્રણે પુસ્તક પણ જઈ વાળ્યાં; તે તે તે પૃએ પ્રત્યેકનાં જીવનવૃત્તાંત લખતી વખતે અનેક પૂરાવાઓ તેમાં પણ અન્ય વિષયે જ સમજાવેલ દેખાયા. એટલે અને પ્રમાણો આપી મેં સાબિત કર્યું છે. મતલબ મૂળ શબ્દ મેં ક્યા લખેલ છે અને તેમની ટીકા કે મારા મંતવ્ય પ્રમાણે ખારવેલ, શ્રીમુખ અને કેટલી વાજબી છે તે તપાસવાનો મારો હેતુ અફળ આઠમ નંદ ઉર્ફે બહસ્પતિમિત્ર એ ત્રણે જણે થયો. પરંતુ તેમણે ટાંકેલ શબ્દને ભાવાર્થ તે સ્પષ્ટ સમકાલીન હતા જ, પરંતુ પુષ્યમિત્ર તે તેમના પછી છે એટલે તે ઉપર મારે ખુલાસો રજુ કરી શકીશ, લગભગ અઢી વર્ષ થયા છે. આ ચાર વ્યકિતઓ વેદધર્માવલંબી બ્રાહ્મણ રાજા પુષ્યમિત્રને મેં માની, પ્રથમની ત્રણ જૈનધર્મો છે જ્યારે પુષ્યમિત્ર કદાપી જૈનધમ કહ્યો નથી; એટલું જ નહિ પણ વૈદિકધમ છે. એટલે જ બહસ્પતિમિત્ર ઉફે આઠમા તે કિંચિત પ્રયાસ પણ કર્યો નથી. ઉલટું પુષ્યમિત્ર નદને મેં જેનધર્મી કહ્યો છે અને બહસ્પતિમિત્ર શુંગવંશી ગણાતો હોવાથી તેને એકલાને નહિં, પણ તથા પુષ્યમિત્રને ભિન્ન ભિન્ન માન્યા છે. છતાં તેમની તેના આખાયે શુંગવંશને ચુસ્ત વૈદકમતાનુયાયી મેં પિતાની માન્યતાની પેઠે હું પણ પુષ્યમિત્રને લેખ છે. તેમનો આખાયે ઈતિહાસ પૃ. ૩ માં બહસ્પતિમિત્ર જે લેખું છું તેવી ક૯૫ના ૫. શર્માજીએ અપાયેલ છે. વળી તેણે તથા તેના પુત્ર અગ્નિમિત્રે ઘડી કાઢી છે તથા પિતાના ત્રાજવે બીજાની માન્યતાને પિડિત પતંજલિના નેતૃત્વ નીચે અશ્વમેધ યજ્ઞો કર્યાની ન્યાય ઉપર પ્રમાણે તેળી કાઢો દેખાય છે, કોણ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ ' ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ ૩૧૯ કેટલે દેષિત છે તે આટલા ખુલાસાથી વાચકે થયેલી શંકાનું નિવારણ થયેલું સમજશે તેમજ મારા સ્વયં વિચારી શકશે. કોઈ શબ્દથી પૂ. પંન્યાસજી મહારાજનું મન દુઃખાયું બીજાની માન્યતાને મારી હેવાનું માની લઈ હેય તે ત્રિવિધ ત્રિવિધે તેમની પણ ક્ષમા ચાહું છું. જે અનેક આરોપ મારા ઉપર મૂકાયા હતા તેમાંના હવે પૂ. આ. ભ. શ્રી ઈન્દ્રવિજયસૂરિજીએ પૂછેલા નમુના તરીકે ચાર પાંચ ઉપર પ્રમાણે બતાવ્યો છે. મુખ્ય મુખ્ય પ્રશ્નોના ઉત્તર – જે સીધા સવાલરૂપે કેવળ અભ્યાસીની દૃષ્ટિથી પ્રશ્નો પ્રશ્ન (૧) ચંપા નવી કે જૂની ? અંગદેશ કક્ષા પૂછાયા લાગે છે તેના ખુલાસા હવે આપું છું. આવ્યો ? ઉત્તરે જણાવવાનું કે, મુંબઈ સમાચાર” પત્રના તા. ૩૧-૮-૧૯૩૭ પ્રાચીન સમયે અંગદેશની રાજધાની ચંપાનગરી મંગળવારના અંકમાં શ્રીયુત ફતેહચંદ વીઠલદાસે લગભગ હતી. તેના શાસક રાજા દધિવાહનના સમયે કૌશંબીપતિ બે ડઝન જેટલા ખુલાસા પૂછળ્યા છે. તેમાંના ઘણા- શતાનિક ચડાઈ લઈ આવ્યો હતો: તેણે તે નગરીને ખરાનો સમાવેશ પૂ. આ. મ. ઈન્દ્રવિજયસૂરિજીએ લુંટી તથા ભાંગી હતી. તે નગરીને પાછી સમરાવી ઉપસ્થિત કરેલા પ્રશ્નોમાં થઈ જતું હોવાથી પૃથકપણે કરીને રાજા અજાતશત્રુ-ઉર્ફે કૂણિકે પિતાની રાજધાની તેનો ઉત્તર વાળવા આવશ્યકતા રહેતી નથી. પરંતુ બનાવી હતી. આ પ્રમાણે હકીકત છે, તે સર્વસંમત ઐતિહાસિક પ્રશ્નને નહીં સ્પર્શતે-જે એક મુદ્દો તેઓએ છે. પ્રશ્ન એ છે કે, અંગદેશના અને ચંપાનગરીના મારા લક્ષ ઉપર મૂકયો છે તે માટે તેમને ઉપકાર સ્થાન વિષેને છે. મારી માન્યતા પ્રમાણે અંગદેશનું માનું અને તે અંગે ખુલાસો કરવાની મારી ફરજ સ્થાન, પ્રા. ભા. પુ. ૧, પૃ. ૪૬ ઉપરના નકશામાં સમજું છું. આ મુદ્દા અમારા સંપ્રદાયના પૂ. પંન્યાસજી બતાવ્યા પ્રમાણે, જે ભાગને વર્તમાન કાળે મધ્યપ્રાંત મહારાજ કલ્યાણવિજયજી મહારાજ પરત્વેને છે. મારા વાળો ભાગ કહેવાય છે અને જેને મહાકેશલ– પુસ્તકનો ત્રીજો ભાગ બહાર પાડ્યો ત્યારે તેઓશ્રી વિદર્ભ તરીકે એક વખત એાળખવામાં આવતું હતું. ભલે પન્યાસપદવીથી વિભૂષિત નહતા. પરંતુ વિરતી- તે પ્રદેશ છે; જ્યારે તેમની માન્યતા બંગાળ ઈલાકામાં પણાને પામેલ કઈ પણું મુનિરાજ માટે દરેક જૈનને જેને વર્તમાનકાળે ભાગલપુર જીલ્લો કહેવાય છે ને પૂજ્યભાવ હોવો જોઈએ તે શંકારહિત છે. તેમાં કે જ્યાં ચંપા નામનું શહેર-ગામ આવેલું છે તેને જ : આ મહાપુરુષને ભલે મેં નજરે દર્શન કરી વાંધો નથી, અંગદેશ અને તે જ ચંપાનગરી હેવાની થાય છે. છતાં તેમણે રચેલાં ઐતિહાસિક પુસ્તક ગષણાપૂર્વક એટલે એક વખત જે અંગદેશનું સ્થાન નક્કી કરી વાંચવાનો લાભ તે લીધી જ છે. અને તેઓશ્રી પ્રત્યે શકાય તે રજિગર ચંપાનું સ્થળ તે આપોઆપ હું કે ભાવ ધરાવું છું તે તેમના માટે પુ. ૩, ૫. સિદ્ધ થઈ જશે. ૧૦માં નિમ્નલિખિત મારા શબ્દોથી પણ સ્પષ્ટ થાય પ્રથમ આપણે તેમની દલીલ તપાસીએ. તેમણે છે જ. “આમનું નામ મુનિશ્રી કલ્યાણવિજય છે. તેઓ પ્રગટ કરેલા “પ્રાચીન ભારતવર્ષનું સિંહાવલોકન” ઇતિહાસના બહુ જ ઊંડા અભ્યાસી છે. જૈનમુનિઓમાં નામના ગ્રંથમાં આ પ્રશ્ન માટે પૃ. ૩૩ થી ૬૦ સુધીના જે કાઈ ગયાગાંઠથા ઇતિહાસના અભ્યાસીઓ ગર્ણય લગભગ ૨૭–૨૮ પૃષ્ઠ રોક્યાં છે. તેમાં પૃષ્ઠ ૪૦ ઉપર છે તેઓમાં આમનો દરજ્જો બહુ ઊંચો મનાય છે”. વિધાન કર્યું છે કે--“ચંપાનગરી એ પૂર્વમાં આવેલા આ શબ્દો વાંચી શ્રીયુત ફતેહચંદભાઈ પિતાના મનમાં અંગદેશની રાજધાની છે. જૂની ચંપાને સ્થાને જ (૮) શ્રીયુત ફતેહચંદના સવાલ પણ પૂ. આ. મ. દેખાઈ જાય છે. આ અનુમાન સાચું પડે તે ઉપર નં. ઈન્દ્રવિજયસૂરિજીના પ્રશ્નોને તત્વમાં મળતા હોઈ, કેમ જાણે ૬ની ટીકામાં પં. શર્માજીની જે સ્થિતિ છે તે જ શ્રીયુત તેમના જ તરફની પ્રેરણા મળતાં પ્રસિદ્ધ કર્યા હોય એવું ફતેહચંદની પણ ગણાવી રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ પ્રાચીન નવી ચંપા વસાવેલી છે અને ગંગા નદીના કિનારે આવ્યાનું તે દેખાતું નથી જ. મતલબ કે તેવીસે પૂરાવા ઉપર છે”. આ આખાયે વાક્યના ત્રણ ભાગ થાય તેમના મતની પુષ્ટિ આપવા લગભગ નિર્બળ જેવા છે. પ્રથમના બે માટે તે, ઉપર લખ્યા પ્રમાણે બન્ને ગણાશે. ઉલટું તેમાંથી કેટલીક એવી હકીકત તારવી સહમત છીએ. માત્ર ત્રીજો ભાગ જે ચંપાનું સ્થાન શકાય છે, કે જે મારા મતને સમર્થન આપનારી છે ગંગાના કિનારા ઉપર લેખવે છે, તે બાબત ભિન્નતા જે આપણે આગળ ઉપર જોઇશું. હવે અંગદેશ વિશેની છે. ચંપાનું સ્થાન ગંગાના કિનારે હવા સંબંધી તેમણે તેમની દલીલો તપાસીએ, લગભગ તેવીસ દલીલે રજુ કરી છે. તે સર્વે, જેમ ચંપા વિશે ૨૩ પુરાવા આવ્યા છે તેમ પુસ્તકના આધારે જ લેવાયેલી છે. એક શિલાલેખ, અંગદેશ વિશે પણ ૨૩ પુરાવા આપ્યા છે. ચંપા સિક કે સમયાવળીને અનુસરીને લેવાઈ નથી જ તેટલે પરત્વે તે પાંચ છ અતિ પ્રાચીન પૂરાવા લેખાય તેવા દરજજે તેના જેટલી વજનદાર ન ગણાય (ઉપરમાં હજુયે નજરે પડે છે. પરંતુ અંગદેશ વિશેના કેઈ પણ પૃ. ૨૮૯ જુઓ). વળી તેમાંનો મેટોભાગ એવા પુસ્ત- તેવા પ્રાચીન નથી જ. ફાહીયાન કે હયુએનશાંગ જેવા કોને છે કે, જેને આપણે પાશ્ચાત્ય કેળવણીને હિંદમાં યાત્રિકના વર્ણનને જરૂર પ્રાચીન કહી શકાય પરંતુ પ્રચાર થયા બાદ રચ્યા હોવાનું કહી શકાય; ને જેમાં ભૂલવું જોઇતું નથી કે તેમને સમય ઈ. સ.ની એવાં કેટલાયે વિધાનોનો સમાવેશ કરાઇ ગયો છે કે, ત્રણથી છ સદીનો છે. એટલે કે જે સમયની આપણે જે પ્રાચીન સમયને બંધબેસતા થવા માટે કલ્પનાથી હકીકત તપાસી રહ્યા છીએ તે બાદ લગભગ એક નીપજાવી કાઢેલાં સમજાઈ શકાય છે. મારું એમ નથી હજાર વર્ષે તેમનું અસ્તિત્વ આવે છે. ઉપરાંત તેમના કહેવું કે તેની કિંમત નથી જ તેઓની કિંમત પણ વર્ણનોનાં થયેલ ભાષાંતર ઉપરજ આપણે આધાર છે જ; પરંતુ કયારે કે જ્યારે કોઈ સ્વતંત્ર પૂરાવો કે રાખ રહે છે, નહીં કે મૂળ શબ્દ ઉપર. મતલબ આધાર ન હોય ત્યારે; જેથી કરીને ઉપરોકત તેવીસ કે તે હેવાલ વિશેની જે સામગ્રી ઉપલબ્ધ થાય છે પુરાવામાંથી પાંચનેજ અતિ પ્રાચીન અને વિશ્વસનીય તેમાં ક્ષતિ રહેલી છે જ. સંપૂર્ણપણે તેમજ છેલેખી, બાકીનાને એક બાજુ મૂકી રાખી શકાશે. અથવા હતું-એમ કહી ન શકાય. છતાંયે જે કાંઇ આવા પાંચછ ને તપાસતાં. ચંપાને ગંગા નદી સાથે મળ્યું છે તેની ઉપેક્ષા તે ન જ કરી શકીએ. સંબંધ ધરાવતે માત્ર એક જ પૂરાવો જેને નં. ૬ તેવીસે અવતરણો તપાસતાં જે કાંઈ સાર કાઢી તેમણે આપ્યો છે તેને કહી શકાય તેવું છે. તેમાં પણ શકાય તેમ છે તે એટલે જ કે, અંગદેશ પૂર્વ દિશામાં “ગંગા” શબ્દ નથી પરંતુ “ જાન્હવ્યાં” છે. ગંગા આવેલ હતો, તેની રાજધાની ચંપા હતી ઉપરાંત નદીનું બીજું નામ જાહવી છે ખરું, પરંતુ તે એકલી ચંપાના સ્થાન પરત્વે પણ દિશાસૂચન થા થા છે. ગંગાનું જ નામ હોવા ઉપરાંત બીજી કઈ નદીઓને મતલબ કે, તેમની માન્યતા જે બંધાઈ છે તેને જરૂર પણ લાગુ પડતું જણાય છે કે કેમ, તે જોવું રહે છે. સમર્થન મળે છે ખરું, પરંતુ તે તો મારે પણ માન્ય એટલે તે ઉપર બહુ ભાર મૂકવાનું વાજબી ન છે. હું પણ એમ તે કહું છું જ, કે બંગાળા ઇલાકાના કહેવાય. વળી ન. ૧નો પૂરા તેમણે નિરયાવલિ પૃ. ભાગલપુર જિલ્લામાં એક ચંપા શહેર છે અને ચંપા ૧૮માંથી લઈને જે ઉધ્ધત કરેલ છે અને “ નેય અંગદેશની રાજધાની ગણાતી હોવાથી તેને અંગદેશ Twાનારી તેને વવાદ ” શબ્દ મોટા અક્ષરે તરીકે ઓળખાવાય છે. પરંતુ આ અંગદેશ અને લખી ધ્યાન ખેંચ્યું છે, તેમાંયે ગંગાનદીને ઉલ્લેખ ચંપા શહેર તે નવાં વસેલાં છે. તેને જુના અંગદેશ અને () યુએન રચિત પુસ્તકનાં ભાષાંતરમાં એવી ક્ષતિ રદનાં વર્ણનમાંથી મળી આવે છે એટલે કે આ ભાષારહી ગઈ છે. તેનાં દષ્ટાંત પ્રા. ભા. પુ. ૧ના ત્રીજા પરિ. તરીમાં ક્ષતિ રહી ગઈ છે તે સિદ્ધ થયેલ સમજવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ * [ ૩૨૧ જૂની ચપાનગરી સાથે સંબંધ જ નથી (જુઓ પ્રા. ભા. માટે તેણે પ્રથમ મગધપતિ સાથે યુદ્ધમાં ઉતરવું પુ. ૧, પૃ. ૧૧૪, ટીકા ૩૩ વગેરે). આ જુના અંગ- જોઈએ. તેમ બન્યાનું ઈતિહાસમાં કયાંય શેડ્યું દેશ અને જૂની ચંપાનગરીના મુદાનું નિરાકરણ તેમણે જડતું નથી. એટલે ભાગલપુર જીલ્લાવાળા સ્થાનને આપેલા ૨૩ પૂરાવામાંના એકમાંથી પ્રાપ્ત થતું નથી. આપણી વિચારણામાંથી તરત બાપ્ત કરી નાંખવો માત્ર હજી એટલું ઠરાવી શકાશે કે કાહીયાનના સમયે- રહે છે. આ સિવાય અન્ય સ્થાને જે ઉલ્લેખ આવતો ઈ. સ.ની ત્રીજી ચોથી શતાબ્દિ વખતે-બંગાલ ઈલા- હાય તો તેની શોધ કરવી રહે છે. કાવાળા અંગદેશ અને ચંપાનગરીનું અસ્તિત્વ થઈ (૧) પૂ. આ. મહારાજશ્રીએ જે ૨૩ પ્રમાણ જવા પામ્યું હતું. પરંતુ તે દેશ અને સ્થાન જ, રાજા બતાવ્યાં છે તેમાં . ૬ ઢામાં ચંપાનગરીને દધિવાહન અને રાજા અજાતશત્રના સમયે પણ હતાં સ્પષ્ટ ઉલ્લેખ આવે છે. તે વિશે વિવેચન એમ તે શોધી કાઢવું જ રહે છે. આ બધી ભાંજગડ કરતાં પોતે જણાવે છે કે, આ કથને નળરાજાના એક નામની બે વસ્તુઓ-જુની અને નવી–હોવાથી અધિકારમાં પ્રાચીન ચંપાની બાબતનું છે. કયા ઉભી થવા પામી છે એમ સહજ સમજાય છે, એટલે પ્રસંગનું તે કથન છે. તે છે કે આપણે કહી આ બીજું સ્થાન કયાં આવ્યું તે હવે તપાસીએ. શકતા નથી પરંતુ એમ તે અનુમાન દોરી શકાય જૈનશાસ્ત્રોમાં જણાવાયું છે કે, વત્સપતિ રાજા છે કે નળ રાજાનો નિષધદેરા જે હતું તેનું પાણી શતાનિકે અંગદેશના દધિવાહન ઉપર એક જ રાતમાં ૧૦ રાજ્ય તે હોવું જોઈએ. આ નિષધદેશનું સ્થાન ચડાઈ કરીને તેને હરાવ્યો હતો તથા તેની રાજધાની વર્તમાને ઝાંસી–ગ્વાલિયર જ્યાં આવેલ છે તે પ્રદેશ ચંપાનગરીને લૂંટીને ભાંગી તેડી નાંખી હતી. આ ઉપ- ગણાતું હતું. ફલિત એ થયું કે, ઝાંસી અને ગ્વાલિયર રથી સમજાય છે કે, વસંદેશ અને અંગદેશ બંનેની હદ પાસેનું તે સ્થાન થયું; અને અંગદેશ-ચંપાનગર પૂર્વ પાસે પાસે જ આવેલ હોવી જોઈએ; તેમાં વત્સદેશનું દશામાં લેખાય છે એટલે. ઝાંસી–ગ્વાલિયરની પૂર્વ સ્થાન તો વર્તમાનકાળના અલ્હાબાદ-પ્રયાગ શહેરવાળા દિશાએ તેમજ પડોશમાં તે દેશ આવ્યાનું સમજાયું. ભાગમાં નક્કી જ છે, તે વિશે બે મત નથી જ; જેથી (૨) પૃ. ૪ર ઉપર તેમણે ટાંકેલ નં. ૧૧ના માનવું રહે છે કે, અંગદેશની હદ–ગમે તે દિશાએ- પૂરાવામાં આ પ્રમાણે શબ્દો છે. “ઇસ વાતે વિદેશને અડીને હોવી જોઈએ. પરંતુ પ્રાચીન કેશમ્બીનગરી મેં ચપ્પાનગરી, કુછ બહુત દૂર નહીં ગ્રંથોમાં પૂર્વ દિશામાં અંગદેશ હોવાનું જ્યાં ને ત્યાં થી. અરે ચંપાનગરી કે પાસ ગંગા નદી વહેતી હે... વર્ણન આવતું હોવાથી, વત્સદેશની પૂર્વ દિશામાં જ નિરયાવલિકા સૂત્રમે ભી સાફ લિખા હૈ કિ ચંપાઅંગદેશનું સ્થાન હશે એટલું તે નક્કી થાય છે જ. નગરી કે પાસ ગંગા મહાનદી વહતી હૈ. ઇસ વાસ્તે ઉપરમાં જણાવેલ ભાગલપુર જીલાવાળા પ્રદેશ જોકે શતાનિક રાજા લશ્કર કે સાથ હિલે નાવામાં બેસી વત્સની પૂર્વમાં તો છે જ, છતાં તેને સ્વીકાર કરવામાં જમના નદીમે ચલા. પીછે પ્રયાગ કે અર્થાત મુખ્ય બાધ તે એ આવે છે કે, તે બેની વચ્ચે (અલહાબાદ) કે પાસ જહાં જમના નદી ગંગા સ્થળને ઘણું અંતર આવી જાય છે અને જે ભૂમિ મહાનદીમે મીલ ગઈ તબ ગંગાર્મ નવા સે ચલ કર વચ્ચે આવે છે તેને મગધદેશ કહેવાતો હતો. એટલે ચંપાનગરી કે એક હી રાત્રીમેં પહુચ ગયા". ઉપરના દેખીતું જ છે કે, જે વત્સપતિને ત્યાંસુધી જવું હોય શબ્દોથી નીચેની બાબતો સમજી શકાય છે. (અ) તે મગધની ભૂમિને ખૂદીને જ જવું પડે. અને તે કાશંબી અને ચંપાની વચ્ચે બહુ અંતર નહોતું. (૧૦) ઈંત પૂર્વ નોલેજો: રતાની નિરીયા કે गत्वारुणत् पुरी चंपां झंपासमसमागमः ।। त्रिशष्ठिशलाकापुरुष चरित्र –૧૦ છો. ૧૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ૩૨૨ ] (આ) ચંપાનગરીની પાસે ગંગા નદી વહે છે એટલે ગંગા નદી ઉપર જ ચંપા છે એમ નિરધાર થતા નથી; ગંગાને કાંઠે પણ હેાય કે બહુ નજીકમાં પણ્ હાય (ઈ) અલ્હાબાદથી ચંપા જતાં-નદીના પ્રવાહથી– એક રાત્રી જેટલા સમય લાગે છે. એક રાત્રીમાં કેટલું અંતર તે સમયે જળમાર્ગે કાપી શકાતું તે જોકે ઉપરના કથનથી તારવી શકાતું નથી, પરંતુ કૌશંખીપતિ શતાનિક રાજાને પ્રથમ કૌશંખીથી અલ્હાબાદ સુધી (૨૮-૩૦ માઈલનું છેટું ગણાય છે) જતા જણાવ્યેા છે અને તે બાદ એક રાત્રીને પ્રવાસ લખ્યા છે. વળી કૌશંખીથી ચંપા બહુ દૂર નથી એમ સ્પષ્ટ લખ્યું છે એટલે આ બધા સંયાગાનું એકીકરણ કરતાં કૌશંખીથી ચંપાસુધીનું અંતર બહુ બહુ તો ૧૦૦થી ૧૫૦ માઇલનું જ આવશે. આ આખુંયે અંતર નદીના સીધા જ પ્રવાહમાર્ગે હાય, કે અમુક અંતર સીધા પ્રવાહે હૈાય અને પછી વાંક લેવા પડતા હોય, કે નદીપ્રવાહ મૂકીને થાડાક ભ ગ સ્થળવાટે પણ મુસાફરી કરવી પડતી હાય તે જુદી વાત છે. જે પ્રમાણે શબ્દો વપરાયા છે તે જોતાં તે સીધા પ્રવાહમાર્ગની મુસાફરી હાવા કરતાં, વાંકવાળી અથવા થેડી સ્થળમાર્ગે પણ ડ્રાય તેવી સ્થિતિ ભાસે છે. એટલે જે ખીજા પ્રકારે મુસાફરી થઈહાય તે, ૧૦૦-૧૫૦ માઈલ કરતો પણ અંતર ઘટી જાય; જ્યારે કાશખી અને ભાગલપુર વચ્ચેનું અંતર જ અત્યારે નદીના સીધા પ્રવાહે લગભગ ૪૦૦ માઇલ કે તેથી વધુ પણ થવા જાય છે. સાર એ થયા કે કૈાશંખીથી ભાગલપુર સુધી ન પડેાંચતાં, વચ્ચે જ બહુ નજીકના સ્થળે પ્રાચીન સમયે ચંપાનગરી હતી. (૩) પૃ. ૪૬ ઉપર તેમણે કાવ્યાનુશાસનનું અવતરણ કર્યું છે. તેના શબ્દો “ કાશીનગરી-વાણારસીની પેલી તરફના પૂર્વપ્રદેશ કહેવાય છે અને ત્યાં અંગ, કલિંગ તે કાસલ વિગેરે દેશ। આવેલા છે.' આ પ્રમાણે છે. અનુક્રમમાં જણાવ્યા પ્રમાણે જ કાશીથી પૂર્વદિશામાં આ ત્રણે દેશાનું સ્થાન હતું કે કેમ તે જો સ્પષ્ટ થતું નથી, પણુ વર્ણન કરવામાં સામાન્ય નિયમ જે પાળવામાં આવે છે તે જોતાં કાંઇક અનુક્રમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ્રાચીન સચવાયે હાવા જોઈએ એવું અનુમાન ારી શકાય છે. છતાં આ દેશના પરસ્પર સંબંધ દિશાપરત્વે ભલે ન સચવાયે। હાય, તેાયે સ્વભાવિક એમ તે સમજી શકાય છે કે લેખકના દષ્ટિકાણુ, કાશી-વાણારશી નગરીથી પૂર્વદિશાએ જતાં, પ્રથમ જ અંગદેશ હાવાનું જણાવવા પૂરતા હશે ખરેા. અને તેમ વધારે સંભવિત છે, કેમકે ઉપરના નં. ૨માં ઢાંકેલ ગ્ર ંથનું કથન એ છે. *, કૌશંખીથી ચંપાનું સ્થાન બહુ દૂર નથી જ. મતલબ એ થઇ કે કાશીની પૂર્વમાં લગાલગ જ અંગદેશ આવેલા હોવા જોઇએ. આ પ્રમાણે ત્રણ પુરાવા તે। શ્રી આચાર્યજી મહારાજે બતાવેલામાંથી જ તપાસી જોયા; જેમાંથી એવા તાપ નીકળ્યે કે, ચંપાનું સ્થાન કોસંબી કે કાશીથી બહુ દૂર નથી જ. વળી અન્ય પ્રમાણે પણ જોઇ લઇએ. આ ચંપા-તથા અંગદેશના સ્થાન વિશે મેં રચેલા પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૩૬થી ૧૪૮માં, તથા આ અંગદેશ ઉપર ચેવિંશી કલિંગપતિ રાજાએની સત્તા જામી પડવાથી તેને ત્રિકલિંગમાંના એક ભાગ તરીકે પણ ઓળખવામાં આવ્યા છે તેથી પુ. ૧, પૃ. ૧૬૩થી ૧૭૭ સુધી કરેલા તેના વર્ણનમાં, તેમજ ચેક્રિપતિ-કલિંગપતિના આખા વંશનું જે વૃત્તાંત પુ. ૪માં દશમખંડે આપ્યું છે તેમાં, અનેકવિધ પ્રાચીન તેમજ અર્વાચીન અને સત્તાસમાન ગણાતા લેખકાના પ્રમાણેા આપીને, આ અંગદેશ અને ચંપાનગરીના સ્થાન વિશે છૂટીછવાઇ પરંતુ ધણી જ ઉપયેાગી માહિતી આપી છે. તે સર્વનું અત્ર નિરૂપણુ કરવું અસ્થાને ગણાય. એટલે તે વાંચી જવાની માત્ર ભલામણુ જ કરવી રહે છે. છતાં સંતોષ આપવા માટે, વધારે નહીં તા બેચાર પણ, ખાસ ઉપયેાગી નીવડે તેવાં પ્રમાણુ અત્ર જરૂર ધરવાં જ રહે છે. તે 66 (૪) પ્રબંધ ચિંતામણી ભાષાંતર (મુદ્રિત,અમદાવાદ; ૧૯૦૯) પૃ. ૨૧માં જણાવે છે કે, “ શ્રેણિકના મરણુ બાદ તેને પુત્ર અશેાકચંદ્ર ગાદિએ આવ્યા. આ નગરીમાં (રાજગૃહી) પેાતાના .પિતાને કાળ થયે। તેટલા માટે તેનેા ત્યાગ કરી, કૌશાંખી નગરની પાસે નવીનચંપા નામની નગરી વસાવી તેને પેાતાની રાજ www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ ૩૨૩ ધાનો કરી.” આ શબ્દોમાં તે ક્યાંય શંકાનું સ્થાન જ છે. જ્યારે પાંડવો અને દુર્યોધન વચ્ચે હસ્તિનાપુરમાં રહેતું નથી. સ્પષ્ટ નિર્દેશ કરેલ છે કે, ચંપાનું સ્થાન હરિફાઈ ખેલાય છે ત્યારે, કર્ણ રાજપુત્ર ન હોવાના કૌશંબીની પાસે જ છે. કારણે તેને પોતાના હરિફ લખવાની અર્જુન ના (૫) જ્યાં જ્યાં ચંપાનગરીના રાજા અજાતશત્રુના પાડે છે, જેથી દુર્યોધન તુરત જ અંગદેશનું રાજ્ય મરણ સંબંધી હકીકત જણાવવામાં આવી છે ત્યાં ત્યાં કર્ણને સોંપી દે છે. હવે હસ્તિનાપુરનું રાજય મગધની સર્વ ઠેકાણે એક જ મતલબનું લખાણ દર્શાવ્યું છે કે, પૂર્વે અને પશ્ચિમે બે વિભાગમાં તે ન જ વહેંચાયેલું તેનું મૃત્યુ ચંપાદેશમાં જ થયું છે (જે દેશમાં ચંપા- હેય; અને પૂર્વ હિંદ પર તે જરાસંધનું જ પ્રભુત્વ નગરી આવેલી હોય તેનું નામ ચંપાદેશ એમ કહેવાનો છે. એટલે અંગદેશ હસ્તિનાપુરની આસપાસને કે હેતુ છે). વળી તે કુદરતી મેતે નથી મૂઓ પણ સમીપનો જ પ્રદેશ હોઈ શકે; તેમ તેને સમાવેશ પણ વિધ્યાપર્વતમાં જીત મેળવવા ગયો હતો ત્યાં મૂઓ હસ્તિનાપુરની રાજ્યસત્તામાં થતો હોવો જોઈએ. છે (જુઓ હરમન જેકેબીકૃત પરિશિષ્ટપર્વ, સર્ગ ૬, એમ હોય તો જ દુર્યોધન પિતાની મરજી પ્રમાણે પૃ. ૨૧ અને આગળ). આમાં વિંધ્યાચળ પર્વતનું અંગનું રાજ્ય કર્ણને સોંપી શકે. જરાસંઘના સામ્રાસ્થાન જ એમ સૂચવે છે કે, તે ચંપાદેશ (અંગદેશની જ્યની પેલી બાજુને પ્રદેશ તેને કબજે હોય કે તે રાજધાની ચંપાનગરી હોવાથી અંગદેશનું જ તેમાં કર્ણને તેની ભેટ ધરી શકે એ અસંભવિત જેવું જણાય સૂચન સમજવાનું છે) બંગાળમાં નહીં, પણ વિંધ્યાચળ છે. એટલે નિર્વિવાદ રીતે કહી શકાય કે અંગદેશનું પર્વતની અડોઅડ છે, એટલે કે જેને સેંટ્રલ પ્રેવીન્સીઝ સ્થાન મગધ સામ્રાજ્ય અને હસ્તિનાપુરની વચ્ચે જ કહેવાય છે તે પ્રદેશ છે. હોવું જોઈએ. (૬) અંગપતિ દધીવાહન રાજા પિતાની રાણ (૮) શિલાલેખથી પણ તે જ હકીકતને સમર્થન પદ્માવતી સાથે ક્રીડા કરવા જતાં હાથી ઉપર બેસીને મળતું રહે છે. નાનાધાટ લેખ નં. ૧માં ( જીઓ પંચમ અટવીમાં જઈ ચડે છે. તે પછી તેના અનુસંધાનમાં પરિચ્છેદે, નાગનિકાના પિતા મહારથીને અંગિય કુળદંતપુર–કંચનપુર, કલિંગદેશ, વંશદેશ આદિનું વૃત્તાંત વર્ધન ગણાવવામાં આવ્યો છે. અંગિય કુલવર્ધનનો આવે છે; જે ભાગલપુરવાળો જ તે પ્રદેશ હેત તે અર્થ અંગદેશમાં જે લે-કુટુંબ રહેતાં હતાં તેની તેની આસપાસમાં આવા નામવાળું કોઈ સ્થાન પણ વૃદ્ધિ કરનાર એવો થાય છે. મતલબ કે આ મહારનથી તેમ તેવું કાઈ અટવી પણ નથી. હજુ ત્યાંથી થીઓ તેમજ મહાજકોનું સ્થાન, જેને હાલમાં દક્ષિણ તરફ નીકળી જવાય તે કલિંગની ભૂમિ ઉપર વરાડ કહેવાય છે અને પ્રાચીન સમયે વિદર્ભ કહેતા તેમજ ત્યાંની અટવીમાં પહોંચાય ખરું. પરંતુ તે માટે હતા તે ઠરાવાયું છે. અગ્નિમિત્રે પણ જે સરદારની તો 'મગધ દેશની ભૂમિમાંથી પસાર થવું જ જોઈએ. પુત્રી માલવિકા સાથે લગ્ન કર્યું હતું તે આ વિદર્ભ તેવું કર્યાનું કયાંય જણાવાયું પણ નથી તેમ પરમુલકના પ્રાંતનો જ હતું અને સંભવ છે કે નાગનિકા તેમજ રાજાને કોઈ ભૂપતિ પોતાની ભૂમિમાંથી એમને એમ માલવિકા બનને અંગિય કુલવર્ધન મહારથીઓની પસાર થવા દે ખરો કે? એટલે માનવું જ રહે છે કે, પુત્રીઓ હતી. જેથી સમજાય છે કે, વિદર્ભ પ્રાંતઅંગદેશની હદ દક્ષિણે લંબાઈને વિંધ્યાચળ પર્વતને વરાડ પ્રાંત તે પ્રાચીન સમયના અંગદેશનો એક ભાગ અડીને આવી રહી હતી. હતો. તે માટે ત્યાંના મહારથીઓ પોતાને અગિયફલ () કાશી અને કૌશાંબી પાસે અંગદેશ, હવાને વર્ધન કહેવરાવતા હતા. પુરાવો મહાભારતમાંથી પણ મળી આવે છે. હકીકત ઉપરની આ દલીલ અને પ્રમાણેને એકત્રિત એમ છે કે, દુર્યોધન હસ્તિનાપુરના રાજવી છે. પાંડવો કરીને સાર-નિચેડ કાઢીશું તે આ પ્રમાણે મુદ્દા નીકળે ઈન્દ્રપ્રસ્થના રાજવી છે અને જરાસંધ મગધન સમ્રાટ છે -(૧) વત્સદેશની રાજધાની કૌશાંબી અને અંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ થા ૩૨૪ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન દેશની રાજધાની ચંપાનગરી વચ્ચે અંતર બહુ જૂજ તેમાં પહેલા, અષ્ટાપદપર્વત ઉપર; નં.૧૨મા ચંપાપુરીમાં; છે. (૨) રાજધાનીઓ વચ્ચે અંતર છે પરંતુ તે તે નં. ૨૨માં ગિરનાર પર્વત ઉપર અને ૨૪મા પાવાપુરીમાં દેશની હદ તે એકબીજાને અડીને જ રહેલી સમજાય છે. નિર્વાણ પામ્યા છે, જ્યારે બાકી રહેતા વીસેનું નિર્વાણ (૩) જેને હાલ મધ્યપ્રાંત કહેવાય છે તે જ મુખ્યભાગે બંગાળામાં આવેલ સમેતશિખર પર્વત ઉપર છે. પ્રાચીન સમયે અંગદેશ કહેવાત. (૪) અંગદેશની આમાંના અષ્ટાપદની તળેટીનું સ્થાન કાલેિખના સીમા દક્ષિણે વિંધ્યાચળ પર્વત પાસે અટકી જતી સ્થળે. ગિરનારનું તો શંકારહિત જ છે. પાવાપુરી હતી. આ નિર્ણયે તે બધા ગ્રંથમાંનાં વૃત્તાંત, વર્ણન (મધ્યમ અપાપા તરીકે જે પાછળથી ઓળખાઈ છે ત)નું અને દર્શાવાયલા વિધવિધ પ્રસંગે ઉપરથી તારવી સાંચી-ભિલ્લા૧૩ પ્રદેશમાં, અને સમેતશિખરનું ધૌલીકાઢેલા ગણાશે. પરંતુ જે તેને શિલાલેખને કે જળ- જાગૈડાના લેખના સ્થાને ગણાય છે; જે સર્વ હકીકત પુ. વાઈ રહેલ અન્ય સ્મારકનો ટેકે મળે તો તે વિશેષ ૨માં દર્શાવાઈ ગઈ છે. કેવળ બારમા તીર્થંકરનું નિર્વાણુસંગીન ગણાશે, અને તેમ થાય છે તેને અચૂક રીતે સ્થાન જે ચંપાપુરી હતી તેના સ્થાનનું નિર્માણ કરવું જ પ્રમાણિત વસ્તુ તરીકે જ સ્વીકારવી રહેશે. બાકી રહ્યું. પૂ. ૩૨૧-૨૪ સુધી આઠ પૂરાવાની ચચોનો ઉપરમાં બીજા વિભાગે આપણે પુરવાર કરી અંતે એમ પુરવાર કરી શક્યા છીએ, કે જેની રાજધાની ગયા છીએ (જીઓ પૃ. ૩૦૧) કે અશક અને પ્રિય- ચંપા છે તેવા અંગદેશનું સ્થાન કોસાંબી અને કાશીની દશિન બન્ને ભિન્ન હતા; તેમાં પ્રિયદર્શિન પોતે જેનલમાં પૂર્વમાં, નજીક કે અડોઅડ છે. તેમજ તેની સરહદ હતા. એટલે પ્રિયદર્શિને ઉભા કરેલ સવ નાના મોટા દક્ષિણમાં લંબાઈને ઠેઠ વિધ્યાચળ પર્વત સુધી લંબાઈ શિલાલેખ જૈનધર્મનાં સ્મારક ગણવાનાં છે. આ હતી. એટલે ઉપર દર્શાવેલી સીમાવાળા અંગદેશમાંથી સ્મારક ઉભા કરવામાં તેને આશય એ હતું કે, જે જે પ્રિયદર્શનને કઈ શિલાલેખ આપણને મળી આવે મોટા શિલાલેખો છે ત્યાં તેના જનધર્મના મહાપુરૂષ તે તે સ્થાને ચંપાનગરીનું હતું એમ આપોઆપ સિદ્ધ જેને કહી શકાય છે તે તીર્થકરોનાં મરણ થયાં છે. થયું ગણાશે. આવો એક લેખ રૂ૫નાથને છે. તે અને નાના શિલાલેખો છે ત્યાં તેનાં પિતાના સગાં. પ્રિયદરશનને તે છે જ, પરંતુ તેને નાના શિલાલેખ વહાલાં મરણ પામ્યાં છે. આ હકીકત પ્રા. ભા. ૫. તરીકે લેખાવ્યો છે એટલે આપણી બધી શરતા પળાઇ ૨માં સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે જણાવી છે. તેમ જ શકતી ન ગણાય. છતાં હવે નવા શૈધથી માલૂમ પડયું વિશેષ વિસ્તારપૂર્વક, મારા તરફથી પ્રિયદર્શિનનું છે કે, રૂપનાથના લેખના જે ત્રણ ચાર ટુકડા થઈ જીવનચરિત્ર જે તૈયાર થઈ રહ્યું છે તેમાં પણ જણા- ગયા છે તેને એકત્રિત કરતાં, તે એ મેટાલેખ વવામાં આવી છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. પરંતુ થઈ શકે છે કે ત્યાં પણ ગિરનાર પર્વતના લેખ જેવા, તેને સાર અત્રે જણાવી દઈએ. તીર્થકરનાં અને ફરમાને કેતરાયાં છે. તેમજ હાથીનું ચિહ્ન પણ પિતાનાં સગાંનાં મરણસ્થાને વચ્ચેનો ભેદ પારખી કતરાયેલું માલૂમ પડી આવ્યું છે. એટલે લગભગ નક્કી શકાય તે માટે, તેણે પ્રથમ પ્રકારનાં સ્થાન ઉપર શિલા- થઈ ગયેલું જ ગણવું રહે છે કે, રૂપનાથ લખની લેખો કે તરાવીને પિતાની સહી સૂચવતું હાથીનું ચિહ્ન જગ્યાએ જ કે તેની આસપાસમાં જ ચંપાનગરીનું મૂકયું છે જ્યારે બીજા પ્રકારનાં સ્થાને તે ચિહ્ન રહિત સ્થાન હોવું જોઈએ. વળી જ્યારે સરકારી સંશોધનખાતું રહેવા દીધાં છે. જૈનોના તીર્થકરોની સંખ્યા ૨૪ની છે. એમ જાહેર કરે છે કે, આ રૂપનાથ અને જબલપુરની (૧૧) જ્યાં પર્વત ઉપર નિર્વાણ થયું હોય ત્યાં તેની તળેટીએ શિલાલેખ પ્રિયદર્શિને ઉભો કર્યો છે એમ સમજવું, (૧૨) જુએ ઉપરની ટીકા નં. ૧૧ (૧૩) આ પાર્વતીય પ્રદેશમાં જયાથી શિલાલેખ મળી આવે (હાથીના ચિન્હોક્તિ) ત્યાં તેની તળેટી સમજવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ ૩૨૫ વચ્ચે પ્રાચીન સમયે કાઇ મોટીનગરી હાવી જોષ્ટએ તે સ્થિતિ ઉપજાવી કાઢી છે તે સમજવા, પ્રથમ મારે એમ ત્યાંના પ્રદેશમાંથી મળી આવતાં અવશેષો ઉપરથી માલૂમ પડે છે. એટલે તેા પાકાપાયે–સેાવસા–નિર્ણય જ થઇ જાય છે કે, ચંપાનગરી ત્યાં જ હતી અને તેની પાસેના પર્વત ઉપર કે તેના ઉદ્યાનમાં, બારમા તાર્થંકર નિર્વાણ પામ્યા હૈાવા જોઇએ. જો પર્વત ઉપર જ નિર્વાણું પામ્ય હોય તેા રૂપનાથ લેખની જગ્યા તે પર્વતની તળાટીનુંજ સ્થાન લેખવું અને ઉદ્યાનમાં નિર્વાણ પામ્યા હેાય તે તે સ્થાન ચંપાનગરીના, અંતિમભાગનું કે પાસેના ઉદ્યાનનું લેખવું કે જ્યાં તેમને અગ્નિદાહ દેવાયા હાય જેમ આ પ્રમાણે પુસ્તકા ચંપાનગરીના સ્થળની ચેાખવટ કરી રહ્યાં છે અને તેને શિલાલેખા પૂરાવાએ સમર્થન આપ્યું છે, તેમ પ્રાચીન સમયે ઉભા કરાયેલ સ્મારકના પણ તે હકીકતને ટેકા મળી રહ્યો છે. આ સ્મારક ભારહતસ્તૂપ સમજવા. તે સ્થાન, શ્રીમહાવીરના કૈવલ્ય કલ્યાણનું પુરવાર કરી આપતી વખતે ચંપાનગરી આ સ્થળમાં જ હાવા વિશેની કેટલીક વિગત પૃ. ૩૧૩-૧૪ ઉપર અપાઈ ગઈ છે. વળી વિશેષમાં ‘જંભીય—ગામને ૠજીવાલિકા નદી'વાળા શિર્ષકમાં નીચે વર્ણવી છે તે જીએ. આવી રીતે શિલાલેખી, સ્મારકરૂપી અને પુસ્તકામાંના-એમ સર્વે પ્રકારનાં પ્રમાણેાથી, અંગદેશની ચંપાપુરીનું સ્થાન પ્રાચીન સમયે–દધિવાહન અને અજાતશત્રુના સમયે-મધ્યપ્રાંતવાળા ભાગમાં અને જબલપુરની પાસેના રૂપનાથ શિલાલેખવાળા સ્થાને હતું એમ નક્કી થયું ગણી લેવું. ત્રણે ઉતારા આપવા જોઇએ અને પછી મારા ખૂલાસા આપવા જોઇએ કે જેથી વાસ્તવિક સ્થિતિ શું છે તે વાચક પાસે સ્પષ્ટ થઈ જાય. (પહેલા) પ્રાચીન ચંપાપુરીને નાશ ઇ. સ. પૂ. ૫૫૬માં થઈ ગયા બાદ લગભગ ત્રીસ ત્રીસ વર્ષે આ રાજા કૂણુિકવાળી ચંપાની સ્થાપના થઈ છે (પ્રા. ભા. ૧, પૃ. ૧૩૯, ટી. ૨૨); (બીજો ઉતારા) ઈ. સ. પૂ. ૫૫૭માં વત્સપતિ રાજા શતાનીકે, ચંપા ઉપર હલ્લા કરી ભાંગી નાખી હતી...એટલે કે આશરે પચીસ વર્ષે તેના પુનરૂદ્ધાર થયા એમ ગણવું (પ્રા. ભા. ૧, પૃ. ૩૭૪, ટી. ૧૫); (ત્રીને ઉતારા) વળી તે નગરી સર્વથા નાશ પામેલી નહેાતી, એટલે એ ત્રણ વર્ષમાં જ તેને પુનરૂદ્ધાર કરાવી રાજ્યપાટ ફેરવી ત્યાં રહેવા લાગ્યા (પ્રા. ભા. ૧, પૃ.૨૯૬). આ ત્રણ ઉતારામાંથી પ્રથમના એ મારા પુસ્તકની ટીકામાંના છે જ્યારે છેલ્લે મુખ્ય લખાણમાંના છે. તેમાંના મેટા અક્ષરે જે શબ્દો છે તે તેમણે ધ્યાન ખેચવા લખ્યા સમજાય છે. મારા ખૂલાસે। એ છે કે, લગભગ ત્રીસ ત્રીસ વર્ષે અને આશરે પચીસ વર્ષે, આ વાકયા શબ્દોમાં બહુ અસંગત જેવું નથી જ; કેમકે એકમાં લગભગ છે તે ખોજામાં આશરે છે. એટલે પચીસ અને ત્રીસની ગણત્રી આવી જ રહે છે. છતાંયે તેમાં કાંઇ કડાકાટ સમય દર્શાવવાના આશય નહાતા જ, તે તે “ લગભગ અને આશરે ’ શબ્દો વપરાયા છે તે ઉપરથી પણ દીવા જેવું સ્પષ્ટ દેખાઈ આવે છે, ત્રોજા ઉતારામાં જે “બે ત્રણ વર્ષમાં જ ” લખાયું છે તે પણ વાજબી છે. કૅમક આખું કથન રાજા અજાતશત્રુના બારામાં લખાયું છે. વળી તેની તરત જ પાછળ પુનરૂત્હાર કરાવી રાજ્યપાટ ફેરવી ત્યાં રહેવા ગયા.” લખાયલા શબ્દોથી તેમ જ જે પારિગ્રાફમાંથી તેમણે અવતરણ કર્યું છે તે આખું વાંચી જવાથી સ્પષ્ટ થઈ જાય તેમ છે કે,ગાદીએ આવ્યા પછી રાજા અજાતશત્રુએ “ એ ત્રણ વર્ષમાં જ '' ચંપાનગરીનેા પુનરૂદ્ધાર કરાવ્યા છે. આ શબ્દાને ચંપાનગરી ક્યારે ભાંગી તે ક્યારે વસી તેના સમય સાથે કાંઇ જ સંબંધ નથી; એટલે કે ઉપરનાં એ અવતરણાથી આ ત્રીજા અવતરણના સમય આટલા ખુલાસા ચંપાના સ્થાન વિષે થયા; હવે તેના સમય વિશે જણાવીશ. તેમણે મારા પુસ્તકમાંથી ત્રણેક ઉતારા તેમના પુસ્તકના રૃ. ૫૩ ઉપર નાંખ્યા છે અને છેવટે પૃ. ૫૪ ઉપર પેાતાના અભિપ્રાય જાહેર કર્યો છે કે “ આ ત્રણે વિરોધી હકીકતા...કયા ગણિતના હિસાબથી થઈ શકે તે સમજવું મુશ્કેલ નથી એટલે કે ઉપરની હકીકત તદ્દન અસંમત છે.” તેમના કહેવાની મતલખ એ છે કે તે ત્રણે ઉતારામાં આપેલ સમય એકખીજાથી ભિન્ન છે અને તેવું લખવામાં મેં મારા પેાતાના જ શબ્દો ખાટા કરાવ્યા છે. મેં પોતે ભૂલ ખાધી છે કે, પાતે કાર્ય પણ અગમ્ય કારણને લીધે ', Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat .. www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન જુદો જ પડે તે કઈ પણ સમજી શકે તેવું જ છે. પૂ. ૪૦૫થી ૩૮૧=૨૪ વર્ષ આવશે. મારું સમજવું પ્રથમ એમ થતું હતું કે આ અવ- આ બધી સાલે પૃ. ૩૦૧થી૩૦૫ સુધી પુરવાર કરી તરણોમાં મેટા અક્ષરે ટાંકેલા શબ્દ પરત્વે જ તેમને આપેલ સાલેથી ઘણી જુદી પડી આવે છે તે તરત વિરોધ હશે. તે હિસાબે ઉપરની સમજૂતિ આપી છે. સમજી જવાશે. મતલબ કે, તેમણે જે સમય માન્ય પરંતુ સમજાય છે કે રાજા કુણિકનો રાજ્યાભિષેક જે રાખેલ છે તે સત્ય નથી. જોકે આ વિષય ઉપર કેટલીયે ઈ.સ. પૂ. પ૨૮માં મેં ને છે તેમાં પણ તેમને વિરોધ ચર્ચા થઈ ગઈ છે અને જુદા જુદા વિદ્વાનોએ જુદો જુદો છે. ખરી રીતે તે આ પ્રશ્નનો ઉકેલ, ભગવાન શ્રી સમય નિર્ણિત કરી આપ્યો છે છતાં, સર્વ બનાવને મહાવીરના જીવનમાં બનેલા અનેક બનાનો પરસ્પર સમય તેનાથી સંતોષાતો ન હોવાથી તેમાં સુધારાને સમય નક્કી કરવા ઉપર અવલંબે છે એટલે શ્રીમહા- અવકાશ રહે છે એટલું સ્વીકારવું જ રહે છે. વીરનું સ્વતંત્ર પુસ્તક હું બહાર પાડવાનો છું તેમાં પ્રશ્ન (૨):-જંભીયગામ અને રિજુવાલુકા નદીસમાવેશ કરાશે. છતાં અને જ્યારે તેમણે પ્રશ્ન ઉપસ્થિત આ સ્થાને ભગવાન શ્રી મહાવીરને કૈવજ્ઞાન કર્યો છે ત્યારે કતિપયઅંશે તે સમજાવવા પ્રયત્ન કરીશ. પ્રાપ્ત થયું હતું. મેં તે સ્થાનને મધ્યપ્રાંતમાં નગાદ ' તેમણે નીચેના સમય ઉપર ગણત્રી કરી છે:- રાયે આવેલ ભારત ગામને ઓળખાવ્યું છે. જ્યારે (૧) શ્રી મહાવીરનું નિર્વાણ ઈ. સ. પૂ. પ૨૭-૬ તેમણે બંગાળ ઇલાકામાં હાલના જૈનપ્રજાના તીર્થધામ (૨) શ્રેણિકના રાજ્યની સમાપ્તિ એટલે રાજા કૃણિકને પાવાપુરી પાસે આવ્યાનું જણાવ્યું છે. આ સંબંધમાં રાજ્યાભિષેક ઈ. સ. પૂ. ૫૫ કે ૫૪ (૩) અને તેમણે પૃ. ૬૧થી ૭૬ સુધી ૧૬ પૃષ્ઠો ભર્યો છે. પિતાની કણિકરાયે આઠમા વર્ષે બુદ્ધનું નિર્વાણુ એટલે ઈ. સ. ટેવ પ્રમાણે આડીઅવળી નોંધમાં મોટોભાગ કાઢી પૂ. ૫૪૪ કે ૪૬૪ તે હિસાબે બીજા ઐતિહાસિક નાંખ્યો છે. જ્યારે “જંભીયગામ અને રિજુવાલિકા” પ્રસંગે સમય તેમણે નીચે પ્રમાણે જ ઠરાવ પડશે - નદી માટે તે કેવળ એક પ્રમાણુ જ ઉતાર્યું છે, જે (૧) બુદ્ધભગવાનનું આયુષ્ય ૮૦ વર્ષનું છે તેથી શબ્દશઃ આ પ્રમાણે પૃ. ૭૬ ઉપર છે. તેમને જન્મ ઈ. સ. પૂ. ૬૨૪ કે ૬૨૬ માં આવશે. “ પાર્શ્વનાથ હીલ (સમેતશિખર)થી દક્ષિણ (૨) શ્રેણિક, ભગવાન બુદ્ધથી પાંચ વર્ષ નાનો પૂર્વમાં આજી (Ajaiy) નામની મોટી નદી વહે છે એટલે તેને જન્મ ઈ. સ. પૂ. ૬૧૯માં; અને છે. આ નદીને એક કાંઠે લગભગ બે માઈલ ઉપર પંદર વર્ષની ઉંમરે ગાદીએ બેઠો છે એટલે ઈ. સ. પૂ. જમશ્રામ (Jamgram) નામનું પ્રાચીન ગામ ૬૦૪માં આવશે; ત્યારબાદ ૩૧૧ વર્ષ અશોકનું મરણ છે. અહિ જુનો કિલ્લે વગેરે પણ છે. આ થયું છે તેથી તેને સમય ઈ. સ. પૂ. ૨૯૩ આવશે. ગામ પાર્શ્વનાથ હિલથી દક્ષિણપૂર્વમાં લગભગ (૩) અશોકનું મરણ ૨૯૩માં ગણાય છે, તેનો પચાસ માઈલ એટલે પચીસેક ગાઉ થાય (એટલું જન્મ (૨૯ઋ૮૨ વર્ષનું આયુષ્ય હતું તે હિસાબે) ૩૭૫ લખીને પછી પોતાના વિચાર જણાવતાં લખે ઈ. સ. પૂ; તેનું ગાદીએ બેસવું ૩૫૭ અને રાજ્યાભિષેક છે)...“એટલે એવી કલ્પના થઈ શકે છે કે, ૩૪૯ આવશે. આ આજી નદી એ જ તે વખતની ઉજુ (ઋજુ) (૪) તે હિસાબે બિંદુસારને રાજ્યકાળ ઈ. સ. નદી હોય, અને આ જમશ્રામ એ જ તે વખતનું .પૂ. ૩૮૧-૩૫૩ સુધી=૨૮ વર્ષ આવશે. જૈભયગ્રામ હેય.”..... (૫) અને ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યકાળ ઈ. સ. (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧, પૃ. ૩૩, ટી.) (૧૪) આ ત્રણે સમય માટે પણ માન્ય છે એમ સમ- જવું નહીં. પ્રથમ બરાબર છે બીજા ત્રીજામાં ભિન્નતા છે. અને તે તેમની ગણત્રી કેવી ખાટી છે તે બતાવવા પુરતું જ આ વિવેચન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ભારતવર્ષ ] વાચક જોઈ શકશે કે આ અવતરણમાં કાઈ ઠેકાણે ઋજુવાલુકા નદી કે જે ભીયગ્રામને સાબિત કરતા એક હરફ પણુ લખેલ નથી. છતાં તેવા અધકચરા અને એકલડાકલ પુરાવા ઉપર જ કલ્પનાના તરંગે ચઢીને પેાતાના કથનને સત્ય મનાવવા તેએ શ્રી પ્રયત્ન કરી રહ્યા છે. આમાં ન્યાય કેટલે ગણાય તે તે વાચક સ્વયં વિચારી જોશે. જો કે મેં તે। ભારદ્ભુતના સ્થાનને ભગવાન શ્રીમહાવીરનું કૈવલ્યસ્થાન હેાવા વિશે ઉપરના પુસ્તકના પ્રમાણેા આપીને તથા સ્તૂપ (જેનું માપ લગભગ ૮૦ ફીટ ઊંચું અને ૧૫૦ ફુટ પહેાળું છે. તેવા જબરજસ્ત ઈમારતી કામ) જેવા સ્મારકના પુરાવા આપીને સાબિત કરી આપ્યું છેજ. વળી વિશેષ સાબિતી માટે તેમનાજ કથનમાંથી પ્રથમ ઉતારા લઇને અને તે આદ વિશેષ મળી આવતા અન્ય પુસ્તકના પ્રમાણથી મારા મતને સમર્થન પૂરું પાડીશ. (પૃ. ૬૬) “ભગવાને અગિયારમું ચામાસું વૈશાલી નગરીમાં કર્યું. તે પછી ચામાસું પૂરું થયે ભગવાન સુસુમારપુર આવ્યા; ત્યાંથી ભાગપુર, નંદિગ્રામ, મઁઢિયગામ આવ્યા અને ત્યાંથી કૌશાંખીમાં આવ્યા. (આ તેમના શબ્દથી સાબિત થાય છે કે, મેઢિયગામ કૌશાંખીની નજીકમાં હાવું જોઈએ) આગળ જતાં તે જ પૃષ્ટ ઉપર પાતે લખે છે કે.--“ચંપામાં આવ્યા, ત્યાં તેમણે ખારમું ચેામાસું કર્યું. એ ચેામાસા પછી ભગવાન જંભીયગામ, મેઢિયગામ, છમ્માણિ મજિઝમ પાવા વગેરેમાં વિચરી જંભીયગામ (ઋજીવાલિકા નદી ઉપર) માં આવ્યા ત્યાં તેમને વૈશાખ સુદિ ૬ના દિવસે કેવળ જ્ઞાન થયું.” [મારી નાંધ-ઉપરના શબ્દોથી પશુ એ જ સમજુતી નીકળે છે કે, તેમણે નોંધેલ સર્વ સ્થાને ચંપાની પાસેના પ્રદેશમાં જ આવેલાં હોવાં જોઈ એ. તેમ ઉપરના પ્રથમ અવતરણમાં તે જ મેઢિયગામને નિર્દેશ, કૌશાંખીની નજીક અને આ દ્વિતિય અવતરણમાં તે જ મે ઢિયગામને નિર્દેશ ચંપાની નજીકમાં આવતા હાઇને, સહજ અનુમાન બાંધી શકાય છે કે, ચંપા અને કૌશાંબી તેમજ ઉપર જણાવેલ સર્વ ગામે। અરસપરસ નજીક નજીકમાં જ હોવાં જોઈએ; તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૩૨૭ કૌશાંખીનું સ્થાન અલ્હાબાદથી પશ્ચિમે યમુના નદી ઉપર ૨૮-૩૦ માઈલ આવેલ સર્વ સંમત છે અને ચંપાનું સ્થાન આપણે રૂપનાથ લેખવાળા સ્થાનની નજીકમાં હાવાનું સાબિત કરી ગયા છીએ (પૃ. ૩૨૧ થી ૩૨૪ જીએ) એટલે તેમના જ શબ્દથી સાબિત થઈ ગયું કે, ભગવાનનું કૈવલ્યરથાન આ પ્રદેશમાં જ હતું, નહીં કે બંગાળ જેવા દુરના પ્રદેશમાં. ઉપરમાં તે તેમના કથનનાં પ્રમાણ, તેમની વિરૂદ્ધ જનારાં ખતાવ્યાં. હવે અન્ય પુસ્તકનાં પ્રમાણુ વિચારીશું. ક. સુ. સુ. ટીકા રૃ. ૯૧ની પંક્તિ ૪માં લખ્યું છે કે, “ત્યાંથી અનુક્રમે કૈાશાંખીનગરીએ પ્રભુ ગયા. ત્યાં શતાનિક નામે રાજા હતા. તેની મૃગાવતી નામે રાણી હતી—(પૃ. ૧૪) તે વખતે શતાનિક રાજાએ ચંપાનગરીને ભાંગી. ત્યાંના દધિવાહન રાજાની ધારિણી નામની સ્ત્રીને તથા વસુમતી નામની પુત્રીને કેદ પકડી...(૫ ૧૬) વસુમતીને ક્રશાંખીના ચોટામાં લાવીને વેચી તેને ધનાવહ નામના શેઠે વેચાતી લઈ, ચંદના નામ આપીને પુત્રીની પેઠે રાખી....(પૃ. ૨૮) ચંદનાએ પ્રભુને અડદના બાકુલા વહેારાવ્યા તે મેક્ષ લીધું. તે વખતે ત્યાં પદિવ્યા પ્રગટ થયાં. ઇંદ્ર પશુ આવ્યેા...(૫. ૩૦) ત્યાં મૃગાવતી માસીનું મળવાપણું થયું તથા તે સંબંધી વસુધારામાં પડેલું ધન થતાનિક લેવા આવ્યા, તેને નિવારીને ધનાવહુને તે ધન દઈને તથા “ આ વીરપ્રભુની પહેલી સાધ્વી થશે” એમ કહીને ઇંદ્ર પોતાને સ્થાનકે ગયા. પછી અનુક્રમે ભિકા નામે ગામમાં ઈંદ્રે નૃત્યવિધિ દેખાડીને કહ્યું કે આટલે દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થશે (પૃ. ૯૨, ૫. ૧) ત્યારબાદ મેઢિકા ગામે ચમરે પ્રભુને કુશળ પૂછ્યું ..આ સર્વ શબ્દોથી સ્પષ્ટ અને શંકારહિત માલમ થાય છે કૈાશાંખી અને ચંપા નજીકમાં છે તેમજ જંભિકા અને મેઢિક પણ તે દેશમાં જ આવેલ છે. આચાર્યજીએ પણ ખિક અને મેઢિક નજીક ડેાવાનું જ (પૃ. ૬૬)માં જગ઼ાવ્યું છે. તે જ ક. સુ. સુ. ટી. ન પૃ. ૯૪, પં. ૧૩માં લખે કે, વિજય નામના મુતે જંલિક નામના ગામની બહાર ઋજીપાલિકા નામની નદીને કાંઠે, વ્યાવૃત્ત્વ નામના www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન એક વ્યંતરના દેવળની, નહિ અતિ દૂર, તેમ નહિ અતિ ઉલ્લેખ જ પૃ. ૯૧થી ૯૪ સુધીમાં કયાંય કરાયો નથી. નજદીક, શ્યામા નામે કુટુંબિકના ક્ષેત્રમાં, સાલનામનાં એટલે વૈશાલીમાં ચોમાસું કરીને “પ્રભુ સુસુમાર નામે વૃક્ષ નીચે, ઉત્કટિક આસનથી આતાપના લેતાં થકાં નગર પ્રતે ગયા તથા ત્યાં ચમકના ઉત્પાત થયો ત્યાંથી છઠ્ઠનો તપ હેતે છતે..કેવળ જ્ઞાન અને કેવળ દર્શન અનકમે ફેશાંબી નગરીએ પ્રભુ ગયા” આવા શબ્દોને પ્રભુને ઉત્પન્ન થયાં. ” આ વાક્યમાં, શ્રી મહાવીરને આધારે બારમું ચોમાસું કૌશાંબીમાં થયાનું મેં માની કેવળજ્ઞાન ઉત્પન્ન થવાના ગામની કેવળ નેંધ જ લીધું. તે વાતને વળી પુષ્ટિ એ ઉપરથી મળી ગઈ કરી નથી, પરંતુ તે ગામમાં કયા સ્થળે, કઈ જગાએ, તે બાદ શતાનિકે ચંપા ઉપર હલે કરીને ભાંગ્યાની, કયા ક્ષત્રમાં તથા આસપાસ કયાં સ્થાને હતાં એમ ધારિણી અને વસમતી પકડાયાની, ચંદનબાળાએ સર્વ વિગતેથી દર્શાવ્યું છે. અને વાચક વર્ગ કદાચ અડદના બાકુળા વહોરાવ્યાની ઈ. ઈ. પ્રસંગોનું વર્ણનજોઈને અજાયબીમાં ગરકાવ થઈ જશે, કે તે સર્વ અવતરણ પ્રમાણે આબેહુબ બની ગયું હોવાથી, તે સ્થિતિ અત્યારે પણ તાદૃશ્ય સ્વરૂપમાં જળવાઈ રહી છે. સર્વે બારમું ચોમાસું વીત્યા બાદ થયા હોવાનું મેં ભારહતત્ત્વપ નામે જનરલ કનિંગહામે રચેલ પુસ્તકમાંથી કાપી લીધું અને તે જ માન્યતા પ્રમાણે પ્રાચીનઆ સ્થાનને લગતા જે બે નકશા ચિતર્યો છે, તે મેં ભારતવર્ષમાં સર્વત્ર જણાવાયું છે. સાથે સાથે વાચકઆ પુસ્તકમાં જોયા છે તે જોવાથી મને સંપૂર્ણ ઉમેદ વર્ગ કપા કરીને નંધી લેશે કે આ પ્રમાણે વિગતમાં છે કે, મારા કથનની વાચકને સંપૂર્ણ ખાત્રી થઈ જશે. ફેર પડે છે ખરો, પરંતુ મેં રજુ કરેલ કાઈ સિદ્ધાંત અત્ર આ પ્રશ્ન સંબંધીને મારે ખુલાસો પૂરો કે થીયરી બદલાઈ જતી નથી; તેથી તેમનું કૈવલ્ય થઈ જાય છે. એટલે આગળ વધવું રહ્યું. તે પૂર્વે ન્યાયની કલ્યાણક કે નિર્વાણ કલ્યાણક તે જ્યાં મેં ઠરાવ્યું છે ખાતર કહેવું જોઈએ કે આચાર્ય મહારાજશ્રીએ ભલે ત્યાં જ રહે છે. એટલે હવે તે તે સુધારે જ્યારે પુસ્તકની બીજી આડીઅવળી નાંધે કરીને મારું કથન અસત્ય નવી આવૃત્તિ કરવાને યોગ સાંપડશે ત્યારે કરી લેવાનું જ ઠરાવવા પ્રયત્ન કર્યો છે, છતાં મારાથી એક ખલના ઓવશ્યક રહ્યું ગણાશે. જે થઈ ગઈ છે તે તરફ મારું લક્ષ દર્યું છે તે માટે પ્રશ્ન (૩) –પાવાપુરી કયાં આવ્યું ? આ જરૂર તેમનો ઋણી થયે છું જ, કલ્પસૂત્ર સુખબોધિની પ્રશ્નની ચર્ચામાં તેમણે પૃ. ૭થી ૧૦૫=૨૯ પૃષ્ઠો વૃત્તિનું ભાષાંતર નામે પુસ્તક સુલભ્ય હોવાથી તેને રોકયાં છે ને તેના સાર, સાંચી અને પાવાપુરી આધાર મેં વારંવાર લીધું છે. ભાષાંતર હોઈ તેમાં એવા ત્રણ વિભાગ પાડયા છે. આ આખોયે કેટલીક ભૂલો રહી ગઈ છે છતાં મળ હકીકત તો પ્રશ્ન, મહાવીર ભગવાનના નિર્વાણ સ્થળ સાથે સંકળાતેમાં બરાબર સચવાઈ રહેલી જ દેખાય છે. તેમાં યેલ છે. નિર્વાણુસ્થળનું નામ પાવાપુરી હતું તે મારે શ્રીમહાવીરે દીક્ષા લઈને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં પણ કબુલ છે. જે મતભેદ છે તે તેના સ્થળ-જગ્યા સુધીના બાર ચોમાસાં ક્યાં કયાં કર્યો, તેનું વૃત્તાંત માટે છે. તેમનું કહેવું છે કે, “પાવાપુરી પૂર્વદેશમાં આપવાનો પ્રયાસ પૃ. ૮૧થી ૯૧ સુધી કરેલ છે. અહીં બિહાર પાસે આવેલી છે. તે બિહારથી ૭ માઈલ, પૃ. ૯૧, ૫. ૨માં વૈશાલીનગરીમાં પ્રભુનું ૧૧મું જંભીયગામથી બાર યોજન દૂર અને રાજગૃહીથી ચોમાસું થયું એમ લખ્યું છે. અને તે બાદ પૂ. ૯૪માં ૩ કાસ દર આવેલી છે. શ્રી મહાવીર એક જ રાત્રિમાં તેમને કૈવલ્ય પ્રાપ્તિ થઈ ત્યાંસુધીનું વર્ણન કરી જંભીયગામથી પાવાપુરી પધાર્યા હતા અને ત્યાં જવાયું છે. પરંતુ બારમું ચોમાસું કયાં થયું હતું તેને સંકશાળ રજજુક સભામાં તેમનું નિવણ થયું હતું.”૧૫ 0 1 ) (૧૫) આ ઉપરથી તો એવું સમજાય છે કે ભગવાન પોતે પામ્યા પછી તુરત પહેલી રાત્રીએ ઉપરના સ્થાન વચ્ચે નિર્વાણ પામ્યા, તે પૂર્વે એક રાત્રીમાં જેસીયગામથી પાવાપુરી બાર યોજનને વિહાર તે શાસ્ત્ર પ્રમાણિત છે. પરંતુ સુધીના બાર યોજનને તેમણે વિહાર કર્યો હતો. આ નિર્વાણ પૂર્વે આવડે લાંબે વિહાર કર્યાનું કયાંય નોંધાયું કાંઈક નવીન જ હકીક્ત રજુ થઈ ગણાય (કેમકે કેવળ જ્ઞાન જણાતું નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ ૩૨૯ 1 Aવા (જીએ, તેમનું પુસ્તક, પૃ. ૧૦૫) જ્યારે મારું કહેવું મપાવા ને મહસેનવન–બંનેને પરસ્પર એવી રીતે છે કે, તે સ્થળ પાળ રેટમાં જ્યાં ભિસા અને સંબંધ બતાવાય છે કે જે હકીકત મેં સાંચી સાંચીગામના પ્રદેશે લગભગ ૬૦ જેટલા સ્વ સ્તૂપની ચર્ચામાં ઉપાડી છે (જુઓ પૃ. ૩૦૯ થી ૩૧૧ આવેલા છે તે પ્રદેશમાં છે. આ પ્રમાણે જ્યાં બંનેની તેને પુષ્ટ માન્યતામાં દિશાનો જ ફેર હોય ત્યાં પોતાની માન્ય. પ્રશ્ન (૪) –સંચી=સાંચી કે સાચાર તાની સાથે તેની ગણત્રી લઈને, સાચોર અને સાંચી સંચીનગર વિશે મારી માન્યતા શું છે તે હું વિશે ગમે તેટલી વાત કર્યા કરે તે તરફ આપણે પ્રથમ ટુંકામાં જણાવી દઉં; જેથી ખુલાસામાં હું શું ઉપેક્ષાવૃત્તિ જ સેવવી રહે છે. પરંતુ કેવળ જે સાચોર કહેવા માગું છું તે સ્પષ્ટપણે સમજી શકાય. જેપાળ અને સાંચી સંબંધી જ છે તેને સાંચીના પ્રશ્નની નીચે રેટમાં જ્યાં ભીલ્સા અને સાંચી સ્તરે આવેલ છે, તપાસવામાં આવશે જ. એટલે બાકી રહેલ ત્રીજે (જુઓ પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૮૮ ઉપર તે પ્રદેશને વિભાગ-(પાવાપુરીનાં સાત આઠ પૃષ્ઠો –આપણે નકશો) તે લગભગ આખા પ્રદેશમાં એક નગરી ઈ. સ. કસી જો રહે છે. અહીં પણ તેમણે પૂર્વના પ્રશ્નોની પૂ.ની છઠી સદીમાં આવી હતી. આ નગરીના પૂર્વ છેડે પિઠે ૨૩ પુરાવા આપ્યા છે. તેને બે વર્ગમાં વહેંચી હાલનું ભિલ્સા ઉર્ફે વિદિશા અને પશ્ચિમ છેડે સંચી શકાય તેમ છે. આદિન ૧ થી ૭ અને છેલ્લો ૨૩મો હતું. વિદિશામાં વૈશ્યપ્રજા વસતી હતી. તે બહુ મળી આઠનો એક વર્ગ અને વચ્ચે રહી ગયેલ ૮ સમૃદ્ધિવંત પ્રજા હતી અને આ સ્થાનમાં શ્રી મહાવીર થી ૨૨ મળી પંદરને બીજો વર્ગ. પહેલા વર્ગમાં નિર્વાણ પામ્યા હતા. જ્યારે તેમના શરીરને ત્યાંથી અજૈન પ્રથાનાં પ્રમાણ છે ઉપરાંત તે સર્વ લગ- લઈ જઈને, સચીવાળા પ્રદેશમાં અગ્નિદાહ દેવાયો ભગ અર્વાચીન ગણાય તેવા છે. વળી આઠમાંથી માત્ર અને તે ઉપર સ્તૂપ રચાયા હતા. તે સમયથી સમ્રાટ એકમાં જ પાવાપુરી બે હતી એમ લખાણ છે. એકમાં પ્રિયદર્શન સુધીના અઢીસોએક વર્ષમાં જે જે સમર્થ બૌદ્ધની પાવાપુરીની જ વાત નોંધી છે જ્યારે આપણે આચાર્યો વગેરે થઈ ગયા પરંતુ તેમનાં શરીર વિષય તપાસવો છે જેમની પાવાપુરીને; આ ગણ- જુદે જુદે ઠેકાણે અગ્નિસંસ્કાર પામેલાં, તેમનાં ત્રીથી તે વર્ગને દૂર રાખી મૂકવો પડશે. હવે બીજા ભકતાએ જ્યાંથી બન્યું ત્યાંથી, તેમનાં ભસ્મ આદિ વર્ગની તપાસ લઈએ. તેમાંની પદરે દલીલો જેન જે સચવાઈ રખાયું હતું તે ઉપાડી કરીને. ગ્રંથની જ છે. તેમાં નં. ૧૦–૧૧-૧૨ અને ૧૩= વીરના મુખ્ય સ્તૂપની આસપાસ, જ્યાં અને જેવી મળી ૪ પુરાવા પ્રાચીન તીર્થમાળાના” છે; તેની જગ્યાની અનુકૂળતા સાંપડી, ત્યાં અને તે પ્રમાણમાં ભાષા જ કહી આપે છે કે, તે બાકી રહેતા ૧૧ નાના મોટા પિતાપિતાના સામર્થ્ય પ્રમાણે સૂપ પુરાવા જેવા પ્રાચીન શાસ્ત્રગ્રંથના નથી; અને આશ્ચર્ય ઉભા કરાવી તે સ્મરણે સાચવી મૂક્યાં. આવા સમગ્ર જેવું એ છે કે, આ ઉપર તેમણે મોટો મદાર બાંધ્યો સંચય–સમુહને તે ઉપરથી સંચીપુરી નામ અપાયું હોય. છે. છતાં ૧૧ પુરાવામાંથી એકમાં પણ, પાવાપુરીના આ ગામને પાછળથી ઉપર જણાવ્યા પ્રમાણે કદાચ સ્થળની ચર્ચા કરેલી નથી તેમ કોઈએ તેનું સ્થાન સંચયપુરસંચયપુરી સંચીપુરી કહેવાયું હોય અથવા (જેમ આચાર્યજી મહારાજ માને છે તેમ) પૂર્વ દેશમાં સત્યભાષી આત્માઓથી તે જગ્યા વસી રહેલ હોવાથી હોવાનું પણ જણાવ્યું નથી. પછી શા આધારે તેઓશ્રી તેનું નામ સત્યપુર પણ પડયું હોય. ગમે તે શબ્દ હોય. પૂર્વ દેશમાં લેવાનું મક્કમતાપૂર્વક જણાવી રહ્યા છે ? તે સમયે કાંઈ વર્તમાનના જેવા વ્યાકરણના નિયમો ઉલટું નં. ૧૫ અને નં. ૧૯ના પુરાવામાં તે મજિ- ઘડાયા નહીં હોય એટલે જગચિંતામણીની પ્રાકૃતગાથામાં (१९) भूयिष्टाश्वर्य भूमिश्वरम जिनवर स्तूप रम्य स्वरुपा- अपापा कल्प ૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ પ્રાચીન જે નગરને ‘સચ્ચઉરિમંડણુ' શબ્દ કરીને નિર્દેશ્યું માન્યતાવાળા નગરને તપાસી જુએ છે. એટલે સ્વા છે તે આ સ્થાન છે. કે, ઇશાન ખૂણે (વિદિશામાં)ભાવિક છે કે તે બંને બંધમેસતા ન જ આવે. હવે હાવાથી અને તે ભાગમાં ધનવાન વિષ્ટા રહેતા સમજાશે કે પૃ. ૩૨૯ ઉપર જે હું કહી ગયા છેં કે તેમણે હતા તેથી “પૂર્વ દિક્ષિ પાવાપુરી, રૂધ્ધ ભરીરે, મુક્તિ-કહેલાં સર્વાં કથને તરફ ઉપેક્ષાવૃત્તિ ધરાવવી રહે છે ગયા મહાવીર તીરથ તે નમુંરે ” એમ સમયસુંદર તે કેટલું વાજી છે. પરંતુ તેમણે દર્શાવેલા સાચેર કવિએ કડીમાં ગૂંથી બતાવ્યું છે. ઉપરાંત પૂર્વ સંબંધી દશ અવતરણામાંથી ભલે મહાવીરના નિર્વાણ દિશિવાળું પ—વિદિશામાં ઢાવાથી, વિદિશાનગરી સંબંધી કાંઈ જ પ્રાપ્ત થતું નથી, છતાં નં. ૮ વાળી નામથી જ પાછળથી પ્રખ્યાતિમાં આવ્યું છે અને રૂષભપંચાશિકા પૃ. ૧૬ ની ટાંકેલી એ કડીથી એટલું આપણે જાણીએ છીએ કે તે બિસ્સાનું ખીજાં નામ સ્પષ્ટ થાય છે, કે તે નગરે શ્રીમન્મહાવીરનું ચૈત્ય વિદિશા પણ છે. આ ઉપરથી History of fine શૈાભી રહ્યું છે. મતલબ કે આ સાચેરનગર શ્રી Arts in India and Ceylon by V. smith મહાવારનું એક તીર્થધામ તે છે જ પરંતુ શ્રીમહા1911, pp. 14. ‘The huge mass of solid વીરની કલ્યાણક ભૂમિ તેા તે નથી જ. brick masonary known as the Great પ્રશ્ન (૫):—ચારવાડ એ જ શૌરિપુર કૈ ? Stupa of Sanchi may be his (Asoka= આ વિશે પણ આચાય જી મહારાજે લગભગ Priyadarsin =હિસ્ટરીએફ ફાઇન આર્ટસ ઇન પંદર પૃષ્ઠો શકયાં છે તે-૨૨-અવતરણા આપ્યાં છે. ઇન્ડિયા એન્ડ સીલેન, ઈ. ૧૯૧૧, પૃ. ૧૪માં તેના તેમનું કહેવું એ છે કે, શૌરિપુરની સ્થાપના શૌરિ કર્તા વિન્સેટ સ્મિથને લખવું પડયું છે કે “ઈંટાનેા જે રાજાએ કરી છે તે તેનું સ્થાન યુક્ત પ્રાંતમાં આગ્ના ગંજાવર અને નક્કર ચણેલ ગુંબજ સાંચીના મેાટા નજીક શિકાહાબાદથી ખાર ચૌદ માઈલના અંતરે સ્તૂપ તરીકે જાણીતા થયા છે તે શેક (જેને હુવે છે. આપણે પ્રિયદર્શિન ઠરાવીએ છીએ તે)ના હશે.'; (જીએ પ્રા. ભા. પુ. ૨, પૃ ૪૭૦-ર તથા તેની ટીકા). આ હકીકત મારે અમાન્ય નથી; તેમણે પ્રા. ભા. ૧. પૃ. ૫૦ માંથી મારૂં જે અવતરણ ઉતાર્યું છે તે જ વાકયે અને તે જ પ્રમાણે મારા મત પશુ ઉચ્ચારાય છે તથા તે ગણત્રીએ જ “ જે સમુદ્રવિજયના વખતમાં યાદવા મથુરા છેાડી કાઠિયાવાડમાં આવ્યા.” આવા શબ્દો મેં લખ્યા છે, જે તેમણે સ્વીકાર્યાં પણ છે ને તેનો નાંધ પણ લીધી છે. આ સાંચીના સ્તૂપા જૈનધર્મના છે અને તેમાંના મુખ્ય સાંચી સ્તૂપ નં. ૧૧૭ (Sanchi Tope No. 1) શ્રીમહાવીરના શરીરને અગ્નિદાહ દેવાયા તે સ્થાન ઉપર ઉભો કરાયલા છે તે સર્વ હકીકત ઉપરમાં પૃ. ૩૦૯ થી ૩૧રમાં પુરવાર કરી દેવાઇ છે. હજીયે મારી માન્યતા એ છે કે, “જયઉ વોર સચ્ચ ઉરિમંડણ”માં જે ‘સચ્ચર' શબ્દ છે તે સચ્ચપુરી—સત્યપુરી કે સંચીપુરી ને આશ્રયીને જ વપરાચલ છે. જ્યારે વર્તમાનકાળે સાચારનગર જે મારવાડમાં આવેલ છે તેને સચ્ચઉર તરીકે ઓળખવામાં આવે છે. આચાર્યશ્રી પણુ તેજ માન્યતાના આધારે, કેમ જાણે હું પણુ તેમના મતવાળા હાઉ તેમ, મારી આ સતલખ કે તે ઔરિપુરને અનુલક્ષીને મેં ચારવાડના ઉચ્ચાર કર્યાં નથી તેમ તે શૌરિપુરની સ્થાપનાની ચર્ચા પણ કરી નથી. પરન્તુ ઉપરના શબ્દામાં જે જણાવાયું છે કે ‘કાઠિયાવાડમાં આવ્યા’ તે સ્થિતિને અનુરૂપ થતી સ્થિતિ બતાવતા જ, ચારવાડ—Àારપુર એમ કહેવાના આશય છે. અત્યારે જેમ ઇંગ્લાંડના યાર્ક, કેમ્બ્રીજ આદિ શહેરના વતનીઓ અમેરિકામાં જઇ ત્યાં નવાં વસાહતા વસાવીને પોતાનાં મૂળ વતનનાં (૧૭) આ સ્તુપનું પ્રમાણ પણુ, ભાર્હુત સ્તૂપના જેવડું જ લગભગ છે. એટલે કે લગભગ ૮૦ કુંઢે કર્યુ અને ૧૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કુટ પહેાળુ [આ પુસ્તકના અંતે ચિત્ર જુએ.. www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ ૩st નામે તેમને ઓળખાવી રહ્યાં છે, તેમ સમુદ્ર વિજયા- એમ બતાવાયું છે પસી (પતિ) મે હો અને દિએ કાઠિયાવાડમાં આવી નવું શૈરિપુર વસાવ્યું, જે પ્રસેનજીત-જીતશત્રુ નાનો હતો.વળી નં. ૪૯ના કાળક્રમે ચોરવાડ નામે પ્રખ્યાતીને પામ્યું હતું એમ અવતરણમાં લખેલ છે કે, “સેતવ્યનગર કપિલવસ્તુ કહેવાને મારો આશય છે. અને તેથી જ સમુદ્રવિજય શ્રાવસ્તીને જોડનાર મોટા રસ્તા ઉપરના વિહાર–સ્થળ કુળદીપક શ્રીનેમિકુમારને જીવનપ્રવાહ, ત્યાં વ્યતીત તરીકે જ માત્ર મહત્વનું ન હતું, પરંતુ કેશલનું એક થઈ રહ્યો હતો તથા તેમનું દીક્ષાક્ષેત્ર જે ગિરનારવાળા મહત્વનું શહેર પણ હતું, જ્યાં પાયાસી (જેને પાયેસી) પ્રદેશમાં ગણવાયું છે, તે પણ તેને જ આભારી છે. નામના રાયેલ ચિફના ઐફિશ્યલ હેડક્વાર્ટર્સ હતા પ્રશ્ન (૬):–રાજા પ્રસેનજીત અને પ્રદેશી રાજા- આમાં સેતવ્ય (સેવીય-રાજા પસીની રાજધાની)ને પહેલાં આપણે તેમણે રજુ કરેલાં મંતવ્યની તપાસ કરી કેશલદેશમાં હોવાનું જણાવ્યું છે, કે જે કેશલના લઇએ. તેમણે આ વિશે પૃ. ૧૬૧થી ૧૮૩ સુધી લગભગ અધિપતિ તરીકે પ્રસેનજીત-જીતશત્ર હોવાનું પિતે ૨૩ પૃષ્ઠ ભર્યા છે અને તેમાં પ્રાચીન અર્વાચીન, જેન, માને છે. એટલે આ અવતરણમાં પસી મેટો કે અજેન મળી ૫૪ પ્રમાણો અવતરણરૂપે આપ્યાં છે. પ્રસેનજીત માટે તે વિચારવા જેવું થઈ પડયું. પિતાના મંતવ્યનો સાર પૃ. ૧૬૬ ઉપર આપ્યો છે. પ્રથમ તે “રાયેલ ચિકના એફિશ્યલ હેડકવાર્ટર્સ”(૧) કેશલપતિરાજા પ્રસેનજીત, રાજધાની સાવથી વાળા વાક્યમાં જ “રોયલચિક”ના અર્થમાં ગૂચવાડે અને કયાધિપતિ રાજા પ્રદેશ, રાજધાની સેવીય થવા જેવું લાગ્યું. કારણકે રાયેલ શબ્દ પોતે જ એક (૨) પ્રસેનજીતનું પ્રાકૃતરૂપ ૫સેનદિ થાય છે અને તે ઉંચે દરજજો સૂચવે છે અને તેમાં વળી સાથે પ્રદેશના પ્રાકતરૂપ પદેસી વા પએસી થાય છે. સાથે ચિફ શબ્દ જોડાયેલ હોવાથી. એકદમ વિશેષ તેમનાં મંતવ્યને પ્રથમ ભાગ તપાસીએ. તેમણે મહત્તવની પદવીધારક તે વ્યક્તિ હોવી જોઈએ એવું રાજા પ્રસેનજીતને કેશલપતિ કહ્યા છે અને તે અનુમાન થયું. વળી ઉપરના નં. ૧૪મા અવતરણમાં વિશેષનામ લેખતા હોય એમ સર્વત્ર જણાવ્યું છે. રાજા પ્રસેનજીતને રાજા પસીને ખંડિયો હોવાને જ્યારે નં. ૧૫ના અવતરણના (પૃ. ૧૭૧) શબ્દો કહે જણાવ્યું છે. એટલે રાજા પવેસીના દરજજા વિશે છે કે “ અજાતશત્રની માફક પ્રસેનજીત પણ માન- દોરેલું મારૂ બધું અનુમાન સાચું છે એવી કલ્પના વાચક નામ અથવા તો પદ-ટાઈટલ છે, જે કેશલ- થઇ. પરંતુ તેના મૂળ લખાણમાં “The official પતિએ ધારણ કર્યું હતું. જેને એ ઉવાસ-દસાઓ સૂત્રમાં head-quarters of a royal chieftain અપનામ તરીકે વાપરેલો “ જીતશત્ર' (વિજેતા= named Payāsi (Jain Paesi) જેવા શબ્દ conqueror) શબ્દ તેના વાસ્તવિક અર્થને બિલકુલ જોયા કે તરત વિચાર ફેરવવા પડયા. તેને તે સ્પષ્ટ રીતે રજુ કરે છે” એટલે કે (૧) પ્રસેનજીત chieftain એક નાના પ્રદેશના માલિક જ હોય એમ તે માત્ર માનવાચક પદ છે જેથી તે નામ અનેકને જણાવાયું છે, કયાં chieftain શબ્દ અને કયાં ચિક લાગી શકે (૨) કેશલપતિ જીતશત્રુને (વિજેતા= શબ્દ ? પરંતુ પૃ. ૧૬૮માં ટાંકેલ નં. ૧૦ના અવતરણમાં guerorના) ગુણસહિત વર્ણવી, જૈનસૂત્રમાં જે In Kosala, king Mahakosala had been નામથી સંબો છે તેની વાસ્તવિકતા સિદ્ધ થયેલી succeeded by his son Pasenadi or છે એમ પોતાનો અભિપ્રાય જણાવ્યું છે. ટૂંકમાં Prasenajit જેવા અંગ્રેજી લખાણને અર્થ જ્યાં, જીતશત્રુ રાજાને મહાબળવાન ગણાવ્યો છેઃ નં. ૧૪ના રાજા મહાકેશલ પિતાના પુત્ર સેનદિ કે પ્રસેનજીત અવતરણમાં લખેલ છે કે, “છતશ કુણાલદેશની દ્વારા કાળમાં સફળ થયા હતા, એમ કરાવ્યો હોય સાવથીનગરીનો રાજા હતા. રાજા જિતશત્ર પસી ત્યાં chieftain અને chiefને અર્થે બીજી રીતે રાજાને આજ્ઞાધારી ખં િરાજા હતો એટલે અહીં કરાય તે બહુ આશ્ચર્ય પામવા જેવું જ રહે છેવટે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ પ્રાચીન ઈગ્રેજી કે તેના અનુવાદમાંથી નિપજતા અર્થ અનર્થની અનેક પ્રકારના આશય બતાવનારાં તે સર્વે અવતરણો માથાકુટમાં ન ઉતરતાં, કહેવાના આશય તરફ જ છે. આવાં કથને ઉપર કેટલે મદાર બાંધે તે વાચક વળી ગયો. સ્વયં વિચારી જેશે. આ પ્રમાણે તેમના મંતવ્યના પરંતુ આ બધું વિવેચન કરી હું કોઈને તેમને પ્રથમ ભાગની તપાસનું પરિણામ સમજવું. કે જેમનાં અવતરણો ટકાયા છે તે મૂળ ગ્રંથકારોને, મારી માન્યતા શી છે ને કેમ બંધાઈ છે તેનું બેમાંથી એકેને)-દેષ કાઢતો નથી. મારી કહેવાની કાંઈક પ્રાથમિક વિવેચન સમજાવી દઉં કે જેથી મારું મતલબ એ છે કે, આ ગ્રંથકારોમાંનો મોટો ભાગ, મંતવ્ય કેટલે દરજજે પ્રમાણિક છે તેને ખ્યાલ આવી જેમણે પાશ્ચાત્ય કેળવણીનું જ્ઞાન લઈ આપણા પ્રાચીન– શકે. (૧) (પ્રા. ભા. ૧, પૃ. ૭૯) કોશલના બે ભાગ; ભારત વિશે લખાણુ કર્યો છે, એટલે જેમને હું ઉત્તર ભાગની રાજધાની શ્રાવસ્તિ અને દક્ષિણની અર્વાચીન ગ્રન્થકાર તરીકે વારંવાર સંબોધું છું, તે રાજધાની અધ્યા. તે સમયના રાજવીનું નામ પ્રસેકેટીને છે; જેથી તેમને અભિપ્રાય તદ્દન પ્રમાણિક જીત. આ ઉપરથી સમજી શકાશે કે પ્રસેનજીતને હોવા છતાં, ખાસ કરીને પ્રાચીન બાબતમાં, અને કોશલપતિ પણ કહેવાય તેમ તેની રાજધાની શ્રાવસ્તિ તેમાં પણ જ્યાં સર્વ વસ્તુ કેવળ અંધારામાં જ પડી પણ કહેવાય. (૨) આ પ્રસેનજીતને કાશદેશના રાજા રહી છે તે વિષયમાં, બહુ વજનદાર ગણવાને બદલે સાથે ઘણી વખત લડવું પડયું છે. આ પ્રમાણે કયારે એક બાજુ રાખી મૂકવા માંગું છું. બની શકે કે, તેના રાજ્યની અને કાશપતિની હદ વળી નં. ૫૦ ના અવતરણમાં લખેલ છે કે, બને અડોઅડ આવી રહેલી હોય તે જ, એટલે સમજી કુમાર કસૂપ (કાશ્ય૫) એકવાર ઘણા ભિક્ષુઓ શકાશે કે, નં. ૧માં જેને દક્ષિણભાગ કહ્યો છે તેના સાથે સેતવ્ય ગયા. પયાસી સંતવ્યના રાજા હતા. ઉપર તેનું આધિપત્ય હોય તે જ. જેથી તે પ્રદેશના કેશલના રાજા પાસેનદીએ આપેલ પુષ્કળ દ્રવ્યને રાજા ગણીને તેને અધ્યાપતિ મેં કહ્યો. આ ઉપરથી તેમણે ઉપભોગ કર્યો હતો. તેઓ નાસ્તિક હતા” સ્પષ્ટ થશે કે તેની રાજધાની જેમ સાવથી છે તેમ એટલે કે અહીં પનદીને કોશલપતિ કહ્યા છે ને અયોધ્યા પણ કહી શકાય. (૩) આ પ્રસેનજીત પ્રથમ વળી પસીને ખંડિયા રાજા પણ જણાવ્યો છે તથા બૌદ્ધ હતા તે જેટલું ચોક્કસ છે, તેટલું જ તે પાછળથી કમાર કાશ્યપ (બુદ્ધ)થી નાસ્તિક ધર્મને અર્થાત જૈન થયો તે પણ ચોક્કસ છે જ. વળી આ વાતને જેને જણાવે છે. આ પ્રમાણે ટાંકેલ અવતરણોમાં શિલાલેખના અને સ્મારકના પુરાવાથી (પુસ્તકના બને ભૂપતિના અધિકાર સંબંધી પરસ્પર વિરૂદ્ધ પુરાવા કરતાં આ પુરા વધારે મજબૂત ગણાય જ) જનારી માહિતી ભરેલી છે. સમર્થન મળી ગયું; કેમકે ભારહુત તૂપ જનધર્મના ઉપરાંત ચોપન જેટલાં અવતરણમાંનાં કેટલાંક ઘાતક રૂપ છે (પૃ ૩૧૩-૧૫) અને તેમાં રાજા અજાતતે (જેવાં કે, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૧ ઈ) કેવળ શત્રુ અને રાજા પ્રસેનજીતના સ્તંભો છે (પ્રા. ભા. પૃ. ૭૫ પસેનદિનું નામ જ સૂચવનારાં છે, પરંતુ તેને કેશલ ટી. ૧૩); બીજી બાજુ જૈનગ્રંથોમાંને રાજા પ્રદેશ સાથે શું સંબંધ છે તે તેમાં કયાંય જણાતું પણ નથી. પ્રથમ જનેતર હતો અને તેને બૌદ્ધગ્રંથમાં નાસ્તિક જ્યારે કોઈકમાં બિબિસાર, પ્રસેનજીત અને ઉદયન તરીકે સંબો છે. એટલે સિદ્ધ થાય છે કે, રાજા એમ ત્રણેને બુદ્ધદેવના સમકાલિન લેખાવી મહાયુદ્ધ પ્રદેશી ધર્માંતર કરી જૈન બન્યો, તે પૂર્વે બૌદ્ધ હતો. પછીની બાવીસમી, ત્રેવીસમી અને વીસમી પેઢીએ આ પ્રમાણે પ્રસેનજીત અને પ્રદેશી બન્નેના જીવનથયાનું જણાવ્યું છે. કેમ જાણે આ ત્રણે એક જ બનાવો મળતા આવ્યા (૪) બન્નેનાં સત્તાસ્થાન, વંશના અને એક જ પ્રદેશના રાજા હોવા ઉપરાંત કોશલ-અયોધ્યાના પ્રદેશમાં છે. પરંતુ ક મેટો અને એક પછી એક ગાદીએ આવ્યા ન હોય! આ પ્રમાણે કો માને તે વિશે પ્રાચીન ગ્રંથકારેનાં વર્ણન ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ ૩૩૩ અનુમાન બાંધવું કઠણ થઈ પડે છે (પૃ. ૩૦૧, ચાર : કલિંગની અંતર્ગત થયેલ ગણી તેના ઉપર કરફંડની અવતરણોની સમીક્ષા જાઓ) કેમકે જેને એક વખત સત્તા હોવાનું જણાવ્યું છે. આ બે કથનમાં ફેર છે કે નાનો જણાવે છે તેને બીજા સ્થળે વળી મોટે કેમ તે તપાસીએ; નકશો તપાસતાં તેમના મંતવ્યવાળા "મહારાજાધિરાજ પણ જણાવી દે છે; એટલે તે મુદ્દો આ પ્રદેશ, વર્તમાનકાળે પશ્ચિમ બંગાલ અને બિહારની તે બહુ વિચારણીય નહોતો. વળી તે બનેનો સમય સરહદ ઉપર આવે છે. પ્રાચીન સમયે આ પ્રદેશ પણ એક જ નીકળે. મતલબ કે, તે બનેનાં સ્થાન ઉપર કેટલીક વખત મગધની સત્તા, તેમજ કેટલીક અને સમય પણ એક જ ઠર્યા (૫) તેમાં વળી નામની વખત કલિંગની સત્તા પણ આવી જતી. કેટલીક સામ્યતા ભળી. પ્રસેનજીત વિશેષ નામ ગણાય છે તેમ વખત તે પ્રદેશને પ્રજાવસાહતની ગણત્રીએ ઉકિસ્સામાં હેદ્દાસૂચક પણ ગણાય છે. એટલે પ્રા. ભા. પૃ. ૭૯ ગણતા, જ્યારે રાજકીય દૃષ્ટિએ વળી ત્રિકલિંગની ટી. નં. ૨૨ માં શેર માર્યો છે કે-“પ્રદેશી, પસાદિ અંતર્ગત સમાવેશ પણ કરી દેવાતા. આ પ્રમાણે અને પ્રસેનજીત આ ત્રણ નામો એક હોઈ શકે કે અવારનવાર તેની ઉપર રાજકર્તાની સત્તા ઝોલાં ખાયાં કેમ, તે ભાષાશાસ્ત્રીઓનો વિષય છે. તેઓ મહેરબાની કરતી હતી. આ સર્વ હકીકત અંગ–દિ-કલિગ અને કરી આ મુદ્દા ઉપર પ્રકાશ પાડશે” એટલે જો મારું ત્રિકલિંગનું વર્ણન્સ કરતાં અમે સારી રીતે છણી અનુમાન ખોટું હોય તો સુધારવાનું સ્થાન રહે છેબતાવી છે. મતલબ કે તે સમયની વજભૂમિવાળા અને તે હેતુથી તે હકીકત ટીકામાં દાખલ કરી છે. પ્રદેશને વર્તમાન પશ્ચિમ બંગાળમાં કહી શકાય ખરો, જ્યારે મારો પોતાનો મત બંધાયો હતો તે textમાં પરંતુ જે સમયન-કરકંડુ કલિંગપતિને-આપણે વિચાર જાહેર કર્યો છે. કરી રહ્યા છીએ તે સમયે, વાસ્તવિક રીતે તે કલિંગની ઉપરના સંયોગો સાથે પૂ. આચાર્યજી મહારાજે અણામાં જ હતો. એટલે કે બંનેની માન્યતા એક જ જણાવેલી હકીકત સરખાવી જોવાથી વાચક પોતે જ કહેવાશે. વળી ત્યાં ઉરીય ભાષા બોલતી પ્રજા વસતી ખાત્રી કરી લેશે કે કોણ કેટલે દરજજે વાજબી છે. હતી. આ પ્રજા સંસ્કૃતિની દૃષ્ટિએ પાડોશીએ કરતાં પ્રશ્ન (૭):-વજભૂમિનું સ્થાન. આ સંબંધમાં ઉતરતી ગણાતી એટલે વ્યુત્પત્તિના અર્થ પ્રમાણે તેનું તેમણે દશ પૃષ્ઠ ભય છે તથા ૧૧ પ્રમાણે ટાંકીને નામ વજીભૂમિ સાર્થક છે એમ મેં જણાવ્યું. આ ચર્ચા કરી છે. જો કે તેમાંના કેટલાયે શબ્દો તેના પ્રમાણે વસ્તુસ્થિતિ છે. હવે તપાસીએ કે તેમની - વિદ્વાનોએ અનુમાનથી જોડી કાઢેલા દેખાય છે. પરંતુ ટીકાનો શેષ ભાગ કેટલે દરજજે વાજબી છે. તે વિદ્વાનો પ્રસિદ્ધ થઈ ગયા છે, એટલે તેમને અનુમાન (અ) મારા શબ્દો આ પ્રમાણે છે (પ્રા. ભા. દરવાને હક ગણુય એમ આચાર્યજી મહારાજનું ૫. ૧. પૃ. ૧૬૫, ટી. ૪૪) “શ્રીમહાવીરે દીક્ષા લીધા માનવું થતું લાગે છે. ખેર ! તે પ્રશ્ન સાથે મારે અત્ર પછી નવમું ચોમાસું વજભૂમિમાં કર્યું હતું અને તે સંબંધ નથી એટલે તેમણે કરેલ ચર્ચાને ખુલાસા સમયે જે રાજા રાજ કરતા હતા તે શ્રી મહાવીરના આપવા તરફ વળું છું. પિતા સિદ્ધાર્થનો મિત્ર થતો હતો.” આ સંબંધમાં આ વજભૂમિના વર્ણનને પ્રસંગ, શ્રીમહાવીરે જૈન “સાહિત્ય સંશોધકના વિદ્વાન તંત્રી મુનિ જિનદીક્ષા લીધા પછી નવમું ચોમાસું કયાં કર્યું, અને તેને વિજ્યજીના શબ્દો પુ. ૩, પૃ. ૩૭રમાં નીચે પ્રમાણે. કલિંગપતિ મહારાજા મેધવાહન કરકુંડુના પ્રદેશ સાથે છે જેને સૂત્રોમાં લખ્યું છે કે ભગવાન શ્રી મહાવીર કેટલો સંબંધ હોઈ શકે. તેના અંગે ઉભે થયો છે. પિતે ઉડીઆમાં ગયા હતા અને ત્યાં તેના પિતાના તેમના મંતવ્યને સાર એ છે કે, પશ્ચિમ બંગાળના એક મિત્ર રાજ્ય કરતા હતા” આ ઉપરથી સમજી મુર્શિદાબાદ જીલાવાળા કે તેની આસપાસના ભાગને શકાશે કે જે. સા. સંશોધકે પણ કલિંગ-ઉડિઆ વજભૂમિ તરીકે ઓળખી શકાય. જ્યારે મેં તે પ્રદેશને તરીકે મારા કથનને સમર્થન જ આપ્યું છે. જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] ઉકેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ પ્રાચીન આચાર્યએ મારા કથનમાંથી શ્રી મહાવીરે દીક્ષા લીધી આચાર્યજી તે માન્યતા મારી લેવાનું ઠરાવીને ટીકા પછી નવમું ચોમાસું વજભૂમિમાં કર્યું હતું–આટલું કરવા મંડી પડવા છે. ભાગ રાખી, “તે રાજ મહાવીરના પિતાને મિત્ર થતે આ ત્રણે ખુલાસાથી જોઈ શકાશે કે તેમની અને હતો” વાળો ઉત્તરાર્ધ મૂકી દઈ વાચકની પાસે ધર્યો મારી વચ્ચેની માન્યતામાં મતભેદ છે જ નહીં. પરંતુ છે (જુઓ પૃ. ૧૮૬). પરંતુ આખું વાક્ય ઉતાર્યું હેત આખા વાક્યને વિચાર કરવાને બદલે અડધો ભાગ તો બરાબર સ્થિતિ સમાઈ જાત. છેડી દેવાથી (ક)માં જણાવ્યા પ્રમાણે, આગળ પાછળના (આ) વળી પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૬૬, ટી. ૪૪ સંબંધ વાંચ્યા કે વિચાર્યા વિના કેવળ એક વાકથ માંની ૬૦-૫૫ લીટીમાંનું કેવળ એક વાક્ય તેમણે પકડી લેવાથી (શા) માં જણાવ્યા પ્રમાણે તથા અન્ય આ પ્રમાણે મારા શબ્દોનું ઉતાર્યું છે, “મારી મતિ વિદ્વાનનું મંતવ્ય રજુ કરી તે ઉપર હું ટીકા કરતે અનુસાર તે અનાર્ય નહીં પણ વજ, એટલે સખ્ત કે હેઉ તેને પણ મારું પિતાનું જ મંતવ્ય ગણું વકમનોદશા ભોગવતા મનુષ્યોવાળી ભૂમિ એવો અર્થ લેવાથી (૬) માં જણાવ્યા પ્રમાણે; પિતે મારું કહેવું કરવો જોઈએ” તેને બદલે આખીએ ટીકા નં. ૪૪નો બરાબર સમજી શક્યા નથી. પરિણામે ખોટી વ્યથા સાર ઉતાર્યો હોત તે ? તેમાં જે છ પરિસ્થિતિને વહેરી લઈ વાચક પાસે ભ્રમણાજનક સ્થિતિ રજી લીધે વજીભૂમિને કલિંગદેશનો ભાગ મારે ગણ કરી દીધી છે. આમાં મારો દેષ શું? પાથો છે તથા જેમાં જ, એ બી. પી. સો. પુ. ૨, પ્રશ્ન (૮) -ઉદયન વત્સપતિ અને ઉદાયી મગધપતિ. ભાગ ૧, પૃ. ૧૩ને હવાલો આપી તે પ્રદેશ વજભૂમિ એક સમયે, ત્રણ રાજવીઓ એકસમા નામધારી હોવા છતાં, આર્યાવર્તમાં શા માટે લેખાતું હતું તેનું ગાદીપતિ તરીકે બિરાજતા હોવા છતાં, તેમણે અને વિસ્તારપૂર્વક સ્પષ્ટીકરણ મેં કરી બતાવ્યું છે તે બધું મેં બન્નેએ તેમને સિંધુ-સૌવીરપતિ, વન્સપતિ, અને આપોઆપ સમજી જવાત. આ પ્રદેશને અનાર્ય ગણા- મગધપતિ તરીકે ઓળખાવ્યા છે એટલે વાંધા જેવું રહેતું વ્યા છે એવી તથા અન્ય ખોટી ભ્રમણામાં વિશેષ માટે નથી. નામની મારામારીમાં તેઓ ઉતરવા માંગે છે, નીચેની ) વાચકને નાંખવાની આવશ્યક્તા મારે તેવી ઈચછી નથી. કોઈને કાને લગાડે કેકાઈપણ ન રહેત. માંથી ઓછા કરે, પણ જ્યાં સુધી તેમાંથી કોઈના | (E) મજકર ટીક નં. ૪૪ની છ પરિસ્થિતિમાંની અધિકાર સૂત્રને આંચ પહોંચતી નથી ત્યાં સુધી ચેથીનું વિવેચન કરતાં મેં શબ્દો લખ્યા છે કે “આ ભાંજગડમાં ઉતરવાની જરૂર જણાતી નથી. વજીભૂમિનો અર્થ જોકે કેટલાક ગ્રંથકારોએ અનાર્ય પરંતુ જે બે વાંધા છે તેમાંને એક, વત્સપતિ દેશ તરીકે કરી બતાવ્યો છે, પણ મારી મતિ અન. અને મગધપતિના વારસદાર સંબંધીને અને બીજે, અનુસાર તે અનાય નહીં પણ વજી, એટલે સખ્ત કે કેનું ખૂન થયું છે તેને. પ્રથમના વાંધા બાબતમાં વક મને દશા ભોગવતા મનુષ્યવાળી ભૂમિ એવો અર્થ તેમનું કહેવું એ છે કે મગધપતિ અષત્રિય જ હતો કરવો જોઈએ. “આ ઉપરથી સ્પષ્ટ થશે કે, તે ભૂમિને ને અપુત્રિયો જ મરણ પામ્યો છે. મારું એમ કહેવું મેં અનાર્યે કહી જ નથી, પરંતુ કેટલાક ગ્રંથકારોએ છે કે તેને બે પુત્રો હતા પણ તે બને તેની હૈયાતિમાં જ, તેને અનાર્ય કહી છે અને તેમ કરવાનાં કારણમાં તેના બલકે બન્ને પુત્રો મહામારીમાં મરણ પામતાં, તેના ખુલાસા તરીકે પેટા ટીકામાં જણાવ્યું છે કે “અનાર્ય આઘાતથી પિતા પણ તરતમાં જ મરણ પામ્યો છે દેશ ગણીને શ્રાવસ્તિની ઉત્તરે હિમાલયના પહાડી- એટલે કે ત્રણે જણું એકદમ ટૂંકા ગાળામાં જ મરણું દેશને વજભૂમિ કહેવાતો હોય એવી કલ્પના કરી છે” પામ્યા છે. આવી અવસ્થામાં તેને અપુત્રિયો મરણ મતલબ કે હિમાલયના પહાડી પ્રદેશને વજમિ પામ્યાનું કદાચ કહી શકાશે. એટલે મગધપતિના મરણ ગણવાની પણ વિદ્વાનોની માન્યતા છે, જ્યારે વખતે તેને કોઈ વારસદાર નહતા એટલું બન્નેને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નેના ખુલાસાઓ ભારતવર્ષ ] છે. તેમાં આ ભૂલ છે, જેથી માટાભાગને વિરોધ તો સમાઇ જાય છે. પરંતુ તેમની ક્રમેશની ટેવ મુજબ મારા પુસ્તકમાંના ચોડાક ભાગ વાંચીને પોતે ચર્ચામાં ઉતરી પડથા લાગે છે. ફ્રેમ પ્રા. ભા. ૧ માં ૩૧૮-૯માં “ વધુ પ્રકાશ – Supplement તરીકે વર્ણન જોડેલું અધા સ્ટ્રેટ કરી બતાવ્યા છે. આ પૃષ્ટા તેમની આદત પ્રમાણે કાં તેમણે વાંચ્યા જ નથી અથવા । તે વાંચ્યા છતાં પણ આંખ મીંચામણાં કર્યાં છે. ગમે તે સ્થિતિ હાય. મારે તા તે તરફ દુર્લક્ષ જ કરવું રહે છે. મગધપતિને પુત્રિયા માનવાથી ઉપર પ્રમાણે એક રીતે ચર્ચા બંધ તા થઈ જ છે, પરંતુ તેથી સ્થિતિ એ થઈ કે, તેમણે માન્ય રાખેલ એકલા ઉદાયીના જેટલા રાજત્વકાળ છે તેટલા, ઉદાયી+અનુરૂદ્દ અને મુંને ત્રણેને મળીને એકત્ર સમય, મારે માન્ય છે (જો કે તેમણે આ આંકની ચર્ચા કરી નથી) એટલે પરિણામે ઉદાયીનું મરણ થતાં, શિશુનાગવંશ પૂરા થયાનું બન્નેને માન્ય કહી શકાશે. પરંતુ તેમણે જે આધારે। ઉદાયીને પુત્રિયા હેાવાના જણાવ્યા છે તેમાં એવું સ્પષ્ટ એક્રેમાં નથી કર્યું કે તેને પ્રથમથી પુત્રા જ નહેાતા. જ્યારે મેં બૌદ્ધગ્રન્યાના આધારે। લઈને તથા અન્ય આનુષંગિક ઐતિહાસિક પ્રસંગાની ચર્ચા કરીને, ઉદાયી + અને તેના પુત્રના સત્તાકાળ સાબિત કરી બતાવી આપ્યા. છે. તેટલે દરજ્જે બૌદ્ધગ્રન્થામાં દર્શાવાયલી તે માહિતી ઇતિહાસના સર્જનને વિશેષ ઉપકારક નીવડેલી થઈ ગણુાય જ. છતાં આગળ પાછળ શું શું ખનાવા મગધમાં કે વત્સદેશમાં કે સારાયે હિંદમાં બન્યા હતા તથા જેની નાંધા લઇને કાંઈક ચર્ચા પણ મેં કરી છે, તેમાંના કાષ્ઠની લેશ પણ તપાસમાં ઉતર્યા સિવાય તેમણે એમ જ જાહેર કરી દીધું છે કે બૌગ્રન્થાની સાલવારી દૂષિત એ; અમુક રાજા પછી ગાદીએ આવનાર તેના પુત્ર જ (૧૮) જો કે, ઓલ ઇંડિયા આઠમી ઓરીએન્ટલ કૉન્ફરન્સના પાર્ટીમાં (૧૯૩૮, પૃ. ૪૮૬) પુત્રી જન્મ્યાનું લખ્યું છે, તે શા મા પ્રમાણે છે “A princess was born Visavdatta, a year after the marriage to Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૩૩૧ હાય ઍવા કયાં નિયમ છે. ઈ. ઈ. તે પૂછવાનું કે આ શબ્દો બાહગ્રન્થાને શું અન્યાય કરતા નથી લાગતા ? મારૂં એમ નથી કહેવું કે બૈગ્રન્થાનું સર્વે થન હમેશાં સત્ય જ હાય છે; તેમાં અમિશ્રિત સત્ય પણ હાય, સાપેક્ષ પણ હેાય, પર’તુ તે સર્વાં તપાસવું જોઇએ. એમ તે, તેમણે જે ગ્રન્થાનાં વચન માન્ય રાખેલ છે તેમાંથી પણ કયાં અસત્ય કથન નથી મળી આવતાં. રાજા ઉદાયીને પુત્રા હતા કે નહાતા એ પ્રશ્ન ઉપર વધારે પ્રકાશ પાડી, બાહગ્રન્થનું કથન અસત્ય ઠરાવવા તેમને મારી વિનંતિ છે; કે જે ઉપરથી તે પ્રમાણે નવી આવૃત્તિમાં હું સુધારા કરી શ વત્સપતિ ઉદયનને પુત્ર હેાવાનું તેમણે જણાવ્યું છે. જ્યારે મેં અપુત્રિયા જાહેર કર્યો છે કેમકે તેને પોતાને પુત્ર ન હેાવાથી, તેની રાણી વાસવદત્તાએ એક ખળકને દત્તક લીધા છે, જે તેની પાછળ વત્સપતિ થયેા છે. વળી આ પુત્રનું દત્તકવિધાન ઉદયનના જીવન કાળમાં જ થઈ ગયું છે અને દત્તકપુત્રને પણ એકરીતે તેા પુત્ર જ લેખા રહે છે તે હિસાબે, મારા વાંધા ખેચી લેવાય તેવા બની જાય છે. તેવી જ રીતે તેમણે વાસવદત્તાને ખેાધિકુમાર નામે જે પુત્ર, લગ્ન થયા ખાદ ખીજે વર્ષે જન્મ્યાનું૧૮ જણાવ્યું છે તે જ પુત્ર મોટા થઈને ગાદીએ આવ્યા છે કે કેમ ? અથવા તેમણે અન્ય પુરાવામાં જે નરવાહન, વહિનર ઈ. ઈ. નામેા જણાવ્યાં છે, તે ખેાધિકુમારનાં જ નામ છે, કે મેં જણાવેલ દત્તકપુત્રનું પણ નામ છે, તે જ્યાંસુધી તેઓશ્રી પુરવાર ન કરી આપે ત્યાં સુધી તેમના કથનની પશુ મજબૂતાઈ જળવાઈ રહેતી નથી. અને કયા ઉદયનનું ખૂન થયું હતું તે પ્રશ્નનું છેવટ, આ કથન ઉપર જ, અવલંબાયમાન છે. ખૂન સંબંધમાં—પુસ્તકના આધાર મગધપતિનું ખુન થયાની તરફેણ કરે છે. તેની મેં નોંધ પશુ લીધી થયા બાદ બીજે વર્ષે વાસવદત્તાને એક કુંવરી અવતરી હતી.” પુત્ર હેચ કે પુત્રી, તેની અહીં તકરાર જ કયાં છે. જે પ્રશ્ન ઉકેલ માંગે છે તે એટલેા જ કે, તેના મરણ સમયે કાઈ જીવત હતું કે નહીં. www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ પ્રાચીન છે. તેઓશ્રી આ મતને વળગી રહે છે. પરંતુ પુસ્તકના કારણથી માનવું રહે છે કે, ખૂનથી માર્યો ગયેલ પુરાવાવાળી તે હકીકત નજરમાં રાખીને પણ વિચારી ઉદયન તે મગધપતિ નહીં, પણ વત્સપતિ ઉદયનજ હત” જોતાં મને જ્યારે અન્ય ઐતિહાસિક સામગ્રી વિશેષ શાં કારણેથી ઉદયને વસંપતિનું ખૂન થયાનું છે વજનદાર લાગી, ત્યારે હું તે બાજુ ઢળતો થયો છું. માની રહ્યો છું તે આ ઉપરથી સ્પષ્ટ થશે. વળી સામગ્રી ઉપલબ્ધ થતાં, ઉભા થતા વાંધાઓ મેં ટાંકેલ શબ્દો કહે છે કે, ચંડપ્રદ્યોત અને ઉદયનના રજી પણ કર્યા છે, તેમાંના ઘણાખરાને નીકાલ ઉપરમાં જીવનપ્રસંગે ઉપર નજર રાખીને જ મ વિધાન કર્યું આવી ગયો છે. બાકી રહેલમાંના આખા વાકયને, તે છે. પરંતુ તે બાદ તો બન્ને રાજ્ય વચ્ચે પાછી અડધો ભાગ પકડીને જે રદિયો આપ્યો છે તે તે મેં મિત્રાચારી જેવું પણ થઈ થયું છે અને તેથી વૈરપણ જાહેર કરેલ છે. પરંતુ જે અડધે ભાગ છેડી વૃત્તિનો અભાવ પણ થઈ ગયો ગણાય. છતાં એવી ઘણી દીધું છે તેનું શું? બાબતે પુસ્તકનાં પાને નોંધાયા વિના જ પડી રહી તેમણે ગમે તે કારણથી જવાબ વાળવાનું છોડી હોય છે. તેમજ રાજ્યો વચ્ચે ખરી રીતે “મૈત્રી’ શબ્દની દીધું હોય પણ સત્ય નિરીક્ષક તરીકે આપણે તે, કિંમત કેવી ગણાય છે તે પણ જાણીતું જ છે. એટલે તેમના ખુલાસાની ગેરહાજરીમાં પણ, તે મુદ્દો મજબૂત પુરાવા વિના હું મારો મત ફેરવવા તૈયાર ન વિચાર જ રહે છે. તે મુદ્દાની શબ્દો ( જુઓ પુ. ૧, હોઉ તે દેખીતું જ છે. અને આચાર્ય મહારાજે તે પૃ. ૩૦૭) આ પ્રમાણે છે. બાબત મૂળથી જ ઉડાવી દીધી છે. તે પછી શું “જ્યારે તે (પેલે અપમાનીત પુરૂષ કે જેણે રાજાનું કરવું? વિચારતાં એક રસ્તો જડી આવ્યા. જેમ ખૂન કર્યું છે તે) વૈર લેવાનું પગલું ભરવા પ્રેરાય છે અશોક અને પ્રિયદર્શિન, તેમજ ચંદ્રગુપ્ત અને સેઅને અવનિરા તે ભાવનાને પોષી છે, ત્યારે શું કેટસની બાબતમાં સમયાવલીની મદદથી ગૂંચ અવંતિ રાજ્યને, વત્સના રાજ્યની સાથે અંટસ હોવા ઉકેલાઈ હતી. તેમ અત્ર બને તેવું છે કે કેમ તેની સંભવ છે કે મગધના રાજ્ય સાથે ?” આ પ્રમાણે તપાસ કરવા માંડી; ને કહેતાં ખુશી ઉપજે છે કે તેને મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે ને તેનો ખુલાસો કરતાં ઉકેલ નીકળી આવ્યો છે અને તેમાં આચાર્યશ્રીના ઉમેર્યું છે કે, “જ્યાં સુધી ઇતિહાસ સાક્ષી આપે છે મતને સ્વીકારતે હું થાઉં છું. તે નીચે પ્રમાણે છે. ત્યાં સુધી તે આ સમયે મગધ અને અવંતિ વચ્ચે ચંડપ્રદ્યોત અને ઉદયનના જીવન કાળમાં ગમે ભલે મૈત્રી જેવું ન હોય, પણ કલેશ જેવું કાંઈ હોય, તેવા બનાવો બન્યા હોય તે ઉપર જ કેવળ લક્ષ આપ્યા તેવું તે લેશમાત્ર પણ જણાતું નથી. ઉલટું અવંતિ કર્યું છે તેને બદલે. ખૂન જે બન્યું છે. અને વત્સ વચ્ચે તે ખડાબાખ ચાલ્યા જ કરતું અંતકાળનો બનાવ છે એટલે તે વખતે, તે બે રાજ્ય હતું તે તદન દેખીતું છે. કેમકે ઉદયનની માતા વચ્ચે કેવી સ્થિતિ પ્રવર્તતી રહી હતી તે જ માત્ર જોવું મૃગાવતી ઉપર અવંતિપતિ ચંડપ્રદ્યોતે કુડી નજર જોઈએ. ઉદયન વસંપતિનું મરણ મેં ઈ. સ. પૂ. રાખી હતી અને અનેક વીતક વીતાડયાં હતાં, કે ૪૯૦માં માન્યું છે (પુ. ૧, પૃ. ૩૯૨) તે વખતે અથવા જેના પ્રતિકાર તરીકે રાજા ઉદયને પણ ચંડની પુત્રી તે પૂર્વે બે પાંચવર્ષમાં અવતિની શું સ્થિતિ હતી તે વાસવદત્તાનું હરણ કર્યું હતું...એટલે જ્યારે કિચિત જ કેવળ વીચારવી રહે. તે વખતના અવંતિપતિ તરીકે પણ કારણ મળી આવતું ત્યારે આ બે રાજ્યમાંનું અવંતિસેનને (પુ. ૧, પૃ. ૩૯૩) સમય ઈ. સ. પૂ. કોઈ પણ એક બીજાની સામે પિતાનું બળ અજમા- ૫૦૧થી ૪૮૭ નાંખે છે; અને આ બે રાજવી વચ્ચે વવાને ભૂલી જાય તેવું બનતું નહોતું જ. જેથી સંભવ કાંઈ જ અણબનાવ નથી. બલકે વત્સપતિની પટરાણી છે કે આ કિસ્સામાં પણ, વત્સના દરબારમાં અપમાન વાસવદત્તા, અવંતિસેનની ફાઈ થતી હતી અને એક પામેલા નોકરે અવંતિને આશ્રય લીધો હોય... આ બીજ અરસપરસ સારે એખલાસ ધરાવતા માલમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ભારતવર્ષ ] પડયા છે એટલે તે કારણુ નષ્ટ થઈ ગયું. ખીજું એક કારણુ વિચારવા યેાગ્ય લાગ્યું તે (પુ. ૧, પૃ. ૨૧૬) એ કે વાસવદત્તાએ અવંતિસેનને બદલે કાઈ અજાણ્યા કુમારને દત્તકપુત્ર લીધા હતા. તેના કરતાં વત્સની ગાદી ઉપર, તેણીના ભાઈના પુત્ર તરીકે પાતાને હક્ક વધારે છે એમ અતિસેન માનતા હંતા અને તેથી તેણે વત્સ ઉપર ચડાઈ કરી હાય. આ સ્થિતિ ખૂનના પ્રસંગ સાથે સંબંધ ધરાવી શકે કે કેમ તે પશુ તપાસી લેવું જ રહે. પ્રથમ તે આ ચડાઈ ઉદયનના મરણુ બાદની અને દત્તકપુત્ર મણિપ્રભ ગાદીએ બેઠા પછી ત્રણેક વર્ષ થઈ છે એટલે ખૂન સાથે સંબંધ હ।ઈ ન શકે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, ઉદયને આ મણિપ્રભને દત્તક લીધા ત્યારે અવંતિસેનને ખાટું લાગ્યું. હાય અને ત્યારથી તેના ઉપર વૈર થયું હાયા ? તેમ પણ અનવાયાગ્ય નથી લાગતું, કારણ કે મણિપ્રભના જન્મ ઈ. સ. પૂ.આશરે ૫૦૫ માં થયા છે તે એકાદ બે વર્ષમાં દત્તક પણ લેવાઇ ગયા છે, કે જે સમયે અતિસેનનો હક્ક અવંતિની ગત્ની ઉપર લગભગ સ્વીકારાઇ પણ ગયા હતા. કેમકે અતિસેનના કાકાના રાજ્યના લગભગ આખરી સમય હતા; વળી કાકાને પુત્ર ન હેાંવાથી તે જ વારસદાર હતા. એટલે જ્યારે પાતે અવંતિ જેવા મોટા રાજ્યના સ્વામી અનવાના હાય, ત્યારે વત્સ જેવા નાના રાજ્યને સ્વામી બનવાનું પસંદ ન કરે તે દેખીતું જ છે. એટલે તેને ખાટું લાગવાને પ્રસંગ બન્યા જ ન કહેવાય. આ પ્રમાણે દરેક પ્રસંગના વિચાર કરતાં અતિ અને વત્સ વચ્ચે ઇ. સ. પૂ. ૪૯૦માં કે તે પૂર્વે, એ ત્રણ વર્ષના ગાળામાં, કાંઈ ઝગડે હાવા જેવું લાગતું નથી. એટલે વત્સપતિનું ખૂન થયાનું માન્યું હતું તે છેાડી દેવું જ રહ્યું. અને વત્સપતિનું ખૂન જ્યારે નથી થયું ત્યારે મગધતિનું જ ખૂન થયું હતું એમ ચાક્કસ થયું ગણાય. પ્રશ્ન (૯)-સાંચીમાં દાન આપનાર કાણુ ? ચંદ્રગુપ્ત મૌર્યસમ્રાટે સાંચીસ્તૂપના ઘુમટની ફરતી ગવાક્ષમાં અનેક દીપકે। પ્રગટાવવા પચીસ હજાર દિનારની ભેટ આપ્યાનું, સર કનિંગહામે રચેલા ૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૩૩૭ ભિલ્સા ટાપ્સના આધારે મેં જાહેર કર્યું છે. જ્યારે આચાર્ય જીએ, ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત ખીજાના વખતમાં તેના અનુજીવી આત્રકા વે એક દિપક પ્રગટાવવા ૨૫ થી ૧૦૦ (ભિન્ન ભિન્ન ઉકેલ કરાયા છે) દિનાર આપ્યાનું જણાવ્યું છે. આટલી હકીકત ઉપરટપકે જોતાં પણ સર્વકાઈ કહી શકે તેમ છે કે, અન્ને દાનની વિગતે જુદી હેાવાથી, જુદા જ પ્રસંગાની વાત બન્ને જણાએ કહી છે. છતાં વાચક પાસે તેની સંપૂર્ણ વિગત રજુ કરૂં છું.(૧) સાંચી ટાપ, જેને “મહાવિહાર’ નામથી આમ્રકાઈ વે ઓળખાવ્યા છે તેને મારી સમજ પ્રમાણે સર કનિંગહામે ‘ગ્રેટ ટાપ’ ૧. ૧ કહ્યો છે, તેને દાન આપનાર વ્યક્તિનાં અને આશય દર્શાવતાં લગભગ ૧૨૩ લેખા છે (જુઓ ભિલ્મ્સાટાપ્સમાં પ્લેટસ ન. ૧૬-૧૭ અને ૧૮) એટલે આચાયજીએ કાઇ અન્ય દાનને લક્ષમાં રાખીને પ્રશ્ન ઉપસ્થિત કર્યાં લાગે છે. (૨) આમ્રકાવે પાતાની શક્તિ પ્રમાણે એક દીપકનું જ ખર્ચ ઉપાડવા જેટલી ભક્તિ ખતાવી છે જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્તે સ્તૂપ કરતી આખીએ ગવાક્ષમાં સેકડા દીપક હતા તે સર્વનું ખર્ચ ઉપાડી લીધું છે (૩) જેથી એક માત્ર ૨૫-૧૦ દિનાર દાનમાં આપ્યા છે જ્યારે ખીજાએ તેના કરતાં પાંચસા ધણું વધારે દાન આપ્યું છે. (૪) એકના સમય ગુપ્ત સં. ૯ટ=ઈ. સ. ૪૧૩ છે જ્યારે ખીજાના ઈ. સં. પૂ. ૩૬૫ જેટલા છે. મતલબ કે બન્ને વચ્ચે લગભગ આઠસ વર્ષનું અંતર છે (૫) એકના લેખનું સ્થાન કંપાઉન્ડને ફરતી દીવાલ ઉપર છે, બીજાનું સ્થાન તે દીવાલ ઉપર નથી. (૬) એકમાં દાન આપનાર ગુપ્તવંશીય સમ્રાટને આશ્રિત છે ખીજામાં ખુદ સમ્રાટ પાતે છે. આ પ્રમાણે અને દાનની અને લેખની ભિન્નતા હૈાવા છતાં, બન્નેને એક લેખી વાતા કરવી તે શી રીતે મળતી આવે; ન જ આવે. છતાં ચર્ચા ખાતર એક ખારગી માની લ્યા કે, બન્ને એક જ લેખ છે. તેા પણ મૂળ મુદ્દો ‘સાંચીટાપ’ જૈનધર્મના દ્યોતક રૂપ હાવાના જે હું જણાવી રહ્યો છું અને તેથી જ ચંદ્રગુપ્ત સમ્રાટે તે સ્થાન માટે દાન આપ્યાનું જણાવ્યું છે, તે હકીકતને કયાં ખાદ આવે છે ? www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન ગુપ્તવંશીય સમ્રાટ જૈનેતરધમ હતું તેથી તેમને અનુ- ખુલાસે પુ. ૩ ની પ્રસ્તાવનામાં પૃ.૧૩ માં આપેલ જીવી પણ જૈનેતર હતો એમ તે આચાર્યજીનું કહેવું છે કે, “ગેટની મૂર્તિ મૂળે દિગંબર અવસ્થામાં છે. નથી ને? તેમ હોય તે જણાવવાનું કે, લેખના તે રજુ કરવા માટે બ્લેક બનાવનારને આપતાં પ્રારંભને “વિક્રમ” શબ્દ જ ખાત્રી આપે છે કે તે- તેમણે સૂચના કરી કે, પુસ્તક તે સ્ત્રીવર્ગના હાથમાં દાન આપનાર તેમજ દાન આપ્યાનું સ્થાન-બને પણ જવાનું છે તે સભ્યતાની ખાતર પુરૂષલિંગનું જનધર્મી છે. આ પ્રમાણે તેમણે પૂછેલા પ્રશ્નને ખુલાસે આછાદન કરાયતે સારૂં. તે વિચાર સુસંગત લાગતાં થયો. નિધ-અન્ને એક બીજી સ્થિતિ ખાસ ધ્યાન અન્ય ચિન્હો જેમને તેમ રહેવા દઈ બ્લેક બનાવી ખેંચવા લાયક સમજુ છું; તેથી જરાક ઈસારો કરવા છાપી કાર્યો છે. છતાં એક વિદ્વાનને તે અક્ષમ્ય ઇચ્છા થઈ છે. સારું થયું છે કે ઉપર દર્શાવેલ હકીકત લાગવાથી તેમના ઉપર વ્યક્તિગત મેં પત્ર લખીને સર કનિગહામ જેવા વિદ્વાનના નામથી મેં જાહેર કરી તેમને સંતોષ આપે છે.” ધારે કે તેમણે કલ્પના કરી છે. પરંતુ તેના પ્રતિષ્ઠિત પુરૂષનું કે અન્ય કોઈ વિદ્યા- છે તેવો વિપર્યાસ કરવાને જ મારો ઈરાદે હોત તો નનું નામ જોડાયેલું ન હતું, અને કેવળ મારા નામે જ શું બીજી બધી રીતે તે મૂર્તિનું સ્વરૂપ ફેરવી ન નાંખત! મે ઉપરોક્ત અભિપ્રાય રજુ કર્યો હોત તે આચાર્યજી અથવા તો તેજ મૂર્તિ પાછી નં. ૩૪ ની આકૃતિ મહારાજે જે શબ્દોમાં કામ લીધું છે, તે જ શબ્દો દિગંબર તરીકે રજુ કરી છે તે પ્રમાણે રજુ કરત કે ? શું તેમની કલમમાંથી નીકળ્યા હોત કે? તેમજ ઉપર લખ્યા પ્રમાણે તે વિદ્વાનને પત્ર લખત પણ પ્રશ્ન (૧૦): બાહુબળી–ગોમટેશ્વરની મૂર્તિ. ખરો? આ ઉપરથી જણાશે કે શુદ્ધ હેતુથી જ પગલું આ સંબંધમાં તેમને ત્રણેક વાંધા છે (૧) મૂર્તિનું ભરાયું છે. (૨) તેમણે મૂર્તિ બાહુબળીની હોવાનું પુરુષલિંગ મેં આચ્છાદિત શામાટે કર્યું ? (૨) સર્વ કોઈ જણાવ્યું છે અને મોટા ભાગની માન્યતા પણ તેમજ તે મૂર્તિને બાહુબળીજીની માને છે જ્યારે હું તેને છે. તેમણે પુ. ૨, ૫, ૩૭૮માં લખેલ મારા કરે ભદ્રબાહુસ્વામીની કહી રહ્યો છું (૩) અને તેને સમય ઉતાર્યો છે કે તે મૂર્તિ પ્રિયદર્શિને બનાવ્યાનું હું માની તેઓશ્રી ઈ. સ. ના દશમા સૈકાને કહે છે જ્યારે હું રહ્યો છું તેમ પણ જાણે છે. તેમ તે મૂર્તિને ચંદ્રગુપ્ત તેને પ્રિયદર્શિન સમ્રાટ ઘડાવેલી અને તેથી ઈ. સ. સમ્રાટના જીવન સાથે સંબંધ ધરાવે છે એમ પણ પૂ. ત્રીજી સદીની કહું છું.' જાણે છે છતાં લખી રહ્યા છે કે “એ માટે એક આ દરેકના ખુલાસા નીચે પ્રમાણે આપું છું. પણ પુરાવો તેમની પાસે હૈયાત નથી.” તેઓશ્રીને (૧) આચ્છાદન સંબંધી તેમણે આ મૂર્તિનું ચિત્ર વિનંતિ કે તેમણે મારું લખેલું આ બન્ને સમ્રાટેનું ૧૯૩૪ ના માર્ચના “એશિયા” માસિક પૃ. ૧૫૩ માં જીવનચરિત્ર મહેરબાની કરી વાંચી જવું. વળી આવેલું જણાવ્યું છે. સ્પષ્ટ નથી લખ્યું કે પ્રથમવાર પોતાની માન્યતા પુરવાર કરવાને પૃ. ૨૨૯ ઉપર તે સ્થાને પ્રગટ થયેલું તેમની નજરે પડયું છે. લખે છે કે “એ મૂર્તિ ઉપર જે વેલે વીંટાયેલ છે, પરન્ત લખવાનો ભાવાર્થ એ તો થાય છે જ કે, મતિના ઢીંચણ સુધી રાફડાઓ ઉભા છે અને તેમાંથી કાં તે તે સમયે અથવા બહુ તે થોડાક સમય સાપ નીકળતા જણાય છે એ બધાને મૂર્તિ સાથે શા પૂર્વે જ તેવું કેમ જાણે બહાર પડયું ન હોય ! સંબંધ છે? ભદ્રબાહુની મૂર્તિ માનતાં એ બધાને ગમે તે હોય, મારે જણાવવાનું કે દિગંબર અવસ્થામાં કોઈ ખુલાસે ડોકટર પાસે છે?” –ઉત્તરમાં મારે તેવું ચિત્ર તે જ્યારથી એપિગ્રાફોયા ઈન્ડિકા પુ. ૭-૮ જણાવવાનું કે શું તેમનું એમ કહેવું થાય છે કે બહાર પડયું છે ત્યારથી જ તેવું લગભગ દેખાય છે. આવી સ્થિતિ કોઈ પણ ધ્યાનસ્થ મહામાની ન થઈ એટલે તેમણે દર્શાવેલ વસ્તુ મારા ખ્યાલ બહાર નથી શકે? ધ્યાનસ્થ મુદ્રા કેવળ બાહુબળીજી જ ધારણ જ છતાંયે જે આછાદન કર્યું છે તે, સહેતુક છે. તે કરી શકે ને બીજા ન જ ધારી શકે?—આગળ જતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ ૩૩૯ બાહુબળીજીના જીવનમાં બનેલ એક બનાવ વર્ણન મળી શકી નથી. આટલે ખુલાસે તે મૂર્તિ બાહુવીને, ચિત્રમાં દર્શાવેલ સ્થિતિ જે થવા પામી હતી બળીજીની કે ભદ્રબાહુની હોઈ શકે તે વિશે જાણો. તેનું વર્ણન કરી ને અંતે જણાવે છે કે “આ રીતે (૩) હવે ઘડતરકાળ વિશે કહીશું. ચામુંડરાય નામના એ મૂર્તિ ઉપરના બધા દેખાવોને સબંધ મનિ બાહ- પ્રધાને ઈ. સ. ૯૭૮થી ૮૪ સુધીમાં પ્રતિષ્ઠા કરી છે બલિના જીવન સાથે બરાબર બંધ બેસે છે એટલે તેટલું ખરું. પરંતુ તેથી તે મૂર્તિ જ તેણે ઘડાવી હતી એ મૂર્તિ મુનિ બાહુબલિની જ છે, નહીં કે ભદ્રબાહુની” એમ સિદ્ધ નથી થતું. જે તે સમયે કે આસપાસ -ઇ. ઈ. જે પ્રમાણે પિતે આવા નિર્ણય ઉપર આવે પાંચપંદર વર્ષે ઘડાઈ હોય તે, પુ. રમાં પૃ. ૩૭૬માં છે તે રીતે બીજા અખત્યાર કરે છે તો તે તેમને નીચેના ત્રણ પ્રશ્ન મેં પૂછયા છે તેના ખુલાસા શું છે તે ચતું નથી જ અને ઉલટી ટીકા કરવા મંડી પડે છે. મહેરબાની કરી જણાવે. (અ) જો તે દેશમાં તેવા કારીગર છતાં મારે તો તે બાબત વાંધે જ નથી પરંતુ ઉત્તરમાં હતા તે શું ત્યાં જ તેવા ઉત્પન્ન થયા હતા કે હિંદમાં પ્રથમ તો ધ્યાન અવસ્થાના બે મુદ્દાઓ જે મેં ઉપરમાં અન્ય સ્થાને તેમના ગુરુ કે શિષ્ય જેવા પણ હતા. જણાવ્યા છે તે કરી કરીને વિચાર ઉપર લેવા તેમને (આ) જે તે સમયે તેવી કળાથી કારીગરો જ્ઞાત હતા વિનંતિ કરીશ. ઉપરાંતમાં જણાવવાનું કે, બાહુબળી. તે ભારતના અન્ય દેશમાં પણ તેવી મૂર્તિઓ ઉભી ઇને આખાયે જીવનકાળ મારી સમજ પ્રમાણે પંજાબ- તે કરાય ને? કેમકે કળાના આ નમૂનાની જગતગાંધાર અને બહુ ત્યારે પ્રથમાવસ્થામાં અયોધ્યાના ભરમાં જ્યારે ખ્યાતી થાય ત્યારે શું ભારતના પ્રાંતે પ્રદેશમાં ગયો છે. તે તેઓશ્રી જણાવવા કપા કરશે તેવી કળામય મૂર્તિઓ પિતાને ત્યાં વસાવી લેવાને કે બાહુબળી કયારે દક્ષિણહિંદમાં વિચર્યા હતા? પાછળ રહી જાય ખરા કે પછી ગમે તે વ્યક્તિની તેમને મૂર્તિમંત ખડા કરવાને આ પ્રદેશમાં શું પ્રયોજન હોય તે જુદો પ્રશ્ન છે) (ઈ) મૂર્તિનું ઘડતર અને ઉદભવ્યું હતું? તે તીર્થમાં ચંદ્રગુપ્ત અને ભદ્રબાહની ઘડનારાની વાત જુદી રાખે. પરંતુ એવી કદાવર ગુફા તરીકે ઓળખાતી. ગુફા છે પરંતુ બાહુબળીજીના અને વજનદાર મૂર્તિની સ્થાપના માટે જે યાંત્રિક નામ સાથે સંયુક્ત થયેલ કઈ વસ્તુ ઓળખાવાતી કુનેહ વાપરવી પડી હશે. તેવી કુનેહ તે સમયે કયાંયનથી તેનું શું કારણ? વળી વિશેષમાં હમણાં હમણાં હિંદના ભાગમાં-વાપરી હોવાનો કેાઈ દષ્ટાંત કે ઉલ્લેખ બિહારની “આરાહ ઓરીએન્ટલ સોસાઇટી' તરકથી ઇતિહાસમાંથી મળી આવે છે કે ? બહાર પડતા “જૈન સિદ્ધાંત ભાષ્કર’માં પુ. ૬ અને આ પ્રમાણે તેમણે ઉભા કરેલ ત્રણે પ્રશ્નોના ૭ તથા “જૈન એન્ટીકરી’ પુ. ૫ માં ગોમટેશ્વર-બાહ- ખુલાસા છે. અને તેના પ્રત્યુત્તર જો ન જ વાળી બળી અને શ્રવણબેલગોલને લગતું ઘણું સાહિત્ય શકાય તે સ્વયંસિદ્ધ થઈ ગયું કે મારાં દરેલ અનુજુદા જુદા વિદ્વાનોએ અનેકવિધ દૃષ્ટિબિંદુથી લખ્યું માને સાચાં છે. મિ. રાઈસ નામના વિદ્વાન જે છે તેમાંથી પણ એવો ધ્વનિ નીકળે છે કે બાહુબળી મૈસુર અને કર્ણાટક પ્રાંતના સંશોધનમાં અગ્રસ્થાને શબ્દ ઠેઠ ૧૧૮૦ ઇ. સ. સુધી જણાવવામાં જ આવ્યો આવે છે, ને આ મૂર્તિને અભ્યાસ જેટલે બારીકીથી નથી. તેમ જૂનામાં જૂને જે લેખ શક પરનો તેણે કર્યો છે તેટલો ભાગ્યે જ અન્ય વિદ્વાને કર્યો ત્યારે ગણાય છે તેમાં ભદ્રબાહુ શબ્દ સ્પષ્ટપણે હશે, તે પણ પિતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં વદે છે કે લખેલ છે. વળી ગોમટેશ્વર કે ગમટ શબ્દને અર્થ “that these inscriptions are undoubtબાહુબળીજી શી રીતે બેસારવામાં આવ્યો છે તે સંબંધી edly of the period when that work પણ પત્તો લાગતો નથી. આ સ્થિતિ છે. મતલબકે જે was complete (E. I. VII, p. 108)=જ્યારે સંપ્રદાયનું આ તીર્થ વિશેષપણે મનાયું છે તે મતના તેકામ(પ્રતિષ્ઠા) સંપૂર્ણ થયું ત્યાર પહેલાંના આ શિલાવિદ્વાને પણ સંશોધન કરતાં હજુ બરાબર માહિતી લે છે. મતલબ કે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ તે પૂર્વેના Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન શિલાલેખે છે. હવે વિચારે કે ચામુંડરાયે પ્રતિષ્ઠા ૧૪૭ સુધીને લેખ) આચાર્યજી મહારાજે એક વાત કરી તે સમયના લેખો ઠર્યો કે તે પૂર્વેના; અને લખી છે કે (જુઓ પૃ. ૨૩૦) “ડોકટર સાહેબે એ લેખ પૂર્વેના ઠર્યા છે, જે મૂર્તિ ઉપર તે કેતરાયા તે મૂર્તિ બાબત બીજી એક હસવા જેવી કલ્પના કરી મૂતિને સમય કયો? વળી જેમ્સ ફરગ્યુસન છે કે મૂર્તિ ઉપર લેખ તે પાછળથી લખાયેલ છે નામના વિદ્વાને પિતાના હિસ્ટરી ઓફ ઈન્ડિયન એન્ડ અને મૂર્તિ તે રાજા પ્રિયદર્શિને બનાવેલી છે. તેમની ઈસ્ટર્ન આરકટેકચર નામે પુસ્તકના બીજા ભાગમાં આ ક૫ના સર્વથા અસંગત છે, કારણ કે તે માટે લંડન. ૧૯૧૦) પૃ.૪૮ થી ૫૫માં પ્રચંડકાય મૂર્તિઓ તેમની પાસે એક પણું પ્રમાણ કે પુરા નથી” આ વિશે ચર્ચા કરીને જણાવ્યું છે કે, “Anterior to ટીકાને જવાબ તેમને મી. રાઈસના અને મી. ફરગ્યુ. any of the collossi at Gwalior or સન ઈત્યાદિના ઉપરના શબ્દોમાં મળી જાય છે કે કેમ, in the south of India=ગ્વાલિયર કે દક્ષિણ તે તેઓશ્રીજ તપાસી લેશે. વળી આ પ્રશ્નના હવે હિંદની જે કોઈ પ્રચંડકાય મૂર્તિઓ છે તે સમાં પછીના ભાગમાં દર્શાવેલી બીનાથી પણ ખાત્રી કરી પ્રાચીનતમ (ભંગઢ=અલવર રાજ્યવાળા) આ મૂર્તિ છે.” લેશે. આ ઉપરાંત મૂર્તિ ઉપર લેખે પાછળથી કેતઅલબત્ત આમાં દક્ષિણ હિંદની મૂર્તિનો સમય નથી રાયાની વિગત ઉપર પોતે મશ્કરી કરતા હોય તેમ જણાવતા. પરંતુ એટલું તે કહે છે જ કે ભગઢની જણાવે છે કે-“વળી, બીજું એ કે તેમની એ હવાઈ પ્રચંડકાય મૂર્તિ જૂનામાં જૂની છે. કહેવાનું તાત્પર્ય કલ્પનાને સ્વીકારવામાં આવે તે અત્યારે જેટલી એ છે કે, ચામુંડરાયે મૂર્તિ પ્રસિદ્ધિમાં આવ્યું છે તે મૂર્તિઓ છે તે બધીય મહાભારતની પ્રાચીનતા કરતા પૂર્વની પણ ઘણી પ્રચંડકાય મૂર્તિઓ છે. એટલે કે વધારે પ્રાચીન કહી શકાય કારણકે ડોકટર સાહેબની આવા ઘડતરકામની કળા તે ઘણુ ઘણુ કાળે હતી કલ્પના પ્રમાણે તે દરેક મૂર્તિ ઉપર લે છે તે બધા તે પછી જ અદશ્ય થઈ ગઈ હતી. જે સુરતમાં જ પછી જ લખાયા છે.” આવા તેમના શબ્દો ઉપર તે કળાને નાશ થયો હોત તે તે હિંદભરમાં તેવી કાંઈપણ નુકતેચીની કરવા જરૂરિયાત રહે છે ખરી? પણી નજરે પડતા જ. ઉપરાંત ચામુંડરાયે પ્રતિષ્ઠા કરેલી મતલબકે, શ્રવણબેલગેલ તીથની-ગોમટેશ્વરની મૂર્તિના સમય વિશે પણ મતભેદ છે. બાહુબળી ચરિત્ર મૂર્તિનાં નામ, કર્તા, પ્રતિષ્ઠાને સમય, ઘડતરકામ નામે પુસ્તકના ૬૪મા શ્લોકમાં “કલય” શબ્દ છે વિગેરે સર્વ હકીકત હજુ નિર્ણયપૂર્વક બહાર પડી તેને “ કલ્યખદે” વિકલ્પ કરીને, જોતિષશાસ્ત્રની હોય એમ મનાતું નથી જ. મદદથી શ્રીયુત શ્રીકંઠ શાસ્ત્રી એમ. એ. નામના લેખકે આટલા નિવેદનથી ખાત્રી થશે કે તેમણે રજુ એમ પુરવાર કરી બતાવ્યું છે કે (જે. એ. પુ. ૫, કરેલ સર્વે મુદ્દા નબળા છે; તેમજ રોજબરોજ થયેલ પૃ. ૧૧૪ )” “It is highly probable that સંશાધનથી અજ્ઞાત રહીને તેમણે ચર્ચા કરેલ છે. the image of Sri Gomatesvar was મૂર્તિની ઉંચાઈને પ્રશ્ન પણું તેમણે ચર્ચા છે, installed in 907-8 A. C.=વિશેષ સંભવ તે તેમનું મંતવ્ય (જુઓ પૃ. ૨૩૦) એમ છે કે “પાંચસે એ છે કે, શ્રી ગોમટેશ્વરની મૂર્તિની પ્રતિષ્ઠા લગભગ વાંભ ઉંચાઈવાળા બાહુબળી મુનિની મૂર્તિ ૫૭ ફીટ ઈ. સ. ૯૭-૮માં થઈ હતી” કહે કયાં ચામુંડરાયના ઉચી હોય તે બરાબર ઉચિત છે, પણ પાંચ કે છા નામે ઈ. સ. ૯૭૮માં પ્રતિષ્ઠા થયાનો મેળ ! અરે હાથ ઉંચાઈવાળા શ્રી ભદ્રબાહુ સ્વામીની મૂર્તિ આટલી ખુદ ચામુંડરાય પુરાણમાં અને તેમના ગુરૂશ્રી નેમિ, ઉંચી ન ઘટી શકે.” આ અવતરણમાંના નિયમ વિશેની ચંદ્રાચાર્યે રચેલ પુસ્તક ઉપરથી પણ કેટલીયે શંકા ચર્ચા મુલતવી રાખી, તેમાંના શબ્દોની અસંગતતા ઉભી થતી માલૂમ પડી છે. (જુઓ છે. કે. જી. વિશે પ્રથમ કહી દઉં. તેમણે લખેલ શબ્દ એમ કંદનકર એમ. એ. ને જે. એ. પુ. ૫, પૃ. ૧૪૪થી જાહેર કરે છે કે, ભદ્રબાહુ સ્વામીની ઉંચાઈ પાંચ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ ભારતવષ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ ૩૪૧ છ હાથ હતી. છતાં તેમણે આ પારિગ્રાફની આદિમાં ૨૬ થી ૩૫ ગણું અને ૧ જેટલું થયું. એટલે કે શિલ્પએમ લખ્યું છે કે “વળી જે મૂર્તિ બાબત ડોકટર કારે મૂળ શરીર કરતાં લગભગ ત્રીસગણુ નાની મૂર્તિ સાહેબ પિતાની કલ્પના દેડાવે છે તે મૂર્તિની ઉંચાઈ બનાવી છે. હવે આ ગોમટેશ્વરના પાદપીઠ પાસે ઉભી લગભગ ૫૭ ફૂટ છે. મૂર્તિની ઉચાઈ જેની તે મૂર્તિ રાખેલ મનુષ્યાકૃતિની ઉંચાઈ વિશે વિચાર કરીએ. જે છે તેની અનુરૂપ જ હેય એ શિપશાસ્ત્રને નિયમ પ્રમાણે મૂર્તિને ફેટોગ્રાફ લેવાય છે તે રીતે જોતાં, છે. પાંચ ફુટ ઉંચા માણસની મૂર્તિ પચીસ કે પચાસ મૂળ મૂર્તિથી લગભગ છઠ્ઠા ભાગની ઉંચાઈ તે મનુષ્યની કટ ઉંચી ન બનાવી શકાય છે.” અને વિચાર તેમના છે. એટલે કે આશરે ૯ થી ૧૦ ફીટ તે મનુષ્યની જ છે અને પ્રસ્તુત આ બને મૂર્તિને અનુલક્ષીને જ ઊંચાઈ કહેવાય. આચાર્યજી મહારાજ આ માણસ વિશે છે તે નિર્વિવાદ છે. આશ્ચર્ય નથી લાગતું કે પિતાના શું ખુલાસો કરે છે? પ્રતિષ્ઠા કરાવનાર ચામુંડરાયના વાકયની આદિવાળા ભાગમાં ભદ્રબાહુની કાયા પાંચ સમયનો શું તેને લેખવે છે કે અન્યથા ? જે ચામુંડફીટ હોવાનું જણાવે છે ત્યારે તે જ ભદ્રબાહુ સ્વા- રાયના સમયને ગણે છે, તેમના જ કથનથી સ્થાપિત મોની કાયાને અંતવાળા ભાગમાં પાંચ કે છ હાથ કરેલ ઉપરના સિદ્ધાંત પ્રમાણે, ૧૦ ફીટની આકૃતિજેટલી જણાવે છે. શું કૂટ ને હાથ એક સરખા જ વાળા મનુષ્યનું મૂળ શરીર આશરે ૩૦૦ થી ૩૫૦ હેવાનું તેમનું કહેવું થાય છે? તેમની જે માન્યતા ફીટનું કહેવાશે. આ પ્રમાણે ચામુંડરાયના સમયે કાયહોય તે ભલે, પરંતુ સામાન્ય રીતે સમજી શકાય છે કે સ્થિતિ હોવાનું તેમને શું કબૂલ છે? કબૂલ કરે તે તે કદીકાળે મનુષ્યથી હસ્તષ કે શરતચૂક ન થવી જોઈએ હાસ્યાસ્પદ લાગે છે કેમકે તે પ્રમાણે કઈ પુરાવો એવા સિદ્ધાંતવાદીથી તો આવું ન જ થવું જોઈએ. નથી; અને નાકબૂલ હોય તે તેમણે રજુ કરેલ ગમે તેમ થયું હોય, આપણે તે સાથે બહુ નિરબત માન્યતા કાંતે ખોટી અથવા શિલ્પશાસ્ત્ર ખોટું ઠરે છે ? નથી. હવે તેમણે દોરેલા નિયમની વિચારણા કરીએ. અથવા મનુષ્યાકૃતિને કાલ્પનિક ઠરાવે છે તે વિના તેમના કહેવાનો તાત્પર્ય એ છે કે મળ શરીરને પ્રજને આવું ધતીંગ દાખલ કરવા માટે તેમના મતે અનુરૂપ હોય તે પ્રમાણમાં જ તેની મૂર્તિ બનાવાય. શિલ્પકાર મૂર્ખ ઠરે છે, અને એમ કહે કે તે સમયના પાંચસો વાંભની કાયાવાળાની મૂર્તિ ૫૭ ફીટ હાય મનુષ્યોની ઊંચાઈ તે અત્યારના જેટલી જ લગભગ તે અનુરૂપ ગણાય. પરંતુ પાંચ છ હાથ વાળાની મૂર્તિ હતી, પરંતુ શિલ્પકારે કઈ અગમ્ય કારણને લીધે પ૭ ફીટ જેટલી ઉંચી ન હોય એમ તેઓ માને છે; મોટી છેતરી નાંખી હશે. તેયે શિલ્પકારને માથે અથવા બીજા શબ્દોમાં તેનો અનુવાદ કરીએ તે, પાછે તેને તે જ દોષ આવીને ઊભે રહે છે; અથવા મૂળ શરીર કરતાં તેની મૂર્તિ નાના કદમાં કરાય તે, આચાર્યજી મહારાજનું જે એમ માનવું થયું છે કે પરંતુ મેટા કદમાં ન જ કરાય. વળી આ ગોમટેશ્વરની મૂળ શરીર કરતાં તેની મૂર્તિ હંમેશાં નાની જ હેવી મૂર્તિ વિશે સર્વ કેઈએ એમ મત દર્શાવ્યો છે કે, જોઇએ તે માન્યતા ખોટી ઠરે છે. આ આઠ નવ તેનાં સર્વે અંગોપાંગ પ્રમાણ પુરસ્સર ગણિતના નિયમે જાતની સ્થિતિમાંથી આચાર્યજી મહારાજને કઈ કપલ બનાવેલ હેવાથી ઘણી આકર્ષક અને બેનમુન બની છે તે પોતે જ જણાવશે. છે. જે બાહુબળીજીની મૂર્તિ હોવાનું સ્વીકારીએ તે, બાકી સંશોધકોને અનુમાન કરવાનો જેમ હક તેમની કાયા પાંચસે વાંભ-ધનુષ્યની હાઇને ( એક હોય છે તેમ મને પણ જો આચાર્યજી મહારાજ આપતા ધનુષ્ય-વાંભનું માપ કેટલાકની ગણત્રીથી ૩ ફીટ ને હેય તે જણાવવાનું કે, તે આખીયે મૂર્તિ સમ્રાટ કેટલાકની ગણત્રીથી ૪ ફીટની લેખાય છે તે હિંસાબે) પ્રિયદર્શિનના સમયે જ કોતરાવેલી દેખાય છે, કેમકે ૧૫૦૦-૨૦૦૦ ફીટ ઉંચાઈની કહેવાય; અને મૂર્તિ ૫૭ તેની સજાવટ તેમજ બનાવટ કરનાર (ભદ્રબાહુની તેમજ ફીટની છે. એટલે મૂળ શરીર અને મૂર્તિનું પ્રમાણુ પાસે રહેલ મનુષ્યની) કુશળ કારીગરો તે સમયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન હતા જ. જે હકીકત તેણેજ ઉભા કરાવેલ અનેક ઉભો કરી રખા હેય. (૧) એકતે એમને એમ સ્તંભોથી તથા સારનાથ પીલરથી સાબિત થઈ જાય ઉભો રાખીને પણ ઘડાય અને (૨) તેને જમીન ઉપર છે. વળી તેના સમયે મનુષ્યની જે સામાન્ય ઉંચાઈ હતી પાડીને પ્રથમ ઘડી લેવાય અને પછી ઉભો કરાય. તે દર્શાવવા માટે જીવંત કદની (Life-size) આકૃતિ બીજી સ્થિતિ સંભવિત નથી કેમકે જમીન ઉપર ઊભી કરાવી છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે આચાર્યજી લાંબા પાડેલ પત્થર ઉપર સુરેખ ઘડતર કરવું મુશ્કેલ મહારાજે જેમ મંતવ્ય રજુ કર્યું છે તેમ, પાંચ છ હાથની છે; જો કે તે મુશ્કેલી પણ બહુ ભારે ન હોવાથી અને ઉંચાઈ તે કાળે મનુષ્યની હતી જ. જેના પુરાવામાં કારિગર કુશળ હોવાથી પાર તો ઉતારી શકાય. પરંતુ કહેવાનું કે ભગવાન મહાવીરની કાયા, સાતહાથ હોવાનું તેવડા મોટા પત્થરને પાછો ઉભા કરવા જેટલું કૌશલ્ય જૈન શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. શ્રી મહાવીર અને ભદ્રબાહુ કે કળા કયાંથી લાવવી? તેના કરતાં તો પત્થર ઉભે સ્વામી વચ્ચેનું અંતર ૧૫૦ વર્ષનું છે એટલે બનેની રાખીને ઘડી કાઢવો તેજ વિશેષ સુગમ કહેવાય; ભલે ઊંચાઈ લગભગ એકજ સરખી હોય અથવા બહુ જરા ખર્ચ વધારે પડે પરંતુ તેને ઉપાય તે સહેલ બહુ તે ભદ્રબાહુની ઊંચાઈ સહેજ નાની હોય. એટલે છે. એટલે આ બીજી સ્થિતિમાં સમાયેલી સર્વ સાબિત થઈ ગયું કહેવાશે કે તે સ્તંભલેખ ઈ. બધી મુશ્કેલીઓનો વિચાર કરતાં, પ્રથમ સ્થિતિ પ્રમાણે જકતિઓ, જેમ પ્રિયદર્શિનની છે તેમ આ કચડકાય પત્થરને ઉભો રાખીને જ-કામ કરાયું હોવાનું માનવું મૂર્તિઓ પણ તેની જ બનાવટની છે. તેમ મનુષ્યની રહે છે. પછી સવાલ એ રહે છે કે જો પ્રિયદર્શિને કાયા પણ તે સમયે લગભગ પાંચ છ હાથની હતી. તે પત્થર ઘડાવ્યું હતું, તે પિતાની જ હૈયાતિમાં કાં તેમજ જે સ્થાને આ મુર્તિ ઉભી કરવામાં આવી છે તેની પ્રતિષ્ઠા ન કરાવી ? અથવા તે એમને એમ ઉભી તેને આખાયે ઇતિહાસ શ્રી ભદ્રબાહુ સ્વામી સાથે રખાઈ હતી તે તેવડી મોટી મૂર્તિ, લગભગ હજાર સંકળાયેલ હોવાથી તે મૂર્તિ પણ તેમની જ છે. ઉપરાંત બારસો વર્ષ સુધી કાં કોઈની નજરે પડ્યા વિના જ રહી પ્રિયદર્શને જેમ પોતાનાં સગાંવહાલાંનાં મયુસ્થાને ગઈ ? તે પછી ઠેઠ ઈ. સ. ની દસમી સદીમાં ચામુંડહિંદ ભરમાં નાના ખડકેલે (માઈનોર રોક એડી. રાયે તેની પ્રતિષ્ઠા કરાવી. ઉત્તર એ છે કે, પ્રિયદર્શિને કટસ) ઉભા કરાવ્યા હોવાનું આપણે સાબિત કરી અન્ય પ્રદેશમાં પ્રચંડકાયી મૂર્તિઓ અને સ્તંભલેખે ગયા છીએ (જીઓ પુ. ૨ માં તેનું વૃત્તાંત) તેમ આ ઉભાં કરાવીને એમને એમ ભવિષ્યની ઓલાદ માટે શ્રવણ બેલગોલ તીર્યના ચંદ્રગિરિ પહાડ ઉપર પિતાની જેમ મૂકી રાખ્યા છે, તેમ આ મૂર્તિને પણ રાખી પ્રપિતામહ ચંદ્રગુપ્તનું તથા તેમના ગુરૂવર્ય શ્રીભદ્રબાહુ મૂકી હશે અને પ્રતિષ્ઠા કરાવવાની ઉપયોગિતા નહીં સ્વામીનું સ્વર્ગગમન થયેલ હોવાથી સમ્રાટ પ્રિયદર્શિને લાગી હોય; કદાચ કરાવી હેય, છતાં જેમ તેના તેવાજ ખડકલે (સિદ્ધાગિરિ-બ્રહ્મગિરિના) ઉભા જીવનના કેટલાય બનાવ અણનાંખ્યા રહી ગયા છે કરાવ્યાનું સમજવું. એટલે આડકતરી રીતે અને તેમ આ વિશે પણ બન્યું હોય. ગમે તે સંજોગો અરસ્પરસના પુરાવાથી સાબિત થઈ ગયું કહેવાશે કે પ્રતિષ્ઠાને અંગે બનવા પામ્યા હોય, પરંતુ બારસે. ચંદ્રગુપ્ત મૌર્યે દીક્ષા લઇને આ પહાડ ઉપર પિતાના વર્ષ સુધી તે મૂર્તિ અદશ્ય કેમ રહેવા પામી તેજ ગુરુમહારાજ સાથે શેષ જીવન ગાળ્યું હતું. તાજુબી ભર્યું છે. ખુલાસો એ હોઈ શકે કે પ્રિયદર્શિન આવડી મોટી મૂર્તિ શી રીતે પર્વત ઉપર ગઠ- પછીના કઈક સમયે ધર્મક્રાંતિ થતાં, જુલ્મગારના હાથે વવામાં આવી તે પ્રશ્નને ખુલાસે ચેકસપણે આપવો તે મૂર્તિની અનુપમ કળા અને ઘડતરનો વિનાશ થતો. જરા કઠિન તો છે જ, છતાં સંભવ છે કે, અન્ય અટકાવવા જૈનધર્માવલંબીઓએ તેની આસપાસ. ખડકલેખની પ્રાપ્તિના સ્થાનની પેઠે મળે અત્ર મોટો માટી, મટેડ કે પત્થરો નાંખીને એક મોટા ટેકરા ઊચો પહાડ જ હશે. પછી તેને ઘડી કરીને બે પ્રકારે જેવો દેખાવ કરી દીધું હોય. આ સ્થિતિમાં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાએ ભારતવર્ષ ] ટેકરા-ડુંગરી જેવા પત્થરના ઢગ રૂપે અનેક વર્ષો સુધી પડી રહ્યો અને અત્યારે પણ જેમ ક્રાઇ પ્રતિમાનું પ્રાગટય થતાં, પહેલાં કાઈ ભક્તજનને સ્વપ્ન આવે છે, તેમ મંત્રી ચામુંડરાયને તથાપ્રકારનું સ્વપ્ન આવતાં તેણે તે મૂર્તિને પ્રગટ કરી, તથા ધામધૂમ-ખીજા પૂર્વક પૂજાઅર્ચન કરી પ્રસિદ્ધિમાં મૂકી હતી. આ પ્રમાણે ચામુંડરાયને સ્વપ્નું આવ્યાનું જણાયેલું છે. તેથી આપણા અનુમાનને એકર પુષ્ટિ પણ મળે છે. આ પ્રમાણે મારું માનવું થાય છે. ખાકી સપાટ પ્રદેશમાં મૂર્તિ બડાઇ હાય અને તે બાદ, પહાડ ઉપર ચડાવીને ગાઠવવામાં આવી હાય, તે તે પત્થરને નીચે પાડીને ઘડી કઢાયાની ઉપર વર્ણવેલી પ્રથમ સ્થિતિ કરતાં પણ વિશેષ મુશ્કેલ હેાવાથી, કલ્પનાતીત જ ઠરાવવી રહે છે. મેં મારા વિચાર દર્શાવ્યા છે. સંશાધકો અને અભ્યાસીઓ પોતપેાતાના વિચાર રજુ કરશે એવી વિનંતિ છે. પ્રશ્ન (૧૧):–પાણિનિની જન્મભૂમિ તથા તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૩૪૩ પહેાયતે તેઓશ્રી ખતાવવા મહેરબાની કરશે. આ ગાન દેશની ચર્ચા કરતાં તેમણે પતંજલિની જન્મભૂમિને પ્રશ્ન ઉપાડયા છે, અને છ કથન ટાંકીને પતંજલિની જન્મભૂમિ ગાન દેશ હૈાવાનું જણાવી, પાંચ પુરાવાથી ગાન (ગાન)નું સ્થાન, વર્તમાન માળવામાં ઉજ્જૈન અને બિસ્સાની વચ્ચે હાવાનું જણાવ્યું છે. પ્રથમ તે। પતંજલિના જન્મભૂમિના પ્રશ્ન તેમણે જ ઉપાડયા કહેવાય એટલે મારી ચર્ચા સાથે સંબંધ ન ગણાય. છતાં તેમને સંતોષવા ખુલાસા આપું છું કે, જે તેમણે સ્થાન ખતાવ્યું છે તે ગાન ગામનું છે, નહીં કે ગાનન્દ દેશનું. તે પૂછવાનું કે, શું ગામ અને પ્રદેશને એક ગણા છેા ? વળી શું ગાનતૢ નામના એ પ્રદેશ નથી હાતા ? સ્થાન ? તેમની જન્મભૂમિ જ્યાં સિંધુનદીમાં. પશ્ચિમે કાબૂલપાણિનિ નદી મળે છે ત્યાં મેં અતાવી છે (પ્રા. ભા. ૧. પૃ. ૩૫૬ થી ૫૮). તેના પુરાવામાં, ડેઝ એન્શન્ટ એગ્રાફી, પૃ. ૧૬ ના શબ્દો “Panini's birth-place in Gonard country where the river Kabul falls into the Indus” ટાંકયા છે. જ્યારે આચાર્યજી મહારાજા (પૃ. ૨૯) મત છે કે “પાણિનિની જન્મભૂમિ ગાન નહીં પણ પશ્ચિમ ગાન્ધારમાં છે” અને પુરાવાઓ જે પાંચ છ ખતાવ્યા છે તેને સાર એ છે કે, “પુષ્કરાવતી પ્રાંતમે સુવાસ્તુ (સ્વાત) નદી ક્ર કાંઠેમે શાલાતુર નામી સ્થાન પાણિનિકી જન્મભૂમિ ચા” આમાં પુષ્કરાવતી તે પેશાવરનું અને સ્વાત તે કાબૂલનું અપર નામ છે; અને પેશાવર પાસે જ કાબૂલ નદી સિંધુમાં ભળી જાય છે. એટલે કે બન્નેની માન્યતા એક જ થઈ ગણાય. ફેર એટલેજ છે કે તે પ્રદેશને મી. ડેના શબ્દોને આધાર મેં ગાન કહ્યો છે જ્યારે તેમણે તે શબ્દ વાપર્યો નથી. દેખાય છે કે તે બાબતની તેમને માહિતી નથી, છતાં ફેર પ્રશ્ન (૧૨)ઃ–પાણિનિ-આર્યે કે અનાર્યું ? પ્રા×ભા. પુ. ૨, પૃ. ૧૭૭ માં પાણિનિ, વરચી અને ચાણુષ્યને લગતા એક કાઠે। મેં આપ્યા છે. તેમાં જન્મસ્થાનને આશ્રયીને મેં પાણિનિને અનાર્ય પ્રદેશી, ને બાકીના ખેતે આર્ય પ્રદેશી જણાવ્યા છે; બ્રાહ્મણ હાવા છતાં મેં તેમને અનાર્યપ્રદેશી કહ્યા તે તેઓશ્રીને રૂચતું નથી લાગતું. ઉત્તરઃ–પ્રાચીન સમયે આર્યપ્રજા અને આર્યદેશ હમેશાં સંસ્કૃતિને અનુસરીને એળખાતા; તેને પ્રજાના વર્ણ, કે સ્થાન સાથે સંબંધ નહેાતા. આવું કથન પ્રા×ભા. પુ. ૧ની આદિમાં રૃ. ૪ ઉપર જ કરી વાળ્યું છે. ત્યાં લખેલ શબ્દો આ પ્રમાણે છે: “ ઉત્તર અને દક્ષિણ ભારતવર્ષ, ભલે એક જ દેશના અંશ હાવા છતાં, જે સમયે આપણા લેખનના પ્રારંભ કરવાના છે તે સમયે સંસ્કૃતિમાં એકબીજાથી તદ્દન ભિન્ન પડી જતા હતા, અને સંસ્કૃતિની અપેક્ષાથી ઉત્તર વિભાગની પ્રજા વિશેષ આગળ વધેલ હાવાથી તેને આર્યપ્રજા તરીકે ઓળખાવાતી અને તેની તુલનામાં દક્ષિણ વિભાગની પ્રજાને અનાય પ્રજા કહેવાતી. બાકી ખરી રીતે । સકળ હિંદુસ્તાનને જ આર્યદેશ અને તેની પ્રજાને આર્યપ્રજા કહેવાના રિવાજ વિશેષ પ્રચલિત હાવાથી તેની સર્વ પ્રજાને આર્યપ્રજા અને તે સિવાયની અન્યને અનાર્યપ્રજા કહેવાય અને તેમના દેશને અનાર્ય www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ પ્રાચીન •U દેશ કહી શકાય.” ઉપરના કથનનું સ્પષ્ટીકરણ કરતાં his master Brihadrath the Mauryas ફૂટનોટમાં જણાવ્યું છે કે, “ આર્યાવર્તના ભિન્ન ભિન્ન અને તેને પિતાનું લશ્કર દેખાડવાનું નિમિત્ત દર્શાવી વિભાગની દૃષ્ટિથી આ સંબોધન આપી શકાય-ઇતર અનાર્ય પુષ્યમિત્રે પોતાના સ્વામી મૈર્યવંશી બ્રહારથ પ્રદેશની સંસ્કૃતિની સાથે સરખામણીમાં આ (આર્ય) રાજાને મારી નાંખ્યો. આ બાબત જ. બે. . રે. અંબેધન વાપરી શકાય છે.” વળી આ મારા કથનની એ. સ. ૧૯૨૮માં પૃ. ૪૫ ઉપર જણાવાયું છે કે પુષ્ટિ માટે જણાવવાનું કે જૈનશાસ્ત્રમાં (પ્રજ્ઞાપના તેણે પોતાના રાજાને મારી નાંખ્યો હતો તેથી જ સત્રમાં) કહેલ છે કે “જેઓ યધર્મથી દર ગયા છે નિર્ણયસાગર પ્રેસમાં ૧૯૮૬માં છપાયેલી હર્ષચરિત્રમાં અને જેમણે ઉપાદેય ધર્મ પ્રાપ્ત કર્યો છે તેને આર્ય અનાર્ય કહ્યો છે. ] કહેવામાં આવે છે.” એ જ પ્રમાણે સૂત્રકતાંગ અને આચારાંગસૂત્રમાં પણ જણાવાયું છે કે “જેઓ “અશોકના શિલાલેખ ઉપર દૃષ્ટિપાત” નામની સર્વહેય-ત્યાજ્ય ધર્મથી દૂર ગયા છે તે આયે, જે પુસ્તિકા ૬૬ પૃષ્ઠની તેઓશ્રીએ બહાર પાડી છે અને તેનાથી વિપરીત તે અનાર્ય ''; એટલું જ તેને અંગે હવે ખુલાસા આપું છું. તેમાં સમ્રાટ પ્રિયનહીં પણ એક જ પ્રદેશની સંસ્કૃતિમાં ભિન્નતા દર્શિનના શિલાલેખને આશ્રયીને જ વિવરણ છે. અશોકને પડતી હોવાથી સંસ્કૃત થયેલ ભાગને આર્ય અને અને પ્રિયદર્શિનને ભિન્ન ભિન્ન વ્યક્તિ તરીકે હું માની અસંસ્કૃતને અનાર્યની ગણત્રીમાં લેવાય છે. કેકય રહ્યો છું; જેથી તે શિલાલેખ અશોકના બાહધર્મને દેશને અડધો ભાગ આ પ્રમાણે આર્ય અને અડધે સ્પર્શવા કરતાં પ્રિયદર્શિનના જૈનધર્મને સ્વધારે સ્પર્શતા અનાર્ય ગણાય છે જે આર્યાવર્તના ૨પા દેશ કહેવાયા છે એમ પુરવાર કરવું રહે છે. આ હકીકત પ્રિયદર્શિનના છે તેમાંને અડધે દેશ જે આર્ય ગણવાયો છે સમયનું તેમજ તેના સમગ્ર જીવનનું જ્યારે યથાસ્થિત તેનું રહસ્ય પણ આ પ્રમાણે જાણી લેવું. આ આપણને જ્ઞાન મળશે ત્યારે આપોઆપ સ્પષ્ટ ઉપરથી સમજાશે કે, આર્ય-અનાર્ય શબ્દને, કઈ જશે. અત્યારે તે એટલું જ કહી શકાશે કે, તેમણે સ્થાન, કુળ, જાતિ, વંશ કે તેવા પ્રકારના વિભાગ અશોકના શિલાલેખ માનીને બૌદ્ધધર્મી લેખવ્યા છે સાથે સંબંધ નથી. કેવળ સંસ્કૃતિને લઈને જ તે અને તેને અનુલક્ષીને જ દલીલ કરી છે. એટલે ભેદ પાડવામાં આવ્યા હતા. આ વ્યાખ્યા પ્રમાણે દેખીતું જ છે કે તેમની અને મારી માન્યતાને એકપશ્ચિમ ગાંધાર દેશ કે જે પાણિનિની જન્મભૂમિ બીજાને મેળ નહીં જ ખાય. વળી તેમણે પોતાની હતી-અથવા સમ્રાટ પુલુસાકીના રાજ્યના જે ભાગ દલીલોના સમર્થનમાં આ શિલાલેખમાં આવતી બેજને નામે ઓળખાતું હતું–તેને મેં અનાયદેશમાં વસ્તુના જ હવાલા ઠેકઠેકાણે આપ્યા છે. એટલે પણ લેખ છે. સ્વાભાવિક છે કે મૂળ પાયો જ્યાં શિલાલેખને શંકામય [નીચેના અવતરણોમાં વિદ્વાનોએ પુષ્યમિત્ર બનાવી દેવાયો, ત્યાં તેના આધાર લઈને ચર્ચા કરવી શંગને અનાર્ય કહ્યો છે તેનો ખુલાસે આચાર્યજી તે નકામી જ ગણાય. આવા બે ત્રણ કારણે ને લઇને મહારાજ શું કરશે ? બાણ કવિના કથનના આધારે પ્રિયદર્શિનને અંગે સ્વતંત્ર પુસ્તક જ્યાં સુધી નજર પુરાણની હકીકતને સમર્થન મળે છે એમ જણાવી આગળ ન ધરાય અને તેમાંની સર્વ હકીકતનું તેલન મિ. વિન્સેટ સ્મિથે જણાવે છે કે (E. H. I. 3rd ન કરાય, ત્યાં સુધી ખામોશ ધર્યા સિવાય ઉપાય edi. pp. 198, f. p. 1)-and reviewing રહેતો નથી. માટે હાલ તે એટલી જ વિનંતિ કે તેવું the whole army under the pretext of પુસ્તક હું તૈયાર કરી રહ્યો છું. તે બહાર પડે ત્યાં Showing him his forces, the base born સુધી રાહ જોવી. છતાં એક બે પ્રશ્ન એ છે કે anarya general Pusyamitra crushed જેનો પરિચય-ખુલાસઅત્રે કરાવો રહે છે. (૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ - દિલી ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ ૩૪૫ જેમ સર્વત્ર મનાઈ રહ્યું છે તેમ, સેકટસને તેમણે તેને બદલે કાં, સમસમી તે બન્ને ન હોય? સમચંદ્રગુપ્ત માન્યું છે તેનો (૨) અને રૂદ્રદામનનો લેખ સમયી વ્યક્તિઓ પણ એક બીજાના ગ્રન્થ ઉપર સુદર્શન તળાવની પ્રશસ્તિનો એક ભાગ તરીકે જે છે ટીકા લખી શકે છે તેમજ એક બીજાના આધાર તે પરત્વેને. આ બે વિષયમાંથી પ્રથમના ખુલાસા પણ લઈ શકે છે. કદાચ સમસમયી લેખવા છતાંય માટે, ઉપરમાં પૃ. ૨૯થી ૩૦૫ વિસ્તારપૂર્વક સમજૂતિ સમવયસ્ક ન ગણીએ. પરંતુ શાકટાયનને પાળુિનિ અપાઈ ગઈ છે. બીજો મુદ્દો જે રૂદ્રદામનને લગતો છે કરતાં ઉમરમાં વૃદ્ધ લેખવાથી અથવા બહુ તો માત્ર તેમાં પણ, અશોકને જેમ પ્રિયદર્શિન માનીને અત્યાર ટક સમયના જ પુરોગામી ગણવાથી પણુ, બધી સુધી કામ લેવાયું છે તેમ આ લેખ રૂદ્રદામનનો માનીને પરિસ્થિતિ જળવાઈ જ રહે છે. આ પ્રમાણે શાકટાયનના તેમણે પોતાની દલીલો કરી છે; જ્યારે તે લેખની સમયની શંકાને લીધે મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, નહીં વસ્તુસ્થિતિ અને આશય જ તદન નિરાળી હોવાનું કે તેમના વ્યક્તિત્વ પરત્વે જેમ આચાર્યજી મહારાજે હું પ્રતિપાદન કરી રહ્યો છું. એટલે તેમણે કરેલી ધારી લીધું છે તેમ. દલીને મારી સાથે બંધબેસતી કરી શકાશે નહીં. તે વરરૂચિ કાત્યાયને તે પાણિનિની પછી થયો છે. માટે રૂદ્રદામનને જીવનવૃત્તાંતનો પ્રથમ સંપૂર્ણપણે આમ આચાર્યજી મહારાજનું માનવું થાય છે. જ્યારે અભ્યાસ કરવો જોઈએ. આ વિષય પ્રાકભા. ૫. ૪માં પાણિનિ. વરરૂચિ અને ચાણક્યની ત્રિપુટિ મગધપતિ પૃ. ૨૦૭થી ૨૨૦ સુધી અનેક પુરાવાઓ રજુ કરીને મહાનંદના અમાત્ય શાકડાળના સમકાલીનપણે હોવાથી. છણી બતાવ્યો છે ને એમ પુરવાર કર્યું છે કે, તેને સમસમયી હોવાનું મારું મંતવ્ય છે. પ્રશસ્તિને મૂળ આશય, સમ્રાટ પ્રિયદર્શિને તળાવનો આ પ્રમાણે ચારે વ્યક્તિઓ ભિન્ન હોવાનું મારે બંધ સમરાવ્યાની નોંધ લીધાનો છે અને કદામને તો કબૂલ છે. જે પ્રશ્ન છે તે તેમના સમય પરત્વેને છે. તેવા જ અન્ય પ્રસંગે પોતાનો હિસ્સો પૂરાવીને, પ્રથમના ત્રણને સમસમયી પણ મનાય તેમ છે. બહુ સમ્રાટ પ્રિયદર્શિનનાં કાર્યો સાથે પોતાના કાર્યની ત્યારે પ્રથમના શાકટાયનને ઉમરમાં વૃદ્ધ અથવા ટૂંક સરખામણ જ કરેલી છે. આ પ્રમાણે જ્યાં આખી સમયને પૂરોગામી પણ ગણાય. બાકી, પાણિનિ અને પ્રશસ્તિનું સ્વરૂપ જ ફરી જતું હોય ત્યાં, તેને વરરૂચિ તે સમસમયીજ હતા અને સૌથી છેવટે અભ્યાસ કર્યા પછી દલીલમાં ઉતરવાનું સાર્થક ગણાય. પતંજલી થયા છે. માટે અત્ર તેની ચર્ચા કરવી દુરસ્ત નથી લાગતી. પિછી પ્રશ્ન રહ્યો વાતિકકાર કોણ અને ભાષ્ય પ્રશ્ન (૧૩):-શાકટાય અને કાત્યાયન– કાર કેણુ? તથા કાત્યાયન અને કાન્હાયનવંશી જુદા શાકટાયન, પાણિનિ. વરરૂચિ અને પતંજલી- છે કે નામોચ્ચારની ભૂલને લીધે એક ૫ણ હોવા આ ચાર નામે મશહુર છે; બીજી બાજી શાકટાયન સંભવ છે; ઇત્યાદિ પ્રશ્નોની શંકા અને ખુલાસા વિસ્તારઅને પાણિનિ વ્યાકરણુકારો છે. તેમાં પાણિનિના પૂર્વક સમજાવ્યા છે. પ્રાચીન સમયના આવા તે અષ્ટાધ્યાયી વ્યાકરણ ઉપર વાર્તિક અને મહાભાષ્ય અનેક પ્રશ્નો છણાઈ ગયા હોવા છતાં, ફેર તપાસમાં રચાયાં છે. વાર્તિકકાર તરીકે વરરૂચિ કાત્યાયન અને ઉથલાઈ ગયેલા નજરે પડે છે એટલે અત્ર પણ તે ભાખ્યકાર તરીકે પતંજલીને મનાય છે. આ ઉપરથી બુદ્ધિથી જ રજુ કરાયાનું સમજવું તેમાં કોઈ જાતના આચાર્યજી મહારાજનું એમ માનવું થયું છે કે, સૌથી મતાગ્રહ હોઈ ન શકે.] પ્રથમ શાકટાયન થયા છે. તે બાદ પાણિનિ, તે બાદ પ્રશ્ન (૧૪): ધૌલી-જાગોડા સમેતગ્નિખરથી વરચિ અને સૌથી છેવટે પતંજલી થયા છે. આશરે ચાર માઈલ ગણાય છે તે પછી એને તળેટી મારે પ્રશ્ન એ છે કે, શાકટાયન અને પાણિનિ કેમ ગણી શકાય ? ઉત્તર; મૂળ પર્વત તે એકજ. પરંતુ વચ્ચે લાંબો સમય નીકળી ગયાનું તેઓ માને છે જુદા જુદા ભાગની ઉંચાઈ એક સરખી ન હોવાથી, જ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ૩૪૬ ] જે ભાગ બહુ ઉંચા નહાતા, તે કાળક્રમે આસપાસની જમીન ઉંચી થવાથી છૂટા હાયા જેવા થઈ ગયા. જેથી છૂટા પડેલ અવયવા સ્વતંત્ર અને જુદા નામથી ઓળખાતા થયા. [પાટલિપુત્ર શહેરમાં અનેક ભવ્ય અને ગગનચૂખી ઈમારતા હતી તથા ગંગા નદીના તટ ઉપર જ વસેલું હતું; પાછળથી તે ઇમારતાની બધી ઉંચાઇ તા જતી રહી, પર`તુ કેટલાય ફ્રીટ માટીનાં થરને થર તેના ઉપર ફરી વળ્યાં છે. તેમે તેનું સ્થાન-પટણા શહેર-હજીયે ગંગા નદીના તટે જ માલૂમ પડે છે. આ પ્રમાણે, જમીને ઉંચી નીચી થઈ ગયાના અને કલ્પનામાં પણ ન ઉતરે તેવા ફેરફારા થયાનું જણાયું છે. તેવી જ રીતે શત્રુંજય પર્વત, મૂળે ૮૦ ચેાજનના વિસ્તારને! તથા અનેક શિખરાવાળા ગણાતા હતા, પરંતુ કાળકમે તેનાં ધણાં શિખરે છૂટાં પડી જઈ સ્વતંત્ર નામે એળખાતાં થયાં છે અને તેથી જ ૮૦ યાજનના વિસ્તાર મટી, હવે નાના શે! તે થઇ રહ્યો છે. આ પ્રમાણે સમેતશિખરનું પણ સમજી લેવું ]. પ્રશ્ન (૧૫):–ભારહુતસ્તૂપમાંનું માયાદેવીનું સ્વપ્ન વાળું દશ્ય-~~ પ્રથમ ત। અધૂરી ઐતિહાસિક હકીકતાને લીધે જ ભારહતના સ્તૂપને આદુધર્મના પ્રતિક તરીકે માની લેવાયા છે. તે સ્થાન જૈનધર્મીય હાઇને તે ઉપર પ્રસેનજીત અને અજાતશત્રુ જેવા જેન રાજાએાએ પેાતાના ધર્મપ્રત્યે પૂજ્યભાવ દર્શાવતાં સ્મારકા ઉભાં કરાવ્યાં છે. આ સંબંધી કેટલુંક વિવેચન આપણે ઉપરમાં ભારહતસ્તૂપ વિશેની ચર્ચા કરતાં કરી ગયા છીએ (જુએ પૃ. ૩૧૨ થી ૧૫). વિશેષમાં જણાવાનું કે, ભગવાન મુદ્દની માતાએ સ્વપ્નામાં છ દાંતવાળા તથા સૂંઢમાં કમળ હલાવતા હાથી જોયાનું જણાવ્યું છે જ્યારે આ બન્ને સ્થિતિ ભારહુતવાળા દૃશ્યમાં નજરે પડતી નથી; જેથી ગ્રંથકર્તાએ પણ તે વિશે શંકા ઉઠાવી છે. ‘ભગવતા ઉત્ક્રંતિ' શબ્દ ખરાખર છે. પરંતુ પ્રશ્ન એ છે કે, કાષ્ઠ વ્યક્તિને ભગવત–ભગવાન તરીકે કયારે સંખેાધી શકાય ? શું ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યારથી, કે જન્મ થતાં જ, કે અમુક પ્રકારની તપસ્યા કરીને [ પ્રાચીન જ્ઞાનપ્રાપ્તિ થયા બાદ, તે હોદ્દો અર્પી શકાય? વળી ભગવત શબ્દની વ્યુત્પત્તિ, ભગવત=વાળુ સહિત; એમ થાય છે તેમાં ભગના અર્થ પણ ધણા થાય છે. તે પછી ભગવતના અર્થ કાં એક જ પ્રકારે માની લેવા ? [ નેટઃ-એક વાત યાદ આવે છે. પ્રિયદર્શિનની માતાનું નામ કંચનમાળા (પ્રા. ભા. પુ. ૨, પૃ. ૨૮૮) હતું તે આ દૃશ્ય ઉપર ‘માયાદેવી’ છે કે‘ માળાદેવી ’ છે તે મહેરબાની કરી લિપિ। તપાસી જોશે ]. પ્રશ્ન (૧૬):–મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા નામે ૮૨ પૃષ્ઠની એક પુસ્તિકા પૂ. આ. મહારાજશ્રીએ બહાર પાડી છે તેમાં અંતિમ ભાગે સુદર્શન તળાવની પ્રશસ્તિ સંબંધે જે મેં મારૂં મંતવ્ય બહાર પાડયું છે, તેને 66 પેાકળ વિધાનાને પ્રતિવાદ ”નામે રક્રિયા આપવા તેમણે પ્રયાસ કર્યાં છે. તે સધળેા વાંચી જોયા. પરંતુ પ્રાચીન ભારતવર્ષ પુ. ૨, પૃ. ૩૯૩થી ૩૯૭ ઉપર, તથા પુ. ૪, પૃ. ૨૦૭થી ૨૧૭ સુધીમાં તત્ સંબંધી અનેક નવી દલીલા અને સમજૂતિએ મેં રજુ કરી છે તેમાંની એકે તેમણે લક્ષમાં લઇને તેાડવાનું વલણ દાખવ્યું નથી લાગતું. માત્ર સિંહાવલેાકનમાં ગ્રહણ કરેલી રીતીએ જ જૂની ચાલી આવતી પ્રણાલિકાથી નિહાળીને, મારાં વિધાને પોતાની વિરૂદ્ધ જણાતાં, સ્વેચ્છા પ્રમાણે કટાક્ષ જ કરતા જણાયા છે. એટલે મારે માટે તેમાંથી કાઈ મુદ્દા ઉપર ખુલાસા આપવા જેવું રહેતું નથી. છતાં એક એ મુદ્દા ઉપર તેમનું લક્ષ ખેંચવા જેવું લાગતાં તે જણાવું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "C પૃ. ૨૩ ઉપર હિંદમાં કલેાકાનું આવાગમન કયા રસ્તે થયું હાવું જોઇએ તેનું વિવેચન છે. તેમના મતથી અમારા સંપ્રદાયના એક મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજીના ભિન્ન મત પડતા તેમણે જણાવ્યેા છે. તે ઉપર પાતે સામાન્ય વિવેચકના શબ્દોમાં વર્ણન કરી અંતમાં જણાયું છે કે, “ એટલે માનવું પડશે કે તેઓ પારસકૂળ-ક્ારસમાંથી સાહીઓ સાથે અમુક માર્ગે સૈારાષ્ટ્રમાં નથી આવ્યા પણ સિંધુ નદીને પાર કરી ઈ. સ. પૂ. ૧૨૩ની લગભગ સિંધમાં ઉતર્યાં અને ત્યાંથી કચ્છમાં થઈ સૈારાષ્ટ્રમાં આવ્યા. ' સમાયેાચના લેતાં તેમણે આ પ્રમાણે નોંધ કરી છે. www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ભારતવર્ષ ] આ સંબંધમાં મારૂં મંતવ્ય પશુ પૂ. મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજીના મતાનુસાર છે. પરંતુ જો તે પ્રમાણે લખીને મેં બહાર પાડયું હેાત તા, ઉપરના જ શબ્દમાં પેાતે વિવેચન કરત કે કેમ તે વિચારવા ચેાગ્ય છે? આ અધિકાર તેમને છે એટલે હું તેા સૈાન રહી હવે ખીજો મુદ્દો જણાવું છું. તેમણે રજુ કરેલાં નિવેદન સત્ય છે કે કેમ તેના નિર્ણય પોતે જ કરી લઈને જણાવશે. હું તે માત્ર તેની સ્થિતિ સમજાવીશ. (૧) (પૃ. ૨૮) ચષ્ટનના પિતામહ ઝામેાતિક (સમેતિક, ચ્ડામેાતિક) લખેલ છે, જ્યારે (પૃ. ૩૦) ઝામેાતિકના પુત્ર ચષ્ટને...(પૃ. ૪૩) વંશાવળીમાં ઝમેતિક-ચટન ૮૦–૧૧૦ ઈ. સ. (પુત્ર તરીકે); એક સ્થાને ચષ્ટનને પુત્ર કહે છે જ્યારે ખીજે ઠેકાણે પાત્ર કહે છે; આમાં સત્ય શું.? (૨) પૃ. ૪૩ની વંશાવળીની ફૂટનેટમાં લખે છે Ý—‘ મહાક્ષત્રપ દામજદશ્રી પ્રથમ અને રૂદ્રસિંહ પ્રથમના રાજ્ય કાળની વચ્ચમાં, ઈશ્વરસેન (?) આભિર મહાક્ષત્રપની ગાદી ઉપર આવી ગયા હતાં.” આમાં દામજદશ્રી પહેલાને સમય ૧૫૦-૧૮૦ અને રૂદ્રસિંહ પહેલાના સમય ૧૮૧-૧૮૮; ૧૯૧–૧૯૬ તેમના કહેવા પ્રમાણે આવે છે. એટલે ઇશ્વરદત્ત આભીરના સમય ૧૮૦ થી ૧૮૧ માં કે બહુ ત્યારે ૧૯૧ સુધીમાં થયાનું તેઓશ્રી માને છે. વળી (પૃ. ૩૬) લખેલ છે કે તેણે (દ્રસિંહે ) ૧૮૧–૧૮૮ સુધી રાજ્ય કર્યું છે પછી ઈશ્વરદત્ત આભીર મહાક્ષત્રપ થયા. તેણે ૧૮૮-૧૯૦ ઇ. સ. સુધી રાજ્ય કર્યું એમ લખ્યું પણ છે. જ્યારે ડા. સન (કા. આં. રે. પ્ર. પૃ. ૧૫૩) અને ખીજા વિદ્વાના તેના સમય ઇ. સ. ૨૩૬-૨૩૮ માને છે. (૩) (પ્ર. પુ. ૪) “શકાની જુદી જુદી શાખા હતી. તેમાં પશ્ચિમી શકરાજાએ (વેસ્ટર્ન ક્ષત્રપ કહેવાના આશય લાગે છે) જૈન જ્યોતિર્ધર આચાર્ય કાલકસૂરિ સાથે ઇ. સ. પૂર્વે બીજી શતાબ્દીની શરૂઆતમાં સીસ્તાનમાંથી ભારતવર્ષમાં આવ્યા. કાલકાચાર્ય જૈનધર્મની રક્ષાને માટે તેમને અહીં લાવ્યા હતા.”–(પૃ. ૪) “શકલેાકેા ઉજ્જૈનના રાજા ગ`ભીલના વખતમાં જૈનધર્મના જ્યેાતિર્ધર મહાવિભૂતિ આચાર્ય કાલકસૂરિ સાથે ઇ. સ. પૂ.ના બીજા સૈકામાં–સૈકાની શરૂઆતમાં (૧૨૫-૧૫ની વચમાં) ભારતમાં આવ્યા” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૩૪૭ (મારી નોંધ-વેસ્ટર્ન ક્ષત્રપાનું નિવાસસ્થાન કર્યાં હતું અને તે શક હતા કે ક્રમ ઇ. છે. પ્રશ્નની ચર્ચામાં ઉતરવાનું નથી પરંતુ તેમના સમય પરત્વે જ કેવળ ધ્યાન દારવાનું છે) એટલે કે કાલિકસૂરિ, ગ ભીલ રાજા ઉજૈનપતિ, અને પશ્ચિમ શકક્ષત્રપનું આવવું; તે ત્રણેના સમય ઇ. સ. પૂ. ૧૨૦ આસપાસ તેઓ ઠરાવે છે. (પૃ. ૨૦). ‘ઈ. સ. પૂ. ૧૨૩ની આસપાસ ભારતવર્ષમાં ઉજ્જૈનમાં ગઈભીલ રાજા ગાદીનશીન હતા”– (મારી નાંધ-આ ગભીલના પુત્ર પ્રખ્યાત શારિ વિક્રમાદિત્યના સમય ઈ. સ. પૂ. ૫૭માં સુવિદિત છેઃ તેમજ ગભીલેચ્છેદક કાલિકસૂરિના સમય પશુ જૈન સાહિત્યાનુસાર મ. . ૪૫૩= ઈ. સ. પૂ. ૭૪ જણાયેલ છે). ( પૃ. ૨૪ ) શકલેાકેાના પ્રવાસ વિશે જણાવે છે કે “સિંધમાં પેાતાને અડ્ડો અને રહેઠાણુ સ્થાયી બનાવીને તે લેાકા પશ્ચિમ (પૂર્વ લખવું જોઇએ) તરફ ચાલ્યા. કચ્છમાં થઇને તેઓ સારાષ્ટ્રમાં આવ્યા. આ કૂચ તેઓએ એકજ વર્ષમાં ખતમ કરી હતી. એમ કાળકાચાર્ય કથાનકથી સ્પષ્ટ થાય છે. આ સમય ઈ. સ. પૂ. ૧૧૦-૧૦૫ દરમ્યાનના ગણી શકાય”— (પૃ. ૩૧) આચાર્ય કાલિકસૂરિના નેતૃત્વ નીચે શકલેા ઉજૈનની ગાદીએ આવ્યા અને ચારેક વર્ષ પછી ગાદી ખાઈ. તે પછી રૂદ્રદામાએ લીધી, એટલે ચઋણુ કચ્છ કાઠીયાવાડમાં તે બહુ લાંખે વખત રાજા તરીકે રહ્યો. ” ( મારી નાંધ એટલે ઉપરની . સ. પૂ. ૧૧૫ની સાલ કાલિકસૂરિની લેતાં ૧૧૦માં રૂદ્ર દામાના સમય આવ્યે। અને તેના પિતામહ ચટણના સમય તે ગણત્રીએ તે પૂર્વે ક્રમમાં કમ ૨૫ વર્ષે =6. સ. પૂ. ૧૭પમાં આવે છતાં) તેના આગળના જ વાકયે લખે છે કે “ લગભગ ઈ. સ. ૮૦ થી ૧૧૦ સુધીના મનાય છે”(પૃ. ૩૫) ઉપર જણાવે છે કે “ ૬ દામાએ ઇ. સ. ૧૩૦ થી ૧૫૦ એટલે કુલ વીસ વરસ રાજ્ય કર્યું હતું” આ બધા સમયનેએટલે ઈ. સ. ની સાથે ઈ. સ. પૂ. ને તેમજ તેમની આંક સંખ્યાના મેળ શી રીતે સાધી બતાવાશે ? " (૪) (પૃ. ૨૮) કેટલાક વિદ્યાના ભ્રમક અને ઝામેાતિક બન્ને એક જ છે એમ માને છે અને દલીલ રજી કરે છે ક્રે, ઝામેાતિક એ શક શબ્દ છે અને તેમાં ‘ઝામ’ ના અર્થ ‘ભૂમિ’ એવા થાય છે. એટલે ઝામા www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ પ્રાચીન તિકને સંસ્કૃત ભાષામાં અનુવાદિત કરવામાં આવે તે રાના સિહધ્વજવાળી પુસ્તિકામાં ઇતિહાસના વિષયમાં “ભૂમક’ એવું નામ થાય. એટલે ભૂમક અને ઝામેતિક વર્તમાનકાળે સત્તાસમાન ગણાતા મહા ધુરંધર એવા બને એક જ વ્યક્તિના નામાંતર હોવા જોઈએ. આ બે પાંચ કે દસ પંદર નહીં, પણ ત્રેવીસ ત્રેવીસ વિદ્વાઉપર પોતાનું સ્વતંત્ર મંતવ્ય રજુ કરતાં (પૃ. ૨૯ ) નાના અભિપ્રાય મેળવીને તેમણે રજૂ કર્યા છે, તે જણાવ્યું છે કે “વિચાર કરતાં મને એમ લાગે સર્વને એકજ ધારો અભિપ્રાય વાંચતાં, તે બાબતમાં છે કે ઝામેતિક અને ભૂમક બને એક જ હાવા આપણે હાથ જ ધોઈ નાંખવા રહે છે. પરંતુ તે જોઈએ.” એટલે કે ચષ્ઠણના પિતા ઝામોતિક અને અભિપ્રાયો મેળવવામાં તેમણે એવી સીકતથી કામ ભૂમક એક જ વ્યક્તિ છે. વિચારો કે ઝામેતિક (ઝામ લીધું છે કે, ઈતિહાસના વિષયથી અપર રહેલ વાચકઉતિક)માંના “ઝામને પર્યાય, ભૂમિ' છે તે, ઝામોતિકનું વર્ગને તે સહેલાઈથી ખબર જ ન પડે. તેમણે પ્રથમ તે નામાંતર ભૂમિ+ઉતિક-ભૂમ્યુતિક થાય કે ભૂમક? વળી ૧૫-૭–૩૭ની મિતિને એક છાપેલ પરિપત્ર, ઉપરને ઝાતિકના પુત્ર ચMણના સિક્કા અને ભૂમકના વીસ વિદ્વાનને પાઠવ્યો લાગે છે, અને તે પણ સિક્કાઓ તે જાણીતા પણ થયેલ છે. જે કામેતિક એવા રૂપમાં કે ચાલુ આવતી માન્યતાનું સ્વરૂપે રજુ અને ભૂમક એકજ હોત તો આ સિક્કાઓ અરસ- કરતા વાક્યમાં જ; કે જેનો ઉત્તર, હા કે ના, જેવા પરસ મળતા આવત કે નહીં ? થોડા શબ્દોમાં જ અથવા તે તેના મિતાક્ષરી વાકયોઆવાં આવાં તે અનેક વિધાને તેમણે કરેલ છે. માં જ આવી જાય. પરિપત્રમાં જે તેમણે ચાલુ ઉપરાંત હકીકતની એવી તે સેળભેળ કરેલ છે કે, માન્યતાથી ઉલટ જવામાં, અમારી શું શું દલીલ છે અનન્યાસીની નજરે તે એકદમ તરી આવે તેવી નથી. અથવા અમને શું શું સંગો મળ્યા છે. તેઓને ઉપરનાં દષ્ટાંતો માત્ર નમના તરીકે જ સાદર કર્યો છે. વર્ણન જે કર્યું હોત. કે ટૂંકમાં પણ તેને ચિતાર હવે તેમણે પ્રગટ કરેલી બીજી પુસ્તિકા તરફ વળીએ. આ હેત, તે તે જરૂર તે ઉપર વિચાર કરીને પ્રશ્ન (૧)-તેનું નામ તેમણે “મથુરાને જ તેઓ પિતાને અભિપ્રાય આપત ( આ હકીકત સિવજ’ આપ્યું છે પરંતુ “Mathura Lion- વધારે સ્પષ્ટતાપૂર્વક જરા આગળ વર્ણવી છે તે વાંચી capital Pillar” મૂળ શબ્દ હાઈને “મથુરાને સિંહ- જુઓ). એટલે સ્વાભાવિક છે કે, અમારા પુસ્તકથી સ્તંભ' નામ વધારે અનુકૂળ થઈ પડતું ગણુતિ. જે કોઈ અપરિચિત છે તે, જેમ ભારપૂર્વક કહી શકે હવે આપણે મૂળ હકીકત ઉપર આવીએ. “મથુરાની છે કે અશોક અને પ્રિયદર્શિન એકજ છે એટલેકે સિંહસ્તંભ”નું વિવેચન, અમારા ત્રીજા પુસ્તકે અમે ભિન્ન નથી; તેમ આ વિદ્વાનોએ પણ અદ્યાપિપર્યંત કર્યું છે (ભૂમક, નહપાણ તથા રાજુલુલનાં વૃત્તાંતે માન્ય રહેલી સ્થિતિને જ સંમતિ દર્શાવી દીધી દેખાય ટક છૂટક ઈસારારૂપે, અને મથુરાનગરીના પરિશિષ્ટ રાષ્ટ છે. મતલબ કે, ત્રેવીસે વિદ્વાનોના અભિપ્રાય આ પૃ. ૨૫થી ૨૬૩ સુધી કાંઈક સંકલિતપણે) તે વાંચીને સિંહસ્તૂપ વિશે કેવળ સંગ્રાહક સ્થિતિદર્શક છે. તેમણે ચારેક પ્રશ્ન તારવી કાઢી, એક પરિપત્રરૂપે બાકી રૂદ્રદામાવાળી પુસ્તિકામાં જૂની પ્રણાલિ. લગભગ બે ડઝન વિદ્વાનને મોકલીને જવાબ મેળ- કાએ, કે કોણ જાણે કયાં સાધના દ્વારા (કયાંય બહુ વ્યાનું સમજાય છે. તે ઉપર કાંઈપણ વિવેચન કરવા આધાર જેવું આપેલ ન હોવાથી) સમય પર તેમણે કરતાં, અમારા પુ. ૪ની પ્રસ્તાવનામાં જે વિચારો કામ લીધું છે, કે જાહેર કરેલ વિગતોમાં, પાને પાને, રજા કર્યા છે તેજ સદાબરા અત્રે ઉતારીશું; જેથી પારિયાકે પારિટાકે, અને કેટલેક ઠેકાણે તે વાકયે વાચકવર્ગને બધી પરિસ્થિતિ આપોઆપ દેખાઈ જશે. વાકયમાં પરિસ્થિતિ સુધારો માંગી રહી છે. ખરી તે શબ્દ આ પ્રમાણે છે (પૃ. ૧૨થી આગળ): “મથુ- વાત છે કે પરદેશી વિદ્વાને પાસેથી પ્રારંભમાં આપ ૧૯) આમાંના કેટલાંક સૂચને આપણે ઉપરમાં રૂદ્રદામાની પુસ્તિકા વિશે ખુલાસો કરતાં કરી બતાવ્યાં છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ભારતવર્ષ ] ભુતે ધણું ઘણું શીખવાનું મળ્યું છે, પરંતુ હંમેશાં તેનું જ માર્ગદર્શન સ્વીકારવું અને આપણામાં તા પરાવલંખન સિવાય કાંઈ છે જ નહીં, એવી લાચાર સ્થિતિ સેન્યા કરવી તે કયા પ્રકારનું માનસ કહેવાય ? ઉપરમાં કહેવામાં આવ્યું છે કે પ્રશ્નોના ઉત્તર મેળવવા તેમણે એક પ્રકારની સિક્ત જે વાપરી છે ખાકી અમે જરૂર એટલું તેા કહ્યું છે જ, કે સમજાવીશું. તેમણે પરિપત્રમાં શું શબ્દો લખ્યા છે તે આપણે જો કે જાણતા નથી. પરંતુ તેમના પત્રને જવાબ, કલકત્તા મ્યુઝીઅમવાળા પ્રા. રામચંદ્રજીએ તા. ૨૪-૭–૩૭ ના રાજે આપ્યા છે તેમાંથી (તથા ડૉ. ખી. એ. સાલેતારના પત્રમાંથી) કાંઈક માહિતી મળી જાય છે જ. તેમના શબ્દો આ પ્રમાણે છેઃ"with reference to your letter of the 15th Inst. inquiring if the Mathura Lion capital inscription contains any reference to Jaina affairs or names of Nahapan, Bhumak or Nanaka, I have to give you a reply in the nagative... આપે જે પત્ર તા. ૧૫મી ના લખેલ છે અને જેમાં પૂજ્વામાં આવ્યું છે કે, મથુરાસિંહસ્તંભમાં જૈનધર્મ પરત્વે કાંઇ હકીકત છે અથવા તે નહપાળુ, ભ્રમક કે નનકમાંથી કાર્યનાં નામ તેમાં આવે છે; તેા ઉત્તરમાં મારે નકાર જ ભણવા રહે છે.' મતલબ કે બન્ને પ્રશ્નોના ઉત્તર તેમણે નકારમાં જ દીધા છે. આ પત્રલેખન પૂ. આ. મ. શ્રીએ અમારા પુસ્તકમાં દર્શાવેલા વિચાર પરત્વે કરેલ છે. એટલે પાતે અમારા નામે એમ કહેવાને માંગે છે કે, કેમ જાણે અમે એવું કહ્યું છે કે, તે મથુરાસ્તંભમાં જૈનને લગતી હકીકત દર્શાવી છે તથા તેમાં નહુપાણુ અને ભૂમકનાં નામ લખાયલ છે (નનક નામ તેઓએ કયાંથી ઉતાર્યું ? તેનું વર્ણન સ્પષ્ટતાપૂર્વક આગળ આપ્યું છે. તે અત્ર હવેહરાટ નહપાણુ પોતે સિદ્ધસ્તંભમાં દર્શાવેલ મહાક્ષત્રપ રાજીવુલને સમકાલીન છે. તે માટે, જ. માં. બેં. રૂ।. એ. સે. નવી આવૃત્તિ પુ. 3, પૃ. ૬૧ નું અવ તરણુ પણ ટાંકી બતાવ્યું છે. (જીએ પુ. ૩. પૃ. ૨૩૪. ટી. નં. ૧૩) કે “It is obvious that Nahapan was a contemporary of Rajuvula the Mahakshatrapa of Mathura=દેખીતું છે કે, મથુરાના મહાક્ષત્રપ રાજીબુલ અને નહુપાહુ સમકાલીન છે” આ ઉપરાંત અન્ય ઐતિહાસિક હકીકતા મળવાથી તે સર્વ પરિસ્થિતિને ગુંથીને અમે અનુમાન તારવી કાઢયું છે; જેને ચારે તરફથી સમયના આંકડા વડે સમર્થન મળવાથી સત્ય ઘટના તરીકે જાહેર કરી છે. પરંતુ પોતે મુદ્દો ન સમજવાથી જે અમે ખેાલ્યા પશુ ન હોઇએ તેવાં વિધા અમારા નામે કરીને, વાચક્રાને ભ્રમમાં જ નાંખવા ધાર્યું હાય, ત્યાં દોષ ના ? અગાઉ પણ અનેક વખત આજ પ્રમાણે તેમણે પગલાં ભર્યા હતાં; અને તે વખતે પણ દુ:ખિત હૃદયે અમારે જાહેર વર્તમાનપત્રમાં તેનાં દૃષ્ટાંત આપીને તેનું સત્ય બતાવવું પડયું હતું.” તેમની પુસ્તિકા વિશે સમગ્ર રીતે જે મુદ્દો કહેવાના હતા તે ઉપર પ્રમાણેથી સમજી લેવા. હવે જે વિદ્વાનાએ અભિપ્રાય આપ્યા છે તેમાંના એક એ જે વધારે વજનદાર ગણાય છે તેની તપાસ કરીએ, ડૉ. થેામસ જણાવે છે કે-“Many scholars (૨૦) તેમની માન્યતા એમ છે કે (જીએ તેમની પુસ્તિકા, મથુરાના સિંહધ્વજ પ્રુ. ૧૯, પંક્તિ ૨૩) વાસ્તવમાં સિદ્ધ વજની પ્રતિષ્ઠા વખતે નહપાણની હસ્તિજ હતી નહીં, તે તા સાવ પછી થયા છે. કેાઈ વિજ્ઞાન તેને ઉલ્લેખ કરતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૩૪૯ તે તે હજુ તેમના જ તરફથી આ પ્રથમવાર સાંભળવામાં આવ્યું છે. એટલે તે વિશે અમે મૌન જ સેવશું) તે અમારી તેઓશ્રીને વિનમ્રભાવે વિનંતિ છે કે, અમે કયાં આવું વિધાન કર્યું છે તે મહેરબાની કરીને તે જણાવશે. નથી ( તે પછી, જ. માં છે. રા એ. સા.ના લખાણના અર્થ શે?) આવી તે કેટલીયે અજ્ઞાનપૂર્ણ ટીકાએ તેમણે કરી દીધી છે. પરંતુ તે અહીં અસ્થાને કહેવાય એટલે જણાવીશું નહીં, www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ પ્રાચીન hold that Bhumaka was identical આવે છે કે તેઓ ભિન્ન છે. તેમજ બન્નેના સમય વચ્ચે with Ysamotika, the father of Chast- લગભગ બે સદી ઉપરાંતનું અંતર છે, કેમકે નહપાણને ana...Nahapana would thus have been સમય ઈ. સ. પૂ. ૧૧૪થી ૭૪ છે. જ્યારે ચકણને contemporary with Chasthanasઘણું ઈ. સ. ૧૧૨થી ૧૫રને છે (જુઓ તેઓનાં વૃત્તોતે). વિદ્વાનો માને છે કે ભૂમક અને ચછનો પિતા સામેતિક મતલબ કે વિદ્વાનોના અભિપ્રાય કેટલાયે વખત એક જ હતા...આ રીતે નહપાન ચેઇનનાં સમકાલીન ઉપરના બંધાયેલા છે. તતપશ્ચાત કેટલીયે નવી શોધહોવો જોઇએ. અમારું ટીપ્પણ-ભમક અને સામો- બોળ થઈ રહી છે કે તે માન્યતામાં છે તિક એક નથી તે આપણે ઉપર (પૃ. ૩૪–૮) બતાવી વધારે થઈ ગયો છે. વળી ટીન ને સાહેબ લખે ગયા છીએ. વળી નહપાણુ અને ચ9ણ પણુ સમકાલીન છે કે (પુસ્તિકા પૃ. ૨૫) “The Lion capital હોઈ ન શકે એમ પૂરવાર કરી દઈએ એટલે પણ is older than Nahapana=નહપાણ કરતાં ભૂમક અને ઝામેતિક જૂદા કરી જશે. નહપાણ અને સિંહસ્તંભ પુરાણો છે” (એટલે કે સિંહસ્તંભવાળા ચકણ બને અવંતિપતિ થયા છે ને તેમણે રાજા તરીકે મહાક્ષત્રપ રાજુલ અને તેની પટરાણી પછી કેટલેય સિક્કા પડાવ્યા છે. નહપાણના લેખમાં ૪૧ થી ૪૬ના કાળે નહપાણ થયે છે) આ મતને મળતા થઈને આંક છે અને ચઠણને આંક બાવન પુરવાર થાય છે. રેસન જણાવે છે કે (પુસ્તિકા પૃ. ૨૯) “Na• છે. આ બન્ને આંકને એકજ સંવતના તથા ડો. hapana lived more than a hundred સ્ટીન કેનાના જણાવ્યા પ્રમાણે ( Now we know years after the date of the Lion that the western kshatrapas were Capital=આ સિહસ્તંભ સ્થાપન કરવામાં આવ્યો sakas i. e. Iranians and we know ત્યાર પછી એક કરતાં પણ વધારે વર્ષો પછી that the Saka word for Bhumin was નહપાણ થયો હતો. આ તેમને અભિપ્રાય વાસ્તવિક Yasma=હવે આપણે જાણીએ છીએ કે પશ્ચિમના છે કે કેમ તે નીચેની હકીકતથી જાણી શકાશે. ક્ષત્ર શક જાતિના એટલે કે ઈરાનિયન હતા અને નહપાણ કરતાં રાજુલુલ સો વર્ષ કરતાં પણ વધારે આપણને વિદિત છે કે શક ભાષામાં “ભૂમિને માટે વર્ષ પૂર્વે થઈ ગયું હતું એમ શા ઉપરથી તેમણે યસ્મ” કહે છે) તે બનેને શક પ્રજાના સરદાર માની માન્યું હશે તે દર્શાવાયું નથી એટલે માનવું રહે છે લેવાથી, વિદ્વાનો તેમને કાં તે સમકાલીન થયાનું અને કે રાવલ અને તેના પુત્ર સેદાસ વિશેને તથા બહુ તે નહપાણું પછી તુરત જ ચઠણને થયેલ માને નહપાન, જે કઈ આંક જણાયો હોય તે બે આંકની છે. એક વખતે બે અવંતિપતિ નજ હોઈ શકે વચ્ચેના ગાળ તરીકે આ સો વર્ષનું અંતર ગણી એટલે તેમનું સમકાલીનપણું તે સંભવિત નથી જ. કાઢયું હોવું જોઈએ. કેમકે વિદ્વાની એ માન્યતા એટલે એક પછી એક રાજા થયાનું હજુ માની છે કે, આ સર્વે પરદેશી ક્ષત્રપ-મહાક્ષત્રપોએ ઉત્તરશકાય. જો કે તેમ પણ નથી; કેમકે પ્રથમ તે તેઓ હિંદમાં જે સંવતનો આશ્રય લીધો છે તે સર્વ શક એક પ્રજાના જ નથી (જુઓ પ્રxભા. પુ. ૩, પૃ. ૨૧૭ સંવત છે અને તેની આદિ ઈ. સ. ૭૮માં થયેલી થી ૨૨૩ સુધી ૯ દલીલોથી; પુ ૪, પૃ. ૧૯૯ થી છે. તેમાંયે નહપાણના આંક ૪૧થી ૪૬ના અને ૨૦૩ સુધીમાં બતાવેલ ૧૦+૮+૬=૧૪ મુદ્દાથી) પણ રાજુલુલ-સેડાસના ૪થી ૭૯ ના છે. જ્યારે બીજા ભિન્ન હોવાનું પુરવાર કરી બતાવ્યું છે વળી (નીચે ગ્રંથકાર ૨૧ જણાવે છે કે “ It is obvious જુઓ) તેઓના સિક્કા જેવાથી પણ તુરત દેખાઈ that Nahapan was a contemporary of (૨૧) જીઓ જ, બે, છે. રે. એ, સે. નવી આવૃત્તિ પુ. ૩, પૃ. ૬૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ ડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ભારતવર્ષ ] [ ૩૫૧ "" Rajuvul the Mahaksatrap of Mathura= એ તેા દેખીતું જ છે કે, નહપાણુ તે મથુરાના મહાક્ષત્રપ રાજીવુલને સહસમયી હતા. એટલે આંકની ગણત્રીએ પણ તેના પત્તો લાગતા નથી. જેથી હકીકતના અભાવે, તે ઉપર વિશેષ વિચાર કરવા બૌદ્ધ અને જૈનધર્મનાં ચિહ્ન વિશેની ખરાબર માહિતી ન હાવાને લીધે, જૈનને ઐાદ્ધ તરીકે જાહેર કરી દીધા છે તેમ અત્ર પશુ બન્યું હાવું જોઇએ અથવા તેા લિપિ ઉકેમાં (deciphering) કે તેના અર્થ કરવામાં (Interpreting) ગલતી થયેલી હાવી જોઇએ. બાકી નિરર્થક છે. આ પ્રમાણે તેમના સમય વિશેની વિચા-અમને પૂરી ખાત્રી છે કે, મથુરા સિંહસ્તંભ તે જૈનરણા થઈ. હવે તેએ શક પ્રજાના જ છે કે કેમ તે ધર્મની જ કૃતિરૂપ છે. વિશેષમાં જણાવવાનું કે, મથુરા પ્રશ્ન પણ વિચારી લઈએ. મ્યુઝીઅમના ક્યુરેટર રાયબહાદુર રાધાકૃષ્ણજી જેમ કહે છે કે (સિંહધ્વજ પુસ્તિકા પૃ. ૪, ટીકા”) “મુઝે શુદ્ધ હૃદયસે કહના પડતા હૈ કિ યહ મથુરા જૈનાકે લિયે પ્રથમ નંબર, બૌદ્ધોકે લિયે દુસરે નંબર ઔર વૈષ્ણવા કે લિયે તિસરે નંબર હૈ । નિદાન યહાં કંકાલી ટીલે સે પ્રાચીન શિલાલેખ ઔર મૂર્તિયાં વગૈરહ જો કુછ વસ્તુએ... નિકલી હૈ, ઉનમેં સખસે અધિક પાચીન વસ્તુએ જેનેાંકી મિલી હૈ, તપશ્ચાત બૈાહ્વોકી, આર સબસે પિલે સમયકી વૈષ્ણવાંકી ”તેવીજ વસ્તુસ્થિતિ છે. સર્વથી પ્રાચીન વસ્તુઓ ઉપર જૈનધર્મના જ હક છે. એટલું તે। સુવિદિત છે કે Itઞાધર્મની જાહેાજલાલી ભારતમાં ઇ. સ. ની ત્રણ ચાર સદી બાદ કે તેથી પણ મેાડી થઈ હતી, જ્યારે આપણે જે સમયની અત્યારે વિચારણા કરી રહ્યા છીએ તે તેા ઈ. સ. પૂ. ના સમયની છે એટલે શ્રીયુત રાધાકૃષ્ણુજીના મતથી પણ નિસંદેહ કહી શકાય તેમ છે કે, પ્રાચીન સમયે મથુરા જૈનધર્માનુયાયીનું જ કેન્દ્રસ્થાન હતું; તેથી જ મથુરા એન્ડ ઇટસ એન્ટીક્વીઝના આખાયે પુસ્તકમાં, જ્યાંને ત્યાં તે જ ખ્યાલ આપણને આવ્યા કરે છે. આ સર્વ હકીકતથી સ્પષ્ટ થઇ જાય છે કે પ્રાચીન સમયનાં મથુરાનાં સર્વાં સ્મારકા જૈનધર્મનાં જ છે. તેને ઐાદ્ધ કે વૈદિકધર્મ સાથે સંબંધ નથી. જે કાંઇ અન્યથા લાગતું હેાય તે ફરીને શેાધી જવાની જરૂરિયાત છે. મથુરા લાયન કૅપીટલ પીલર આખા ખરાડી લિપિથી ભરપૂર છે એટલે રાજીવુલ તથા તેની પટરાણી ક્ષહરાટ પ્રજાના થયા. તેમ જ રાજીવુલના સિક્કા ઉપર પણ ખરેાછી લખાણ છે. ભ્રમક ક્ષહરાટ છે (પુસ્તિકા પૃ. ૨૯ રાયચૌધરી વિગેરે ઇતિહાસકારાએ ક્ષહરાટ વંશના ભ્રમક અને ચષ્ટનના પિતામહ ઝામેાતિક બન્ને ભિન્ન માન્યા છે;) વળી ભ્રમકના સિક્કા ઉપર પણ ખરાખી લિપિના જ અક્ષરા છે. અને નપાણે, તા પેાતાના સિક્કામાં જ (પુ. ૨, સિક્કા નં. ૩૭) ‘ક્ષહરાટ નહપાણુ' શબ્દ લખ્યા છે તેમ ઢૉ. રૂપ્સન પોતે જ કહે છે કે (કા. . રૅ. પ્ર. પૃ. ૩૭ પરિ૮૭) (Kṣaharat) is a family name to which both Bhumak and Nahapan belongod હરાટ કુટુંબના જ, ભ્રમક અને નહપાણુ બન્ને, (નખીરાએ) હતા. આ પ્રમાણે વિધવિધ પુરાવાથી સાબિત થઈ શકે છે કે, ભ્રમક, નહપાણ, રાજીબુલ ઇ. સર્વે ક્ષહરાટ પ્રજાના સરદારા હતા. વળી આ પ્રજા પાતે જૈનધર્મ પાળતી હતી તેમ તેમના સિક્કા ચિન્હાથી (જીએ પુ. ૨માં સિક્કા વર્ણન) તથા નહપાણના શિલાલેખોથી (જીએ છઠ્ઠા પરિચ્છેદે, નહપાણુ-રૂષભદત્તના લેખા) સાબિત થાય છે. આ આખાયે વિષય પુ. ૩, પૃ. ૨૪૩-૬ વિસ્તારપૂર્વક ચર્ચા કરીને અમે પુરવાર પણ કરી આપ્યા છે. હવે જ્યારે અનેકવિધ પ્રમાણેાથી સાબિત થઈ શકે છે કે, આખી હરાટ પ્રજા જ જૈનધર્મીનુયાયી હતી ત્યારે, તેના પ્રશ્ન (૧૮)ઃ–સરસ્વતીદેવીનું મહેારૂં-એક ભાઇના નામે તેમણે પ્રશ્ન ઉઠાવ્યા છે કે, “ મૂળમાં તા સરસ્વતી સરદાર રાજીવુલની પટરાણીએ પ્રતિષ્ઠિત કરેલ મથુરાદેવીનું ધડજ છે તે કલ્પિત મસ્તક અને જમણા સિંહસ્તંભ બૌદ્ધધર્મનું સ્મારક કેમ હેાઇ શકે ? એક જ હાથમાં માળા શી રીતે આવી. " આ શંકામાં એ ઉત્તર આપી શકાય તેમ છે કે, જેમ અત્યારસુધી મુદ્દા સમાયલા છે; એક ધડતા અને બીજો જમણુા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ - [ પ્રાચીન હાથમાંની માળાને; માળા વિશે એટલે જ ખુલાસો mples) જ સ્પર્શતા દેખાય છે જેથી તેવાને છોડી દેવાય કે, અસલ હોય તે જ પ્રમાણે ફેટોગ્રાફમાં તે દેવા પડયા છે. સમગ્ર રીતે તેમણે ઉપાડેલ ચર્ચાને જો ઉતરે. એટલે તેમાં અમારી કાંઈ ભૂલ થઈ નજ કહેવાય. અવેલેકીએ તે સારરૂપે માત્ર એક પ્રશ્ન જ મારે ધડ વિશે જણુંવવાનું કે પુ. ૧માં આ ચિત્ર રજુ કરાયું છે. ફેરવવો પડે છે (ખૂન કોનું? વસંપતિ ઉદયનનું કે તેની પ્રસ્તાવનામાં પૃ.૪૧ ઉપર ચિત્ર પરિચયમાંજ અમે મગધપતિ ઉદાયીનનું?-કે જેનું અધિસત્ય તો એ સ્વીજણાવી દીધું છે કે, “ચિત્ર મળ્યું ત્યારે માત્ર ધડજ કારેલું જ હતું). બીજાઓ વિશે મારે મારા મતને હતું, પણ તે સમયના દેવદેવીઓનાં ચિત્ર ઉપરથી વળગી રહેવાનું જ થયું છે. છતાં જે એક મેટે બાકીને ભાગ ચિત્રકાર પાસેથી ઉપજાવી કાઢયો છે” ફાયદો થયો છે તે એ જ કે, મને વિશેષ સાવધ અને સંભવિત છે કે તેમના વાંચવામાં આ વાક્ય નહીં વધારે ચોકસ થવાની ઉપયોગિતા માલૂમ પડી છે. આવ્યું હોય. ઉપરાંત એટલો જરૂર સ્વીકાર કરું છું કે, નીચે પ્રશ્ન (૧૯) –“અંગદેશને દક્ષિણ હિંદમાં માનવામાં વર્ણવેલા બાર દેષો તેમણે જો વર્જયા હતા તે, આવ્યો છે.” આ પ્રમાણે મારા તરફથી વિધાન તેમની પુસ્તિકાઓ મને તે વિશેષ ઉપકારક જ નીવડત. થયાનું પૂ. આ મ. જણાવે છે. (સિંહાવલોકન, પ્ર. પ્ર. ઓટલી ત્રુટિઓ છતાં, તેમણે મારાં પુસ્તક નજર ૧૪)તે પૂછવા રજા લઉ છું કે, આ વિધાન મેં કયા તળે કાઢી જવા જે તસ્દી લીધી છે તે માટે તેમનો ટેકાણે કર્યું છે તે મહેરબાની કરીને તેઓશ્રી બતાવે ? ઉલટ ઉપકાર માનું છું. જે બાર દે મને લાગ્યા છે તે પિોતે જ્યાંને ત્યાં, અંગદેશને પૂર્વમાં અને તેની રાજ- આ પ્રમાણે ઈધાની ચંપાનગરીને દક્ષિણ દિશામાં આવ્યાનું જણાવતા (૧) મારું લખાણ છે કે બીજાનું અવતરણ જ આવ્યા છે. કરેલ છે, તે સમજ્યા વિના ટીકા કરી છે. દા. ત. પ્રશ્નન (૨૦):-લાદેશની રાજધાની કેટિવર્ષ હતી ? અયોધ્યા અને આયુદ્ધાઝનો પ્રશ્ન. ઉત્તરમાં જણાવવાનું કે નીચે પ્રમ્રાણે ક જૈન (૨) પ્રશ્નને ન પશે તેવી વિગતોની ચર્ચા ઉભી સાહિત્યગ્રંથમાં લખાયેલ માલમ પડે છે. કરી છે. દા. ત. પાણિનિની જન્મભૂમિની ચર્ચામાં भंग्या मास पुरी वत्ताः श्रावस्त्या च कुणालकाः પતંજલિની જન્મભૂમિની વાત. कोटीवर्षेण लाटाच श्वेतम्या केतकाईकाः ॥६७२ (૩) એકને એક ગ્રંથમાંથી, બલકે એક જ ત્રિષદ રાજાના . રિઝ પૃષ્ઠમાંથી, એક જ જાતનાં પણ જુદાં જુદાં વાકયો (અર્થ–ભંગદેશ, પુરીવર્તા પાટનગર સાથેનો માસદેશ, ઉતાર્યા છે. દા. ત. ઉદયન વત્સપતિના કુમારને અંગે શ્રાવસ્તી પાટનગરીવાળો કુણલદેશ, કેટવર્ષ તેમ જ ખારવેલને અંગેનાં અવતરણે જુએ. પાટનગર ધરાવતે લાટદેશ અને વેતાંબિકા (૪) આગળ પાછળ સંબંધ વિચાર્યા વિના નગરીવાળો કેતકાદ્ધક દેશ) વિચાર પ્રગટ કર્યા છે દા. ત. વજભૂમિનો પ્રશ્ન. તેમણે બહાર પાડેલ અનેક પુસ્તિકાઓમાં (૫) મારા લખેલ વાકયોમાંથી ઉત્તરાર્ટ કે ઉઠાવેલ પ્રશ્નોના મુખ્યપણે જવાબ અહીં પુરા પૂર્વાદ્ધ છેડી દઈને કામ લીધું છે. દા. ત. ચંપાપરીને થાય છે. અન્ય કેટલાક પ્રશ્નો કાંતે રજૂ થયેલ ઉત્તરોમાં સમયને પ્રશ્ન. અંતર્ગત થઈ જાય છે અથવા તે કેટલાક પ્રશ્નો સિદ્ધાંત (૬) મેં રજુ કરેલ દલીલે તપાસ્યા વિના જ (theories)ને કરતાં, કેવળ હકીકત (details), પિતાના મંતવ્યને કાટલે, મારા મંતવ્યની તુલના કરવા ખુલાસા (explanations) અને દૃષ્ટાંતને (exa• મંડી પડ્યા છે એટલે સ્વાભાવિક છે કે, બન્નેનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ . : : - ભારતેવર્ષ ] ઉકેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ t૩૫૩ મતથ્થો એકત્ર નજ થઈ શકે. દા. ત. ગોમટેશ્વર તે ભાઈને વિનંતિ છે. રૂષભદત્ત અને નહપાણી જૈનધર્મી અને ચંપાનગરી, ઈ. ની હકીકત. હતા. તેમણે જે પ્રકારે દાન દીધું છે તે નિમ્નલિખિત () અવતરણ યથેચ્છ લાગુ ન પડતાં હાવા શબ્દોથી ખાત્રી થશે કે તેમાં સાધુઓ માટેનાં અન્નની છતા. સંખ્યાબંધ ઉતા ગયા છે. દા. ત. અંગદેશ પૂર્વ જોગવાઈ કરી છે જેને જૈન પરિભાષામાં રાજપીંડ હિંદમાં આવેલ છે અને તેની રાજધાની ચંપા છે. કહી શકાય છે. મારે તે વાત કયાં નામંજુર છે? પરંતુ તેમનાં સ્થાન . . ૩૧ને લેખ –"Food to be procerવિશે સ્પષ્ટતાપૂર્વક–અંગુલિનિર્દેશ કરતું અવતરણ તે red for all monks without distinctions માલમ જ પડતું નથી. વર્તમાન અલહાબાની પૂર્વના કોઈ પણ ભેદ વિના સર્વ સાધુઓને ખોરાક મેળવી આપવા માટે.” સઘળો પ્રદેશ પૂર્વમાં કહી શકાય; પછી ચોક્કસ સ્થાન ક્યાં બતાવાયું કહેવાય? નં. ૩૩ને લેખક–It records the gift (૮) મારું મંતવ્ય ન હોવા છતાં પોતાના કાટલે of a cave and certain endowments to તે મંતવ્યને તોળીને મારું ઠરાવી દીધું છે. તે પછી support the monks living in it during તે ઉપર પતે ટીકા કર્યે રાખી છે. દા. ત. અશોકને the rainy seasoneતેમાં એક ગુફાનું તથા વર્ષો ઉરાડી દેવાની કલ્પના: લટદેશની રાજધાની કઈ ઋતુ દરમ્યાન તેમાં રહેતા સાધુઓના નિભાવ માટેની વર્ષની માન્યતા છે. રકમનું દાન કર્યાની નોંધ છે. [અમારું ટીપ્પણ:-વિદ્વાને એ “to support= (૯) મારું કહેવું શું છે તેની અપેક્ષા સમજ્યા વિના જ ઉતરી પડયા છે. દા. ત. પાણિનિને અનાયે બાદમાં તેઓને માન્યા છે. અને તેને લીધે “કઠિન નિભાવવાને” અર્થ કપડા આપવાને કર્યો છે, તેમણે કહો છે. તે તેની જન્મભૂમિને અંગે; નહીં કે તેને અને “કશાનમળ’ શબ્દના અર્થ બેસારેવા મથામણ વ્યક્તિ તરીકે, એમ તે વિદ્વાનોએ શુંગ પુષ્યમિત્રને કરી છે. પરંતુ શક તથા ક્ષહરાટ પ્રજા જૈનધની પણ અનાર્ય કહ્યો છે તેનું કેમ? (જુઓ ઉપરમાં તે પ્રશ્ન; હોવાથી તેમણે સ્વધર્મી સાધુઓ માટે ખોરાકની સા સા બણવ, પરાણ, હર્ષ ચરિત્ર અને જ. બ. જોગવાઈ કરવા માટે (to support) દીને આપ્યાનું છે. . એ . ઈ. ઈ. એમ ચાર પાંચ ગ્રન્થના લેખવાનું છે. આ પ્રમાણે અર્થ બેસારવાથી બધી પુરાવા પણ આપ્યા છે.) મુશ્કેલીનું નિવારણ થઈ જશે.] (૧૦) નવી શક્યતા ઉભી કરી પ્રશ્ન પૂછ હોય તે તેને પણ મારું મંતવ્ય ઠરાવી દીધું છે. દા. ત. આ ઉપરાંત કેટલીક ચર્ચા એવા પ્રકારની છે કે સાકટાયન અને કાત્યાયનની ચર્ચા. જેને પ્રશ્ન તરીકે ન જ લેખાય છતાં તેના ખુલાસાની (૧૧) શાકટાયનના સમય પરત્વે શંકા બતાવીને આવશ્યકતા લાગે છે. તે નીચે પ્રમાણે જાણવી. મેં ચર્ચા ઉપાડી છે, તે તેમણે શાકટાયનની વ્યક્તિ અવંતિપતિની નામાવળી રજુ કરતાં જૈન સાહિત્ય વિશે જ હું શંકામય બન્યો છું એવું વિધાન કરી ગ્રન્થમાંની ત્રણ ગાથા આપીને તેને અર્થ જે અત્યાર એચ ઉપાડી છે. સુધી કરવામાં આવે છે તેમાં પાંચ સુધારી (પ્ર. ભા. (૧૨) જે ૨૩ નિષ્ણાતને પરિપત્ર મોકલ્યો છે. પુ. ૧, પૃ. ૨૦૨ થી ૨૧૦) સૂચવ્યા છે તે ઉપર તેમાં મારી દલીલો જણાવ્યા વિના જ ઉત્તર મેળ- એક વિદ્વાને પિતાના વિચાર જણાવતાં કહ્યું છે કે, વિવા પ્રયાસ સેવ્યા દેખાય છે. આધાર એક જ. હેવા છતાં નિર્ણય જુદા જુદા. આ પ્રશ્ન (ર):-ષભદત્તના જમાનામાં જૈન સાધુ- ટીકાનો જવાબ, પુ. ૪ ની પ્રસ્તાવનામાં પૃ. ૧૦ એ રાજપી લીધો હતો કે કેમ તેના પુરાવા માટે એક ઉપર, એકને એક જ પુરાવાઓ ઉપર કેવી રીતે જુદી લઈએ પૂછયું છે. ૬. ૫ માં પૃ. ૧૧૭–૧૯ સુધી નાસિક જાદી કેર્ટના વિદ્વાન ન્યાયાધીસો એક બીજાથી વિરૂદ્ધ A. ૩૧, ૩૨-૩૩ને લેખો પ્રગટ કરેલ છે તે જોવા જતા ચુકાદા આપે છે તે સ્થિતિ ઉપર ધ્યાન ખેંચ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ] ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ હતું. વિશેષમાં જણાવવાનું કે, ઇતિહાસમાં પણ આવા [ પ્રાચીન સાધના અને પરદેશી વિજેતાઓના પ્રાચીન ઇતિહાસ કિસ્સાઓ અનેક મળી આવે છે. દા. ત. હાથીણુંકા-કથનને આધારે જે શેાધેા કરી છે તે આપણા જ લેખની પંક્તિ ૧૧ માં તમર શબ્દ છે (જીએ પુ. દેશના ધર્મીપુરાણ ગ્રંથાની કસોટીએ ચડાવી જોવાની ૪, પૃ. ૩૦૦. ટી. નં. ૭૯) તેને તેમજ શિલાલેખ જરૂર છે. ડૉ. ત્રિભુવનદાસના ‘પ્રાચીન ભારતવર્ષ’ના નં. ૧૭ (ઉપરમાં પૃ. ૧૦૭ થી ૧૧૦) માં કામક ગ્રંથો એ દિશામાં થતું કાય છે એમ મને લાગે છે. કુટુંબની રાજપુત્રી જે શાતકરણ વેરે પરણાવવામાં તે તદ્દન નિર્દોષ નથી એ હું સ્વીકારું છું, પોતાની આવી છે તેના, અર્ચ કેવી રીતે ઘટાવાયા છે, તે ગણત્રીએ, અનુમાના, માન્યતા અને રાધા સંપૂર્ણ જોવાથી ખાત્રી થાશે છે કે વસ્તુ એક હાવા છતાં દોષરહિત હોવાનું એ સશેાધક ભાઇ પોતે પણ કહેતા અનેક અર્થ ઘટાવી શકાય છે. નથી...ઇતિહાસના વિષયમાં તેમના શબ્દ છેલ્લે છે એમ કહેવાને તેમના દાવેા નથી...પેાતાના સંશાધતા, માન્યતાઓ અને અનુમાનેાના આધાર તેમણે દર્શાવ્યા છે. પરંતુ તેમના કથનના સમીક્ષા જે વારંવાર ખીજા સંશાધાના અને લેખકાના આધારા આપે છે તે બધા જાણે સંપૂર્ણ સિદ્ધ નિયા જાય એવું દર્શાવવામાં ભૂલ કરે છે. એવાં સાધના છેવટના નિયા ન હેાઈ શકે એમ હૈં।. ત્રિભુવનદાસે પેાતાના પુસ્તકમાં ઘણે સ્થળે કહ્યું છે. અને સશાધિત નિયાના પ્રતિપક્ષ પણ તેમણે બ્રા બનાવાના સંબંધમાં રજુ કર્યાં છે...ખાસ કરીને જ્યારે પાશ્ચાત્ય સંશોધકેાના નિર્ણયાને આપણા ધર્મ-પુરાણ ગ્રંથાનાં નેાના પ્રકાશમાં કસી જોવાની વધારે જરૂર છે ત્યારે તે। આ પ્રકારનાં સંશાધના, નિયા, ચર્ચાઓ ઇ. ને ઇતિહાસ માટેનું મંથન કાર્ય જ માનવું જોઇએ. એ ઈતિહાસનાં પ્રકાશમાં જૂના સંશોધને ફરીથી તપાસવામાં આવવાં જ જોઇએ અને એવી તપાસ કરવાના પ્રાચીન ભારતવર્ષ” કારના યત્ન આદરણીય છે......એવા એક શ્રમસાધિત કાર્યને પૂર્વગ્રહથી બંધાઈને નહીં પણ વિશાળ દૃષ્ટિથી સમભાવે જોવું જોઈએ.” ખાકી તે। એ વિદ્યાનેએ પોતાના વિચારે જે શબ્દોમાં વ્યક્ત કર્યાં છે અને જે પ્રમાણે ખરી વસ્તુ સ્થિતિ પ્રવર્તી રહી છે તેમનાજ શબ્દોમાં જણાવીશ. ઉમૈં માસીકના, ૧૯૩૭ માર્ચ પૃ. ૨૧૨ ઉપર પ્રા×ભા.નું અવલાકન લેતાં તેના વિદ્વાન સમીક્ષકે અંતમાં જણાવ્યું છે કે, “પ્રસ્તુત ગ્ર ંથથી શરૂ થયેલી ચર્ચા ઝીલી લઇને નવી પ્રાપ્ત થયેલી દિશામાં વિદ્યાના પેાતાની શેાધખેાળનું લક્ષ્ય દારવશે તાપણુ ડા. શાહના પ્રયાસ ધન્ય બનશે તે ભારતવર્ષીના ઇતિહાસના તૂટેલા મંકાડાને એક નવી કડી પ્રાપ્ત થશે.” તેમના આશયને મળતું જ પરંતુ વિશેષ સ્પષ્ટપણે અને વિસ્તારથી ઈતિહાસરસિક નામના તખલ્લુસથી એક વિદ્વાને, મુંબઇના પ્રખ્યાત સાપ્તાહિક “ ધી ગુજરાતી ”માં તા. ૧૬-૫-૩૭ના અંકમાં પૃ. ૭૮૨ ઉપર પેાતાનું મંતવ્ય જાહેર કરતાં લખ્યું છે કે “પ્રાચીન સંશાધકાએ પેાતાને જે કાંઈ મળ્યું તે ઉપરથી તારણ કરી પોતાની શેાધાને ઇતિહાસને નામે ઢાકી બેસાડી છે—સ્વતંત્ર ઐતિહાસિક સંશાધન માટે હજી બહેાળું ક્ષેત્ર પડેલું છે પાશ્ચાત્ય સંશોધકાએ સિક્કાલેખ ઈત્યાદિ ભારતીય પ જે જે ચર્ચાએ મારી નજરે પડી છે તેનાં ખુલાસા વ્યવહારિક રીતે અત્ર પૂરા થાય છે. એટલે તે ઉપર મારા વિચાર। સામાન્યપણે રજી કરીને આ ખુલાસા આપવાનું પ્રકરણ સમાપ્ત કરીશ. કર્યે જ જઈએ છીએ તેમ આ કા' મેં ઉપાડયું હતું અને પૂરૂં કર્યું છે, સામાન્ય નિયમ એવા છે કે “ચાદશા દૃષ્ટિ સારશા સૃoિ” એટલે જ ઈસ* ફેબલ્સમાં વર્ણવેલી “ચિતારા અને જાદુગર”વાળી વાર્તામાંના ચિતારાએ જેમ પેાતાની સર્વાંગસુંદરકૃતિને એક મોટા શહેરના ભરખજારમાં જાહેર પ્રજાને અભિપ્રાય મેળવવા બે દિવસ સુધી મૂકી હતી. પ્રથમ દિવસે એવા શેરા સાથે કે, “જેને જ્યાં ખામી લાગે મનુષ્યની જ ભૂલ થાય છે. પશુપંખીની થતી જ નથી. એટલે કે મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે. તેમાં વળી ગ્રંથ લખવાને આ મારે પ્રથમ પ્રયાસ હાઇને ઘણી ટિએ અને ક્ષતિ રહી ગઇ હશે. જેમ શુભ કાર્યોમાં અનેક મુશ્કેલીએ . આવતાં છતાં તે પૂરૂં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ ૩૫૫ ત્યાં શાહીનું એક ટપકું કરવું” અને બીજે દિવસે સ્થિત દેખાય છે તે તેના પરિણામ વિશે સોએ સો એવા શેરા સાથે કે “જેને જે ભાગ સારામાં સારા ટકા તે ખરો હોવાની જ ખાત્રી રહે છે, તેમ મેં પણ લાગે ત્યાં શાહીનું ટપકું કરવું” અને બન્ને મારા સિદ્ધાંતે મેળવી જોયેલ હોવાથી તે ખરા હોવાને દિવસના શેરા, એકબીજાથી તદ્દન ઉલટી દિશાના મને સંતોષ અનુભવાય છે. છતાં આ વિભાગે આદિમાં સૂચિત હોવા છતાં, બન્ને દિવસનું પરિણામ તો એક ટાંકેલી ઉકિત પ્રમાણે “મનુષ્ય માત્ર ભૂલને પાત્ર” ધારું જ નીવડયું હતું કે આખીએ છબી કાળી શાહીના છે અને તેથી જ કાઈપણ મનુષ્ય પિતાના છવાસ્થ જ્ઞાનને એક ચિત્રપટ જેવી બની ગઈ હતી. તેમ મારા પુસ્તકને અંગે પરિપૂર્ણ હોવાનો દાવો કરી શકતું નથી. તેટલા નિહાળતાં પણ સંભવિત છે કે, કદાચ એ જ પ્રકારનું માટે તેમજ આ ગ્રંથલેખનનો મૂળ આશય મારો પરિણામ આવે. કેમકે, જ્યાં વિષય જ એવો લેવાયેલ અભ્યાસવૃત્તિનો જ હાઈને, ભલે પૂ. આ. ભ. શ્રી છે અને આખાયે પુસ્તકમાં અત્યાર સુધી ચાલી ઈન્દ્રવિજયસૂરિજીને તથા તેમના સહાયક શ્રીયુત ફતે વિયમરિજીને તથા તેમના સહાય આવતી માન્યતાઓને કાંતે તદન ઉથલાવી નાંખવામાં હચંદને મારા મંતવ્યો જૈન સંપ્રદાયની કેટલીક ચાલુ આવી છે અથવા તો વધતા ઓછા અંશે નવીન સ્વરૂપ જ માન્યતાથી વિપરિત પણે લાગવાથી, જૈનોની આગેવાન અપાયેલું છે, ત્યાં વાચકોએ પિતાનાં પૂર્વબદ્ધ મંતને ગણાતી સંસ્થા નામે છે. મૂ. કોન્ફરન્સ ઓફીસનું આ આધારે મારાં વિધાન કસી ન જોતાં, જેમ કેટેમાં બાબત તેમણે ધ્યાન દોર્યું છે, તેમ હું પણ સામે ચાલી ન્યાયાધિશ પિતે, ગમે તેટલું અને ગમે તેવું, વૃત્તપત્રમાં આવીને, તે સંસ્થાને તેમજ શેઠ આણંદજી કલ્યાણજીની વાંચ્યું હોય કે પોતાના મિત્રમંડળમાંથી સાંભળ્યું હોય પેઢીને વિનંતિ કરું છું કે, તેઓ કેઈ વ્યક્તિ અથવા ઈન-with a clear state સમિતિ નીમીને, મારાં પુસ્તકોની સમીક્ષા કરાવે તથા of mind-પિતાની સમક્ષ જે જુબાનીઓ પડે છે મને રૂબરૂમાં બોલાવી મારા વિચારો અને દલીલો સાંભળતથા ચર્ચાઓ અને દલીલ કરાય છે તે ઉપર જ વાની જોગવાઈ ઉતરાવે. તે જ પ્રમાણે અન્ય વિદ્વાન વર્ગ કેવળ વિચાર કરીને આખા મુકદમાને સારાસાર તથા ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી, ગુજરાતી સાહિત્ય તારવી કાઢે છે, તેમ વાચકગણને મારે સવિનય અને સભા, ફારબસ સભા, ગુજરાત રીચર્સ ઇન્સ્ટીટયુટ અને વિનયભાવે એટલી જ પ્રાર્થના કરવાની કે તેમણે પણ, ધી બેબે યુનીવર્સીટી, જેવી આ વિષયમાં રસ લઈ આગલું પાછલું સર્વ ભૂલી જઈ, જે વિચારે અને રહેલી સંસ્થાઓને પણ સવિનય વિનતિ છે કે, જ્યારે હું દલીલો મેં રજુ કર્યો હોય, તે ઉપરથી જ પિતાના તેમનામાં જ એક ક્ષુલ્લક અને બાળઅભ્યાસી છું નિર્ણયે બાંધશે. કહેવત છે કે, લાડુમાં કેટલો લેટ, ઘી ત્યારે તેઓ પણ, મને તેમજ મારાં પુસ્તકને, તપાસે કે ગોળ નાંખ્યો, કે કેમ તૈયાર કરવામાં આવ્યો તેની અને જ્યાં જ્યાં ખામી, ત્રુટિ કે અપૂર્ણતા માલૂમ પડે કડાકુટમાં ન ઉતરતાં, લાડુ ખાવાની સાથે જ આપણે ત્યાં ત્યાં તે સુધરાવે; અને ભારતવર્ષના ઈતિહાસને જે કામ રાખીએ છીએ અને તે બરાબર ગળ્યો થયા છે ત્યાં અન્યાય અત્યાર સુધી થઈ રહ્યો છે તેને નિર્મૂળ નહિ તે ઉપરથી તેને તેલ કાઢીએ છીએ, તેમ સિદ્ધાંતો કરવામાં પિતાનો હિસ્સો પૂરાવે. આ મારી વિનંતિ રજુ કરવાની મારી પદ્ધતિ, ચચો કરવાની રીત કે પ્રકાશિત થયા બાદ, એક વર્ષ સુધીમાં એટલે કે દલીલો તેળી જવાની શૈલી તરફ ધ્યાન ન આપતાં, ૧૯૪૧ના ડીસેમ્બરની ૩૧ સુધીમાં જે તે ઝીલવામાં પારણુમ વ્યાજબી છે કે નહીં; એટલે કે, જે સિદ્ધાંત નહીં આવે તો મેં પ્રતિપાદિત કરેલ સિદ્ધાંતો વ્યાજબી (theory) મેં પ્રતિપાદિત કરવા પ્રયત્ન કર્યો છે તે છે એમ માની લઈ, દુનિયાને જાહેર કરતા રહે તો બરાબર છે કે નહીં, તે જ તેમણે તપાસવું રહે છે. તેને બાળચેષ્ટા કે ધણા નહી લેખવામાં આવે એવી અને મને હિંમત છે તેમજ મારે મને દેવતા સાક્ષી ઉમેદ ધરાવું છું. પરમાત્મા મને સહાય કરે તે ઇચ્છા પૂરે છે કે, જ્યારે સમયની ગણત્રીએ જ મુખ્ય ભાગે સાથે વિરમું છું. લિ. મેં કામ લીધું છે તથા જેમ ગણિતનો એક દાખલ વિવોપાસક પૂર્ણ થયા બાદ, તેને તાળો મેળવતાં જે બધું યથા ત્રિભુવનદાસ લ શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] સમયાવી સમજૂતિઃ— (૧) દરેક અનાવનું વર્ણન કયા પાને છે તે ખતાવવા તેના આંક સાથે આપ્યા છે. છૂટા આંક તે વાચનના પુસૂચક છે. કાંસના આંક તે ટીકાના પૃષ્ઠસૂચક છે. (૨) જ્યાં એક જ ખનાવતી એ સાલ જાણવામાં આવી છે ત્યાં વિશેષ માનનીય લાગી તે અહીં જણાવી છે, અને શંકાશીલ લાગી તે કૈાંસમાં જણાવી છે. (૩) જેની સાલ અંદાજી ગણીને માત્ર ગેાઠવી દીધી છે તે માટે (?) આવી નીશાની મૂકી છે. ઈ. સ. પૂ. સ. સં. પૂ. અનેલ બનાવ તથા આ પુસ્તકમાં તેનું સ્થાન ૬૦૦ આશરે અશ્વમેધ કરાતા હતી ૭૮. ૬૦૦ ૫૮૨-૩ ૫૮૦૨૮ ૫૧ ૫૮ ૫૬૫ ૫૫૭-૬ ૫૫૬ ૫૪૩ ર૮ પર ક ૨૦ પર૦-૪૮૨ =૩૮ વર્ષ ૪. પૂ. પાંચમી છઠ્ઠી સદી ૫૦૦ આશરે પાંચમી સદી ૪ર ૪૮૨–૧ ૪૮૧-૫૧ =૩૦ વર્ષ ૪૮૦ ૩ ૫૫૪ ૫૩–૨ ૪૪-૫ ૪૨ ૩૮ ૩૦ -૧૬ ર --- ૪૫ ૪૫-૬ ૪૬-૭૬ * . છ મ. સં. યુદ્ધદેવનું મરણુ–(પરિનિર્વાણુ) ૨૯૭–૩૦૦. ૭-થી૪૫ સિલેાનપતિ વિજયના શાસનકાળ ૩૦૩, ૪૭ ખુદેવના જન્મ ૩૦૦. રાજા શ્રેણિક, કુમારાવસ્થામાં એએક વર્ષ એન્નાતટનગરે ગાળ્યા હતા ૭૨, ૨૨૬. શ્રેણિકના રાજ્યકાળ ૨૯૭. બુદ્ધદેવના સંસારત્યાગ ૩૦૦, મહાવીરે (ત્રીસ વર્ષની ઉંમરે) દીક્ષા લીધી ૩૧૩. ખુદેવે (૩૬ વર્ષની ઉંમરે) પ્રથમ ઉપદેશ દીધા ૩૦૦. વત્સપતિ શતાનિક ચંપા ઉપર હલ્લા કરી, તેને લૂટી તથા ભાંગી ૩૨૬. મહાવીરને (૪૨ વર્ષની ઉંમરે) કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૩૧૩; શ્રીમહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ૩૧૪. બુદ્ધદેવનું નિર્વાણુ–જ્ઞાનપ્રાપ્તિ, ૨૯૮, ૩૦૦, ૩૦૧ (૫૪૧ ભૂલથી : ૫૪૪, ૩૦૧ ૩૨૬.) અજાતશત્રુનું ગાદીએ આવવું. ૨૯૭, ૩૦૩, ૩૨૬. મહાવીરનું નિર્વાણુ-શ્વેતાંબર દિગંબર મતે-ર૯, ૩૦૦, ૩૨૬, [ પ્રાચીન આંધ્ર શબ્દ વપરાતા થયેા છે. (ૐા. રેપ્સનના મતે) ૪૫. એન્નાતટની જાહે જલાલી હતી ૭૨. જાતકકથામાં આંધ્રનું વર્ણન આવે છે. ૪૮, (૪૮) ઐતરિયબ્રાહ્મણ નામના ગ્રંથની રચના થઈ હતી ૩. કદંબ પ્રજાની ઉત્પત્તિ ૨૫૩. સિલેાનપતિ વિજયનું મરણુ ૩૦૩. એક વર્ષ સુધી સિલેાનમાં રાજવિહાણું રાજ્ય ૩૦૩. સિલાનમાં પાંડુવાસનું રાજ્ય ૩૦૩, રાજા મુંદ મગધપતિ થયા ૨૯૮, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ભારતવર્ષ] સમયાવળી-- - [૩પ૭ ૭ર-૪૫૬ ૫-૭૧. નંદ પહેલા સમય ૫૩. =૧૬ વર્ષ ૪૭ર-ર ૫૫-૧૫૫ એકસો વર્ષ સુધી નંદવંશ ચાલ્યા ર૯૮. -૧૦૦ વર્ષ ૫૫ શિશુનાગ વંશને અંત ૨૯૮. ૪૬૦ ૬૭ શ્રીમુખના પિતા-માતાનું લગ્ન ૧૩૯ (૪૫થી ૪૫૦ સુધી; ૫૩) (૪૫૭; પર) (૪૬૪; ૧૦૯). ૪૫૯ શ્રીમુખને જન્મ ૧૩૯ (૪૫૮; (૬૩). ૪૫૬ ૭૧ નંદિવર્ધન ઉર્ફે નંદ પહેલાનું મરણ ૧૯. ૪૫૬-૪૨૮ ૭૧-૯૯ નંદ બીજાને રાજ્યકાળ ૧૩. ૪૫૪. છ૩ શ્રીકૃષ્ણ (શ્રીમુખને ભાઈ)ને જન્મ, ૧૩૯, ૧૪૬, ૧૫૭, ૬; (૬). ૪૫૧ ૭૬ સિલેનપતિ પાંડુવાસનું મરણ ૩૦8. ૪૫૧-૪૩૧ ૦૬-૯૬ સિલેનપતિ રાજા અભયને શાસનકાળ ૩૦૩. ર૦ વર્ષ ૪૩૪ આશરે ૯૩ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી (બીજો આંધ્રપતિ)ને જન્મ ૧૪છે. ૪૩૧-૩૬૮ ૯૬-૧૫૯ સિલેનમાં પકકનું રાજ્ય ચાલ્યુ ૩૧૭. =૬૪ વર્ષ ૪૨૯ ૯૮ ખારવેલના રાજ્યને આરંભ ૨૩, ૭૫, (૧૪૧) ૪૨૯-ક ૯૮-૧૩૪ કલિંગપતિ ખારવેલો સમય ૬૨, ૧૪૭, ૧૫૦, ૩૧૮ (વિદ્વાનોના મતે-૧૮૮ ૩૬ વર્ષ જુએ તે સાલે. ૪ર૭ ૧૦૦ શ્રીમુખે પિતાના આંધ્ર વંશની સ્થાપના કરી ૯, (૯), ર૩, ૪૧, ૪૫, પર, ૧૩૯, ૧૨, ૧૩૭, ૧૪૨. નંદ બીજાનું મરણ, ૬૮, ૧૩૭, ૧૩૮, ૧૪૯, ૧૫૩ (૪ર૯; ૫૪). રાજા ખારવેલે શ્રીમુખ ઉપર ચડાઈ કરી તેને હરાવ્યો, ૮, (૧૪૧), ૧૫૦. આંધ્રપતિની ગાદી પૈઠમાં થઈ ૧૨, ૧૭૪. કર–૪૧૪ ૧૦૦-૧૧૩ શ્રીમુખને રાજ્યકાળ, ૩૯,૬૬, ૧૪૭, ૩૧૮ (વિદ્વાનોના મતે ૧૮૮; જુઓ તે સાલે) =૧૩ વર્ષ ૪૨૫ ૧૨ ખારવેલે રાષ્ટ્રિકે તથા ભોજને જીતી લીધા ૧૫; ખારવેલે રેવા-બુંદેલખંડ વાળો પ્રદેશ નંદ પાસેથી જીતી લીધો ૧૫૪. ૪ર૭ થી ૧૦૦ થી આંધ્રપતિઓને કુળધર્મ જૈન હતા ૮૧. ૨૩ સુધી ૨૯૭ સુધી ૪૧૬ ૧૧૧ ખારવેલે પોતાના રાજ્ય ૧૩મા વર્ષે મહાવિજય પ્રાસાદ બંધા કર. (મહાવિજયનો-અમરાવતીને ખરો સમય-પાંચમી સદી ૩૦૮, (૨૪૭) ૪૧–૧૫ ૧૧૦-૧૧૨ મગધપતિ બૃહસ્પતિમિત્ર ઉર્ફે નંદ આઠમને સમય ૩૧૮ (વિદ્વાનોના મતે =ર વર્ષ ૧૮૮-જુઓ તે સાલે), ૧૪૭. ૧૫-૩ર ૧૧૨-૧૫ નવમાં નંદને સમય પ૩, કર; નવમે નંદ ગાદીએ બેઠે ૪૧૫માં, ૧૩૮ (૧૫૪) ૧૫૦,.૧૫૧, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ - : , , , , , , , , , , , ' ---- ૩૫૮ ] સમયાવળી [ પ્રાચીન ૪૧૭ ખારવેલે બૃહસ્પતિમિત્ર મગધપતિને હરાવ્યો (૧૯૮૫) ૪૧૫ ૧૧૨ નવમાં નંદના રાજ્ય રાજ્યક્રાંતિ થઈ ૧૭૧. આંધ્રપતિઓએ ગાદી ફેરવી ૭૪ (મોડામાં મેડી ૩૪૭) (વિદ્વાનોના મતે ૧૧૪) જુઓ તે સાલે. નં. ૪ આંધ્રપતિના સમયે રાજગાદી અમરાવતીમાં લઈ જવામાં આવી ૪૧૪થી ૩૬૦ સુધીમાં, ૭૧. ૪૧૪-૦૮૩ ૧૧૩-૧૪૪ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી (નં. ૨ આંધ્રપતિ)ને રાજયકાળ, ૩૯, ૬૨, ૧૫૦, ૨૨૦. =૩૧ વર્ષ ૪૧૪ ૧૧૩ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી ગાદીએ આવ્યા ૧૫૧. રાજા ખારવેલને હાથીગુંફાવાળો લેખ કોતરાવાય ૧૩૦. ૪૧થી૩૯૦ ૧૧૪થી૧૩૭ નં. ૨ આંધ્રપતિ સ્વતંત્ર રહ્યો ૬૬. (૩૯૨ સુધી સ્વતંત્ર હતો ૬૨). . =૨૩ વર્ષ ૩૯૭ ૧૩૦ ચંદ્રગુપ્ત મૌર્યને જન્મ ૧૫૩, ૧૫૬. ૩૯૩ ૧૩૪ રાજા ખારવેલનું મરણ ૧૫૦, ૧૫૧ અને વક્રગ્રીવના અમલની શરૂઆત. (૩૯૨; ૬૨, ૭૩). ત્રીજી અને ની વચ્ચે અંધ શબ્દનું અસ્તિત્વ થયું સમજાય છે ૪૫. છઠ્ઠી સદી ૩૯૪ ૧૩૩ ગતમીપુત્ર યજ્ઞશ્રીનું રાણી નાગનિકા સાથે લગ્ન ૧૫૧. ૩૯૩થી ૭ર ૧૩૪થી૧૫૫ કલિંગપતિ વક્રગ્રીવને શાસનકાળ ૧૫૦. =૨૧ વર્ષ ૩૯૪-ક ૧૩૩-૪ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીએ મધ્યપ્રાંત તથા બિરાર જીતી લીધો ૫૧. ૩૯૨ ૧૩૪-૫ ચૈતમીપુત્ર યજ્ઞશ્રી નિઝામી રાજ્યવાળા ભાગ જીતી લીધે ૧૫૧. ,, ,, રેવા બુંદેલખંડવાળા પ્રદેશ કલિંગપતિ પાસેથી જીતી લીધે ૧૫૪. ૩૯૨ ૧૩૫ મૈતમીપુત્ર અને રાણી નાગનિકાના પુત્ર (મલ્લિકશ્રી વસતશ્રી)ને જન્મ ૧૪૬, ૧૪૮, ૧૫૧. ૩૯૨થી ૬૦ ૧૭૫થી ૧૬૭ આ બત્રીસ વર્ષમાં કલિંગમાં રાજ્યક્રાંતિ થઈ હતી ૧૭૧. ૩૯૦ ૧૩૭ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી અને રાણું નાગનિકાના નાના પુત્રને જન્મ ૧૪૬, ૧૪૮, ૧૫૯. ૩૯થી૩૮૩ ૧૩૭થી૧૪૪ૌતમીપુત્ર યજ્ઞશ્રી (નં. ૨, આંધપતિ) નવમાં નંદને ખંડિયે રહા ૬૬. =૭ વર્ષ ૩૮૭. ૌતમીપુત્ર યાત્રીને છિન્નાને શિલાલેખ નં. ૨૦; ૧૩૦. ૩૮૫-ક ૧૪૨-૩ ગાતમીપુત્ર યજ્ઞશ્રી પાસેથી નવમાનંદે રેવાબુંદેલખંડ પાછા જીતી લીધો ૧૫૪. ૩૮૪ ૧૪૩ નવમાનંદે ગૌતમીપુત્ર યજ્ઞશ્રીને હરાવ્યો ૬૩. ૌતમીપુત્ર યજ્ઞશ્રીનું મરણ; ૧૪૬, ૧૪૭ (૩૮૩; ૧૫ર, ૧૫૩), (૩૮૨; ૧૫૯). ૩૮૪-૩, ૧૪૩-૪ વસતશ્રી નવમાનંદના ખંડિયા તરીકે ૧૫૪ (૩૮૩-૮૨; ૩૯, ૬૬) ૩૮૧; ૧૦ માસ રાજ્ય ચાલી બંધ થયું ૧૫ર, ૧૫૩.) ૩૮૨થીક૭૩ ૧૪૫–૧૫૪ શ્રીકૃષ્ણ પહેલે (નં. ૩ આંધ્રપતિ)ને સમય ૩૯, ૧૫૭ (૩૮૩થી ૭૩: ૬૩, ૩૮૨થી૩૭૨.૬૬, ૩૮૩-૨; ૧૫૪; નવમાનંદે શ્રીકૃષ્ણને પક્ષ લઈ મદદ કરી ૧૫૫, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] સમયાવળી [ ૩પ૦ ૩૮૩ ૧૪૪ રાણી ના નિકાએ દાન દીધું (નાનાધાટને લેખ) ૯૦, ૧૨૬ (જુઓ ૩૭૧ની સાલે) ૩૮૨ ૧૪૫ ચંદ્રગુપ્ત મૌર્યવંશની સ્થાપના કરી, ૧૧૨, ૧૫૩, ૨૯૮, ૨૯૯ (૩૮૧ નાનકડા રાજ્યનો સ્વામી બન્યો ૨૯૮, ૧૫૮; ચંદ્રગુપતે આસપાસને મૂલક જીતી લઈ રાજ્યની જમાવટ કરી ૩૮૧-૩૭૨=૯ વર્ષ સુધી ૧૫૮) ૩૮૧-૩૫૮ ૧૪૬=૧૬૯ ચંદ્રગુપ્ત મૌર્યને શાસનકાળ. ૨૯૯ =૨૪ વર્ષ ૧૭૩ ૧૫૪ આંધ્રપતિ શ્રીકૃષ્ણના રાજ્યને અંત (૬૩), ૧૪૬ (૩૭૨, ૧૫૭) ૩૭૩થી ૧૭ ૧૫૪થી નં. ૪ આંધ્રપતિ મલિકશ્રી શાતકરણિને રાજ્યકાળ ૩૯ (૩૭૧-૩૧૭ =૫૬ વર્ષ ૨૧૦ =૫૪ વર્ષ. ૧૬૦). ૩૭૨ ૧૫૫ નંદવંશને અંત ૨૯૮; ચંદ્રગુપ્ત મૌર્યસમ્રાટ બન્યો (૬૩), ૧૫૩, ૨૯૮. ૩૭૨થી૩૫૭ ૧૫૫થી નં. ૪ આંધ્રપતિ મૈર્ય ચંદ્રગુપ્તનો ખડિયો રહ્યા ૬૬. =૧૫ વર્ષ ૧૭૦ ૩૭૧થી૩૫૭ ૧૫થી શ્રી ભદ્રબાહુ જૈનાચાર્યને સમય (૧૦૨), ૧૬૦. =૧૪ વર્ષ ૧૦૦ ૩૭૧ ૧૫૬ જે દાન રાણીનાગનિકાએ ૩૮૩માં દીધું હતું તેને નાનાવાટવાળો શિલાલેખ કેતરાવાયો ૯૦, ૧૨૬ (વિદ્વાનોના મતે તેને સમય ચોથી સદી (૯૩). ૩૭૦આશરે ૧૫૭ નં. ૪નો પુત્ર, બિલાડીના આકારવાળો આગળ પડવાથી મૃત્યુ પામે. ૧૬૦, ૧૬૭. ૩૬થી૩૬૪૧૫૮–૧૬૩ નં. પમા આંધ્રપતિ પૂર્ણોત્સગનો જન્મ ૧૬૪. ૩૬૮થી ૩૪૯ ૧૫૯થી સિલોનમાં મુસાટીનનું રાજીવ ૩૦૩ =૫૯ વર્ષ ૨૦૧૮ ૩૬૮ ૧૫૯ સિલેનાપતિ કુડકનું મરણ ૩૦૩ " ૩૬૦ = ૧૬૭ ચેદિવંશને અંત ૭૩. ૩૫૮ ૧૬૯ સમ્રાટ ચંદ્રગુપ્ત દીક્ષા લીધી ૧૬ ચંદ્રગુપ્તના રાજ્યને અંત ૧૬૨, ૨૯૮, ૯૯. ૩૫૭ ૧૭૦ જૈનાચાર્ય ભદ્રબાહુનું સ્વર્ગગમન ૧૬૦. ૩૫–૩૧૨ ૧૭૦થી જૈનાચાર્ય સ્થૂલભદ્રજીને સમય (૧૨). =૪૫ વર્ષ ૨૧૫ નં. ૪ આંધ્રપતિ સમ્રાટ બિંદુસારને ખંડિયે રહ્યો ૬૬. =૧૩ વર્ષ ૧૮૩ ૩૫૨ ૧૭૫ અશોકને જન્મ ૩૦૨. ૧૭૭ ચાણક્યએ વાનપ્રસ્થ લીધું ૧૬૧, ૧૬૨. મલિંકશ્રીએ (નં. ૪ આંધ્રપતિ) આસપાસ આસપાસ દક્ષિણ હિંદ જીતી લીધે ૧૬૨. ૩૪૭ ૧૮૦ બિંદુસાર રાજેયે રાજક્રાંતિ ૧૭૨. બિંદુસાર રાજ્ય બળવો કરી દક્ષિણમાં કેટલાંક રાજ્યો સ્વતંત્ર થયાં છ૩. મક્ષિકશ્રી સ્વતંત્ર બન્યો ૧૬૧. મલિકશ્રીએ રાજગાદી અમરાવતીમાં ફેરવી (એક ગણત્રીએ) ૧૭૨ (બીજી ગણત્રીએ મેડામાં મેડી અમરાવતીમાં ગાદી ફેરવી ૭૪; જુઓ ૪૧૫–૧૪ની સાલે). ૩૪થી૩૧૭૧૮૦ થી મલ્લિકશ્રી સ્વતંત્ર રહ્યા ૧૬૧ (૩૪૪થી ૩૧૮૨૬ વર્ષ ૬૬; ૩૪૫ થી ૩૪૦ =૩૦ વર્ષ ૨૧૦ સુધીમાં મલિકશ્રીએ સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો ૬૪.). ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ સમયાવાળી [ પ્રાચીન ૩૩૮થી૧૮ ૧૯૭થી મલિકેશી શાતકરણિ સમ્રાટ અશોકને સમકાલીન રહે ૬૪. =૨ વર્ષ ૨૦ ૩૪૦ ૧૯૦ બિંદુસારનું મરણ ૩૦૧, બિંદુસારને રાજ્યને અંત ૨૯૯; સ કેટસ ગાદીએ ૩૩થીક૨૬ ૧૯૭-૨૦૧ અશકે ગાદીપતિ ૩૦૧ [ બેઠે ૩૦૧. ૩૩૦થી૨૮૯ ૧૯૭–૨૦૮ અશેક વર્ધનનો રાજ્યકાળ ૧૬૫ ૧૬૭, ૨૬૯, ૩૦૧, ૩૦૪, ૩૦૫ વિદ્વાનોના =૪૧ વર્ષ મતે ૨૭૩ થી ૨૩૨; જુઓ તે સાલ નીચે) ૩૨૭ અલેક્ઝાંડર ધી ગ્રેઈટ હિદ ઉપર ચડી આવ્યા ૧૬૫, ૨૯૧, ૨૯૬, ૨૯૮, ૨૯૯ ૩૨૬ ૨૦૧ અલેક્ઝાંડર સાથે યુદ્ધ ૨૯૭. અશોકને રાજ્યાભિષેક ૩૦૧ (વિદ્વાનોના મતે ૨૬૯–જુઓ તે સાલે) ૩૨૦થી૩૦૨ ૨૦૧- અશોકવર્ધન સમ્રાટ તરીકે ૩૦૧. =૨૪ વર્ષ ૨૨૫ ૩૨૫-૩૨૨ ૨૦૨-૨૦૫ વિદ્વાન મત મૌર્યવંશની સ્થાપના ર૯૭. ૩૨૫-૩૦૧ ૨૦૨-૨૨૬ અથવા(૩૨૨ અથવા ૨૯૮)=૨૪ ૨૦૫-૨૨૯ વિદ્વાનોના મતે ચંદ્રગુપ્ત મૌર્યવંશને સમય, ર૯૭. ર૩ ૨૦૪ અલેક્ઝાંડર ધી ગ્રેઈટનું મરણ ૧૬૫, ૨૯૯. ૩૧૮ ૨૦૯ અશોકના ભાઈ તિષ્ય (વિદ્વાનોએ તિસ્તા નામ આપ્યું છે)નું મરણ ૭૦૩. (વિદ્વાનના મતે ૨૬૪માં, જુઓ તે સાલ) ૧૭થીર૯૯ ૨૧૦- નં. ૫ આંધ્રપતિ પૂર્ણીસંગ-ઉર્ફે માહરીપુત્ર–રાજ્યકાળ ૩૮, ૧૬૪, =૧૮ વર્ષ ૨૨૮ ૧૬૫ (૩૧૮-૨૯; ૬૬). ૩૧૭ ૨૧૦ મલ્લિકશ્રીનું મરણ ૧૫૯; આસપાસ નં. ૫ આંધ્રપતિ (પૂર્ણત્સંગે) એ પિઠમાંથી અમરાવતીમાં ગાદી ફેરવી (એક ગણત્રીએ) ૧૭૨, ૧૭૪ (વળ જુઓ ૪૧૪-૧૫ અને ૩૪૭ ની સાલ) ૩૧૩ ૨૧૪ અશોક રાજે ૧૭મા વર્ષે ત્રીજી સૈદ્ધ પરિષદ, મહેંદ્ર અને મિત્રાની દો અને સંઘને લંકા તરફની વિદાય ૧૬૫. ૩૧રસુધીમાં ૨૧૫સુધી નં. ૫ માઢરીપુત્રે દક્ષિણ હિંદ જીતી લીધું ૧૬૬, ૧૬૮. ૩૧૨–૨૮૨ ૨૧૫-૨૪૫ જૈનાચાર્ય મહાગિરિને સમય (૧૨) =૦૦ વર્ષ ૩૦૯ ૨૧૮ સિલનપતિ મુકાશીવનું મરણ ૩૦૩ મોઢરીપુત્ર (નં. ૫ આંધ્રપતિ)ને કહેરીને શિલાલેખ ૧૨૭. ૩૦થી૩૦૩ ૨૧૮-૨૨૪ સિલેનમાં અરાજકતા ૩૦૩. ૫ ૨૨૨ સેલ્યુકસે નિકેટરની હિંદ ઉપર ચડાઈ ૨૯૭. ઉર્ફ ૨૨ સેલ્યુસ નિકટરે અશકવર્ધન સાથે સુલેહ કરી, ૧૪૫, ૧૬૭, ર૯૯; નિકટાર પિતાની પુત્રી અશોકને પરણાવી ૩૦૧, ૩૦૫; મેગેસ્થેનીઝની એલચી તરીકે પિટલિપુત્રમાં નિમણૂક ૧૬૮; મેગેલ્વેની આંધ્રપતિના સૈન્યબળની ગણત્રી કર્યાની નોંધ ૧૬૮ (મેગેસ્થેનીઝનું હિંદમાં આવવું ૩૩; ૨૯૭). Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] સમયાવળી [ ૩૬૧. ૩૦૪-ક ૨૨૩-૪ સમ્રાટ પ્રિયદર્શિનને જન્મ ૩૦૩. ૩૦૭થીર૬૭૨૨૪-૨૬૦ ચિનાઈ શહેનશાહ શિહુવાંગને રાજકાળ ૩૦૫; (વિદ્વાનોના મતથી =૪૬ વર્ષ ૨૪૬ થી ૨૧૦; ૩૦૪). ૩૦૩થી૬૩ ૨૨૪-૨૯૦ સિલોનપતિ હિસ્સાને શાસન સમય ૩૦૩. ૨થીર૮૯ ૨૨૫-૨૩૮ અશેકવર્ધન રીજટ તરીકે ૩૦૨. =૩ વર્ષ ૩૦૧થી ૨૭૩ ૨૨-૨૫૪ વિદ્વાનોના મતથી સમ્રાટ બિંદુસારનો સમય ૨૯૭ (ખરે સમય; ૩૫૮-૩૦ જુઓ તે સાલ). ૩૦૦થી ર૫૦ રર૭-ર૭સાઈરિનિના રાજા મેગસનો રાજ્યકાળ ૩૨. ૨૦થી૨૮૫ ૨૨-૨૪ર નં. ૬ આંધ્રપતિ રાજા અંધસ્તંભનો શાસનકાળ ૪૦, ૧૭૯, ૧૭૬, ૨૨૦ =૧૪ વર્ષ (અથવા એક વર્ષ આગળ પાછળ પણ કરી શકાશે); (નં. ૫ આંધ્રપતિ માઢરી પુત્રનું મરણ ૨૯૯માં, ૬૫; નં. ૬ આંધ્રપતિ સ્વતંત્રપણે ૬૬, ૬૫. ૩૮૦ ૨૨૭ માઢરપુત્ર ઈફ્લાકને જગયા પેટ-સ્તૂપને લેખ ૧૩૧. ૨૯૦ ૨૩૭ અશોકે પ્રિયદર્શિનને રાજીલગામ સોંપી ૬૫. (પ્રિયદર્શિનને સમય ૨૮૮-૨૫ =૫૪ વર્ષ; ૧૬૭, ૩૦૪, ૩૦૫) અશોકના રાજ્યને અંત ૨૮૯, ૨૦૧, ૩૦૨ અને પ્રિયદર્શિન ગાદીએ આવ્યો ૧૯. ૨૮થી૨૮૪ ૨૩૭–૨૪૩ પ્રિયદર્શિને ઉત્તર તથા દક્ષિણ હિંદ જીતી લીધા ૧૭૯. ૨૮થી૨૭૦ ૨૭૮-૨૫૭ અશોકની નિવૃત્તિ ૩૨. ૨૮૫થી૨૪૭ ૨૪રથી૨૮૦ ઈજીપ્તને રાજા સુરમય ૩૨. ૨૮૫-૪ ૨૪૨-૩ છઠ્ઠા આંધ્રપતિની સ્વતંત્રતા પ્રિયદર્શિને હરી લીધી ૬૫; અને તેની પુત્રીને (અથવા નં. ૭ની બહેનને) પર ૧૮૪; (૨૮૫ થી ૨૮૧૦૪ વર્ષ નં. ૬ આંધ્રપતિ, પ્રિયદર્શિનને ખંડિયો ૬૬; ૨૮૪થીર૮૦=૪ વર્ષ ૬૫ ૨૮૪-૧ સુધીના ત્રણ વર્ષના ગાળામાં તે ખંડિયો બન્યો ૧૭૯). ૨૮૪થી૮૨ ૨૪૩-૪પ પ્રિયદર્શિન અને આંધ્રપતિનાં બે કે ત્રણ યુદ્ધો થયાં ૧૮૦ (પહેલું યુદ્ધ ૨૮૪ના અંતે અને બીજું યુદ્ધ ૨૮૩ની આદિમાં). ૨૮૩(3) ૨૪૪() કુમાર તિવરનું (કે તેની માતા રાણી ચારૂવાકીનું) મરણ ૧૮૦. ૨૮૨ આદિ ૨૪૫આદિ નં. ૬ આંધ્રપતિનું મરણ ૧૮૦; ને. કવાળો ગાદીએ બેઠા ૧૮૦ (૨૮૧, ૧૮૪) ૨૮૨થી ૨૨૫ ૨૪૫-૩૦૨ નં. ૭ આંધ્રપતિને રાજ્યકાળ ૪૦. =૫૬ વર્ષ ૨૮૨થી૩૫ ૨૪૫-૨૯૨ જૈનાચાર્ય સુહસ્તિજીને (સમ્રાટ પ્રિયદર્શિનના ગુરૂન) સમય (૧૨); (૨૮૧૪૭ વર્ષ ૨૩૫=૪૬ વર્ષ) (૮૦) ૨૮રબાદ ૨૪૫બાદ સૌરાષ્ટ્રના સૂબા શાલિકે સુદર્શન તળાવ સમરાવ્યું ૧૮૦. ૨૮૧ ૨૪૬ સમ્રાટ પ્રિયદર્શિનનું, નં. ૭ આંધ્રપતિ-કલિંગપતિ સાથેનું, કલિંગની ભૂમિ ઉપરનું યુદ્ધ ૧૭૯. ૨૮૧થી૩૬ ૨૪૬-૨૯૧ નં. ૭ આંધ્રપતિ સમ્રાટ પ્રિયદર્શિનને ખંડિયો રહ્યો ૬૫, ૬; (ર૮૦; ૧૬૮) ૨૮૦ ૨૪૭ દૈલી–જાગડાના લેખને સમય ૧૬૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ ૨ ] સમયાવળી [ પ્રાચીન ૨૭૫થી૨૩૨ ૨૫૪થી૨૯૫ વિદ્વાનોના મતે અશોકના સભ્ય ર૯૭ (જીએ ૩૩૦થી૨૮૯ની સાલ). ૪૧ ૨૮૦ચીર૭૧ ૨૪૭-૨૫૬ સમ્રાટ પ્રિયદર્શિનની આણુ દક્ષિણ હિંદ ઉપર ચાલુ હતી જ ૧૬૭, ૨૮૦~૨૬૨ ૨૪–૨૬૫ સિરિયાના રાજા એન્ટિયાકના રાજ્યકાળ ૩૦૨. ૨૦૮ ૨૪૯ ચિનાઈ રાજા શિક્ષુવાંગ પોતે શહેનશાહ બન્યા ૩૦૫. ૨૭૫આસ. ૨૫૨આસ. પતંજલિના જન્મ ૧૮૪. કર ૫૧ પ્રિયદર્શિને પોતાના રાજ્યે ૧૪મા વર્ષે નેપાળની પ્રથમ મુલાકાત લીધી ૩૦ ૫. ૨૭૬૨૩૯ ૨૫૧થી૨૮૮ મે - ડાર્નયાના રાજા એન્ટીગાનસ ઉર્ફે એટ્રિકની ૩૦૨. ૨૭રચારક ૨૫થ ૨૭ર અપાઇરસના રાજા અલેક્ઝાંડર ૩૨. ૨૭૩ થી ૨૫૪ થી વિદ્વાનોના મતે અરોકનું રાજ્ય ૩૦૪ (જી) ૩૩૦ની સાલ) ૨૪૨ () ૨૮૫ (?) ૨૫૫૬ ૨૫૬ ૨૦૨-૧ ૨૦૦ ૨૬૯ ૨૬૪ ૨૫૮ ૨૬૩ == ૨૩૬ ૨૬-૨૫૩ ૨૬૪ થી ૧૦ વર્ષ ૨૪ સ ૨૬૫ આર્ય સુદ્ઘતિજીનું (પ્રિયદર્શનના ગુરૂનું) પટધર નિમાવું ૨૯૮. ૨૬૧ ૨૬૬ વિદ્યાતાના મતે પ્રિયદર્શનનું કલિંગનું યુદ્ધ થયું હતું ૨૯૭ (જીએ! ૨૮૧ની સાલ). ૨૪૯-૧૦ ૨૮૧ થી વિદ્વાનેાના મતે ચિનાઈ શહેનશાહ શિ ુવાંગને સમય ૩૦૪ (ખરા સમય ૩૧૭ ૩૦૩ થી ૨૬૭ જુઓ ત્યાં). ૨૯૧ સમ્રાટ પ્રિયદર્શનનું મરણ ૭૮, ૧૮૪; (૩૭, ૧૮). ૨૩૬ચીરરપ ૨૯૧–૩ ૦૨ નં, છ આંધ્રપતિ સ્વતંત્ર રહ્યો નૃપ, ૬૬. =૧૧ વર્ષ જગપ્રખ્યાત ચિનાઈ દિવાલ બંધાઈ રહી ૩૦ ૫. અકનું મરણ ૩૦૨, ૩૦૫ (૨૬૯, ૩૦૧); (ર૭૧ સુધી અશાક જીવતે હતા ૧૭૮), (વિદ્યાનેાના મતે અશકનું મરણ ૨૩૨; જીએ તે સાલ); મૈસુર રાજ્યે પ્રિયદર્શિનના ખડક લેખને સમય ૩૦૩; પ્રિયદર્શિને પેાતાના રાજ્યે ૨૦મા વર્ષે નેપાળની ખીજી વાર મુલાકાત લીધી ૩૦૫. વિદ્વાનેના મતે અશાકને રાજ્યાભિષેક ર૯૭ (નુએ કર૬ની સાલ) વિદ્વાનાના મતે અશે।કના ભાઈ તિસ્સાનું મચ્છુ ૩૦૪ (જીએ ૩૧૮ની સાલ); સિલોનપતિ તિસ્સાનું મરણ ૩૦૩. સિસ્થાનપતિ રાજા ઉત્તિયને સમય ૩૦૩. સુધી ૨૩૬થી૧૯૨ ૨૯૧થી૩૩૫ જૈનાચાર્યાં ગુણસુંદરસૂરિના સમય (૮૦). =૪૪ વર્ષ ૨૩પથી૧૫૧ ૨૯૨થી૩૭૬ જૈનાચા સુપ્રતિબદ્ધ અને સુસ્થિતને એકત્ર સમય (૧૦૨). =૮૪ વ ૨૩૨ ૨૩૦ ૧૯૫ ૨૦ વિદ્વાનેાના મતે સમ્રાટ અરશે।કનું મરણ ર૯૭ (ખરા સમય ૨૭૦ જુએ તે સાલ). નં. ૭ આંધ્રપતિએ પતંજલિના નેતૃત્વમાં પ્રથમ અશ્વમેધ કર્યાં ૧૮૪, નં. ૭ આંધ્રપતિએ વૃષભસેન અવંતિપતિને હરાવી પેાતાનેા ખડિયા બનાવ્યા અને પાતે દક્ષિણમાં આવી પહોંચ્યા ૧૮૫, (૧૮૫). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] બાવળી ૨૨૯૭૨૨૫૨૯૯થી૪૦૨ નં. ૭ ધતિ સાર્વભામ તરીકે વંત રથા ૬૬. અતિપનિ ઋષભેનનું મરણ ૧૮૫ ૨૨૭ ૨૨૬ ૨૨૬થી૧૮૮ ૩૦૧થી૩૩૯ શુંગવંશી પુષ્યમિત્રના સત્તાય ૧૪૭. =૩૮ વર્ષ ૨૨૫ ૩૦. ૩૦૧ રરપથીર.૦૦ ૩૦ ૨થી૩૨૦નં. ૮ આંધ્રપતિ હંમેાદરના રાજ્યકાળ ૪૦. =૧૮ વર્ષ ૨૨૧ ૧૮૮ વિદ્વાનાના મતથી શિહુવાંગ પાતાના રાજ્યે ૨૫મા વર્ષે) ચિનને શહેનશાહ અન્યા તથા ચિનાઈ દિવાલ બંધાવવા માંડી. ૩૦૪ (જુએ ૨૭૨–૧ની સાલ). ૨૦૯થી૧૯૫ ૩૨૦થી૩૩૨ નં. વાળા આંધ્રપતિત સત્તાકાળ ૪૦. ૧ર વ ૨૦૪ * ૧૯૫ ૩૦૨ નં. ૭ આંધ્રપતિનું મરણ ૧૮૫, ૧૮૬; તેની ગાદીએ નં. ૮ પતિ તરીકે સંખાદર આવ્યા ૧૮૬, ૧૮૦ ૩૦૬ ૧૫૯ ૧૬૦થી ઈ.સ. ૮૦ સુધી ૩૨૩ ૩૩૧ ૩૩૨ ૧૯૫થી૧૮૩ ૩૩૨થી૩૪૪ નં. ૧૦વાળા આંધ્રપતિ રાન્ત સ્માવિનું રાજ્ય ૪૦. =૧૨ વર્ષ અવંતિમાં ખીને અશ્વમેવ કરી નં. ૭ આંધ્રપતિષે શિક્ષાલેખ ક્ભો કર્યાં ૧૮૫; સાંચી સ્તંભ રચાયા ૨૪૮. =૪૧ વર્ષ ૧૯૦(આશરે)૩૩૭ ૧૯૨થી૧૫૧ ૩૩પથી૩૭૬ જૈનાચાર્ય કાલિકસૂરિ—શ્યામાચાર્યા સમય (૮૦), ૧૮૬, ૧૯૫, (૧૯૫); પન્નવણાકાર (કેટલાકના મતે ઈ. સ. પૂ. ૧૩૧ સુધી તે સમય લંબાયા ગણાય છે). અગ્નિમિત્રે વિદર્ભ જીત્યું છ॰ (જીએ ૧૮૯૬ની સાલ). પુષ્યમિત્રના સમય વિદ્વાનેાના મતે ૧૪૭, ૧૬૮, ૩૧૮; વિદ્યાતાના મઢે ખારવેલના (જીએ ૪૨થી૩૯૩ નીચે) તથા શ્રીમુખનેા (જીએ ૪૨૭–૪૧૪ નીચે) અને મગધપતિ બૃહસ્પતિમિત્રનેા (જીએ ૪૧૧થી૪૧૨) સમય ૩૧૮. ૧૮૩થી૧૪૫ ૩૪૪થી ૮૨ નં. ૧૧ વાળા આંધ્રપતિ મેધસ્વાતિ પહેલાનું રાજ્ય ૪૦, = ૩૮ વર્ષ ૧૮૨ ૩૩૯ [ ૩૪૫ અશ્વમેધ યજ્ઞ અગ્નિમિત્રે કર્યાં તથા અદ્રિત ભાવનાનેા નાશ (૧૪૨). શુંગભત્ય શબ્દ આ સમય સુધી વપરાશમાં રહ્યો ગણાય (૧૪૨). પુષ્યમિત્રનેા સમય ૭૫; ૧૮૦ (આશરે) પતંજલિનું મરણ (૧૮૪) વિદ્વાનોના મતે અમરાવતી સ્તૂપતા સમય ૩૦૮ (ખરા સમય ૪૧૬ જીએ!). ઈ. સ. પૂ. બીજી સદીમાં પતંજલિ મહાભાષ્યકાર થયા પ૯. ૧૦૫ ૩પર ૩૬૮ શુંગવંશી રાજાઓના શિરેથી “ભૃત્યુ”નું કલંક ભૂંસાયું ૧૯. અગ્નિમિત્રનું માલવિકા સાથે લગ્ન ૪૦; અગ્નિમિત્રે નિંદર્ભે જીત્યું (૧૯૦; આશરે ૭૦) રાજા અાપિલક (નં. ૯ આંધ્રપતિ)નું મરણુ ૩૦; નં. ૧૦ આંધ્રપતિના રાજ્યનેા આરંભ (૧૯૬: ૧૯૮૪). ૩૪૭ એક ગ્રંથકર્તાના મત પ્રમાણે પતંજલિનું મરણ (૧૮૪); (૧૮૦ની સાલ જીએ). સહરાટ સંવતની આદિ થઈ હતી ૧૧૯, ૨૬૯. આંધ્રપતિઓએ ક્ીતે જૈનધર્મને રાજધર્મ તરીકે અપનાવ્યા ૮૧, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ] ૧૫૨ ૩૦૫ સમયાવળી [ પ્રાચીન જૈનાચાર્યે (કાલિકસૂરિએ) તે વખતના આંધ્રપતિને જૈનધર્મી બનાવ્યા ૮૧. આંધ્રપતિએ ૧૫૦ સુધી વૈદિકમતાનુયાયીઓ હતા ૧૯૬. ૧૫૧ થી ૭૪ ૩૭૬થી૪૫૩ જૈનાચાર્ય ઈંદ્રદિન્નસૂરિના સમય (૧૦૨). =૩૭ વર્ષ ૧૪૫થી૧૧૬ ૩૮૨થી૪૧૧નં. ૧૨ આંધ્રપતિ સૌદાસનું રાજ્ય ૪૦, ૨૦૦, =૨૯ વર્ષ ૧૧૮, ૧૧૭ ૪૯, ૪૧૦ રૂષવદાત્તના નાશિકના લેખ નં. ૩૩; ૧૩૧; રૂષવદાત્તે નાસિક જીલ્લામાં કાંઈક તથા ૧૧૪ તથા ૪૧૩ દાન દીધું છે (૧૧૮-૧૩=૫ વર્ષમાં ૨૧૬). ૧૧૭ ૪૧૦ રાણી ખળશ્રીના સંભવિત જન્મ ૨૧૧;(મરણુ ઈ. સ. પૂ. ૨૬; ઉંમર ૨૦ વર્ષ). ૧૧૬થી૧૧૩ ૪૧૧-૪૧૪ નં. ૧૩ આંધ્રપતિ મેધસ્વાતિ ખીજાનું રાજ્ય ૪૧. = ૩ વર્ષ ૧૧૪ થી પર ૪૧૩થી૪૭૫રૂષવદાત્તની હૈયાતી સમજાય છે ૨૪૫. ૧૧૪ ૪૧૩ નઢપાણે આંધ્રપતિ ઉપર જીત મેળવી ૭૧; વિદ્વાનેાના મતે આંધ્રપતિએ ગાદીનું સ્થાન ફેરવ્યું, ૭૪, ૧૭૦ (ખરેા સમય ૪૧૫ જીએ); નહુપાહુ તથા રૂષવદાત્તનું આંધ્રપતિ સાથે યુદ્ધ ૭૫. (વિદ્રાનાના મત માટે જુએ ઈ. સ. ૧૧૮) નહપાણે આંધ્રપતિઓને રંજાડવા માંડયા ૧૭૨. ૧૧૪ની પૂર્વે ૪૧૩ પૂર્વે કેટલાય વર્ષથી આંધ્રપતિએની સત્તા પૂર્વે હિંદ ઉપર જામી પડી હતી ૧૭૦, અમરાવતીમાં ગાદી આવી ગઈ હતી ૧૭૧. ૧૧૪ થી ૭૪ ૪૧૭થી૪૫૩ નહપાણુના સમય ૨૦૦, ૨૨૦, ૨૭૫. "" 33 = ૪૦ વર્ષ ૧૧૩ થી ૯૨ ૪૧૪થી૪૩૫નં. ૧૪ આંધ્રપતિ મૃગેંદ્રના રાજ્યકાળ ૪૧, ૨૦૧. = ૨૧ વર્ષ ૧૧૩ ૪૧૪ નહપાણુના પ્રધાન અયમે નાસિક જીલ્લામાં જીત મેળવી ૨૦૧; પ્રધાન અયમના જીન્નેરના શિલાલેખ ૧૩૧. ૧૨ ૪૧૫ નહપાણે આંધ્રપતિ સાથે ખેલેલું યુદ્ધ-ર૭૬. નં. ૧૭ અરિષ્ટકર્ણના જન્મ ૨૧૩. ૯૭ ૪૩૦ ૯૨ થી ૭૫ ૪૩૫થી૪પર નં. ૧૫ આંધ્રપતિ સ્વાતિકર્ણનું રાજ્ય ૪૧, ૨૧૧. =૧૭ વર ૮૩ ૪૪૪ જીઓ ઈ. સ. ૧૭ = મ. સં. ૫૪૪ની સાલ. ૭૫ થી ૭૨ ૪ર-૪૫૫ નં. ૧૬ આંધ્રપતિ મહેન્દ્ર દીપકકણનું રાજ્ય ૪૧; નં. ૧૬નું ગાદીએ બેસવું ૨૧૩ (૭૨થી ૭૦ = ૩ વર્ષ: ૨૧૦) ૭૪ ૭૪થી ૬૫ ૪૫૩થી૪૨૨ વદાત્તનું રાજ્ય. સૌરાષ્ટ્રમાં કડેધડે હતું ૨૧૬, ૪૫૩ નહપાણનું મરણુ (૧૦૦), ૨૧૬, ૨૬૦. ૭૪થી ૫૭ ૪૫૩થી૪૭૦ જૈનાચાર્ય દિન્નસૂરિને સમય (૧૦૨). = ૧૭ વર્ષી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ સમયાવાળી ભારતવર્ષ ] [ ૩૬૫ કર-૪૭ ૪૫૫–૪૮૦ નં. ૧૭ આંધ્રપતિ અરિષ્ટકર્ણને સમય ૨૧૩, ૨૨૦, ર૪૫, ૨૮૭: નિષ્કલંક = ૨૫ વર્ષ કીર્તિ બનાવનાર ગૌતમીપુત્ર શાતકરણિ આંધ્રપતિ ર૬; અરિષ્ટકર્ણ આંધ્રપતિ બન્યા કરમાં; ૨૨૭; (૭૧થી ૪૬-૩૫). ૬૫ ૪૬૨ જૈનાચાર્ય કાલિકરિ શક પ્રજાને લઈને સિરાષ્ટ્રમાં ઉતર્યા ૨૧૬. ૬૪-૫૭ ૪૬૩-૪૭૦ શાક પ્રજાનું અવંતિ ઉપર રાજ્ય ચાલ્યું ૨૧૫. = ૭ વર્ષ પ૭ ૪૭૦ - દક્ષિણપતિ રાજાઓ શાત કહેવાતા હતા. એટલે કે શાત રાજાઓને તાબે દક્ષિણ દેશ હતો ૮. શકારિ વિક્રમાદિત્ય શક પ્રજાને જીતી, પિતે અવંતિપતિ બન્યો ૨૧૬, ૨૫૯; કારૂર મુકામે વિક્રમાદિત્યે શકને હરાવ્યા ૭૦, ૨૧૪, ૨૧૬, ૨૧૮, ૨૮૦. ૫-૬ ૪૭૦-૧ કલિગભૂમિ ઉપર અરિષ્ટકણ અને શક પ્રજાનું યુદ્ધ ૯૦ (૨૭૬); કલિંગપતિ રાજા શાત સાથે શકપતિનું યુદ્ધ ૨૧૪, ૨૧૬; કલિંગની ભૂમિ ઉપરના યુદ્ધમાં નં. ૧૭ આંધ્રપતિએ શક પ્રજાને ખલાસ કરી દીધી ૨૧૭ (૫૭; ૨૭૫). ૫૭ પૂર્વે ૪૭૦ પૂર્વે શતવહન વંશીઓએ જે પ્રદેશ ઈ. સ. પૂ. ૧૧૪માં ગુમાવેલ તે નં. ૧૭વાળાએ કારનેય જીતી લીધા હતા ૨૧૮. પ૭થી ૨૧ ઈ.સ. ૪૭થી જૈનાચાર્ય સિહગિરિનો સમય (૧૨) (૫૬થી ઈ. સ. ૨૨ સુધી; ૩૪). = ૭૮ વર્ષ ૫૪૮ ઈ. ૫૬ ૪૭૧ જૈનાચાર્ય આર્ય ખપૂટે ભરૂચમાં બ્રહ્માચાર્યને વાદમાં છત્યા ૨૪૨; પાલીતાણાની સ્થાપના થઈ ૨૪૨, ૨૪૩. ૫૪ ૪૭૩ ૌતમીપુત્રને નાસિક નં. ૭નો લેખ ૧૨૭ (પ૩; ૨૨૧); નં. ૧૭ આંધ્રપતિએ ગવરધન સમયમાં દાન દીધું. ૨૧૬; નાસિક છલા ઉપર આંધ્રપતિની હકુમત જામી ગઈ હતી ૨૧૯. શાહીવંશનો-શકના વંશને-અંત નથી આવ્યો ૨૧૭. ૫૪ પૂર્વે ૪૭૩ પૂર્વે અમરાવતીમાં ગાદી આવી ગઈ હતી ૨૧૬. દાન આપનાર તરીકે રૂષવદાત્તનું નામ ફેરવી નાંખવાનો હુકમ નં. ૧૭ વાળાએ તેના પ્રધાનને કર્યો હતો ૨૧૭. ૫૩ ૪૭૪ ગૌતમીપુત્રે કરજત ગામનું દાન દીધાનો કાર્લને લેખ ૧૨૮. વિદ્વાનોના મતે પંડમાં પાછી ગાદી લાવવામાં આવી ૧૭૦. ૫૨-૩ ૪૭૫-૪ ૌતમીપુત્રની શક પ્રજા ઉપરની છત (૧૦૦), ૨૭૬, (૨૭૬), (૨૭૭). પર ૪૭૫ શાહીવંશનો અંત અને રાજા દેવકનું મૃત્યુ ૨૧૭. ૪૮ ૪૭૮ મૈતમીપુત્રે સૂબા શ્યામકને હુકમ ક્યને નાસિક લેખ નં. ૮; ૧૨૭. ૪૭ ૪૮૦ દક્ષિણપતિ રાજા શાતનું (જેણે શકારિ વિક્રમાદિત્યને મદદ કરી હતી તેનું) મરણ ૩૪, (૪૬ : ૩૫) ૨૧૦, ૨૧૩, ૨૮૦; રાજા હાલનું ગાદીએ આવવું ૩૫. ૪૭થી ઈ.સ. ૪૮૯ ૫૪પ નં. ૧૮ આંધ્રપતિ રાજા હાલને રાજ્યકાળ ૪૧, ૨૩૨, (૨૪૧), ૨૪૫, ૨૫૯. ૧૮૬૫ વર્ષ (ઈ. સ. પૂ. ૪૭થી ઈ. સ. ૩=પ૦ વર્ષ સુધી પુલુમાવીને રાજ્યકાળ, ૨૮૭). ૪૫ અને ૪૮૨ અને વાસિષ્ઠીપુત્ર (નં. ૧૮ આંધ્રપતિ)ના લેખે નાસિક મુકામે ૧૨૮. ૪૧ ૪૮૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ સમયાવળી [ પ્રાચીન ૪૯૮ ૪૨૪ જૈનાચાર્ય પાદલિપ્તસૂરિ તથા તેમના શિષ્ય નાગાર્જુનનો સમય ૨૪૫. જૈનાચાર્ય આર્ય ખપૂટનું સ્વર્ગગમન (૨૪૧), ૨૪૫. ૪૦ ૪૮૭ નં. ૧૮ વાસિદ્ધિપુત્રે વાલુરક ગામનું દાન દીધાને નાસિક લેખ નં. ૧૫; ૧૨૯. રાણી બળશ્રીની હયાતિ આ સમયસુધી હતી (જુઓ ૧૧૭ની સાલ) ૨૧૦. ૪૯૯ નં. ૧૮ વાસિછિપુત્રે સિંહલદ્વીપ છ ૨૩૬; વાસિછિપુત્ર પુલુમાવીને લેખ નાસિકનો નં. ૧૩; ૧૨૮, ૨૨૧. ૫૦૨ નં. ૧૮ વાસિષ્ઠિપુત્ર નવનરપતિ કહેવાતું હતું ૨૩૫; તેણે પોતાની પ્રવૃત્તિ સાહિત્ય પ્રત્યે વાળી ૨૩ નવનરપતિ તરીકે નાસિકને લેખ નં. ૧૪: ૨૩૫, ૧૨૯. ૨૩ પ૦૫ વાસિદ્ધિપુત્રને કર્લને લેખનં. ૬ સમય, દાન દીધું હતું કે, ૧૨૯. ઈ.સ.પૂના અંત .. શક્તિમાન-શાલિવાહનનો સમય લેખની લિપિના આધારે કરાવાયો છે.૯૨,(૯૨) અનંઈસ.આદિ ઈ.સ.પૂના અંતે ... હિંદની ભૂમિ ઉપર બેફામ અશાંતિ હતી ૨૫૦. ૫૨૩ યુરોપમાં ભગવાન ઈસુને જન્મ ૨૫૦. ઈ. સ. પૂ. • સુધીના સમયે બુદ્ધદેવની કઈ મૂર્તિ સ્થપાયાનું લેશ પણ જણાયું નથી ૩૦૭, ૩૦૮; જે કઈ મૂર્તિ ઈ. સ. પૂ. ના સમયની મળી આવે તો તે જેમની જ ગણવી રહે છે ૩૦૮. ઈ. સ. આદિ .. નાસિકનો શિલાલેખ નં. ૭; ૧૨૬. ઈ. સ. પૂ. ૧ સદીથી આ ત્રણ સૈકામાં રાજાઓના દીલમાં જમીનની ભૂખ ઉભી થવા પામી ૧૭૦. - ઈ. સ. ૨ સધમાં ૧ થી ૧૭ પર૮ થી૪૪ સાંચી દરવાજના શિ૯૫નો સમય ૨૪૬ (વિદ્વાનોના મતે પહેલી સદીનો મધ્યકાળ ઈ. સ. ૧૮ થી ૩૭). ૫૩૦ શકારિ વિક્રમાદિત્યનું મરણ ૮૪ વર્ષની ઉંમરે ૨૮૦. ૧૭ ૧૪૪ જેનગ્રંથ આધારે રાણાબળશ્રીને સમય ૨૧૧, (મ. સ. ૪૪૪ અને ૫૪૪ ના આંકને વિ. સં. આંક લેખી ઈ. સ. પૂ. ૨૬ અને ઈ. સ. ૭૪ તરીકે પુસ્તકમાં લખી જવાયું છે પરંતુ હવે સુધારીને તે ઠેકાણે અનુક્રમે ઈ. સ. પૂ. ૮૩ અને ઈ. સ. ૧૭ વાંચી લેવું). ૧૮ રાજા હાલ શાલિવાહનનું મરણ ૨૮૦. ૧૮ થી ૨૦ ૫૪૫ થી 4. ૧૯ આંધ્રપતિ મંતલકનો જ્યકાળ ૪૨ (એક ગણત્રીએ ૩ થી૮ સુધી=૨૮૭). =૮ વર્ષ ૫૫૩ ૨૧ થી ૫૭ ૫૪૮ થી જૈનાચાર્ય વજસૂરિને સમય (૧૨); (પાદલિપ્ત, નાગાર્જુન અને શાલિવાહન =૩૬ વર્ષ ૫૮૪ ના સમકાલીન તરીકે, તેમના જન્મ ઈ. સ. પૂ ૩૧=મ. સં. ૪૯૬). ૨૬ ૫૫૩ જેનગ્રંથની માન્યતા પ્રમાણે શાલિવાહનના સનની આદિ ૨૮૭. ૨૬ થી ૩૨ ... નં. ૨૦ આંધ્રપતિ પુરિદ્રસેનનું રાજ્ય ૪ર (એક ગણત્રીએ ૮થી૨૯૦૨૧ વર્ષ ૨૮૭). =૬ વર્ષ ૩૨થી ૩૨ . નં. ૨૧વાળા સુંદર શાતકરણિનું રાજ્ય ૪૨; (બીજી ગણત્રીએ ૨૯ થી ૪૦ Eછ માસ =૧૧ વર્ષે, ૨૮૭). Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] રથી ૩૫ =૩ વર્ષ ૩૫થી ૦૮ ૪૩ વર્ષ ૪૫ ૫૩ થી ૯૩ =૪૦ વર્ષ ૭૦આસપાસ ... ૦૫ થી ૮૩ =૮ વર્ષ ૭૮ થી ૯ =૨૧ વર્ષ 4 ૧૧૮ ... .. ૯૩ ૯૯ ૯૯ થી ૧૨૨ ... =૨૩ વર્ષ ૧૦૩ ૧૦૫આસપાસ ૧થી૧૪ર ૧૨ ૧૨૦ ૧૨૨થી૧૫૩ =૩૧ વ ૧૨૯ ૧૩૦ બાદ સાંખે ગાળે --- ⠀⠀⠀ : : સમ્રાવળી [ નં. ૨૨વાળા ચાર શાતકરણનું રાજ્ય જર; બીછ ગણુત્રીએ ૪૦ થી ૪૦ છ માસ, ૨૮૭). ન'. ૨૩ વાળા શીવસ્વાતિનું રાજ્ય ઝર; (બીજી ગણુત્રીએ ૪૦ થી ૧૮ =૩૮ વર્ષ, ૨૮૭). ઇન્ડ-પાઅિન શહેનશાહ ગાંડરનેસનું રાજ્ય ચાલુ હતું; ૨૭૬. ગર્દભીલ રાજા વિક્રમચરિત્રના સમય ૨૮૦, રાજગાદી અમરાવતીમાંથી પાછળ પડમાં ન. ૨૩ પતિ લાવ્યા ૧૭૪. વિદ્વાનેાના મતે રાજા કુંતલના સમય ૨૦૧ (આપશુ મતે É. સ. પૂ.૪૭થી ઈ. સ. ૧૮ જુએ). નં. ૨૪ વાળા ગૈતમીપુત્રનું રાજ્ય ૪૨, ૨૭૪; (એક ગણત્રીએ ૭૮થી ૧૦૯ =૩૧ વર્ષ, ૨૭૩; બીજી ગણત્રીએ ૭૮ થી ૧૩૭=૧૯ વર્ષ, ૨૮૭). વિદ્વાનાના મતે ચણવંશની સ્થાપના ચઈ (૨૬): (આપણા મતે ૧૦૩ છે જીએ તે). શકસંવતની સ્થાપનાને સમય ગણાય છે ૩૫, ૨૩૪, ૨૫૨, ૨૫, ૨૫૮, ૨૬૧, ૨૬૫, ૨૭૧, ૨૨૭. શાલિવાહન શ`પ્રવર્તક વિદ્વાનેમના મતથી) ૨૬૦, ૨૬૨; વિદ્યાનેાના મતે પૈઠણુનું ખીજાં નામ નવનગર પડયું હતું, ૨૫૮; કુશાનસંવતની સ્થાપના ઉત્તર હિંદમાં થયાનું વિદ્વાન માને છે ૨૬૨. ગર્દભીલવંશી રાજા વિક્રમચરિત્રનું મરણુ ૨૮૧. નં. ૨૪ પ્રપતિનું મરણુ ૧૭૩. નં. ૨૫ આંધ્રપતિ ચત્રપષ્ણુના સમય ૪૨, (બીજી ગણત્રીએ ૧૦૯થી૧૨૭૨૮ વર્ષ ૨૭૩). કુશાનસંવતની સ્થાપના ૨૬૩ ચòષ્ણુસંવતની સ્થાપના ૨૬૯, ૨૭૫. નં. ૨૫ ચત્રપણે લાટ તથા સારાષ્ટ્ર જીતી લીધાં ૪૨, ૧૭૩, ૨૮૧, આંધ્રપતિને તાબે સૈારાષ્ટ્ર દેશ હતા (૧૧૫). ચત્રપણું શાતકરણિના નાનાપાટને-લેખ નં. ૧૮ને–સમય ૧૨૯૬ ઈ. સ. ની ખીજી સદીના સમય વિદ્વાના કરાવે છે (૯૩). વિદ્યાતાના મતથી નહપાણુ-રૂષવદાત્તનું યુદ્ધ માંત્રપતિ સાથે ૭૫; (ખરા સુય માટે જુએ ઈ. સ. પૂ. ૧૧૪). વિદ્વાનાના મતે રૂદ્રદામનના સમય ૭૫ (ખરા સમય ૧૫૫; તે જીએ) નં. ૨૬ પુલુમાવી ગૈતમીપુત્રના સમય ૪૩, ૨૮૧, ૨૮૭; (બીજી રણુત્રીએ ૧૩૭ થી ૧૬૫=૨૮ ૧; ૨૭૩) નં. ૨૬ આંધ્રપતિના નાસિક લેખ ન. ૨૧ તે સમય ૧૭૦. પુલુમાવી આંધ્રપતિ (નં. ૨૬વાળા) તથા ઋણુ સહાક્ષત્રપ સમકાલીન તરીકે (૧૧૪) ઢાવા જોઇએ ૨૯; (ખરા સમયે ૧૫૫ છે (૨૭૯). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ] સમયાવળી [ પ્રાચીન ચઠણના રાજ્યનો અંત (વિદ્વાની માન્યતા) ૧૧૪; (ખરે સમય ૧૫ર છે જુઓ તે સાલ). ચઠણુ મહાક્ષત્રપ થયો ૧૧૫. કુશનવંશના મહાક્ષત્રપ તરીકે ચMણને સમય ૧૧૪, ૧૧૫. નં. ૨૬ આંધ્રપતિને (નં. ૨૫ નંબર બીજી ગણત્રીએ) સમય ૨૭૩, ૨૮૭. ૧૩૨ ૧૨થી૧૪૨ ૧૭થી૧૬૫ =૨૮ વર્ષ ૧૦થી૧૬૫ ૧૩૮ ૧૪૧ (?) ૧૪૨થી૧૫ર - ૧૪૩ (૬૭૦) ૧૪૩ ૧૪૩થીપ ૧૫૫ ભૂગોળવેત્તા ટેલેમી હિંદમાં આ સમય સુધી હતો (૧૧૪), ૨૭૯. કહેરી લેખ નં. રને સમય ૧૩૦. કન્ડેરીના લેખ . ૨૩ નો સમય ૧૩૦. ચક્કણ અવંતિપતિ તરીકે ૧૧૪, ૧૧૫ (ચક્કણ મહાક્ષત્રપ વિદ્યમાન છે ૨૫). (ચશ્મણ ૧૫ર સુધી જીવંત છે, ૧૧૫); (૧૪૩ આસપાસ ચઠણ અવંતિપતિ બન્યો. ૨૮૨, ૨૮૭) (એક ગણત્રીએ તેનો સમય અવંતિપતિ તરીકે ૧૪પન; ૨૮૭). જૈનાચાર્ય જજિગરિના હાથે પરમારવંશી નાહડે અંજનશલાકા કરાવી ૨૮૭. ચઠણે આંધ્રપતિ પાસેથી ગુજરાત ખાલી કરાવ્યું, ૨૫, ૧૭૩. અવંતિપતિઓએ આંધ્રપતિને હેરાન જ કર્યા નથી ૧૧૬. રૂદ્રદામનને સમય ૭૫; વિદ્વાનોએ ૧૦૦ થી ૧૫૦ આંકો છે (ખરે ૧૫૫૧૭૫ ને તેથી પણ ઉપર). વિદ્વાનોના મતે રૂદ્રદામનને જુનાગઢના લેખને સમય ૧૦૪, ૧૫, ૧૨ (ખરો સમય ૧૭૫; જુઓ તે). ચષ્મણનું મરણ ૧૪૪ (વિદ્વાનોના મતે ૧૩૦ છે). રૂદ્રદામનને સમય (જુઓ પુ. ૪ તેનું વૃતાંત) ૧૫૦ ૧૫ર ૧૫૫થી ૧૭૫ ... અને તે પછી ૧૬૧ . ૧૫૦થી૧૮૦ .. =૨૭ વર્ષ ૧૫૫આસપાસ .. એન્ટેનિયસ પાયસને સમય ૨૭૯. નં. ૨૭ આંધ્રપતિ શિવશ્રીનું રાજ્ય ૪૩, ૧૦૯ આંધ્રપતિએ તુંગભદ્રાકાંઠે વિજયનગરમાં ગાદી કરી ૧૭૩-૧૭૪, (૧૪૩; ૭). () રૂદ્રદામને આંધ્રપતિને હરાવી પૈઠ ખાલી કરી જવાની ફરજ પાડી ૧૭૩; (જુઓ ૧૭૫ ની સાલ). ખરી રીતે રૂદ્રદામને દક્ષિણ છતવા મન ઉપર જ લીધું નથી ૧૧૬; રૂદ્રદામને સુદર્શન તળાવ સમજાવ્યું ૧૨૨, ૧૩૨. નં. ર૭ આંધ્રપતિ (બીજી ગણત્રીએ નં. ૨૬)ને રાજ્યકાળ ૨૭૩. ૧૭૫ ૧૬૫થી૧૮૧ - =૧૬ વર્ષ ૨૦૦ (આશરે)... મહાક્ષત્રપ રૂદ્રભૂતિને સમય ૨૮૫. રૂદ્ધસિંહ પહેલાએ ગુંદાને લેખ કતરા ૧૨૨, ૧૩૨. રસિંહ પહેલા સમય ૧૯. રસિંહ પહેલાને જુનાગઢને લેખ ૧૩૨. ૨૦૬થી ૨૨ ૨૧૩ () Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ ------ ભારતવર્ષ ] સમયાવળી [ ૩૬૯ આંધ્રપતિ નં. ૩૦-૩૧-૩રને એકંદર રાયકાળ ૨૭૩ (૨૨હ્યીર૬૧; ૨૮૭) (૨૧૭થીર૬૨; ૪૩) રૂદ્ધસિંહ પહેલાનો મુલવાસરને લેખ ૧૨૩–૧૩૨. રૂદ્રસેન પહેલાએ જસદણને લેખ કોતરાવ્યો ૧૨૩, ૧૩૨. આંધવંશને અંત ૪૫, ૨૬ (ખરી રીતે ૨૬૧-૨ જોઈએ; તે સાલે જુઓ) ચણ્ડણવંશીએ નં. ૨૮ આંધ્રપતિને હરાવ્યો ૩૦. વિદ્વાની માન્યતા પ્રમાણે આભિર-કચૂરિ સંવત ૨૮૬. અગિયાર આભિરપતિઓ થઈ ગયા ૨૮૬. ૨૧૪-૨૬૧ .. =૪૦ વર્ષ ૨૨૫ ૩૦-૧ ૨૩૫-૬ ૨૩૬ ૨૪૯ ૨૩૯થી૪૦૦ .. સુધી ૨૫૦ સુધી આશરે ૨૬૧-૨ ... ત્રીજી ચોથી સદી ૨૫૮ ૨૬૧ ... ૨૬૧-૪ ૩૦૨ ૨૦૨ પછી .. ૩૧૯ ૪૦૦ (આશરે). ४२७ પર૬ કુશનવંશની સત્તા ચાલુ હતી, ૨૭૬ આંધવંશને અંત ર૬ (કેટલાક મતે ૨૩૬ જુઓ તે), ૨૮૫ અર્વાચીન વૈદિક ગ્રંથોની રચના થઈ ગણાય છે. ૫૯ ઈશ્વરસેને (આભિરે) ત્રિરશ્મિ પર્વત ઉપર દાન દીધું. ૧૨૪, ૧૩૨ ઈશ્વરદત્ત આભિર સ્વતંત્ર બન્ય, ૧૧૦, ૨૬૯, ૨૮૫ ચકણુવંશી નં. ૮-૯ રાજાના વચ્ચગાળે ઈશ્વરદત્ત આભિર સ્વતંત્ર બન્યો. ૨૫, ૨૮૫ મોડામાં મોડો આ સાલનો શતવહનવંશનો સિક્કો મળી આવ્યાનું જણાવ્યું છે. ૨૪, (૫૦) આભિર, કલચુરિઓ, હૈહે, રાષ્ટ્રિક અને કદની ઉત્પત્તિ થઈ છે એમ વિદ્વાનોનું માનવું થાય છે (૫૦) ગુપ્તસંવતની આદિ ૨૬૯ ગુપ્તવંશી ચંદ્રગુપ્ત બીજાએ દક્ષિણ હિંદ જીત્યું. ૨૮૬ વહેલામાં વહેલો શક સંવત વ૫રાયાને પુસ્તકીય આધાર. ૨૬૬ સૈફૂટક રાજા ધરસેનને પારડીને લેખ (૪૫૬ ગણ્ય હતા હવે તે આંક સુધાર્યો છે માટે) ૧૨૪, ૧૩૩, (૨૬૯) વૈકુટકવંશી કોઈ રાજાને કૃષ્ણગિરિઉપર મઠમાં ચૈત્ય કરાવ્યાને કહેરીને લેખ ૧૨૫ (૪૪ ? ૧૩૩) વાલિયર પાસેના દેવગઢના ખંડિયરને સમય (૮૩) કદંબપ્રજાની ગણના સત્તાશાળી તરીકે કરાઈ, ૨૫૩ ભગવાન શંકરાચાર્યને સમય ૨૭૧ (ઈ. સ. ૭૮૪થી ૪૨૦) શકશાલિવાહન શબ્દ વિજયનગરના રાજા બુઝરાયે હરિહરના લેખમાં વાપર્યો છે. ૨૬૮ ૫૬૪. પાંચ-છ સદી ઉપરના પાંચ-છ સદી ૭૧૦૭૪૨ શાકે ૧૨૭૬ - Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ વિષયો શે ધી કાઢવા ની ચાવી તેની સમજ –જે આંક લખ્યા છે તે પૃષ્ઠસૂચક છે; કોંસમાં જે આંક લખ્યા છે તે પૃષ્ઠો ઉપરની ટીકાનું લખાણ છે એમ સમજવું. આખા પુસ્તકમાં જે વિશેષ રસપ્રદ વિષયો લાગ્યા તેની જ નોંધ અહીં લીધી છે. વિશેષ માહિતી “શું અને ક્યાં” જેવાથી મળી શકશે. અહીં બતાવેલા વિષયના ત્રણ વિભાગ પાડયા છે. (૪) વિદ્યાજ્ઞાનને સ્પર્શે તેવા સર્વ સામાન્ય વિષનો () સામાન્ય જ્ઞાન સંબંધી (ઇ) અને મુખ્ય ભાગે જૈનધર્મને લાગે તેવા; જોકે આવા વિભાગ માત્ર રેખાદર્શન જેવા જ છે, તે સર્વની વચ્ચે મર્યાદાની લીટી દેરી શકાય તેવું તે નથી જ. (અ) વિદ્યાને લગતા સર્વ સામાન્ય વિષય અશેકના સમય સાથે પ્રિયદર્શિને પિતાના અંકલેખમાં આપેલ પાંચ યવનપતિઓના સમયની કરેલી સરખામણી. ૩૦૨ અશોકના સમયની બધી ચર્ચાને જણાવી દીધેલ સંક્ષિપ્ત સાર, ૩૦૫ આભિરોને પુરાણુકાએ આંધ્રભાત્યા કહ્યા છે તેની સમજૂતિ ૨૮૬, ૨૮૭ આભિર સંવતની સ્થાપના કરનારના અને તેની આદિના સમયમાં ભિન્નતા છે તેનું કારણું ૨૮૬ આભિરવંશ કેટલી વખત ચાલ્યો ને કેટલા રાજા થયા તેની નેધ, ૨૮૬ ઈતિહાસ તે શાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન છે ને રહેવું જોઈએ એવું માનસ ધરાવનાર પાસે માંગેલ જવાબ, ૨૯૪ ઉત્તર અને દક્ષિણ હિંદના શક વચ્ચેના તફાવતની સમજૂતિ, ૨૬૩ આંધ્ર શબ્દ પ્રજાદર્શક છે, દેશવાચક નથી, તેની સાબિતી, ૨, ૫, ૭, ૪૫ આંધ્રુવંશના રાજવીઓએ પિતાના નામ સાથે કન્યા શબ્દ વાપર્યો છે. ૪ આંધ્રભુત્યને અર્થ તથા તે કેને લાગુ પાડી શકાય તેની સમજૂતિ ૧૦થી૧૯, ૫૯થી૬૬ ધપજને ક્ષત્રિયકળ સાથે સંબંધ કેવો ગણાય, ૧૩૯ આંધ્રપતિના સૈન્યની મેગેસ્થેનીસે કરેલી તારીફનું વર્ણન, ૧૬૬ આંધ્રુવંશના અંતિમ નવ રાજાની શુદ્ધ કરેલી વંશાવળી, ૨૭૩ આંધ્રુવંશની પડતી દશાનું કેટલુંક વર્ણન, ૨૮૪ આંધવાની પડતી કરવામાં રૂદ્રદામનનો હિસ્સો કેટલે ગણાય. ૨૮૪-૫ આંધ્રભૃત્ય” અને “સ્વામી” બિરૂદના રાજ્યના દરજજાને ભેદ, ૨૮૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ચાવી [ ૩૭ આંધ્રુવંશની આદિ અને અંતમાં સાત સાત આંધ્રભૂત્યા થયા છે તેની સમજૂતિ ૨૮૭ કદંબ, આભિર, હૈહય, રાષ્ટ્રિ, પલવ, ચૂઝ, ચાલુ ઈ. ના સંબંધ વિશે ૫૦ થી પર, ૧૧૬ કલિંગદેશ ઉપર આંધ્રપતિની સત્તા હતી કે કેમ! અને હતી તે કયા કાળે ૨૨૨-૩ ફળની કીતિ નિષ્કલંક થયાનું ગણાયું છે તેને આપેલ હેવાલ, ૨૧૪, ૨૧૭, ૨૨૩, ૨૪૪-૫ રાજા કતલને રાજા હાલનો પુરેગામી માનતાં પડતી મુશ્કેલીને ખ્યાલ ૨૩૮, ૨૬૧ કૃષ્ણ –ગોદાવરીના ડેલ્ટા સાથે પ્રવિડિયન પ્રજાને સંબંધ ૨, ૫, ૪૮ કષ્ણ નામના બે રાજા થયા છે તેની ઓળખ ૧૫૭, ૧૭૬ કેઈપણ આંધ્રપતિમાં નહીં, એવી રાજા હાલની વિશિષ્ટતાનું ખ્યાન, ૨૩૫ ખરછી ભાષા તેમજ લિપિ છે તેની સમજ ૧૨૦. (૧૨) ગભીલ અને શતવહન રાજાઓની મૈત્રીનું વિવેચન ૨૮૦–૧ ગુણાઢ્ય કવિના સમકાલીન રાજા કુંતલનાં જીવનની માહિતી ૨૩૭, ૨૦૩થી ૨૦૮ ગુણાઢય કવિને ગાતાસસસતિ અને બૃહત્કથાને કે સંબંધ હોઈ શકે ૨૩૭ ગોવરધન પ્રાંતમાં આંધ્રપતિઓની સત્તા શકપ્રજાની સાથેના યુદ્ધ પૂર્વે જામી હતી ૨૧૮ ગૌતમીપુત્ર (વિલિવાયરસ, શાતકરણિ અને યજ્ઞશ્રી) ત્રણે ભિન્ન કે એક જ, ૨૧૮, ૨૨૦ (અનેક) ગૌતમીપુત્ર અને વાસિદ્ધિપુત્રોને છૂટા પાડવાની ચાવી ૨૨૪ ગૌતમીપુત્ર અને વાસિછિપુત્રના ચાર યુગમાંથી રાણીશ્રી બળશ્રીવાળું કયું ર૭૪-૫ શાતકરણિના સિક્કા મળે છે તે કયો અને તેને ઓળખવાની ચાવી ૮૨ ચત્રપણુ વાસિદ્ધિપુત્ર પરાક્રમી રાજા હતો તેના પુરાવા ર૭૮-૯, ૨૮૧ * ચષણને વિદ્વાનોએ શક માન્યો છે તેમાં તેમની જ દલીલોથી પડતી મુશ્કેલીઓ ર૭૫ ચષણને સમય ખોટો ઠરાવ્યાથી વિદ્વાનોને નડતી મુશ્કેલીઓ ૨૭૮-૯, ૨૮૫ ચષણનો સમય કદાચ બે વર્ષ આ પણ લઈ જવો પડે તેનું કારણું ૨૮૭ ચીનાઈ શહેનશાહ અને ચીનાઈ દિવાલના સમય સાથે પ્રિયદર્શિનનું સમકાલિનત્વ ૩૦૫ ચંદ્રગુપ્તને નક્કી કરી આપેલ સમય ૨૯૮-૯ ચંદ્રગુપ્તના અને અલેક્ઝાંડરના સમયની કરેલી સરખામણી ૨૯૯ ચંદ્રગુપ્ત, મહાનંદ અને આંધ્રપતિ વચ્ચે રમાતી રાજકીય ક્ષેત્રજ, ૧૫૦ જૈન ધર્મના પ્રચારાર્થે ગ્રંથ લખે છે તેવું કહેનારને આપેલી ખાત્રી ૨૯૧ ટીકાકારો અને પ્રશ્રકારના વર્ગ પાડી તેમને સંતોષવાનું ઉપાડેલ કાર્ય ૨૯૦ ડાવિડિયન પ્રજાના વિભાગ વિશેની માહિતી. (૪૯) દંતકથાના આધારને નહિવત લખતાં છતાં, વિદ્વાન પોતે જ તે વાપર્યા કરે છે તેને વિવાદ ૨૯૪ ધાર્મિક કાર્યને અંગે શક પ્રવર્તાય છે તો તે બીના નં. ૧૮ કે નં. ૨૩ને લાગુ પડે છે કે ૨૬૨ નયનર સ્વામીના અર્થની સમજૂતિ ૨૩૬ નવનરને બદલે નવનગર વાંચી શું અર્થ ઘટાવા તથા તે સ્થિતિ કેમ ઉભવી તેનું વર્ણન ૨૫૮, ૨૬૨ નીરખેલ પુસ્તકની લાંબી અલગાર તેમ સારૂં તેવા વિચારને જવાબ ૧૯૫ નેપાળમાંના નિશ્લિવ અને રૂમિડિયાઈના લેખેના સમયની સરખામણી ૩૦૪ નહપાણે મહાક્ષત્ર૫૫દ આઠ જ માસ ભોગવ્યું છે તેને શિલાલેખી સમર્થન ૧૨૦ નહપાણના સિક્કા ઉપર મહેરે કેતરાવનાર ગૌતમીપુત્ર કેણ ૨૧૦-૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] ચાવી નંવંશ અને આંધ્રવંશ સમકાલીન હેાવા વિશેની નોંધ (ર), (૯), ૧૧, (૧૧), ૧૪૦થી૪૨ નંદ ઞીજાના સમયે વર્ણવ્યવસ્થાની ઉત્તમતા જળવાયાનું ઉદાહરણ ૧૩૭–૯ નં. ૩ આંધ્રપતિને કેવા સંજોગોમાં ગાદી મળી તેનું વર્ણન ૧૫૬-૭ નં. ૭ ની અનેક વિશિષ્ટતાઓમાં ઉત્કૃષ્ટ કઈ તેનું વર્ણન ૧૮૯-૯૧ નં. ૭ અતે નં. ૧૮નાં પરાક્રમ અને રાજ્ય વિસ્તારની સરખામણી ૨૩૪–૫ નં. ૧૭ વાળાએ શાહીવંશના અંત આણ્યા તે પ્રસંગનું વર્ણન ૨૧૬ નં. ૧૭ વાળા આંધ્રપતિ શકારિ સાથે જોડાયા તેમાં મૈત્રી સંબંધ ઉપરાંત અન્ય કારા. ૨૨૩ નં. ૧૮ અને નં. ૨૩ના જન્મ, દૈવી સંયાગામાં થયા હતા તેની તુલના ૨૫૭ નં. ૨૩ ના દૈવીજન્મ વિશેની આખ્યાયિકા ૨૫૬-૭ નં. ૧૭ ના વિધવિધ નામેાના પરિચય ૨૧૩ નં. ૨૬ ની સત્તા સૈારાષ્ટ્ર અને ગુજરાત ઉપર હતી તેના પુરાવા ૨૮૨ પલ્લવ શબ્દને પહલ્વ માની ક્રવા ગાટાળા કરાયા છે તેનું દૃષ્ટાંત ૧૨૨ (માડી) પઢવી અને ખિતાબધારી સિવાય કાઈથી સંશેાધન કરી ન શકાય તે સાચું કે ૨૯૫ પુલુમાવી, ચણુ અને ટાલેમીના સમકાલીનપણાની ચર્ચા ૧૧૪ પુલુમાવી એ તે બદલે એક થયાનું માનવાથી વિદ્યાતાને નડેલી મુશ્કેલી ૨૨૪, ૨૭૮ પુસ્તક Critically તૈયાર થયું કહેવાય કે નહીં, તેના ખુલાસા ૨૯૦ પુરાવાઓ ખાત્રી કરાવી આપે તેવા છે કે કેમ તેનેા રદીયા ૨૯૧ પુરાવાની સંખ્યા મહત્ત્વની કે તેના પ્રકાર-તેની ચર્ચા ૨૯૧ [ પ્રાચીન પૂ. આ. મ. શ્રી દ્રિવિજયસૂરિ મારાં પુસ્તક્રાનું અવલાકન કરતાં બાર દેાષના ભાગ બનેલ છે તેના કરેલ ઉદાહરણ સાથે નિરૂપણુ ૩પર-૩ પૂર્વ શ્રૃહીત, ટાંચણીયાવૃત્તિ, પુનરૂક્તિ, ફાલતુ શબ્દ આદિ આક્ષેપાના ખુલાસા ૨૯૩ પ્રથમપ્રશ્ન-ચંદ્રગુપ્ત તે સેંડ્રેકાટસ ખરા કે—તે સમજાવવાના યત્ન ૨૯૭ પ્રચલિત માન્યતા પ્રમાણે ચંદ્રગુપ્ત, બિંદુસાર અને અશાકના સમય ૨૯૭ બીજોપ્રશ્ન-અશાક અને પ્રિયદર્શિન એક કૅ જુદા–તે સમજાવવાના પ્રયત્ન ર૯૯ મન્ને લેખા (નેપાળના) સાથે કાશ્મિરી અને તિબેટી ગ્રંથેાના બતાવેલા મેળ ૩૦૪ બુદ્ધ ભગવાનના જીવન બનાવાને પાયારૂપ ગણી તેના નક્કી કરેલ સમય ૩૦૦ ઐાદ્ધ સંવતની તારીખ આધારે અશાકના નિર્ણિત કરેલા સમય ૩૦૧ ભારતીય ઇતિહાસને પલટા દેતાં એ સૂત્રાને પાયારૂપ બનાવ્યા છે. ૨૯૬ સ્કિના શિલાલેખનાં કારણુ તથા સમયની ચર્ચા ૧૭૭થી ૧૮૨ મહારથીઓ અંગદેશ સાથે સંબંધ ધરાવતા હતા તેના શિલાલેખી પુરાવા ૮૯, ૯૦, ૧૧૬, ૧૪૮ મધ્યપ્રાંત, વરાડ, નિઝામી રાજ્ય, છત્રીસગઢ તાલુકા જીં. ઉપર વારંવાર સત્તાખદલા થયાની ચર્ચા ૧૪૮થી ૧૫૪ મહાક્ષત્રપ ઇશ્વરદત્તના સમય ખાટા આંકવાથી ઉપજતા અનર્થ ૨૮૫ વનપતિઓ (પ્રિયદર્શિનના લેખમાંના)ના સમય અશાક સાથે બંધબેસતા થતા નથી તેનું દર્શન-૩૦૩ રાજતંત્રગણની અને અકેંદ્રિત ભાવના વિશે થાડી સમજ ૧૮૫, ૧૮૯, ૧૯૦ રૂ...અક્ષરથી રૂદ્રદામન, રૂદ્રસિંહ, રૂદ્રસેન, રૂદ્રભૂતિ . પણ સમજી શકાય ૧૩૨, ૧૦૮થી ૧૧૦ રૂ...અને કામક શબ્દો (લેખ નં. ૧૭)ના ખરા અર્થના લાગેલા પત્તો ૨૮૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ચાવી લાટની રાજધાની કાટિવર્ષ અને અંગદેશને કેટલાક દક્ષિણ હિંદમાં કહે છે તેની ચર્ચા ૩૫ર લેખકને, કામના, ધર્મના ઇ. પક્ષપાત હાઈ જ ન શકે તે મતનું કરેલું સમર્થન ૨૯૧ વદસી મલ્ટિક કેમ કહેવાય છે તેનું કારણ ૧૪૩ વર્તમાનકાળની પેઠે પ્રાચીન સમયે પણ કાંસીલ વહીવટ હતા કે ? ૨૨૯-૩૦ વિલિયપુરસ શબ્દના અર્થની સમજ ૧૫૯ વિજ્ઞાનાએ રાજા હાલને નવનગર સ્વામી ઠરાવ્યા છે તે સુટિત છે કે કેમ? ૨૩૬, ૨૩૮ વૃષળ શબ્દના અર્થ વિશેની સમજૂતિ, ૪૭, (૪૭), ૧૯ વંશ (આંધ્ર)ને લગતા તથા અન્ય રીતે સંબંધમાં આવતા ૪૫ લેખાનું વર્ણન, ૮૮થી ૧૨૫ વિજ્ઞાનાને મળીને તેમને પુસ્તક વાંચવા આપ્યા છતાં વેઠવી પડતી યાતનાઓ. ૨૯૫ વિધવિધ દેશીય પુરાવાથી અશાક અને પ્રિયદર્શિનની બતાવેલી ભિન્નતા ૩૦૪ શકપ્રવત કા—છની સંખ્યામાં થવાના છે તેનું ભવિષ્યકથન, ૨૫૮ શકસંવત ઈ. સ. ૭૮માં થયે। મનાય છે તેના સંબંધ નં. ૧૮ કૅ નં. ૨૩ સાથે? ૨૫૯ શકપ્રવતક કાને અને શા માટે કહી શકાય તેની ચર્ચા ૨૬૧ શકસંવતની ઉત્પત્તિ વૈદિક રાજાએ કરી કહેવાય છે તે સાચું છે કે? ૨૬૨-૪ શકપ્રવર્તક રાજા હાલ સાબિત થાય તો વંશાવળીમાં થતા ફેરફાર, ૨૮૭ શકાર વિક્રમાદિત્યે ખેલેલ યુદ્ધવાળાં કાફરને સ્થાનનિર્ણય ૨૧૫ રાતવહુનવ શના ભિન્નભિન્ન નામદર્શન ૧ શતવહુનવંશને સમય તથા રાજાનાં નામ, સંખ્યા અને અનુક્રમની ચર્ચા ૨૨થી ૩૮ શતવહુનવંશી રાજાની શાધિત વંશાવળી ૩૯થી ૪૩ શતવહુંનવશ જુદે પડવાનાં કારણની તપાસ, પ૩ શાલવાહન હાલતે ઈ. સ. ૭૮ના શક સાથે કાઇપણ રીતે સંબંધી ઠરાવી શકાતા નથી તેની ચર્ચા ૨૫૯ શા માટે માની લેવાયું છે કે શકસંવત બ્રાહ્મણને જ છે. ૨૬૩-૪ શાલિવાહન ઢાલ, ક્રાના સમકાલીન, વિક્રમાદિત્યને કે વિક્રમચરિત્રને? ૨૮૦-૨ શાલિવાહન શકની અને વિક્રમસંવતની તારીખ બન્ને લગભગ અડાડ છે તેની નોંધ ૨૮૭ શ્રુંગસ્ત્યાઃ અને આંધ્રભૃત્યાઃ ના સંબંધ વિશે સમજૂતિ ૩૦ શિલાલેખા (૪૫)ની ટૂંક માહિતી અને સમય દર્શાવતી એરીજ ૧૨૬થી ૧૩૪ શિલાલેખા કાતરાવવામાં કારણ–રાજકીય કે ધાર્મિક ભાવના-શું હાઇ શકે, ૧૨૫-૬ શ્રીમુખની ઉત્પત્તિ અને સગાંવહાલાંની સમજૂતિ ૧૩૬થી આગળ, ૧૪૦ [ ૩૭૩ શ્રીમુખ અને ખારવેલના સમય ઉપર પ્રકાશ પાડતા બનાવ, ૧૪૦-૨, ૧૪૭ શાહીવંશના રાજાએ કાણુ તથા ક્રાની સાથે યુદ્ધમાં ઉતરી તેમને અંત આવ્યેા તેની સમજ ૨૧૬ સરસ્વતીનું ધડ જોકે મળ્યું છે, છતાં શિર સાથે રજુ કરાયું છે તેનું કારણ-૩પર સાહિત્યશાખીન રાજાઓની પંક્તિમાં રાજા હાલના દરો, ૨૩૬ સ્વામી શબ્દ રાજાએ કયારે જોડતા હતા તેના ખૂલાસા ૧૧૪ સ્વામી શબ્દ કયા આંધ્રપતિથી વપરાયા અને શા કારણથી, ૨૮૧ સ્વામી શબ્દ અન્ય વંશના રાજવીએ વાપર્યા છે કે ? તેની સરખામણી ૨૮૧-૨ સ્વધર્માભિમાની, તુંડમિજાજી કે હઠાગ્રહી આદિ આક્ષેપોનું કરેલું સમાધાન, ૨૯૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ] ચાવી [ પ્રાચીન સ્વમત નિપૂર્વક જાહેર ન કરવું જોઈએ તેવી શિખામણ દેનારને બે અક્ષર, ૨૯૫ સિકોટસ તે ચંદ્રગુપ્ત હોઈ શકે કે કેમ તે ઉપર મેગેસ્થેનીઝની ડાયરી ઉપથી પડતા પ્રકાશ, ૧૬૮ હકસિરિ કણ કહી શકાય તે વિશેની વિદ્વાનોની માન્યતા, ૮૧, ૨, (૯૨) રાજા હાલનાં બિરૂદ, માતાપિતા, રાણીએ તથા આયુષ્યની આપેલી માહિતી. ૨૩૨ રાજા હાલની ખાસ ખાસ વિશિષ્ટતાઓ, ૨૩૩ રાજા હાલની પછીના ચાર રાજાઓના પરસ્પર સંબંધની ચર્ચા, ૨૫૬ હિંદી અને યવન રાજકર્તા ઉપરાંત, સિલેન પતિના સમય સાથે પણ અશકને સમય બંધબેસત થતો નથી. ૩૦૩ () સામાન્ય જ્ઞાનને લગતા વિષય અમરાવતી બે છે, તથા તે ક્યાં આવી તેની માહિતી, ૬૮, ૭૦થી ૭૪ અશેકે સ્વપુત્ર મહેન્દ્ર છે. સાધુમંડળને ઓરિસ્સામાંથી વિદાય આપી હતી તેનું કારણ ૧૩૫ અમરાવતીમાં ગાદી કેણ લઈ ગયું ને કેટલો સમય ટકી રહી તેનું વર્ણન ૧૬૨-૭ર અમરાવતી અને પૈઠણ–રાજગાદી તરીકેના સમયની તુલના ૧૭૨-૪ અમરકેષમાં વર્ણવેલ શક વિક્રમાદિત્યની ઓળખ, ૨૦૬, (૨૦૭) અમરાવતીના આયુષ્ય અને જાહોજલાલીનું વર્ણન ૨૨૫ અમરાવતી સાથે અન્ય પાટનગરના આયુષ્યની સરખામણી ૨૨૭ અવંતિમાં નં. ૭ અને નં. ૧૮ના બનેના સ્મારકે છે, તેમાં કયું કેનું તે શોધવાની રીત ૨૩૫ અધ્યા અને આયુદ્ધાઝની ચર્ચા કરનારના મનનું કરેલું સમાધાન ૩૧૫-૧૭ અજાતશત્રના સમયની ચર્ચા તથા તેની આપેલી ખાત્રી, ૩૨૬ આખાયે આંધ્રુવંશની હૈયાતિમાં પ્રવર્તેલ ધાર્મિક ક્રાંતિનું દિગદર્શન ૭૬થી ૮૪ આધાર એક છતાં નિર્ણય જુદા કરાયા છે તેનું સ્પષ્ટીકરણ ૩૫૩-૪ () આરંભેલ પ્રયાસને કઈ દૃષ્ટિએ જોવા જઈએ તેની બે વૃત્તપત્રોએ આપેલી શિખામણ, ૩૫૪ આભિર, વૈકટકે અને ચાલુક્યોએ વાપરેલ શક વિશેની સમજ, ૨૬૯, (૨૬૯) આયના ૨૫ દેશમાં અંધ્રદેશનું નામ નથી તેનું કારણ ૩ ઇતિહાસ સર્જનની પાંચ વસ્તુઓનાં નામ તથા તેમનાં મૂલ્યાંકનની સરખામણી ૨૮૮ ઇતિહાસ આલેખનમાં કયું પ્રમાણ અફર ગણાય તેની સમજ ૨૮૯-૯૦ ઈતિહાસ સર્જનમાં સ્મારકનું મહત્ત્વ છે છતાં તે તરફ બતાવેલું દુર્લક્ષ ૩૦૬ ઈ. સ. ૭૮ પછીના આંધ્રપતિઓએ શકસંવતનો ઉપયોગ કર્યો છે કે? ૨૬૬ ઉપનામ અને તેના કરતા ઉકેલની આપેલી સમજ ૧૮૨-૩, ૧૮૭ અંધ્રપતિ શબ્દ શતવહનને લગાડી ન શકાય તેનું કારણ, ૪ આંધ્રપ્રજા અને શતવહન એક કે ભિન્ન તેની સમજૂતિ, ૬, ૧૧, ૧૨ અંધશની સરહદ વિશેનું વિવેચન ૬ થી ૮ આંધ્રરાજાઓને, શાંત, શાતવાહન, શાતકરણિ કહેવાય છે તેનું કારણ (૩), ૮થી ૧૬, ૨૧૩, ૨૨૨ આંધ્રભૂત્ય, આંધ્રપતિ અને શક સ્થાપક વિશેની ચર્ચા ૩રથી ૩૮ આંધ્રપ્રજાની ઉત્પત્તિ શી રીતે અને કેનાથી થઈ તેનું વિવેચન, ૪૭ આંધ્રપતિ બ્રાહ્મણ કે અબ્રાહ્મણ, તથા ખત્તિયદપમાનમદનના અર્થની ચર્ચા પપથી ૫૮ (૧૩૬), (૧૪૪) આંધ્રપતિના વિવિધ પાટનગરની શક્યતાનું વિવેચન ૬૮થી ૭૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. ચાવી આંધ્રપ્રજાનાં કુળ જાતિ અને વંશ ઉપર વધુ પ્રકાશ ૧૪૩ આંધ્રપતિ અને ગર્દભીલ રાજાઓના નામની તથા વૃત્તાંતની થતી ભેળસેળ ૨૦૪, ૨૦૬ અંત સમયે પૂર્વકાળે પણ રાજાઓમાં વર્તમાનકાળની પેઠે દાન આપવાની પૃથા ૨૨૯ એક પછી એક આવતા રાજાના સમય અને સગપણના સિદ્ધાંત વિશે ખુલાસે ૧૮૩, ૧૯૯ કલંકની નિમૂળતાનો પ્રસંગ રાજકીય કે ધાર્મિક ગણાય? ૨૧૭-૮ કલંકની નિમૂળતા સાથે રાજનગરના ફેરફારને સંબંધ હતો કે કેમ ? ૨૧૭-૧૮ ખૂન કેનું થયું હતું? ઉદયન વત્સપતિનું કે ઉદાયી મગધપતિનું ૩૩૪ થી ૩૭. ગવરધન સમય પ્રદેશની કિંમત રાજવીઓ શા માટે આંકતા હતા? ૨૦૦-૧ ચષણ, નહપાણ, ભૂમક, મેતિક વિષે વિદ્વાનોએ દર્શાવેલા વિચારોનું ખંડન ૩૪૯થી ૧૧ ચટઓ તેમજ મહારથીઓને નંદ વંશ સાથે સંબંધ ૯૦, ૯૧, ૧૧૬, ૧૪૮ ચુઓ અને કદ, આંધ્રપતિ તથા નંદવંશ સાથે કેવી રીતે જોડાયા હતા ૨૫૨-૪ ચંપા (જાની કે નવી)ના વસાહતના સમયની ચર્ચા ૩૨૫ દક્ષિણાપથપતિ અને દક્ષિણાપથેશ્વરના અર્થમાંના તફાવતની સમજૂતિ, ૧૦૧-૪, (૧૨૧), ૧૨૮ ૨૨૦, ૨૩૪-૫ દક્ષિણ અને ઉત્તર હિંદમાં એકી સાથે શક સંવતના પ્રસંગની સંભવિતતા ૨૪૯ દક્ષિણ હિંદમાં જ્યાં શકસંવત’ વપરાયો હોય ત્યાં કે અર્થ વટાવી લેવાય? ૨૬૯ દીવાળીના પર્વની ઉત્પત્તિનો ઈતિહાસ ૩૧૧ દંડકારણ્ય (મહાભારતનું) વાળા પ્રદેશને અંદેશ સાથે સંબંધ ૭ ધર્મ અને જેન’ શબ્દને તાવિક અર્થ શું? અને શા માટે વારંવાર વપરાયા કરે છે ૧૯૬-૮ ધર્મ પલટ હમેશાં બે સંસ્કૃતિના ઘર્ષણથી જન્મે છે તેનું આપેલું વર્ણન ૨૭૦ નવનર કે નવનગરમાંથી કયો શબ્દ શિલાલેખમાં વપરાયેલ છે ને તેને અર્થ ૧૦૫, ૧૨૯, ૨૩૫-૬ નળરાજાના નિષધદેશના સ્થાન વિશેની માહિતી ૩૨૧ નાનાવાટના બે શિલાલેખો વિશેની સમજૂતિ (૯૨), ૧૧૧ નિર્વાણ અને કેવલ્ય સ્થાન વચ્ચે ઓળખ કરવાની રીત ૩૧૫ ‘નં. ૪ ના રાજ્યની વિશિષ્ટતાનું વર્ણન ૧૬૧ નં. ૭ ના સમયે થયેલ ધર્મ પલટે, તેનું કારણ અને પરિણામ ૧૮૪, ૧૮૬ નં. ૧૭ મા રાજાએ શકરાજા સાથે અનેક યુદ્ધ ખેલ્યાં છે તેનું વર્ણન ૨૧૪, ૨૧૬ નં. ૧૭ ના નિષ્કામવૃત્તિથી કામ લેવાનાં કેટલાક સૂત્રનું વર્ણન ૨૨૩, ૨૨૭ નં. ૧૮ ના જન્મ સંબંધી થોડીક ચર્ચા ૨૦૮, ૨૧૦ ન. ૧૭ ને રાજ્યભ કિચિદંશે પણ નહોતો અને સંગો મળતાં છતાં મીટ સરખી પણ કરી નથી તેનાં દૃષ્ટાંતો ૨૨૭, (૨૨૭), ૨૨૯ પતંજલિ અને કૌટલ્યની સરખામણી ૮૬ પતંજલિ તથા નં. ૭ શતકરણિની ધાર્મિક દષ્ટિએ પ્રિયદર્શિન સાથે, અને રાજકીય દષ્ટિએ પં. ચાણક્ય સાથે સરખામણ ૧૯૧-૨ પાણિનિની જન્મભૂમિ વિશે તથા તે આર્ય કે અનાર્ય તેની ચર્ચા ૩૪૩-૪ પુષ્યમિત્રને મેં જેનધમ કહ્યો છે એવું બોલનારને આપેલો ખૂલાસ ૩૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] ચાવી [ પ્રાચીન પુષ્યમિત્રને પણ કેટલાકે અનાર્ય કહ્યો છે તેનું રહસ્ય ૩૪૪ (મારાં) પુસ્તકને કઈ દ્રષ્ટિએ વાચકોએ નિહાળવાં તેની મેં કરેલી વિજ્ઞપ્તિ ૩૫૪-૫૫ પુનમીયા માસને બદલે અમાસાંત ગણવાની અવધિ ૧૯૬ પૈઠણ (Pyton) અને પૈઠ (Paint)ના તફાવત વિશે, તથા કયું રાજનગર તેની ચર્ચા ૬૯ પ્રસેનજીત અને પરદેશી રાજાને લગતી ચર્ચા તથા ખુલાસા ૩૩૧-૩૩ (રાણી) બળથીને બે પુત્રો હેવા વિશેની ચર્ચા ૯૭, ૯૮, ૧૨૭૨૦૮, ૨૧૧, ૨૨૭ (રાણી) બળશ્રી તથા તેના પુત્ર-પત્રને કરાવેલ પરિચય ૨૦૨થીર૦૭ (રાણી) બળથીની રાજકીય ક્ષેત્રે લાગવગ હતી તેને આપેલે ખ્યાલ ૨૧૦–૧, ૧૯૫ બેન્નાટક સ્વામી ચૈતમીપુત્રની રાજપ્રવૃત્તિ વિશે ઉપજતે ખ્યાલ ૯૬, ૯૭ બોર્ડરીંગ (Bordering lands) લેન્ડઝને અર્થ વિદ્વાને કરે છે તેમાં સૂચવેલે ફેર ૧૮૮-૯ માદ્ધ અને અન્ય ધર્મનાં સ્મારક કેટલાંક ગણાયાં છે તે કેવળ જેનોનાં જ છે એમ છે. બુહરને અભિપ્રાય ૩૧૨ ભારતમાં “માયાદેવી'નું સ્વમ કોતર્યું છે તે “માળાદેવી' શબ્દ હોવાની શક્યતા ૩૪૬ મહારથીઓ પિતાને અંગીયકલવર્ધન કહે છે તેનું કારણ ૩૨૩ મનુષ્યની ઉંચાઈ ૭-૮ ફટ=પા હાથ હતી તેવો મૂર્તિરૂપે પુરાવો ૩૪૧-૪૩ માગેત્રના સંબંધનથી થતા લાભાલાભનું વર્ણન ૭૬ રાજાઓની ઓળખમાં પડતી મુશ્કેલીનું વર્ણન તથા તેને ઉકેલ ૭૪ રાજકીય ક્રાંતિનું સંક્ષિપ્ત સિંહાવકન ૮૫ રાજ તથા પ્રજાનું માનસ દુન્યવી કરતાં આત્મભાવનામાં વિશેષ પ્રવૃત્ત રહેતું તેનું વૃત્તાંત ૧૯૭-૮ રૂદ્રદામને શાતકરણિને બે વખત હરાવ્યાની સત્યાસત્યતાને વાદ તથા સમયે ૧૦૪, ૧૦૭–૧૦, ૧૧૫, ૧૨૧ વિલિવાયફરસ, માહરીપુત્ર અને મૈતમીપુત્રના અનુક્રમની ચર્ચા ૯૫, ૯૬ વલ્લીના મૈત્રકેએ ક સંવત અને શા માટે ચલાવ્યો ૨૭૦ વિક્રમાદિત્યના નામથી થયેલ ભેળભેળતાનાં દ્રષ્ટાંત ૨૦૪, ૨૦૬ વૈદિક અને જેને માન્યતામાં રહેલી સામ્યસામ્યતાની સમજ ૧૯૯ વૈદિક ધર્મની ચડતીમાં જૈનધર્મને અન્યાય કરી દેવાયાનું ઉદાહરણ ૨૪૭-૮ શક્તિકમાર અને વિક્રમશક્તિ તેજ રાજા હાલ અને કુલ–વિશે આપેલી સાબિતી ૨૦૩થી૮, ૨૭૭ શકસંવત્સરને પ્રણેતા રાજા હાલ ખરો કે? ૨૩૪ શકસ્થાપન કેણુ અને કેવા સંગમાં તે કરી શકે તેનું વર્ણન ૨૪૯, ૨૫૮, ૨૬૩ શકશાલિવાહન શબ્દની વપરાશ વિશે ૨૫૦ શકપ્રવર્તક–સંભવામિ યુગેયુગે–અર્થશાસ્ત્રનું આ વાક્ય કેવળ હિંદ માટે કે યુરેપ માટે પણ ખરૂં ૨૫૦-૧ શકશબ્દના વિધવિધ અર્થની સમજાતિ ૨૫૧, ૨૬૬-૭ શકસંવત અવૈદિક હોવાના પુરાવાઓ ૨૬૪ રાકસંવતના કર્તા કે સમયનો પત્તો નથી તે શંકા થાય છે કે, તેવો શક હશે કે કેમ તેને વિવાદ ૨૬૫થી૨૬૮ શકસંવત જ્યાં વપરાયો હોય ત્યાં કેવી રીતે કામ લેવાથી વિરોધ સમી જાય ૨૬૮થી૨૭૦ શાલિવાહન નામ વ્યક્તિગત કે વંશદર્શક-તેને ખુલાસો ૧૬ સાતવાહનના જન્મ વિશે ચાલી રહેલી આખ્યાયિકાઓ (૨૦૩), ૨૪૭, ૨૫૭ શાકટાયન અને કાત્યાયનની ઉભી કરેલી ચર્ચા-ઉલટા સૂલટી વિચારેનું દર્શન ૩૪૫-૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ચાવી શિલાલેખો કેતરાવવામાં રાજકીય કે ધાર્મિક દ્રષ્ટિએ કામ લેવાયું ગણાય ૨૧, ૨૩૯ શંકરાચાર્ય ભગવાનના જન્મ સમય વિશેના વિચારો ૨૭૦સુદર્શન તળાવની પ્રશસ્તિ સાથે રૂદ્રદામનને સંબંધ-મૂળ કે વિવેચક તરીકે તેની ચર્ચા ૩૪૬- સિક્કા ઉપર ચહેરે પડાવવાના નિયમોને વિચાર ૨૮૩ (એકબીજા) સંવતેને જુદા પાડવાના કારગત થતા નિયમને ઉલ્લેખ ૨૬૪ સંવતના પ્રવર્તનને સંસ્કૃતિ સાથે સંબંધ ૨૬૮-૯, ૨૭૦ સંસ્કૃતિના ઘર્ષણથી ઉભી થતી ભડક ટાળવા, રાજકર્તાઓએ કઈ યુક્તિ વાપરવી રહે ૨૭૦ સ્મારકામાં મુખ્ય જે ચાર પાંચ ઉપયોગી છે તેને કરેલું નિર્દેશ ૩૦૬ સ્તૂપ બે પ્રકારના–તેનું પ્રાથમિક વિવેચન ૩૦૬. ૩૧૩ સ્તષ અને સ્તંભ વિશેની પારખના નિયમ તથા તેની લીધેલી તપાસ ૧૪૮ રાજા હાલન સંબંધ શકશાલિવાહન સાથે કેવો હોઈ શકે તેની ચર્ચા ૨૫૧-૨, ૨૫૯-૬૦ , રાજા હાલના જીવનમાં પ્રવર્તાવવા યોગ્ય સંયોગેની તપાસ ૨૫૧-૨ અજંટા ગુફામાં જેનોનું પ્રભુત્વ હતું તેના પુરાવાઓ, ૯૯, ૧૭, ૧૧૮, ૧૨૮ અજટા અને ઇલોરાની ગુફા પ્રદેશ સાથે જૈનેનો સંબંધ વિશે ૨૪૭ અપાપાપુરીનું નામ પાપાપુરી કેમ થયું તેની આપેલી વિગત ૩૧૦ (મધ્યમ) અપાપા અને મહાસન વન સાથે અવંતિપતિ ચંગત ઉર્ફે મહાસેનને સંબધ ૩૧૦ અમરાવતી સ્તૂપની વિશિષ્ટ પ્રકારે તપાસ અને અવલોકન ૩૦૭ અમરાવતી સ્તૂપ, જેનને કે બૌદ્ધને, તેના પુરાવા અને સ્પષ્ટીકરણ ૩૦-૮ અમરાવતી સ્તૂપ જેવાજ સાંચી સ્તુપ છે તેની આપેલી સમજૂતિ ૩૦૯ અવંતિપતિ ન હોવા છતાં આંધવંશી અને કુશનવંશીઓએ લીધેલી મુલાકાતનું રહસ્ય, કેન્ટ અવંતિપતિ થવામાં પ્રાચીન રાજાએ ગૌરવ માનતા તેનું કારણ, ૩૧૦ ઈ. સ. પૂ. ની બીજી તથા પહેલી સદીમાં જૈન સાધુઓ રાજપિંડથી દષિત હતા તેના પુરાવા ક૫૩ ઉજેનીમાં કાઈ શાતકરણિએ વિજયસ્તંભ રોપ્યો છે એવું કથન છે તેને ઉકેલ ૨૪ પૂ. આ. મ. ઇંદ્રવિજયસૂરિ કહે છે કે, જેમ કેવલ્યપ્રાપ્તિના અને સંસ્થાપનાના સ્થાન વચ્ચે બાર જનને વિહાર શ્રી મહાવીરે કર્યો હતો તેમ નિર્વાણ પામ્યા પૂર્વે પણ બાર યેાજન વિહાર તેમણે કર્યો હતો તે હકીક્ત કયાં લખાઈ છે તે જણાવવા તેમને આમંત્રણ (૩૨૮) અંતરજીકા (જૈન ગ્રંથોમાંની) નગરીના રાણા બળથી વિશેની કલ્પના, ૧૮૫, ૨૧૧ આંધ્રપ્રજા જૈનધર્મી કહેવાતી તેની સાબિતી, ૫૦ થી પર અને ટીકાઓ આંધ્રપતિએ મુખ્યભાગે જૈનધર્મ પાળતા હતા ૧૨૪, ૧૪. કાયનિષિધિ અને અરિહંત નિષિધિના અર્થની સમજૂતિ, ૩૧૩ કાલસીના ખડખના સ્થાનનું મહત્વ, ૩૨૫ કૌશાંબી અને ચંપા વચ્ચે મુસાફરી કરતાં એક દિવસ જ થાય તેવું કથન ક–૨૨ શાંબી અને ચંપા બહુ નજીકમાં હતાં તેને રજુ કરેલાં આઠ પ્રમાણે ૩૨૧ થી ૨૩ (આ) ખપૂટ અને પાદલિપ્ત જૈન ધર્મની પ્રભાવના કરવામાં ખચૅલ સામર્શ ૪૦-8 : ખારવેલના મહાચૈત્યનું સ્થાન બેન્નાટકમાં હોવાને પુરા ૧૦, ૧૨૮ ખારવેલને મહાવિજય અને અમરાવતી સ્તૂપ બને એક છે તેની ખાત્રી ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ] ચાવી ચણવંશીઓ જૈનધર્મી હતા તેના શિલાલેખા પુરાવા, ૧૨૧–૧૨૪, ૧૨૫, ૧૩૨ ચંદ્રગુપ્ત માર્ચ, આંધ્રપતિ અને ખારવેલ સ્વધર્યાં હતા તેના પુરાવા ૨૩૯. ૨૪૦ ચપાનગરી (અંગદેશ) બંગાળમાં નથી પણ સૌ-પીમાં છે તેની આપેલી સાર્થકતા ૩૧૯-૨૧ જૈનાચાર્ય કાલિકસૂરિએ આંધ્રપતિને પાછા જૈન ધર્મીમાં સ્થિર કર્યા ૧૯૫-૬ જૈનગ્રંથ-સાહિત્ય ઉવેખવાથી ઐતિહાસિક અનર્થ થવાના વિદ્વાનેાએ કરેલ એકરાર. ૨૪૧ જૈનધર્મને કાઈ, ક્રામ, જાતિ કે વર્ગ સાથે સંબંધ નથી, તેનું વિવેચન ૨૯૨-૩ જંભીયગામ અને રિજીવાલિકા નદીના પુરવાર કરેલાં સ્થાન ૩૨૬-૨૮ ત્રિસૂરિમ પ્રદેશની ઉપયાગિતા-રાજકીય કે ધાર્મિક-દષ્ટિએ તેને વિવાદ ૨૩૯, ૨૪૪ ત્રિશ્મિના પર્યંત અને જૈનધર્મના સંબંધ ૧૦૧ થી આગળ તે ડૅડ ૧૧૮ થી ૧૨૧ સુધી ત્રિશ્મિના અર્થનું મહાત્મ્ય અને તેના અંગાનું વર્ણન, ૨૪૪ ત્રિશ્મિના મહાત્મ્યનું સાહિત્યીક સમાઁન કરતાં દૃષ્ટાંતે ૨૪૪-૫ વૈટકા પણ મૂળે જૈનધર્માં પાળતા તેના પુરાવા, ૧૨૪ (નં. ૪૩ લેખ સરખાવે ૪૪૪૫ લેખો) ત્રૈકુટકા પાછળથી (ગુપ્તવંશી અસરને લીધે) વૈદિક થઈ ગયા સંભવે છે (લેખ ૪૪-૪૫ સાથે સરખાવા. નં. ૪૩ ના લેખા) દ્વાનઢવાના નિમિત્ત પ્રસંગાનું વર્ણન, ૨૩૯ ધાર્મિક ક્રાંતિમાં જૈન અને વૈદિક આચાર્ચીએ આપેલ કાળા ૮૦ થી ૮૪ ટ્વીલી–જાશુડાના ખડકલેખના સ્થાનનું મહત્વ, ૩૨૪, ૩૪૫-૬ નહુપાણ–રૂષવદત્ત, તથા શાતકરણિ એક જ ધર્મ પાળતા હતા ૨૩૯, ૪૦ નહાણ તથા તેના જમાઇ રૂષભદાત્ત વાળી શકપ્રજા જૈનધર્મ પાળતી હતી તેના શિલાલેખી પુરાવા ૯૫-૭, ૧૧૭ થી ૧૨૧, ૧૩૧ (રાણી) નાગનિકાએ નાનાધાટ મુકામે કરેલા દાનની ચર્ચા, ૮૭ નાગાર્જુન ખૌદ્ધ કે જૈન તે વિશે કેટલીક માહિતી, ૨૪૧, ૨૪૩ નં. ૪ ના રાજ દરબારે શ્રી ભદ્રબાહુનું સન્માન, ૧૦, (૧૬) [ પ્રાચીન (શ્રી) નેમિનાથના જન્મનું અને તેમના જીવનકાળનું સૈરિપુર જુદું, તેની ચર્ચા, ૩૩૦ પાલિસ, નાગાર્જુન, વિક્રમાદિત્ય અને હાલના સંબંધ વિશે ૨૪૦-૨ પાદલિપ્ત, ખપૂટ, અને નાગાર્જુનના સમય અને સંબંધનું વર્ણન ૨૪૦–૨ પાલિતાણાની સ્થાપના, કયારે, કૈાણે અને કેવા સંયેાગામાં કરી ૨૪૨-૩ પાવાપુરીના સ્થાનની ચર્ચા ૩૨૮ પ્રિયદર્શિને ખડકલેખા, સ્તંભલેખા ઉભા કરાવ્યા છે તેનાં કારણુ ૧૭૮ પ્રિયદર્શિનના ખડકલેખાના સ્થાનનું ધાર્મિક રહસ્ય ૩૨૪ (રાણા) મળશ્રો (જૈન સાહિત્ય) અને રાણી ખળશ્રી–એક કે ભિન્ન ૧૦૧ બાહુબળીની મૂર્તિને ભદ્રબાહુની હાવાના રદિયા. ૩૩૮--૪૦ ભદાવનીય શાખા બૌદ્ધધર્મની જૈન ધર્મની ? ૧૦૧ ભારહુત સ્તૂપ અને ત્રિરશ્મિના સ્થાનની ધાર્મિક દૃષ્ટિથી તુલના, ૩૧૨ ભારદ્ભુત અને માંચી સ્તૂપ વચ્ચે ખારેક યેાજનતું અંતર હેાવાથી, પહેલું શ્રીમહાવીરનું કૈવલ્ય અને બીજું નિર્વાણુ સ્થાન હાવાની ખાત્રી ૩૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] , ચાવી [ ૩૭૯ મથુરાને સિંહસ્તંભ, બૌદ્ધ કરતાં જૈન ધમાં હવા વિશેનું વિવેચન ૩૪૮ થી ૫૦ મહાકાલ અને અંગદેની ચંપાનગરીની આસપાસ શ્રી મહાવીરે કરેલા પર્યટનનું વૃત્તાંત ૩૧૩ શ્રી મહાવીરના કૈવલ્યસ્થાન, અને બીજે દિવસે ચતુર્વિધ સંઘસ્થાપન કર્યાનું સ્થાન, બે બારેક યોજનાના • અંતરના શાસ્ત્રીય પુરાવા ૩૧૧, ૧૧૪, ૩૦૦ શ્રીમહાવીરના નિર્વાણાને સ્તુપ કરાવે છે એવું શાસ્ત્રીય કથન, ૩૧૧ શ્રી મહાવીરનું નિર્વાણું અને તેમણે કરેલી ગણધરસ્થાપના, અને મધ્યમ અપાપા નગરીમાં જ થયાં છે એવું શાસ્ત્રોક્ત કથન ૩૩૯ રાજપિંડ અને સાધુઓના સંબંધ વિશે વિશેષ શિલાલેખ પુરાવા ૧૧૩, ૧૧૮, ૧૧૯-૨૦, ૧૨૧. ૧૩૧ રૂપનાથના ખડક્લેખના સ્થાનનું મહત્વ, ૩૨૫ Lovest temple city નું નામ વિદ્વાનોએ શામાટે અને કોને કહ્યું છે. ૨૪ર છે વજુભૂમિ-વિશેષણ અને વિશેષનામ-તે બેના ભેદનું તથા સ્થાનનું વિવેચન ૩૩૩-૪ વદ્ધમાનપુર-આણંદપુર અને ધ્રુવસેન (જૈન સાહિત્યમાંના)ને લગતું કાંઈક, ૧૨૪ શકસંવત જૈન કે અજૈન તે જાણવા પૂર્ણિમાંત અને અમાસાંત પદ્ધતિની ઉપયોગિતા, ૨૭૧ શકસંવતની ઉત્પત્તિ જૈન હોવા છતાં, તેણે શામાટે અને કયારથી વૈદિકરૂપ ધારણ કર્યું ૨૭૦ તવહન વંશના ધર્મને લગતી ચર્ચા ૧૨૪, ૧૪૪. શત્રુંજય તીર્થના ઉદ્ધારમાં રાજા હાલ સાથે બીજાં કાનાં નામ જોડાયેલાં છે, ૨૪૪ શિલાલેખે ઉભા કરવામાં રાજકીય નહીં પણ ધાર્મિક દૃષ્ટિ જ કારણભૂત રહેતી ૧૮૧ શુંગવંશી રાજા ભાગ-ભાનુમિત્રના ધર્મ ઝનુનનું દૃષ્ટાંત ૧૯૬ સુદર્શન તળાવ બંધાવવામાં રાજકીય દૃષ્ટિ વિદ્વાન બતાવે છે તે વ્યાજબી છે કે, સાંચીનો સ્તૂપ અને સ્તંભના પૃથક અંગેની કેટલીક વિચારણું ૨૪૫-૭ સાચીસ્તૂપ શ્રી મહાવીરનું નિર્વાણ સ્થાન છે તેની બતાવેલી સત્યતા ૩૧૦ સાંચસ્થળે ચંદ્રગુપ્ત દીપક પ્રગટાવવા દાન દીધું છે તેનું સમજાવેલું મહત્વ ૨૧૧ સાંચીતૃપ જેવાજ આબેહુબ ભારહત સ્તૂપનું વર્ણન ૩૧૨ સાંચી તે સંચી કે સાચોર–તેને લગતી ચર્ચા ૩૨૯ “સચ્ચરિ મંડણનું સચ્ચઉરિ કયાં આવેલું કહી શકાય ૩૩૦ સાંચીમાં દાન આપનાર કોણ?–ચંદ્રગુપ્ત પતિ તેમજ તેને આશ્રિત-અને વ્યક્તિના અને સમયના ભેદની ચર્ચા ૩૩૭-૮ સ્વપના ગુંબજના માપને આપેલ ખ્યાલ ૩૧૪, (૧૪) સાંચી-ભિસા મુકામે શાતકરણિએ દાન દીધું છે તેનો તથા તેના સમયનો ઉલ્લેખ ૯૨ રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિનું કરેલ વર્ણન ૨૩૮ થી ૨૪૭ રાજા હાલનું નામ કયા કયા ધર્મતીર્થ સાથે સંકળાયેલું છે, ૨૪૭ ૨૬૦ રાજા હાલને ધર્મ જૈન હતા એવા વિધવિધ પુરાવાની ખાત્રી, ૨૬૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ શું? અને ક્યાં ? અ નેટા-કેસમાં જે આંક છે તે ટીપણને અને કૅસ વિનાને આંક તે પૃષ્ઠને સમજ. જે આંક બ્લેક ટાઈપમાં છે તે પ્રશસ્તિ, પ્રસ્તાવના આદિના પૃષ્ઠ માટે સમજ. અમરાવતી: (વરંગુળ) ૩૯, ૪૧, ૬૮, (૬૮) ૭૦, અકબર : ૧૦૬ (૭૦), (૭૧), ૨, (૩ર), ૭૩, ૦૪, ૧૧૨, અકેન્દ્રિત રાજત્વ ૧૮, ૨૭, ૨૮, ૬૫. ૧૯, ૧૪૨, ૧૨૮, ૧૨૯, ૧૫૦, ૧૫ર, ૧૬૦, ૧૬૨, ૧૬૪, ૧૫૮, ૧૬૧, ૧૬૭, ૧૭૨, ૧૮૧, ૧૮૮, ૧૮૯. ૧૭૦, ૧૭૧, ૧૨, ૧૭૩, ૧૭૪, ૧૯૫,૨૧૬, અગ્નિહોત્રી: ૫૧ ૨૧૭, ૨૨૫, ૨૨૭, ૨૪૪, ૨૪૭. એગ્નિમિત્ર ૪ (૫૨) (૫૭) ૬૫, ૭૦, ૮૦, ૮૨, અમરકોષઃ ૧૦૬, ૨૦૬, ૨૧૩. ૮૩, ૮૪, (૮૪), ૮૫, (૮૫), ૮૬, ૯૦, ૧૪૯, અમિત્રકેતુઃ ૨૯૯. ૧૮૬, ૧૪૮, ૧૯૨, ૧૯૪, ૧૯૫. અમિત્રઘાત : ૨૯૯. અજમેર: ૧૧૮, ૨૧૫. અમેરીકા ૨૨૮. અજાતશત્રુ: (૫૨), ૨૯૭, ૨૯૮, ૨૦૦, ૩૦૩, ૩૧૨, અમોઘવર્ષ: ૨૭૦. ૩૧૯. અયમઃ ૪૧, ૭૧, ૭૩, ૧૩૧, ૧૩૩, ૧૭૦, ૧૭૧, અઝીઝઃ ૨૩૮, ૨૭૫. ૨૦૦, ૨૦૧, ૨૧૭, ૨૩૯, ૨૭૫. અઝટ : (અજન્ટા) ૨૪૭. આયુધ્ધાઝ : (અયોધ્યા) ૧૨૨, ૩૧૫, ૩૧૬, ૩૧૭. અનુદ્ધ : ૧૧૬, ૨૩૮, ૨૫૩. અરવલિઃ ૮૩. , (પુર) : ૨૩૫, ૩૦૬, (૩૦૬), ૩૧૫. અરબિસમુદ્ર: ૧૧૭, ૧૪૭, ૨૫૩. અનિષ્ઠ કર્મનઃ ૨૧૩ અરબ: ૩૭૦. અનામલાઈ યુનીવર્સીટી ૨૯૬. અરબસ્થાન: ૨૭૭. અનુપ: ૧૦૩, ૧૨૧: અરિષ્ટકર્ણઃ (ગૌતમીપુત્ર શાતકરણી) ૨૬, (૨૯), અપરાન્તઃ ૧૧૬, ૧૧૭, ૧૨૧, ૧૩૯, ૨૫. ૩૫, (૩૬), ૩૭, ૪૧, ૭૦, ૭૧, ૧૨૭, ૧૪૪, અપિલક ૨૯, ૩૦, (૩૭) (૬૫). ૧૯૦, ૨૦૮, ૨૦૯, ૨૧૧, ૨૧૩, ૨૧૭, (૨૨) અપાપાપુરીઃ (૦૧૦). ૨૨૮, ૨૨૯, ૨૮૦, ૨૮૭. અફગાનિસ્તાન : ૭૮, ૧૮૪, ૨૭૦, અલ્હાબાદ ને સ્થંભ લેખ ૧૬, ૧૦૮, ૫૩. અબ્રાહ્મણઃ ૫૬, ૧૪૪. અલેકઝાંડરઃ ૫૬, ૬૪, ૧૬૫, ૧૬૬, ૧૬૯, ૨૧૮, અબુલફઝલ : ૧૦૬. ૨૯૧, ૨૯૬, ૨૯૭, ૨૯૮, ૨૯૯, ૩૦૨, ૩૫. અરબ : ૨૭૦. અલેકઝાન્ડ્રીયા ઃ ૨૭૯. અરબસ્થાને ૨૭૭ અવંતિ : ૪૦, ૫૯, ૭૦, ૮૦, ૮૩, ૮૩, ૯૩, ૯૪, અભય : ૩૦૩. (૯૪), ૧૦૩, (૧૦૩), ૧૧૦, ૧૧૪, ૧૧૬, અભયકુમાર : ૧૬૬, ૨૨૬. ૧૨૦, ૧૨૧, ૧૨૨, (૧૪૯), ૧૬૨, ૧૭, અમરાવતીને શિલાલેખ : ૧૧૧. ૧૮૦, ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૯૨, ૨૦૪, ૨૦૧૭, અમરાવતી સ્તૂપ ૧૬૪. ૧૨૬, ૨૪૭, ૨૧૫, ૨૧૬, ૨૨૨, ૨૨૩, ૨૨૭, ૨૨૮, ૨૩૪, મહામૈત્ય; ૨૪૪, ૨૩૫, (૨૩૯), (૨૪૮), ૨૪૯, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ ભારત ]. શું? અને ક્યાં? I ી અતિપતીઃ ૯, (૫૬) ૫, ૬૬, ૨૭, , ૭૪, આવિ : ૩૬, ૪૦, ૧૮૬, ૧૯૪. પ૯, ૧૦૪, ૧૧૫, ૧૬, ૧૨, (૧૫), ૯૦, આપિલિક જુઓ પિલિક ૧, ૨૮૦, ૨૮૨, ૨૮૪, ૨૮૬, ૨૮૭, ૧૦, આહાર : ૧૦૭. ૩૧૧.. અસક : (અ) ૧૦૩. ઈન્દ્ર, દેવઃ ૧૯ક. અસિકઃ ૧૩. ઇન્દ્રદિન્નઃ (૧૨). અક, ૬૪, ૬૫,,(૭૮), ૮૯, (૮૨), (લશ્ક), ૧૪૯, ઇન્દ્રભૂતિ ૩૦૯. ૧૬૫, ૧૨, ૧૭, ૧૮૬, ૨૦૦, ૨૯૭, ૨૯૯, ઇન્ડો-પાથિયને ઃ ૨૦૪, ૨૨૭, ૨૩૮, ૨૭૫. ૩૦૦, ૩૦૧, ૨, ૩૦૩, ૩૦૪, ૩૦૫, ઇન્ડસીથીયન : ૨૦૩. ૩૦૬, ૩૧૭. ઈરાનઃ ૧ર૦, ૨૧૪. અશોક વર્ધન: પર, ૮, ૧૫૬, ૧૬૧, ૧૬૨, ૧૬૭ ઇલૂરા: ૧૦૭. ૧૭૨, ૧૭૮, ૧૮૫, ૨૯૧. ઈલૂરક: ૧૦૭, ૨૪૭. અશ્વમેઘઃ ૪૦, ૬૫, ૭૦, (૭૯), ૮૦, ૮૩, ૮૪, ઈલરાઃ ૮૯, ૨૧૯. ૮૫, ૧૪૩, ૧૫૨, ૧૮૫, ૧૪૮, ૧૯૯, ૨૬૪, ઇસ્વી સંવત : ૨૫૧. ૩૧૮. ઇક્ષવાકુ: ૧૧૭, ૧૩૧, ૧૪૭, ૧૬૪. : માં ઈક્ષવાકુ વંશ ૫૭, (૫૭), ૫૮. આકરઃ ૯૩, ૨૩૪. ઈશ્વરદત્તઃ ૨૫, ૨૬, ૧૦૮, ૧૧૦, ૧૨૨, (૨૪૫) આકાર: ૧૦૩. ૨૬૮, ૨૮૫, ૨૮૬. આગમ સુત્ર: ૧૯૬ ઈશ્વરસેઃ ૧૨૪, ૧૩૨, ૧૩૪, ૨૮૬. આણંદપુર : ૧૨૩, ૧૨૪. આણંદગિરિ (૧૨૪). ઉજેનિ: ૨૯, ૩૩, ૩૫, ૧૪૮, ૧૫, ૨૦૪, ૨૦૫, આનંદઃ ૪. ૨૧૫, ૨૧૯, ૨૫૩, ૩૦૪. આનર્ત : ૧૨૧. "ઉત્તમભદ્ર: (ક્ષત્રીય) ૧૧૮, ૧૩૧, ૨૧૫. આનર્તપુરઃ (૧૨૪) ઉતિયઃ ૩૦૦. આલિકઃ જુઓ અપિલક. ઉત્તરહિંદઃ ૨૩, ૨૦૪, ૨૨૨, ૨૨૭, ૨૨.. આપિલિકઃ ૨૬, ૪૦, ૧૪૦, ૧૮૬, ૧૯૪. ઉદયા, ૧૧૬, ૨૩૩, ૨૩૪. આબુ (૫૧) (૮૩). ઉદયન ભટ : ૧૬૬, (૨૪૩), ૨૫૩, ૩૦૩. આમિર ૨૫, ૨૬, (૫૧) (૧૦૧), ૧૦૮, ૧૦૯, ઉદયગિરિ : (૨૫) ૩૦૬, ૩૧૫. ૧૧૦, ૧૨૩, ૧૩૨, (૨૪૫) ૨૬૯, ૨૮૫, ૨૮૬. ઉષાવદાત ઃ ૧૧૭, આર્ય પ્રજા ૧૦૯, ૧૨૩. . આર્ય ખપૂટઃ ૨૪૧, (૨૪૧),૨૪૨, ૨૪૫,૨૯,૨૮૦ એન્ટીઆલસીદાસ : ૧૯૫,(૨૩૯) આર્ય-મહાગિરિ : ૮૦, (૧૨), ૧૧૯. એન્ટીકિની ઃ ૩,૦૨. આર્ય-સુહસ્તિ? (૮૦),(૮૩), (૧૨), ૧૧૯, ૨૯૮. એન્ટોનીયસ પાયસ : ૨૭૯. આર્ય-સુસ્થિતઃ (૧૨) એન્ટીયોક : ૩૦૨. આર્ય સુપ્રતિબદ્ધ (૧૦૨). એપાઈરસ (એલેકઝાંડર) ૩૦૨ ખાયદાઝઃ ૦૧૫. એલો . ૧૦૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] એ ઐતેરીય બ્રાહ્મગ્રન્થ : ૩-૫, ૪૫. આ આખા : ૧૧૩, ૧૩૨. આદ્રક : (૪૮), ૧૯૦૮ ઓરીસ્સા : ૧૦૦, ૧૩૦, ૨૨૨. અ અંગ : ૯૦, ૯૧, ૧૪૮, ૧૪૯, ૧૫૩. અંદેશ : ૭, ૨૨૫, ૨૧૯, ૩૨૦. શું? અને કયાં ? આંધ્ર : ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, (૯), ૧૦, ૧૭, ૪૫, (૪૮), ૫૦, (૨૨૬) અંદ્રવંશ (૨) અંધ્રપતિ : ૪. અંદ્રભૃત્ય : ૨, ૧૭, (૧૭), ૧૮, અંતરંજિકા : ૪૧, ૧૯૫, ૨૧૧, અંગીયકુલવન ઃ ૮૯, ૯૦, ૯૧, ૧૪૬, ૧૫૦. અંજન સવત : ૩૦, આંધ્ર : ૨, ૫, ૯, ૧૦, ૧૧, ૧૭, ૨૩, ૨૪, ૪૩, ૪૫, ૪૬, ૪૭, ૪૮, (૪૯), ૫૦, (૫૦), ૬, ૬૯, ૭૩, ૯૬, ૧૪૩, ૧૫, ૧૫૭, ૧૬૦, ૧૦૮, ૨૧૯. અંદ્રવંશ : (૯), ૧૮, ૨૨, ૨૫, ૨૮, (૨૯), ૩૦, ૩૧, (૫૦), પ, ૬૬, ૬૮, (૭૧), ૮૯, ૯૦, ૨૧, ૯૬, (૯૭), ૧૧૫, ૧૬૯, ૨૫૨, ૨૬૫, ૨૮૨ દ્રવંશી રાજા : ૧૨, ૧૪૨, ૧૮૫, ૨૭૫. આંધ્રપ્રા : ૨, (૨), ૩, ૬, ૭, (૭) ૧૨, ૧૩, ૧૪, ૧૭, ૧૯, ૪૫, ૪૬, (૪૮), ૩૯, (૪૯), ૫૦, ૫૧, ૫૮, ૯૨, ૯૩. આંધ્રભૃત્ય, : ૨, ૧૯, (૧૯), ૨૫, ૨૬, ૨૭, ૨૮, (૨૮), ૨૯, (૨૯), ૩૦, ૩૧, ૩૨, (૩૬), ૩૭ (૩૭), ૫૯, ૬૦, (૬૫), ૬૬, ૭૭, ૮૧, ૧૩૭, ૧૪૨, ૧૧૧, ૧૮૭, ૨૭૩, ૨૮૬, ૨૮૭. અંધ્રપતિ : ૪, (૧૭), (૨૫), ૨૬, ૨૭, ૨૮, (૨૮), ૨૯, (૨૯), ૩૦, (૩૦), ૩૧, ૩૨, ૩૫, (૩૬), ૩૭, (૩૭), ૪૭, ૫૪, ૬૦, ૬૨, ૬૩, (૬૩), ૬૪, ૬૫, ૬૯, ૭૦, ૭૧, ૭૨, ૭૩, ૬૪, ૭૭, ૭૮, ૯૫, (૨૫), ૯૬, (૧૦૪), ૧૦૫, ૧૦૬, ૧૦૯, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ્રાચીન ૧૨૦, ૧૨૧, ૧૩૭, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૭, ૧૫૦, ૧૫૩, ૧૫૪, ૧૫૬, ૧૫૭, ૧૬૧, ૧૬૨, ૧૬૩, ૧૬૭, ૧૬૮, ૧૦૧, ૧૭૨, ૧૭૩, ૧૭૮, ૧૮૧, ૧૮૩, ૧૮૮, ૧૮૯, ૧૯૦, ૧૯૪, ૧૯૧, ૧૯૯, ૨૦૦, ૨૦૧, ૨૦૪, ૨૦૫, (૨૦૭), ૨૦૮, ૨૧૧, ૨૧૩, ૨૨૦, ૨૨૨, ૨૨૩, ૨૨૫, . ૨૨૬, ૨૫૮, ૨૫૯, ૨૬૪, ૨૬૫, ૨૫૬, ૨૬૭, (૨૬૭), ૨૬૮, ૨૭૧, (૨૭૧), ૨૭૯, ૨૮૦, ૨૮૧, ૨૮૨, ૨૮૪, ૨૮૫, ૨૮૬, ૩૦૭, ૩૧૧, ૩૧૮. આંધ્રપ્રજા : ૨, (૨), ૩, ૬, (૩), ૧૨, ૧૩, ૧૪, ૧૭, ૧૯, ૪૫, ૪૬, (૪૮), ૪૯, (૪૯), ૫૦, ૫૧, ૫૮, ૨૨, ૯૩. આંધ્રપતિ : ૪, ૧૭, (૧૬), ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ (૨૯), ૩૦, (૩૦), ૩૧, ૩૨, ૩૫, (૩૬), ૩૭, (૩૭), ૪૭, ૧૪, ૫૩, ૬૨, ૬૩, (૬૩), ૬૪, ૬૫, ૬૮, ૭૦, ૭૧, ૭૨, ૭૩, ૭૪, ૭૭, ૭૮, ૨૫, ૯૫, ૯૬, ૧૦૪, ૧૦૬, ૧૦૭, ૧૦૯, ૧૧૦, ૧૨૧, ૧૩૭, ૧૪૩, ૧૪૪, ૧૪૬, ૧૪૮, ૧૫૩, ૧૫૪, ૧૫૬, ૧૫૭, ૧૬૧, ૧૬૨, ૧૬૩, ૧૬૪, ૧૬૭, ૧૦૧, ૧૦૨, ૧૭૩, ૧૭૮, ૧૮૧, ૧૮૩, ૧૮૮, ૧૮૯, ૧૯૦, ૧૯૪, ૧૯૧, ૧૯૯, ૨૦૦, ૨૦૧, ૨૦૪, ૨૦૫,૨૦૦, ૨૦૮, ૨૧૧, ૨૧૩, ૨૨૦, ૨૨૨, ૨૨૩, ૨૨૫, ૨૨૬, ૨૨૭, ૨૨૯, ૨૪૯, ૨૫ર, ૨૫૬, ૨૫૮, ૨૫, ૨૬૪, ૨૬૫, ૨૬૬, ૨૬૭, ૨૬૮, ૨૭૧, (૨૭૧), આંધ્રપતિ ઃ ૨૭૯, ૨૮૦, ૨૮૧, ૨૮૨, ૨૮૪,૨૮૫, ૨૭૬, ૩૦૩, ૩૧૧, ૫૧૮, આંધ્રભૃત્ય ઃ ૬, ૧૮, ૧૯, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, (૨૯), ૩૦, ૩૧, ૩૨, (૩૫), ૩૭, (૩૭), પ૯, ૬૦, ૬૫, (૬૫), ૬૬, ૭૭, ૮૫, ૧૩૭, ૧૪૨, ૧૧૧, ૧૮૭, ૨૮૩, ૨૮૬, ૨૮૭. આંત્રપતિ (૫૦) આંધ્ર સામ્રાજ્ય ઃ ૧૪૨, (૧૪૮), ૧૪૮, ૧૫૧, ૧૬૧, ૧૭૨, ૨૨૮, ૨૫૮, www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ) શું? અને ક્યાં? [ ૩૮૩ કલિંગપતિ ઃ (), ૩૦, (૫૨), ૨, ૩, ૪, ૫, કાપા શહેર : ૭. ૭૩, ૧૦૦, ૧૧૭, ૧૩૯, ૧૫૩, ૧૫૬, ૧૭૧, કર્ણદેવ : ૨૭૦. ૧૬ર, (૧૮૫, ૨૧૩, ૨૨૨, ૨૩, ૨૨૯, કર્ણાટ, ૫૦, ૨૦૪. ૨૭૨, ૨૩૯, ૨૪૩. કથાસરિત સાગર : ૫, ૨૦૩. કલિંગાધિપતિ : ૧૧. કર્દમ ઃ (૧૯) કલિંગને શિલાલેખ : ૧૭૯. કર્દમીલ : (૧૯) કલિંગસેના ; ૨૦૪, ૨૩૨. કબ : (૫૨), (૧૦૭), (૧૯), ૧૧૭, ૧૩૦, ૧૩૯, કલ્યાણી : (૧૨૫), ૨૩૯. ૧૪૭, ૨૫૨, ૨૫૩, ૨૭૦. કશપ : ૩૧૧. કદંબગિરિ : (૧૨૫) કળલાય મહારઠી : ૮૯, ૯૦, ૨૫8. કદંબજાતિ ઃ (૪૬), ૪૦, (૪૯), (૫૦), (૫૧), (પર), કાકતિય : (૪૯) ૧૧૦. કાર્જિક : ૧૨૧. કદંબ રાજા : ૧૧૭, ૧૧૭, ૧૩૧, ૨૫૩. કાઠિયાવાડ : ૧૧૫, ૧૨૨, ૧૨૩, (૧૨૪), ૨૬૫. કદંબલિપિ : ૫૦, (૫૦), (૫૧), (૫૨) કાર્તિકેય દેવ : ૫૬. કદંબક્ષત્રિય ૨૮૫. કાનડા : ૧૦, ૧૧૬. કનીયડાકા સારીકા : ૧૨૪. કાનારા : ૪૮, ૫૫, ૧૧૬, ૧૩૯, ૨૫8. કનિષ્ઠ : ૧૨૨, ૪૭૫. કાયનિષિધિ : ૩૧૧. કવવંશ : ૪૭. કારવાર : ૮, ૪૭,૫૫, ૧૫૧, ૨૫8. કન્યાકુમારી : ૧૬૨, ૧૬૫, ૧૬૭. કારદમક: ૧૦૮, ૧૦૯, (૧૯), ૨૫૨. ક૭ : ૧૨૧, ૨૮૧. કારદમક વંશ: ૧૦૭, ૧૦૮. કહેરી : ૫૫, (૧૦૧), ૧૧૫, ૨૦૦. કારૂર ૨૧૫, ૨૧૬, ૨૧૯, ૨૨૮, ૨૭૫, ૨૭૯. કહેરી ગુફાઓ : ૨૪૭. કાર્લા (કાર્લો): ૯૯, ૧૦૭, ૧૨૧, ૧૨૮, ૧૨૯, કરીના શિલાલેખ : ૪, (૪૨), ૪૩, (૫૨), ૧૨, ૧૩૧, ૧૩૨, ૧૩૪, ૧૭૧, ૨૦૦, ૨૪૪. (૧૦૩), ૧૧૩, ૧૨૫, ૧૨૭, ૧૩૦, ૧૩૩, કાર્લેની ગુફાઓ : ૨૪૭. ૧૩૪, ૧૬૧, ૨૧૭, ૨૪૪, ૨૮૪, ૨૮૫. કન્હગિરિ ઃ ૧૨૩. કાલિકસુરી : ૪૧, ૮૦, (૮૦), ૧૮૬, ૧૮૫, ૨૧૧, ૨૧૪, ૨૧૬, ૧૨૮. કરજક : ૯૯, ૧૨૮, ૧૩૧. કાલિકાચાર્ય : (૧૦), ૧૯૬. કરજત (૮૯), ૧૨૮, કાલિદાસ: ૧૦૬. કન્વરજાતિ : ૪૦, ૫૫. કાશ્મીરઃ ૨૦૪, ૨૩૫, ૩૦૭, ૩૦૪, ૩૦૫. કલ્કી સંવત પ્રવર્તક : ૨૫૮. કાશમીરપતિ : ૨૦૭. કલચેરી : (૫૦), (૫૧), (૫૨) (૧૨૪), (૧૨૫), કાશ્યપગોત્ર : ૩૧૧. ૧૩૨. કલિંગ ઃ ૮, ૪૦, ૪૮, ૪૯, ૫, ૫૯, ૧૦, (૬૦), કાશી : ૨૬૩. ૬૧, ૬૮, ૮૨, ૯૦, ૯૦, ૧૦૦, ૧૩૬, ૧૪૦, કાશીપુત્ર: ૧૯૫. કાર્લાપણુ ૧૧૮, ૧૧૯. ૧૪૧, ૧૪૩, ૧૪૭, ૧૫ર, ૧૫૩, ૧૫૪, ૧૬૫, ૧૬૭, ૧૭૮, ૧૮૦, ૧૮૧, ૧૮૨, ૨૪, ૨૧૪ કાળાશક : (૫૩), (૧૯) ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૩૫, ૨૩૭, ૨૭. કાળો પર્વત ઃ (૧૦૩). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ] શું? અને ક્યાં? કાકા : ૧૨, ૧ર. કુણાલ : ૩૦૪. કુલ: ૨૬, ૪૧, ૨૦૪, ૨૫, ૨૦૭, ૨૩૨, ૨૩૩, ૨૩૭, ૨૩૮, ૨૬૧, ૨૬૨. કુંતલ શતવહન : ૨૦૧૭. કુંતલ-શાતક; વિક્રમશક્તિઃ હાલ વિક્રમાદિત્યઃ ૨. ૪૧, ૨૦૭, ૨૩, ૨૩૭. કુંતલ: હાલ શાલિવાહન ઃ ૨૫૯, ૨૬૨. કુમાર : (૫૭) કુમારપાળ : (૨૪૩). કુલાનંદ : ૧૧૬. કુલૅપ : ૧૨૨. કુશનમુળ : ૧૧૯. કુશનવંશ : ૧૧૪, ૧૬૨, ૨૬૨, ૨૬૪, ૨૬૮, ૨૬૯, ૨૭૧, ૨૭૫, ૨૭૬. કુશાન સંવત : ૨૦. કુસ્થન : ૩૦૪. કેપ કામેરીનઃ (૪૮). કેન્દ્રિત ભાવનાઃ ૩૦, ૮૫, ૧૮૯. કેનેરા : ૧૩•, ૧૪૧. કેનેરીઝ: ૪૯, ૫૦. મશીન (૩૮) કેટ-પ્રજા (૪૮) કેલહાપુરઃ (૩૯), (૪૭), ૪૯,૯૫, ૧૪૯, ૧૪૨, કેરામાંડલ : ૧૬૮, ૧૮૮. કેતકર્ષકઃ ૩૫ર. કકેયાધિપતિઃ ૩૩૧. કેટવર્ષ : ૩૫૨, ૩૫૩. કૈવલ્ય: ૩૧૩, ૩૨૬. કેવલ્ય દર્શનઃ ૨૮. કૈવલ્ય પ્રાપ્તિ ઃ ૩૧૪. કેવળજ્ઞાન : ૩૧૩, ૩૨૬, ૩૨૭, ૨૮. કેબીજ : ૩૩૦. કેશબ : ૨૨૫. કૌશાંબી : ૧૭૮, ૨૨૫, ૩૨૧, ૩૨૩, ૨૪, ૩૨, ૩૨૮. કેશલા : (૫૨), ૩ર૩, ૩૩૨, ૩. કેશલપતિઃ ૩૧૨, ૩૩૧. કૌડીન્યઃ ૮૪, (૮૪) કલાંબીપતિઃ ૩૧૯, ૩૨૨. કંબોઝ : ૧૨૦, ૨૪૪. કાંચી-કાછવરમઃ ૨૮૮. કંચનમાળી : ૩૪૬ કંચનપુર : ૩૨૩, કંકાળાતિલે ૩૫૧. શ્રીકૃષ્ણ (%): ૨૬, (૩૩), ૫૪, ૬૩, (૬૩), ૬૪, | (૬૪), ૮૯, ૯૧, ૧૨૬, ૧૩૮, (૧૩૮), ૧૩૯, ૧૪૭, ૧૪૧, ૧૪૬, ૧૪૮, ૧૫ર, ૧૫૮, ૧૬૧, ૧૬૨, ૧૬૪, ૧૨, ૧૭૬, ૧૭૮. શ્રીકૃષ્ણ પહેલે, વાસિષ્ઠપુત્ર, વિલિવાય કરસઃ (૩૮) ૬૬, ૭૬, ૧૫૬, ૧૫૭, ૧૬૩. શ્રીકૃષ્ણ બીજો ઃ ગૌતમીપુત્ર, અંધ સ્થંભ : ૪૧, ૬૮, ૧૫૭, ૨૨૪. શ્રીકૃષ્ણ શતકરણઃ ૧૫૭, ૧૬૩. કૃષ્ણગિરિ (કહેરી) ૧૦૩, ૧૨૫, ૧૩૩, ૧૪૪, ૨૪૭. કૃષ્ણ મંદીર : ૮૪. કૃષ્ણ શૈલ : ૧૧૩. કૃષ્ણ : ૨, ૩, ૪, ૫, ૬, ૫૫, ૭, ૬૩, (૬૩), ૬૪, ૬૬, ૬૮, ૭૦, ૭૧, ૭૨, ૭૦, ૭૬, ૮૯, ૯૧, ૧૦૦, (૧૦૧), ૧૧૨, ૧૧૭, ૧૨૮, ૧૩૦, ૧૩૧, ૧૫૦, ૧૫૨, ૧૬૨, ૧૬૮, ૧૭૧, ૧૭૨, ૨૨૫, ૩૦૭. કોસ અને બેલ. સિક્કા ચીન્ડ: ૨૮૩. ખ ખતરી : ૫૬. ખતિય-દપમાન મદન : ૫૫, ૨૬, ૫૮. ખડક લેખ : ૩૦૫, ૩૧૩. ખક: ૩૧૩. ખરોષ્ટી : (૧૨૦) ખારવેલ : ૪, ૬, ૭, ૮, (૮), ૯, (૯), (૨૨), ૪૮, ૪૯, (૪૮), ૫૪, ૬૦, ૬૧, (૬૧), ૬૨, ૬૮, ૬૯, ૭૨, ૭૫, ૧૦૦, ૧૧૨, ૧૧૭ ૧૨૯, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #409 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] શું? અને કયાં? [ ૩૮૫ ૧૩૦, ૧૪૩, ૧૪૧, ૧૪૩, ૧૪૭, ૧૫૦, ૧૫૧, ગોદાવરી : ૨, ૩, ૪, ૫, ૬, ૫૪, ૫૫, ૫૯, ૧૫૩, ૧૫૪, ૧૬૮, ૧૭૧, ૧૭૨, ૧૮૫, ૨૬, (૬૮), ૬૯, ૭૦, ૭૦, (૧૦૧), ૧૧૦, ૧૨૬, ૨૩૯, ૨૪૦, ૨૪૩, ૧૪૭, ૩૦૮, ૩૧૧, ૩૧૮ ૧૪૨, ૧૫૦, ૧૭૧, ૧૯૧, ૨૦, ૨૩, ૨૨૨, ૩૫ર. ૨૪૭, ૩૧૨. ખેતાન ૩૦૫. ગેનાઈ ગેડ) ઃ ૭૯, ૨૦૪, ૩૪૩. ખોટાનઃ ૩૦૪. ગોપાલશ્રેષ્ઠી ઃ (૧૦) ગોમટ : ૩૩૯. ગોમટેશ્વરઃ ૩૩૮, ૩૩૯, ૩૪૧, ૩૫૩. ગર્દભીલ: ૨૨૭, ૨૨૮, ૨૭૯, ૩૪૩, ગવરધન; (૯૬), ૮૬, ૯૭, ૯૮, ૯૯, ૧૦૫, ૧૧૮, ગઈ ભીલવંશ : ૮, ૩૩, ૩૪, ૪, ૯૪, (૧૭, ૨૦૦, ૨૧૬, ૩૧૨. ૧૦૬, (૧૧૫), ૧૭૩, ૨૭, ૨૦૪, ૨૬, ગોવાઃ ૨૫૩. ૨૫૨, ૨૮૦, ૨૮૧. ગર્દભીલવંશી વિક્રમાદિત્ય શકારિ ઃ ૨૦૬, ૨૦૧૭, ગવરધન સમયઃ ૧૨૭, ૧૭૧, ૧૯૧, ૨૦૧, ૨૪૪, ૨૪૭, ૨૪૯. (૨૦૭), ૨૧૫, ૨૪૯. ગેડફારનેસ : ર૭૬. : ગર્દભીલપતિઃ ૨૮૨. ગતમીગોત્રઃ ૫૬, ૧૪૬, ૨૭૮. ગંધર્વસેનઃ ૮, ૨૭૯. ૌતમ ગોત્ર : ૪૧, ૧૬૪, ૨૨૦. ગણતંત્ર ઃ ૮૫, ૮૬, ૧૮૯, ૨૫૪. ગણરાજ્ય ૨૭, ૧૪૨, ૧૫૮, ૧૮૧. ગૌતમીપુત્ર: ૧૧, ૨૭, ૩૦, ૩૩, ૩૫, ૩૬, ૩૯, ગાથા સમસતિઃ ૩૪, ૧૦૬, ૧૨૯, ૨૩૩૪ (૩૯), ૪૦, (૪૦), ૪૨, ૪૩, ૨૪, ૨, ૩, ગિઝનવી : ૨૭૦. ૬૫, ૬૬, ૭૦, ૭૧, ૨, ૪, ૬, ૮૦, ૮૧, ગિરિનગર (જુનાગઢ)ઃ ૧૨૬, (૯૮), ૯૯, (૯૯), ૧૦૦, (૧૦૦), ૧૨, ૧૦૩, ગિરનાર ઃ ૧૧૫, ૧૨, (૧૨૪), ૨૨૯, ૩૨૪, ૩૩૧ (૧૦૪), ૧૦૫, ૧૦૮, ૧૭૦, ૧૭૬, (૧૭૭), ગુજરાત : ૨૫, ૮૩, ૧૧૫, ૧૭૩, ૧૯૦, ૨૦૫, ૧૮૭, ૨૦૦, ૨૦૨, ૨૦૮, ૨૦૯, ૨૧૪, ૨૧૬, - ૨૧૪, ૨૬૯, ૨૭૪, ૨૭૫, ૨૮૧, ૨૮૨, ૨૮૪. ૨૧૭, (૨૧૮), ૨૨૧, ૨૨૨, ૨૨૩, ૨૨૫, ગુજરાત રીસર્ચ ઈન્સ્ટીટયુટ = ૩૫૫. ૨૩૯, ૨૪૪, ૨૪૭, ૨૫૯, ૨૬, ૨૭૫, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : ૩૫૫. ૨૭૬, ૨૮૨, ૨૮૩. ગુજરાત સાહિત્ય સભા : ૩૫૫. ગૌતમીપુત્રઃ વિલિવાયકુરસ-શ્રીકૃષ્ણ બજેસ્કંધસ્થંભ ગુર્જરેશ્વર : ૨૫૩. ૧૫૭, ૧૬૩, ૧૭૬ ગુણસુંદરસૂરી : (૮૦) ૌતમીપુત્ર યજ્ઞશ્રી પુલુમાવીઃ ૧૧૪, ૧૧૫, ૨૭૯. ગુણાઢય : ૧૦૬, ૨૩, ૨૩૫, ૨૩૭, ૨૫૯, ૨૬૧, જુઓ પુલુમાવી. ૨૬૨. ગૌતમીપુત્ર-વિલિવાય-કુરસઃ ૯૪, ૯૬, ૧૭૨, ૨૧૮, ગુંદા : ૧૩૨, ૧૩૪. ૨૧૯, ૨૨૦, ૨૨૪. ગુંદીવાડ : ૩૦૭. ૌતમીપુત્ર શ્રી-શાતકરણ : ૧૧૧, ૧૧૨, ૧૧૪, ગુપ્તા : ૧૧૪, (૧૨૪), (૧૨૫), ૨૪૭, ૨૬૮, ૧૨૬, ૧૩૩, ૧૩૪, ૨૧૮, ૨૭૩, (૨૭૪), ૨૬૯, ૨૭૧, ૨૮૧, ૩૩૭, ૩૩૮. ૨૭૮, ૨૮૧, ૨૮૭ જુઓ; શાતકરણ શ્રીયશ ગોકર્ણપુર : ૨૫. ગૌતમીપુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] શું? અને ક્યાં ? 1 અમીન ૌતમીપુત્ર સાતકરણી=અરિષ્કર્ણઃ ૯૪, ૫, ૬, ચકણવંશઃ ૪, ૨૨, ૨૫,(૨૬), (૨૮), ર૯,૩૦, (૩૭), (૯૬), ૯૭, ૯૮, ૧૦૦, (૧૦૦), ૧૦૧, ૧૦૪, ૪૩, (૪૩), ૭૨, ૧૧૪, ૧૧૪, ૧૨૧, ૧૨, ૧૨૧, ૧૨૭, ૧૨૮, ૧૧, ૧૩૪, ૧૭૬, ૧૯૦, (૧૨૪), ૧૨૪, ૨૬૮, ૨૬૯, ૨૭૧, ૨૭, ૨૮૧, ૨૦૦, ૨૦૫, ૨૬, ૨૦૭, ૨૧૩, ૨૧૫, ૨૧૮, ૨૮૪, ૨૮૫, ૩૧૨. ૨૧૯, ૨૨૦, ૨૨૭, ૨૪૯, ૨૬, ૨૭૩, ૨૭૪, ચષ્ઠણ સંવત : ૨૭૯, ૨૮૫. ૨૭૫, ૨૭૭, ૨૮૦, ૨૮૭. ચમરેન્દ્ર : ૩૨૭, ૩૨૮. ૌતમીપુત્ર શકારિ વિક્રમાદિત્ય : ૨૦૬. ચતુર્વિધસંધ : ૩૧૪. ૌતમીપુત્ર શીવર્કંધ : ૨૮૩. ચતુર્વિશતિ પ્રબંધ : ૨૪૧. ૌતમીપુત્ર રાણીબળશ્રી : ૧૦૧, ૨૫૭. ચાણક્ય : ૧૮, ૧૯, ૬૪, ૮૫, ૮૬, ૭, ૧૨, ૌતમબુદ્ધ : (૬) (૧૪૨), ૧૪૯, ૧૫૩, ૧૫૬, ૧૫૮, ૧૧, ગંગા :૨૫૬, ૩૧૫, ૩૧૬, ૩૨૦, ૩૨૧, ૩૨૨, ૧૯૨, ૧૬૫, ૧૬૬, ૧૭૨, ૧૯૨, ૨૯૭, ૨૯૯, ૩૪૬, - ૩૪૨, ૩૪૫. ગંજામ : ૭, ૨૨૨. ચાલુકયો (ૌલુક્યો) (૫૧), (૫૨), (૧૨૫) ગંધાર : ૧૨૦. ચાલુકય સંસ્કૃતિ : (૫૧) ગાંધાર : ૩૩૯, ૩૪૩, ૩૪૪. ચામુંડરાય : ૩૩૯, ૩૪૦, ૩૪૧, ૩૪૨, ૨૪૩. ગાંધર્વસેન : ૨૧૫. ચારૂવાજી : ૧૭૮, ૧૭૯ગ્રીક : ૧૦૪, ૧૬૬, ૧૬૭. ચિતલદુર્ગ : ૯૦, ૧૭. ગ્રીક ઇતિહાસકાર : ૨૯૬. ચતુરઃ ૬૮, (૬૮), ૭૦, (૭૦), ગ્રીક એલચી : ૧૬૭. ચીન : ૩૦૧, ૨૦૫, ઝીક બાદશાહ : ૧૬૬. ચિના : ૧૧૨. વાલિયર : ૮૩, ૧૬, ૩૨૧, ૩૪૦. ચિનાઈ તુર્કસ્થાન : ૧. ચ ચટ (ચૂ ૮) : ૧૧૬, ૧૧૭, ૨૫૨, ૨૫૩. ચકુલાનંદ : ૧૧૬. ચકેર : ૨૭, ૪૨, ૧૦૩, ૨૮૭. ચુટુકાનંદ (૪) (પર) ૫૫, ૭૫, ૯૧, ૧૩૯ ચક્રવર્તી : ૩૧૮. ૧૪૦, ૧૪૧, (૧૪૮, ૨૫૭. ચતુરણ : ૨૭૮: ચુટુકડાનંદ : ૧૧૬, ૧૧૭, ૧૩૦. ચત્રપણ : ૪૨, (૪૨), ૧૭૩, ૨૨૪, ૨૮, ૨૭૯, ચુવશ : (૧૪૮) ૨૫૪. ૨૮૧, ૨૮૩. ચુટુશાતકરણ : ૧૧૬, ૧૧૭, ૧૩૦. ચત્રપણ શાતકરણી વાસિષ્ઠપુત્ર : (૯૨), ૧૧૧, ૧૨૯, ચેટક (૪૭) ૧૩૪, ૨૭૩, ૨૭૪, ૨૭૯, ૨૮૧. ચેદીશ: ૩૧૩, ૩૩૩. ચત્રપણ હાલ : ૨૮૭.. ચેઠીવંશ : ૧૩૬, ૧૪૦, ૧૫૦, ૧૫૧, ૧૧, ૦રર. ચષ્ઠણ : ૨૫, ૨૯, (૩૬), ૪૩, ૭૪, ૭૫, (૧૦) ચેદીસંવત : (૧૨૪) ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૪, (૧૧૪) ૧૧૫ ચૈત્યઃ ૫૧. (૧૧૫) ૧૧૬, ૧૨૨, ૧૩૨, ૧૭૩, ૨૦૫, ૨૦૭, ચૈરચિંધો : ૨૭૮. ૨૫, ૨૬૧, ૨૬૪, ૨૭૪, (૨૭૪) ૨૮, ૨૭૯, ચોટીલા : ૧૨. ૨૮૧, ૨૮૨, ૨૮૭, ૩૪૭, ૩૪૮, ૩૫૦, ૩૫૧. ચારવાડ : ૩૩૦, ૩૩૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં] શું? અને કયાં? [ ૩૮૭ ચેલા : ૧૩૯; ૧૪૩, ૧૬૨, ૧૪૮, ૧૪૯, સ્પર. ચૌલુક્યવંશ : ૨૬૬, ૨૬૯, ૨૭૦. ચૌરર્વિઘો = ૭૮. ચંપ્રત : ૩૦૯, ૧૦, ૩૩૬. ચંડાશક : ૧૬૯. ચંદશ્રી–શ્રીચંદ : ૨૭, ૧૧૧, ૧૧૨. ચંદના : ૩૨૭. ચંદનબાળા : ૩૨૮. ચંદશહેર-ચંદાચાંદા : ૭, ૮, ૯૪૮) (%) , પ૦, ૧૫૭, ચંદ્ર (૫૧) ચંદ્રગુપ્તઃ ૨, (૨), (૧૭), ૬૯ ૩૯, ૪૧, (૭), (પર), ૫૯, ૧ ૬૩, (૬૩) ૬૪, (*), ૬, ૯૪, (૧૦૧), ૧૧૨, ૧૧૩, ૧૨૩, ૨૬, (૧૩૭); (૧૪૨), ૧૪૯, ૧૫ર, ૫૬, ૧૫૮, ૧૬૦, (૧૬.૦), ૬૧, ૧૨, ૧૬૬, ૧૬૭, ૧૬૮, ૧૯૧૭૧. (૧૭૧), ૧૭૨, ૨૦૮, ૨૯, ૨૩૪, ૨૩૮, ૨૩૯, ૨૪૦, ૨૪૩, ૨૪૮, ૨૯૧, ૨૯૬, ૨૯૭, ૨૯૮, ૨૯૯, ૩૦૫, ૩૦૬, ૩૦૯, ૧૦, ૩૧૧, ૩૨૬, ૩૩૬, ૩૩૭, ૩૩૮, ૩૭૯, ૩૪૨, ૩૫. ચંદ્રગિરિ : ૨૪૨. ચંદ્રલેખા : ૨૩૨. ચંપ: ૩૧૯, ૩૦, ૩૨૩, ૩૨૪, ઐ૭, ૩૨૮. ચંપાનગરી : ર૫ (૩૧૩) a૧૪, ૪૨૧, ૨૨, - ૩૨૪ ૩૨૫, ૩, ૫૩. ચંપારી : ૧૩. જગયાપેટ સ્તૂપ : ૧૧૭, ૧૩૧, ૧૩૩, ૧૬૪ જજછગસૂરી : ૨૮૭. જબલપુર : ૩૧૩, ૩૨૪, ૩૫, જમના : ૩૨૧. જમગ્રામ : ૩૨૬. જયપુર : ૬. જરાસંધ : ૩૨૩, જાતક કથાઓ : ૪૮. જાન્હવ્યાં : ૩૨૦. જસદણ : ૭૨, ૧૩, ૧૩૨, ૧૩૪ જીજસંક્રાઈસ્ટ : ૨૫૦. જીતશત્રુ ઃ ૩૩૧. જેસલમિર : ૮૩. જેન : (૨૦), ૩૦, ૪૦, ૪૧, ૪૨, ૪૯, (૪૯), (૫૧), ૬, ૭૦, (૮), ૮૦, ૧૦૧, ૧૭, ૧૯૮, ૧૯, ૨૦૦, ૨૦૯, ૨૧૩, ૨૪૦; ૨૪૪, ૨૪૮, ૨૯૩, ૩૦૩. જેન આચાર્યઃ ૩૪, ૪૧, ૨૪. જૈન દીક્ષા : (૧૭૧), ૨૪૧. જૈન મંદીર ઃ ર૭૦, (૨૭૦). . જૈન ધર્મ : જૈન. સંપ્રદાય. ૩, ૩૯, ૮૧, ૮૨ ૮૩. (૮૩), (૮૪), ૮૪, ૮૬,૯૪, ૯, ૧૦, (૧૦) (૧૦૨), ૧૧૪, ૧૧૪, ૧૨, ૧૨૪, ૧૨૮, ૧૩૩, ૧૪૩, ૧૪૫, ૧૫ર, ૧૭૭, (૧૧); ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૯૧, (૧૯૧), ૧૯૪, ૧૫; ૧૯૬, ૧૯૯, ૨૦૦, ૨૦૯, ૨૨૬, ૨૪૫, ૨૪૭ (૨૫૭), ૨૬૭, ૨૬૪, ૨૯૨ ૩.૦૪, ૩૦૮, ૩૧૨, ૩૧૪, ૩૧૮, ૩૨૪. જૈન સાધુઃ (૧૦૧), ૧૧૯, ૧૯૫, ૩૫૩. જૈન સાહિત્ય : ૧૬, ૩૪, ૩૯, ૭૫, ૮૧, ૨૦૪, ૨૧૦, ૨૧૧. જૈન સૂત્રઃ ૨૪૫. જૈન સંસ્કૃતિ : ૨૬૮, ૨૭૦. જુન્નરઃ ૪, ૩૯, ૫૫, ૮, ૭૦, ૭૧, (૧૦૧), ૧૩૧, ૧૪૩, ૧૪૨, (૧૪૨), ૧૭૧. જુનાગઢ : ૨, ૨૧, ૧૨૩, ૧૨, ૧૩૪, ૨૪૪, ૨૭૫, છત: ૨૪૬. છત્તિસગઢ: ૧૫. છન્નમણુઃ ૧૯૦. છમ્માંણી : ૨૭. છીન્નાને શીખાલેખ : ૩૯, ૧૧૨, ૧૩૦, ૧૩૩. છોટાનાગપુર ૬૮. ચિતામણી ૩૨૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ = === = ૩૮૮ ] શું? અને કયાં? [પ્રાચીન જોધપુર : ૮૩. તુમય : ૩૦૨, ભીકા : ૩૨૭. તેલિંગઃ ૪૯. જંભીયગામઃ ૩૨૫, ૩૨૬, ૩૨૩, ૩૨૮, (૨૮). તેલુગુ ૨, ૩, ૫, ૪૫, ૪૬, ૪૮, (૪૮), ૫૦, જ્યેષ્ઠારામ શર્મા: ૩૧૬, ૩૧૭. (૫૦), ૫૧. તેલંગણ ૬, ૮, (૪૮) ૭૩, (૨૨૬). ઝાંસી : ૩૨૧. અમેતિક: ૩૪, ૩૪૮, ૩૫૦, ૩૫૧. ત્રનકયિો : ૮૯, ૯૧. ત્રિકલિંગ : ૯૦, ૩૨૨. ટોડરમલ : ૧૦૬. ત્રિચીને પોલી: ૧૮૮. ટેલેમી (ગ્રીક ભુગોળવેત્તા) ૧૦૪, ૧૧૪, (૧૧૪), ત્રિરશ્મિઃ ૬૯, ૯૬, (૯૬) ૧૦૧, ૧૨૪, ૧૨૯, ૨૭૮, ૨૭૯, ૩૦૨. ૧૩૧, ૧૩૨, ૧૭૧, ૨૦૦, ૨૧૬, ૨૪૪, ૨૪૫, ૨૪૭, ૩૧૨. ડ્રવીડીયન : ૨, (૨), ૩, ૪૫, (૪૮). ત્રિરશ્મિ શૃંગઃ ૧૧૫, ૧૧૮, ૧૨૭. ડ્રીમેટ્રીયસ : ૮૪, ૨૬૮. સૈફૂટકઃ (૨૬૯) રૈકૂટક વંશઃ ૨૫, (૧૦૧), ૧૧૦, ૧૨૪, ૧૩૨, ઢંકગિરિઃ ૧૨૪. - ૧૩૩, ૧૩૪, ૨૪૪, ૨૬, ૨૭૦, ૨૮૫. ત્રકૂટક સંવત્સર ૧૨૪. તરંગવતિ : ૨૩૭. ઐરાશિકઃ ૨૧૧. તલગુંદઃ ૧૧૭, ૧૩૧. તલવાહ નદીઃ ૪૮, (૪૯). " દત્તરાજા (૨૪૩), ૨૪૪. તક્ષલા : ૧૯૫, ૨૨૫, ૨૨૭, (૨૩૯), ૩૦૬, ૩૧૫. દધિવાહનઃ ૩૧૯, ૩૨૧, ૩૨૩, ૩૨૫, ૩૨૭. તાપી ? ૨૧૫, ૨૨૮, ૨૮૨. દશરથ : ૮૯, ૩૦૪, તામીલ: ૧૪, (૪૮). દક્ષમિત્રા : ૧૧૯, ૧૩૧. તિબેટ : ૧૮૮, ૧૯૧, ૩૦૩, ૩૦૫. દક્ષિણ હિંદ. ૩, ૨૪, ૨૯, ૪૬, ૪૮, (૪૮), ૫૦, તિર્યંચ ૧૯૮. (૫૦), (૫૧), પર, ૫૩, ૫૪, ૫૫, ૫૯, (૬૦), તિવર : ૧૮૧. ૬૪, ૬૫, ૭૧, ૭૩, ૭૬, ૭૮, (૭૯) ૮૦, તિવલ : ૧૭૮, ૧૭૯, ૧૮૦. ૮૧, ૮૪, ૮૫, ૧૯, ૧૧૬, ૧૨૨, ૧૩૬, તિરકામઠાંઃ (સીક્કા ચિન્હ) ૧૬૨, ૨૧૯. ૧૩૯, ૧૪૭, ૧૪૧, ૧૫૦, ૧૬૨, (૧૬૨, તિસ્સા : ૩૦૩. ૧૬૫, ૧૬૭, ૧૬૯, ૧૭૦, (૧૭૧), ૧૭ર, તિષ્યરક્ષિતા : ૭૮. ૧૭૯, ૧૪૮, ૧૪૯, ૧૯૯, ૧૯૧, ૧૯૪, ૨૦૪, તીર્થઃ ૨૪૫. ૨૦૯, ૨૧૧, ૨૨૨, ૨૩૪, ૨૫૭, ૨૬૨, તીર્થકર ઃ (૧-૨), (૧૪૫), ૧૭૭, ૧૮, ૩૨૪. ૨૬૩, ૨૬૮, ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૨૭૫, ૨૮૬, તીર્થધામ (જૈન) ૨૪૭. ૩૦૦, ૩૩૯, ૩૪૦, ૩૫૨. તુર્કસ્તાન : ૧૮૮. દક્ષિણ પતિઃ ૧૮૫, ૨૪૯. તુંગભદ્રા : ૭, ૨૫, ૨૬, ૬૮, ૭, ૧૪૩, ૧૭૩, દક્ષિણાપથ : ૮૫, ૧૨૧, ૨૦, ૨૨૨, ૨૩૭, ૨૮૧. ૨૮૪, દક્ષિણાપથપતિઃ ૮૯, ૧૦૧, ૧૦૩, (૧૦૪) ૧૦૫, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] - શું? અને કયાં? [ ૩૮૯ ૧૦૬, (૧૨૧) ૧૨૭, ૧૨૮, ૧૩૪, ૧૪૧, ૧૮૫, મેતિક ઝામેતિક, ૧૨૨, ૩૪. ૧૮૬, ૨૧૬, ૨૨૦, ૨૨૧, ૨૨૨, ૨૨૭, ઇવજપ્રતિષ્ઠાઃ ૨૪૩. • ૨૨૪, ૨૭, ૨૮૧. : દક્ષિણાપથેશ્વર ઃ ૧૦૧,(૧૦૧), (૧૦૩),૧૦૪, (૧૪), નગરપતિ ઃ ૧૦૫. ૧૦૫, ૧૦૬, (૧૨૧), ૧૨૮, ૧૩૪, ૨૨૧, નગદઃ ૩૨૬. ૨૨૩, ૨૩૩, ૨૩૪, ૨૫, ૨૭૪. નનક: ૩૪૯. દક્ષિણાધિપતિઃ ૨૧૫, ૨૨૦. નર્મદા નદીઃ ૧૬૫, ૨૧૫, ૨૧૬, ૨૨૮, ૨૮૨. દામજદશ્રી : ૩૪૭. નવસારી : ૧૪૩. દામસેનઃ ૨૫, ૧૧૦. નવનગરઃ (૧૫), ર૧૭, ર૩૫, ૨૩૮, રપ૧, દિનારઃ ૩૩૭. ૨૫૮, ૨૬૨. દિન (૧૦૨). નવનગરપતિ : ૨૩૫. દીપકણું: ૨૦૮, ૨૦૯, ૨૧૧, ૨૧૩, ૨૫૬. નવનર : (૧૦૫). દિહી યુનીવરસીટી : ૨૬. " નવનરપતિ ૧૩૫, ૧૦૪, ૨૩૫. દુર્યોધન : ૩૨૩, નવનર સ્વામિઃ ૭૩, ૧૦૫, ૧૦૬, ૨૧૭, ૨૩૫, દેવગઢ: (૮૩) ૨૩૬, ૨૩૮. દેવશુક: ૧૨૧, ૧૩૨, ૨૧૬, ૨૧૭. નહપાણ ક્ષહરાટઃ ૫, (૩૫), ૪૦, ૪૧, ૬૬, ૭૧, દેવપાળ: ૨૬૮. ૨, ૩, ૪, ૫, (૮૪) ૯૪, ૫, (૯૫), દંડકારણ્ય : ૭. ૯૬, ૧૦૦, (૧૦૦), (૧૦૧), ૧૦૬, (૧૧૪), દંતપુરઃ ૩૨૩. ૧૧૭, ૧૧૮, ૧૧, ૧૨૦, ૧૨૧, ૧૨૮, ૧૩૧, દ્રાવિડીયન : ૯ર, ૧૩૭, ૧૭૦, ૧૭૧, ૧૨, ૧૭૩, ૨૦૦.૨૦૧, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૨૧૯, ૨૦, ૨૨૩, ૨૭, ધનાવહ : ૩૨૭. ૨૩૮, ૨૭૯, ૨૪૦, ૨૪૩, ૨૪૪, ૨૫, ૨૪૯, ધનકટક: જુઓ ધાન્યકટક ૨૨૫, ૨૨૬. ૨૬૦, ૨૬૧, ૨૬૪, ૨૭૫, ૨૭૬, (૨૭૬), ૨૭૭, ધર્મ: ૧૯૭. ૨૮૨, ૨૮૩, ૩૧૨, ૩૪૮, ૩૪૯, (૩૪૯), ધર્મશોક ૩૦૩, ૩૦૪. ૩૫૦, ૩૫૧, ૩૫૩. ધરસેન : (ત્રકૂટક) ૧૨૪, ૧૪૩, ૧૩૪. (૨ ૬. નળરાજા: ૩૨૧. ૨૮૭, નાગકન્યા: (૫૭). ધાન્યકટકઃ (૪૯), (૬૮), ૭૨, ૧૪૭, ૧૫ર. નાગાર્જુનઃ ૪૧, ૨૪૧, ૨૪૨, ૨૪૩, ૨૪૫, ૨૫૮, ૨૫૯, ૨૮૦. ધારવાડ: (૪૭), ૨૫8. નાગનિકા : ૩૦, ૩૩, ૩૯, (૫૩), ૫૪, ૫૭, ૬૨, ધારિણીઃ ૩૨૭, ૩૨૮. ૬૩, (૬૩), ૬૬, ૭૧, ૭૬, ૮૯, ૨૦, (૯૨), ધુટુકુળ : ૨૫૩. ૧૧૨, ૧૨૬, ૧૪૩, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ધુળાનંદ: ૧૪૦, ૨૫૩. ૧૫૧, ૧૫ર, ૧૫૩, ૧૫૪, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ધૌલી જાગડાને શીલાલેખ: (પર), (૬૫), ૨, ૧૫૯, ૧૬૨, ૧૬૩, ૨૨, ૩૨૩. (૮૨), ૧૫૭, ૧૬૭, ૧૭૬, ૧૭૭, (૧૭૭), નાગદશકઃ ૨૫૩, ૩૦૩. ૧૭૮, ૧૮૨, (૨૨), ૩૨૪, ૩૪૫. નાગપૂજાઃ ૪૮, ૪૯, (૪૯), પર, (૫૨), ૫૮, ધ્રુવસેન; ૧૨૪, ૨૫૨, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] શું? અને ક્યાં? [ પ્રાચીન નાગમૂલનિકાઃ ૧૧૭. ૧૩૮, ૧૩૯, ૪૦, ૧૪૩, ૧૪, ૧૫૦, પર, નાગર : ૫૭, ૧૯૮. . ૧૫૪, ૨૫૬, ૬૬, ૧૭૧, ૨૩૩, ૫ર, હ૭, નાગરથિક: ૧૪૯. ૩૧૮. નાગરાજ : ૨૫૭. નિંદ્વ : (૧૭, ૪૦, (૪૯), (૫૧), ૫૩, , છળ નાગવંશ (૪૯), ૧૪૩. ૯૧, ૧૫૦, ૧૫૩, (૧૫૪), ૧૫૬, ૨૯૭, ૨૯૮ ૩૧૮. નાનાવાટને શિલાલેખ : ૪, ૧૧, ૩૦, ૩, ૪૨, નંદીગ્રામ : ૩૨૭. (૪ર ૫૫, ૩, (૬૩), ૮૯, ૯૦, ૯ર, નંદીવર્ધન, નંદ પહેલો: (૫૨), ૫૩, ૧૧દ્ધ, ૧૩૯, (૯૨), (૯૩), ૯૪, ૧૧૧, ૧૧૨, ૧૨૬, ૧૨૯, ૧૪૦, ૧૫૩, ૧૬૬, ૨૩૪. ૩૩, ૧૩૪, (૧૩ ૬, ૧૪૯, ૧૫૭, ૧૬૨, ૧૬૩, ૨૪૪, ૩૨૩. પટણી ૨૨૫, ૩૪૬. નારકી : ૧૯૮. પતંજલીઃ ૩૦, ૪૦, ૫, ૬૦, ૬૫, ૭૭, ૭૮, નારાયણ: (૫૧). નાસિક અને તેના શિલાલેખઃ ૪, ૧૧, ૩૦, ૩૯, ૭૯, (૭૯), ૮૦, ૮૨, ૧૮૪, (૧૮૫), ૧૮૬, ૧૯૧, ૧૯૨, ૩૧૮, ૩૪૩, ૩૪૫, ૩૫૨. ૪૧, ૪, ૫૪, ૫૫, ૬, ૬૯, (૬૯), ૭૭, પદુમાવી: ૭૩, ૨૩૬. ૮૯, ૯૧, ૯૬, (૯૬), ૯૭, ૯૮, ૯૯, ૧૦૦, પદ્માવતિઃ ૩૨૩. (૧૦૧), ૧૧૦, ૧૧૩, (૧૧૩), ૧૧૭, ૧૧૯, પન્નવણાકાર : ૧૮૬. ૧૨૪, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૧, પવન્ના આગમ સુત્ર : ૧૯૬. ૧૩૩, ૧૩૪, ૧૪૨, (૧૪૨), ૧૬૨, ૧૬૩, પર્યુષણ પર્વ : ૧૬. ૧૭૦. ૧૭૩, ૨૦૦, ૨૦૧, ૨૧૭, ૨૧૮, ૨૧૯, પરશુરામ : ૫૬. ૨૨૦, ૨૨૩, ૨૨૫, ૨૨૯, ૨૩૮, ૨૩૯, ૨૪૪, પરશીયન : ૧૨૨. ૨૫૭, ૨૬, ૨૭૫, ૨૮૪, ૨૮૫, ૨૮૬, ૩૫૩. ૫૯હવાઝ: ૧૯, (૫૨), ૧૨૨, ૧૩, ૧૪૭, ૧૨, નાહડ પરમારઃ ૨૮૭. નિકેટર સેલ્યુકસ નીકેટર : ૨૫૨, ૨૭૫, ૨૭૬. પસાદિ ૩૨૩. નિલિવ : ૭૦૩. પશુપતિઃ ૨૬૮, નિઝામી ઃ ૬, (૪૮), ૬૧, ૬૮, ૯, ૧૫૦, ૧૫૧, પશ્ચિમ ગંધાર . ૩૪૩, ૩૪૩. ૧૭૮. પશ્ચિમઘાટ : ૧૪૩, ૧૪૩. નિષાદ: ૧૨૧. પશ્ચિમ બંગાળ : ૩૩૩. નિષધ દેશ: ૩૨૧. પશ્ચિમ ભારતવર્ષ: ૨૦૨, ૨૨૨. નિષધા : ૨૪૬, ૨૪૮. પશ્ચિમ હિન્દ: ૧૬૨. નેપાળ : ૨૬૮, ૨૭૦, ૩૦૩, ૩૯૫. પશ્ચિમ ક્ષત્રઃ ૨૬૬, (૨૬૯), ૩૪૭, ૩૫૦. નેમીકુમાર ઃ ૩૩૧. પાટલીપુત્ર : ૮૪, ૧૩૯, ૧૬૫, ૧૬૭, ૧૬૮, ૨૫,. નમીકણું ૪૧. ૨૨૭, ૩૦૪, ૩૦૫, ૩૪૬. નેમિચંદ્રાચાર્ય : ૩૪૦. પાણિનિ : ૮૬, (૧૨૦), ૩૪૩, ૩૪૪, ૩૪૫, ૩૫ર, નંદ (૯), ૧૧, (૧૧), ૪૮, ૫૧, પર, (૫૨), ૧૩, ૩૫૩. (૫૩), ૫૪, ૫૫ પક, (૫૬), ૫૮, ૬.૦ ૬૨, પાદલિપ્તસૂરી : ૩૪, ૪૧, ૨૩૭, ૨૪૦ ૨૪૧, (૨૪૧), ૬૬, ૬૮, ૭૬, ૧૧૬, ૧૩૬, ૧૩૭, (૧૩૭), ૨૪૨, ૨૪૩, ૨૪૪, ૨૪૫, ૨૫૯, ૨૮૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #415 -------------------------------------------------------------------------- ________________ - - - = == = = == શિસ્તવર્ષ ] શું? અને કયાં? [ ૩૯૧ પાદલિપ્તસ્થાનઃ ૨૪૩. ૧૧૨, ૧૧૪, (૧૧૪), ૧૧૬, ૧૬૪, ૨૨૪, ૨૨૫, પારડી (સુરત) : ૧૨૪, ૧૪૩, ૧૩૪. ૨૩૩, ૨૩૪, ૨૪૦, ૨૭, ૨૮, ૨૭૯, ૨૮૧, પારણીયન : ૧૨૨, ૨૮૭, ૩૦૭. પિરસકુળ (ફારસ : ૩૪૬. પુલુમાવી-ગૌતમીપુત્ર યજ્ઞશ્રી : ૧૧૪ ૧૧૫, ૨૭૯. ખસ્સી : ૧૯૮. પુલુમાવી-યશ્રી શાતકરણે ગૌતમીપુત્ર ? ૨૮૧. પ્રારશીક : ૨૦૪, પુલુમાવી-મીશ્રી શાતકરણી વાશિષ્ટ પુત્ર ૧૦૦, માલવંશી (૭૯). ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦, ૧૦૫, ૧૦૬, ૧૦૭, પાલિતાણું : ૨૪, ૨૦૪, ૨૪૨, ૨૪૩. ૧૦૮, (૧૦૦), ૧૨૮, ૧૨૯, ૧૩૪, ૨૨૦, પાલીતાન : ૨૪૩. ૨૨૧, ૨૨૪, ૨૩૯. પાલીસ્તાન : ૨૪૩. પુલુમાવી હા. જુઓ હાલ પુલુમાવી. પાલીસ્થાન : ૨૪૩. ઝુલુસાક્કી : ૩૪૪. પાવા : ૩૨૭.. યુલેમા શીવશ્રી વસિષત્ર : ર૩, ૨૭૩, ૨૪૭. પાવાપુરી : ૩૦૯, (૩૧), ૩૨૪, ૩૨૬, ૩૨૮, મુલેમાન : ૨૭, (૦૨૮), ૨૯, ૩૩૦. પુમાવી અંદુમાન : ૨૬, ૭૪. પાશ્ચાત્ય ક્ષત્રપ : (૨૫). પુર્વહિંદ: ૧૬૨. પાર્શ્વનાથ : ૩૦૯. પુર્વાપસકવંસિ ઃ ૧૬૨. પાનામહીલર્સમેતાસીખર : ૨૪, પુસપદુ (૪૯). પિષાપદક :૧૨, ૧૫, ૧૨૯. પૃસાપતિ (૪૯). પૂર્ણત્સંગ : ૨૬, ૩૯, ૧૬૩, ૧૬૫. પુસ્કર : ૧૧૮, ૧૩૧, ૨૧ પૂર્ણમાંતમાસ : ૨૭૧, પુરકરાવત : ૨૦. પુરાણ : ૭, ૧૯, ૨૩, ૨૪, ૨૬, ૨૭, ૧૮, . પુળમાઈ: ૧૦૧. , બ્રહ્માંડ : ૨૦૩. પિશાવરઃ ૩૪૩. , ભાગવત : ૨૧૩. પિટ : (૧૪૨). મત્સ્ય : (૨૪), ૫૮. પઠ: ૩૯, ૬૯, ૭૦, ૭૧, ૩, ૪, ૧૫૧, ૧૫૨, છે યુગપુરાણ (૩), ૮, ૩૪. ૧૭૦, ૧૭૧, ૧૭૨, ૧૭૪, ૨૨૫. , વાયુઃ (૪૨), ૫૮. પણ: ૫, (૯) ૨૯, ૩૩, ૨૪, ૬૮, ૧૯, (૧૯) , વિષ્ણુઃ ૫૮, ૧૯, (૫૮). ૭૦, ૭૪, (૯) ૮૧, (૧૦૧) (૧૪૨) ૧૭૫, પુરાણકાર : (૨૫), (૨). ૧૮૫, ૨૧૭, ૨૨૫, ૨૩૫, ૨૫૮, ૨૬૨, ૨૮૪. યુરિકસન-પુરિસેન પઠણપતિ : ૨૫૫. અરિસેન : ૨૭, ૪૨, ૨૪૭. પૈનઃ (૬૮) (૩૦) પુરીવર્તા : ૩૫ર. પૈન ગંગાઃ (૦) યોહિત : (૩૮, ૭૦. પૌરાણીક ગ્રંથ : ૧૬, ૧૯, ૨૪, ૪૭. પુલકેશી બીજો : (૨૭૦). પકુડકઃ ૩૦૩. પુલુમાયી : ૧૦૧. પંજાબઃ ૧૫૮, ૧૬, ૧૯૪, ૭૮. પુલુમાવી : (૩૯), ૪૧, (૪૨), ૪૩, ૬, (૭૨, પંચદિઃ ૩૨૭. છ૪, ૯૪, ૭, ૮, ૧૦૮, (૧૦૮), ૧૧૪, પાંડવાત: ૧૦૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] શું? અને ક્યાં? [ પ્રાચીન પાંડ : ૩૨૩. બળભાનું : ૮૦, ૧૯૫. પાંચાલ ૧૨૩, ૩૧૫. બાહુબળી : ૩૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪૧. પાંડવા ૧૪૩, ૧૬૨, ૧૪૮, ૧૪૯, ૨૩૫, ૨૫૨. બળશ્રી: ૧૧ (૩૫) ૪૧, (૭૧) ૭૨, (૫) કહે, પાંડયારાજ : ૬૪. ૧૦૧ (૧૦૧) ૧૨, ૧૦૫, ૧૦૬, ૧૨૭, ૧૨૮, પ્રબંધ ચિંતામણીઃ ૨૪૧. ૧૭૦, ૧૯૫, ૨૦૨, ૨૦૬, ૨૦૭, ૨૦૯, ૨૧૦, પ્રતિષ્ઠાનપુર : ૧૧, ૩૯.૬૮, ૬૯ ૨૧૧, ૨૧૩, ૨૧૪, ૨૧૭, ૨૦, ૨૨૩, ૨૨૭, ૧૭૪, ૧૯૫, ૨૭૯. (૨૨૭) (૨૨૯) ૨૩૨, ૨૩૪, ૨૪૪, ૨૪૫, પ્રદેશ રાજા=પદેશી=પયેશી : ૩૩૧, ૩૩૨, ૩૩૩. ૨૫૧, ૨૫, ૨૬, ૨૭૪, ૨૭૫, ૨૭૬, ૨૭૭. પ્રયાગ : ૩૨૧. બળશ્રી ગૌતમીપુત્ર ઃ ૨૫૭. પ્રસેનજીત : પર, ૩૧૨, ૩૩૧, ૩૩૨, ૩૩૩, ૩૪૬. બીકાનેરઃ ૮૩. પ્રિયદર્શિનઃ (૧૭) ૧૮, ૧૯, ૨૫, ૨૭, ૨૮, ૩, બિંદુસારઃ (૧૭) ૬૪, ૬૬, ૭૩, ૭૪, ૭૦, (૧૩૭) ૪૦ (૫૨) ૧૮, ૧૯, ૬૦, ૬૪ (૬૪) ૬૫ (૬૫). ૧૬૧, ૧૬૨, ૧૬૫, ૧૬૬, ૧૭૧, ૧૦૨, ૨૦૯, ૬૬, ૭૦, ૭૨, ૭૭ ૭૮ (૭૮) (૮૦) ૮૨, ૨૯૧, ૨૭, ૨૯૯, ૩૦૧. " (૧૨) (૧૦૩) ૧૦૪, (૧૧૫) ૧૧૯, ૧૨૧, બીબીસાર : ૭૨, ૧૪૩, ૨૨૬, ૨૯૭, ૩૦૫, ૩૩૨. ૧૪૯, ૧૫૭, (૧૬૦) ૧૬૭, ૧૬૮, ૧૭૨, બીરબલઃ ૧૦૬. ૧૭૬, ૧૭૭ (૧૭૭) ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૧૮૧, બીરાર : ૧૫૦. ૧૮૨, ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૮૮, ૧૯૧, બીહારઃ (૦૯) ૧૫૧, ૧૬૧, ૩૨૮, ૩૩૩, ૩૭૯. ૧૯૨, ૧૯૯, ૨૩૫, ૨૪૪, ૨૪૮, ૨૬૭, ૨૬૮, બુકરાય પહેલાનો શિલાલેખ : ૨૬૮. ૨૨, ૩૩, ૩૦૬, ૩૧૩, ૩૧૭, ૩૨૪ (૨૪) બુદેલખંડ: ૧૪૧. ૩૩૦, ૩૩૬, ૨૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪૧, ૩૪૨, બુદ્ધ : ૩૦૧, ૩૩૬. ૩૪૪, ૩૪૫, ૩૪૬, ૩૪૮. બુદ્ધ ભગવાન (૭૬) ૭૮, ૨૪૩. બુદ્ધદેવ • ૨૭, ૩૦૦, ૩૦૭ફતેહચંદઃ ૩૫૫. બુદ્ધ સંવત : ૨૯૮, ૩૦૦, ૩૦૧, ૩૦૨. ફારબસ સભા : ૩૫૫. છે. બુલચંદ ૨૯૬. ફાહિયાન: ૩૨૦, ૩૨૧. બેપારવૈશાલિઃ ૨૨૫. બેઝવાડા (૪૯) ૨, ૭૩, ૧૪૭, ૧૨૮, ૧૨૯, બાણઃ ૧૦૬, ૩૪૪. ૧૫૨, ૧૬૨, ૨૨૫, ૨૨૬. બમ : ૩૦૧. બેન્ના (કૃષ્ણા) ૭૧, ૭ર. બનવાસી : ૧૩૦. બેના કટકઃ ૩૯, ૭૧, ૭૨, ૭૩, ૬, ૯૭, ૧૨૭, બનારસ : ૨૬૩. ૧૫ર, ૧૬૨, ૧૯૫, ૨૦૧, ૨૧૬, ૨૨૫, બરવાણીઃ ૨૧૬. (૨૨૬), ૨૨૯, ૨૩૬. બલિપુછક : ૫૯. બેનાતટ નગર અમરાવતિઃ ૨, ૭૩, ૧૦૦, ૨૨૬, બલુચીસ્તાન : ૧૮૪. ૨૨૯. બારબારને શિલાલેખ : ૩૧૮. બેલગામ (૪) બહમનસ : ૫૫, ૨૬, ૫૮. બેલારી: ૫. બળમિત્ર: ૪૦ (૪૦) ૮૦, ૧૮૬, ૧૯૪, ૧૯૫. બધીકુમાર : ૩૩૫, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ શું? અને કયાં? ધિવેશઃ ૨૫૩ ભાવનગરઃ ૧૨૩. બોટાદ: ૧૨૩. ભાસઃ ૧૯૬. બૌધથર્મ=સંપ્રદાય-૩ (૪૯) (૫૧) ૭૮, (૭૮) ૧૦૦, ભિખુરાજ (ખારવેલ ૧૪, ૧૪૧, (૧૪૧) ૧૪ર. (૧૦૧), ૧૧૪, ૧૪૫, ૧૬૫, ૧૮૫, ૧૮૬, ભૂતાનઃ ૩૦૩. ૨૨૬, ૨૪૭. ભૂમક ક્ષહરાટ ૧, ૧૧૯. ૭, ૧૩૧, ર, બૌદ્ધ સાહિત્ય : ૭૫. ૩૪૭, ૩૪૮, ૩૪૯, ૫, ૫૧. બૌદ્ધ સાધુઓ: ૧૦૧, ૧૨, ભિસાઃ ૮૩, ૯૨, ૯૩, ૯૪, ૧૭, ૨૭૯, ૧૪, બૌધ: ૨૪ર. ૩૩૪, ૩૨૯, ૩૩૦, ૩૪. બંગાળાઃ ૯૦, (૩૧૩), ૩૧૯, ૨૦, ૩૨૬, ૩૨૩, ભીલ૨૦૪, .. ૩૨૪, ૩૨૬, ૩૨૭. ભિલ્લાતૂપઃ ૨૩૯. “મનઃ ૫૮. . ભેગપુરઃ ૩૨૭. બૃહત્કથા : ૧૧, ૧૦૬, ૨૦૩, ૨૩૭. જ: ર૩૬. બૃહસ્થ : ૮૦, ૮૫, ૩૪૪. ભાષે ઃ ૧૫૦. બૃહસ્પતિમિત્રઃ ૨૩, ૭૫, ૧૪૭, ૧૪૫, ૩૧૮. ભોજદેવઃ ૨૩૩. બહાગિરિ અને શિલાલેખો : ૧૬૭, ૩૦૩, ૩૪૨. ભોપાલ સ્ટેટ : ૩૨૯. લાંડ પુરાણુ ૨૦૩. ભૃત્ય, કૃત્યાઃ ૬૬, ૮૫, ૧૫૪, ૧૫૯, ૧૬૭, ૧૨, બ્રાહ્મણકુળ : ૧૯૪, ૨૫૭. ૧૭૯, ૧૮૧, ૧૮૫, ૧૮૭, ૨૮૬. બાહ્મણઃ ૫૬, ૫૭, (૫૭), %, ૯, ૧૨, ૧૩૭ ભંગઢઃ ૩૪૦. (૧૪૪), ૧૮૬. ભંગદેશ ૩૫. બ્રાહ્મણધર્મઃ ૧૨૪, ૧૪૫, ૨૬૩. ભંગી : ૧૯૬. : શાહ્મીઃ (૧૨૦). મક-સીરીયા ૩૦૨. ભગવત પુરાણ: ૨૧૩. મગધ સામ્રાજ્ય: ૮, ૨૩, ૫૩, ૫૪, ૫૫, ૬૧, ૨, #ારક: ૨૬૯. ૧૧૨, ૧૧૬, ૧૪૭, ૧૪૮, ૧૪૧, ૧૫૨, ૧૫૩, સ્ત્રીપાલિકા, ૯૧. ૧૫૪, (૧૫૪) ૧૫૭, ૧૫૮, ૧૬૫, ૧બ, ભદ્રબાહુઃ ૩૯, (૧૧), (૧૨), ૧૬૦, (૧૬૦), (૧૮૫), ૨૫૨, ૨૫૩, ૨૫૪, ૨૯૮, ૩૦૫, ૩૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪. ૩૨૧, ૩૨૩, ૩૩૩, ૩૩૬. ભરાવનીય : ૧૦. મગધપતિ; મગધસમ્રાટ : ૧૪, ર, (૨૪), ૩૦, ભરૂચ : ૨૪૨, ૨૪૩. ૫૩, ૫૪, ૫૮, ૬૦, ૬૭, ૬૪, ૬૬, ૬૯, રે, ભવભૂતિઃ ૧૦૬. ૭૬, ૭૭, ૧૧૬, ૧૨૩, ૧૨, ૩૪, ૧૩૮, ભાગ (૪૦), ૧૯૪, ૧૯૫, ૨૭૯. ૧૩૮, ૧૪૯, ૧૪૧, ૧૪૩, ૧૪૭, ૧૫૩, ૧૫૬, ભાગલપુરઃ (૩૧૩), ૩૧,૩૨, ૩૨૧, ૩૨૩, ૩૨૩, ૧૬૧, ૧૬૫, ૧૬૯, ૧૭૧, (૧૮૫) ૨૩૩, ભાનુમિત્ર: ૪, (૪૦), ૮૦, ૧૮૬, ૧૯૪, ૧૯૫, ૨૯૧, ૨૬, ૨૯૭, ૨૯૮, ૨૯, ૩૦૭, ૩૧૨, ભારદૂત : ૩૨૬. ૩૧૮, ૩૩૫, ૩૪૫, ૩૫ર. ભારદૂત સૂપઃ ૩૦૬, ૩૦૭, ૩૦૮, ૩૧૨, ૧૩, મધ મહામંત્રીઃ ૨૨૬. ૩૧૪, ૧૫, ૩૨૫, ૩૨૭, ૩૨૮, ૩૩૩, ૩૪. મડાપીણા : ૨૩. ૫૦ . Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ] શું? અને કયાં? [પ્રાચીન મચ ર ૧૦૩. મહાકેશલ : ૬૧, (૩૧૩), ૩૧૯, ૩૩૧. મછમ પાવા: જુઓ મધ્યમ એપાપા મહારઠિ : જુઓ મહારથી મણીપ્રભ : ૩૩૭, મહારથી : ૮૯, ૯૦, ૯૧, ૧૪૬, ૧૪૮, ૧૪૯, મસ્યપુરાણ (૨૪), ૫૮ ૧૫૧, ૧૫૩, ૧૫૮, ૨૫૨, ૨૫૩, ૩૨૩. મથુરા ૮૪, (૮૪) ૨૨૫, ૨૨૭, ૩૦૬, ૩૧૨, મહારાષ્ટ્ર: ૨૫, ૨૬, ૧૧૬, ૧૪૭, ૧૫૦, ૨૫૭. - ૩૧૫, ૩૩, ૩૪૮, ૩૫ મહારાષ્ટય : ૫. મથુરાપતિ : ૩૧૧. મહાગિરિ ઃ (૧૦૨), ૧૧૯. મથુરા સિહસ્તંભ: ૩૪૮, ૩૪૯, ૩૫૧. મહાચેત્ય : ૧૦૦, ૧૨૮, ૨૨૬, ૨૭૯, ૨૪૪, ૨૪૭, મદ્રાસઃ ૫, (૪૮) ૨૨૨, ૨૨૫, ૩૦૭. ૩૦૭, ૩૦૮. મદુરા ૪ (૪૮) ૧૮૮. મહાનંદી ઃ ૧૭૨. મધ્યદેશાધિપતિ : ૨૦૦. મહાનંદ (નંદ નવમો) (૧૭), ૨૬, (૫૬) ૫૮, ૬૨, મધ્યપ્રાંન્તઃ ૫, ૭૦, (૨) ૧૪૧, ૧૪૯, ૧૫૦, ૬૩, ૬૪, ૬૬, ૭૪, ૧૪૭, ૧૫૩, ૧૫૪, ૧૫૧, ૧૬૧, ૧૯૦, ૩૧૩, (૩૧૩) ૩૧૯, (૧૫૪), ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૬ ૧, ૧૬૭, ૩૨૪, ૩૨૫, ૩૨૬. ૨૩૩, ૩૪૫. મધ્યમ અપાપા : ૩૯, ૧૦, (૧૦) ૧૧, ૩૧૩, મહાપ (નંદ બીજ): ૩૦, (૫૬) ૫૬, ૫૮, ૧૩૪, ૩૨૪, ૩૨૭, ૩૨૯. ૧૩૭, (૧૩૭) ૧૩૮, ૧૪૯, (૧૩૯), ૧૪૦, મધ્યમ પાવાનગરી જાઓ મધ્યમ અપાપા - ૧૪૩, ૧૫૩, ૧૫૪. મનમાડ : ૧૦૭, ૧૦૯, ૧૨૮, ૨૪૭. મહાભારત : ૭, (૧૯). મનુસંહિતા : ૫૬. મહાભજી: ૧૧૭, ૨પર. મરૂઃ ૧૨૧. મહાભેજકઃ ૧૪૮, ૩૫૩. મયણલ્લાદેવી : ૨૫૩, ૨૭૦. મહાવિજય : ૨૨૬, ૨૩૯, ૩૦૮. મયુર : ૮, ૧૦૬. મહાવિજય પ્રસાદ : ૭૨, ૨૨૬, ૨૭૯. મયુર પિષક: ૧૫૬. મહાવિદેહ : ૧૪૫. મલબાર : (૪૮) ર૩૫. મહાવીરઃ ૭૮, (૮૦), (૮૩) ૧૧૭, ૧૪૪, ૧૭૮, મલયઃ ૧૦૩, ૨૩, ૨૦૪, ૨૦૭, ૨૩૩, ૨૩૪, ૨૪૮, ૨૭, ૩૦૦, ૩૦૯, ૩૧૦, (૧૦), ૨૩૫, ૨૩૭. ૩૧૧, ૩૧૩, ૩૧૪, ૩૨૫, ૩૨૬, ૩૨૩, ૩૨૮, મલયવતી: ૨૦૩, ૨૦૪, ૨૦૦, ૨૩૨, ૨૩૭. ૩૨૯, ૩૩૦, ૩૩૩, ૩૩૪, ૩૪૨. મલાયલમ ? (૪૮) મહાવીર સંવત : ૧૧૭, ૨૬૭, ૨૯૮, ૩૦૨, ૩૦૩. મલ : ૧૪૩, ૧૪૪, ૨૫. મહાવિહાર : ૩૩૭. મહિલકશ્રી શાતકરણ, વદસતર ૨૬, ૩૩, ૩૮, મહાસેન રાજાઃ ૩૦૯, ૩૧૦. ૬૪, ૫, ૬૬, ૭૧, ૧૪૩, ૧૫ર, ૧૫૮, ૧૬૧, મહાસન વનઃ ૩૦૯, (૩૯), ૩૧૦, ૩ર૯. ૧૬૨, ૧૬૩, ૧૬૫, ૧૭૨, ૧૮૩, ૧૮૪, મહાહકુસરીઃ ૯૧, ૯૨, (૯૨), ૨૩૩. ૧૮૮, ૧૯૦. મહાક્ષત્રપઃ ૧૦૩, (૧૭૭), ૧૮૬, ૨૦૫, ૨૫૨, મલવલિ : ૧૬, ૧૩૦. ૨૮૫, ૩૪૬, ૩૪૭, ૩૪૯, ૩૫૦, ૩૫૧. મસ્કિનો શિલાલેખઃ ૧૭૬, ૧૭૮, ૧૭૯, ૧૮૦, મહિસરઃ જુઓ મૈસુર ૧૮૧, ૧૮૨. મહુઃ ૨૧૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષે ] મહેન્દ્ર : ૪૧, (૫૭), ૧૦૩, ૧૬૫, ૨૦૯, ૨૧૦, ૨૩૨, ૨૩૭. મહેન્દ્ર દીપકર્ણી : જીએ મહેન્દ્ર મહેન્દ્ર શાતકર્ણી : ૨૦૧. માગશ્ય : ૮. માઢરીપુત્ર : ૩૯, (૪૦), ૬૪, ૬૬, ૭૫, ૭૬, ૯૪, ૨૦૩, ૨૦૦, ૯૫, ૯૬, ૧૧૦, ૧૨૭, ૧૩૧, ૧૪૩, ૧૬૩, ૧૬૪, ૧૬૮, ૧૭૨, ૧૭૬. શુ? અને ક્યાં ? માઢરીગાત્ર ઃ ૧૬૦. માઢરીપુત્ર શાતકર્ણી; જીએ શાતકાઁ માઢરીપુત્ર. માથરીપુત્ર; જુએ માઢરીપુત્ર. માણીયાલ સ્તૂપ: ૩૦૬, (૩૦૬), ૩૧૫. માનવ્યાસ ગેાત્ર : (૫૧). મામા ઃ ૯૯, ૧૦૬. મામાલ : ૯૯, ૧૨૮. માયાદેવી : ૩૪૬. માળવા : ૮૩, ૯૩, ૧૨૭, ૨૧૪, માળાદેવી : ૩૪૬, મિનેન્ડર : ૮૪, ૨૬૮. મિસર : ૧૯૧. મિહિરકુલ : (૧૫૯). મુંજ : ૨૩૬. મુંડાનંદ : ૯૧. મુંદ : ૨૯૮, ૩૩૫. મુંબઈ ઇલાકા : ૧૫૦. મુલવાસર (આખા) : ૭૨, ૧૨૨, ૧૩૨, ૧૩૪. મુસાટીવ : ૩૦૩. મુર્શીદાબાદ : ૩૩૩. મુશીકનગર : ૮. મુળરાજ સેાલંકી : ૧૨૪. મુળવાસર : જુઓ મુલવાસર મુળાનંદ : (૪૭), (૫૨), ૧૫, ૭૫, ૯૧, ૧૩૯, ૧૪૦, ૧૪૧, (૧૪૮), ૨૫૩, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મેગસ : ૩૦૨, મેગેસ્થિનિઝ : ૧૬૭, ૧૬૮, ૧૬૯, ૨૯૭, ૨૯૯. મેઢિકા : ૩૨૭. મેઢિયગામ : ૩૨૭. મેબ્રુવાહન : ૩૩૩, મેધસ્વાતિ : ૨૬, ૪૦, ૪૧, ૮૧, ૧૯૪, ૧૯૬, ૧૯૯, ૨૦૧, ૨૨૪, (૨૫૭). મેધાસ્વાતિ : ૩૬, (૩૬). મેરૂતુગાચાર્ય : ૨૪૧. માંગીર : ૯૦. માલયલેાકઃ ૧૧૮, મૌર્યપ્રજા : ૫૧, (૫૧), (૧૪૨), ૧૪૩, ૨૫૨. માલવિકા : ૩૦, ૪૦, (પર), (૫૭), ૭૦, ૮૫, ૯૦, મા વંશ : (૧૭), ૩૦, ૫૧, (૫૧), પ૯, ૬૫, ૬૬, ૭૩, ૧૪૯, ૩૨૩. માસદેશ ઃ ૩૫૨. ૭૭, (૭૯), ૮૦, ૮૨, ૯૧, ૯૪, ૧૧૨, ૧૧૭, ૧૨૩, ૧૩૯, ૧૫૩, ૧૬૯, ૧૭૨, ૧૮૫, ૧૮૬, ૨૨૨, ૨૪૪, ૨૯૭, ૨૯૮, ૨૯૯, ૩૧૦, ૩૪૪. મૈા સામ્રાજ્ય : ૧૮, ૭૯, ૧૯૫, ૩૦૪. માય સામ્રાટ : ૧૯, ૬૪, ૨૫, ૧૬૭, ૨૩૯, ૨૪૮, ૨૯૬, ૩૩૭, માય સંવત ઃ ૧૧૭, મસાર : ૨૧૫, [ ૩૯૫ મેવાડ ઃ ૮૨, મેસીડાનીયા: ૩૦૨ મૈસુર : (૪૮) ૯૦, ૧૧૬, ૧૧૭, ૧૩૦, ૧૩૧, ૧૬૭, ૨૩૫, ૩૩૯. મૈત્રકા : (૧૨૫). મેઝીઝ : ૨૬૮, ૨૭૫. મતલક-પત્તલક : ૨૬, ૨૩૨, ૨૫૬, ૨૮૭. મ્હે : ૨૦૩, ૨૦૦, ૨૪૭, ૨૪૯, ૨૫૦, ૨૫ર, ૨૬૨, ૨૬૭, ૩૧૭. મૃગેન્દ્ર : ૨૦૦, ૨૦૧. મૃગેન્દ્ર=સ્વાતિકર્ણ=મહૅન્દ્ર : ૨૬, ૪૧, ૨૦૫, ૨૩૭, મૃગાવતી : ૩૨૭, ૩૩૬. યમુના : ૩૨૭. યવન : (૧૩૭) ૨૦૩, ૨૧૭, ૨૬૭, વનપતિ : ૧૬૮. www.umaragyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] શું? અને કયાં? [ પ્રાચીન યવનરાજ : ૩૦૧, ૩૦૨. રાજનગર : ૧૬૯. યવન રાજ્યઃ ૧૬૫. રાજપિંડ : ૩૫૩. યવનરાણીઃ ૧૬૭. રાજપુતાના : ૧૧૫. યશોદામન : ૨૫. રાજા : ૨૦૧. યશોવર્મન : ૨૩૩. રાજાવુલઃ (૮૪), ૨૬૧, ૨૬૪, ૧૪૮, ૩૪૯, થgશ્રી : ૨૭, ૩૦, ૩, ૯, ૪૩, (૫૨), ૬૨, ૬૭, ૩૫૦, ૩૧. ૬૬, ૭૦, ૭૧, , ૭૬, ૯૧, ૨૬, ૧૧૧, રાયપુરઃ ૧૭૮. ૧૧૨, ૧૧૪, ૧૧૪, ૧૧૫, ૧૨૬, ૧૩૦, ૧૭૭ રાવણ ? (૧૩). ૧૩૪, ૧૪૩, ૧૪૮, ૧૪૯, (૧૪૯), ૧૫૦, રાષ્ટિ : (૯), (૫૦), (૫૧), ૧૫૦. ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૫૪, ૧૫૬, ૧૫૭, રાષ્ટિકવશ : ૨૭૦. ૧૬૪, ૩૦૭. રાક્ષસ : ૫૭. યશ્રી શૈતમીપુત્ર: ૧૪૬, ૧૪૭, ૧૫૮, ૧૭૧, ૧૭૨, ૨ ઃ ૨૫૩. ૧૮૩, ૧૯૦, (૨૭૪). રક્તવર્ણ : ૪૧, ૨૧૩. યશ્રી ગૌતમીપુત્ર પુલુમાવી: ૧૧૪, ૨૭૯. જુવાલિકા નદી : ૩૨૫, ૩૨૬, ૩૨૭. યશ્રી ગૌતમીપુત્ર વિલિવાયકુરસઃ ૯૫, ૯૬, ૧૭૨, રૂદ્ર મહાક્ષત્રપ : ૧૦૦, ૧૦૮, ૨૮૫. ૨૧૮, ૨૧૯, ૨૦, ૨૨૪. રૂદ્રદામન મહાક્ષત્રપ : ૪, (૫૧), ૭૨, ૭૪, ૭૫, યશ્રી શાતકણું મૈતમીપુત્રઃ જુઓ શાતકણું શ્રીયજ્ઞ (૮૫), (૧૦૩), ૧૦૪, (૧૦૪), ૧૦૫, (૧૦૫), ૌતમીપુત્ર ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૪, ૧૧૫, શ્રીય શાતકણું વિશિષ્ટપુત્ર જુઓ શાતકણું શ્રીય (૧૧૫), ૧૨૧, ૧૨૨, ૧૨૬, ૧૩૨, ૧૩૪, વાશિષ્ટપુત્ર. ૧૭૩, (૧૭૭), (૨૨૩), ૨૮૪, ૨૮૫, ૩૪૫. યાદવ ૩૩૦. રૂદ્રદામાં : ૩૪૬, ૩૪૭, ૩૪૮, (૩૪૮). યુક્ત પ્રાન્ત : ૩૦ રૂભૂતિ મહાક્ષત્રપ : ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૨૨, યુગપુરાણ (૩), ૮, ૩૪, ૨૧૩, ૨૨૨. ૧૩૨, ૨૮૫, ૨૮૬. યુધિષ્ઠિર : ૨૫૮, ૨૬૪, રૂદ્રસેનઃ ૧૦૮, ૧૯, ૧૩૨, ૧૩૪, ૨૮૫. થોર્ક : ૩૩૦. રૂદ્રસિહઃ ૧૦૮, ૧૯, ૧૧૦, ૧૨૨, ૧૨૩, ૧૩૨, હેયાઝઃ ૧૨૧, ૧૨૨. ૧૩૪, ૨૮૫, ૩૪૭. પતિ : ૨૬૮. રૂપનાથને ખડકલેખઃ ૩૦૩, ૩૧૩, ૧૪, ૩૨૪, સામેતિકઃ ૩૪, ૩૫૦. જુઓ હમેતિક ૩૨૫, ૩૨૭. રૂમીન્ડીયા ૬ ૩૩. રજજુક: ૩૨૮. રૂષભદત્ત શક : ૪૦, ૭૭, (૯૫), ૯૬, (૯૬), (૧૧) રતલામ : ૨૧૫. (૧૧૩) ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૧, ૧૨૭, રંથાવતોગ : ૨૪૪. ૧૩૧, ૧૨, ૧૩૩, ૧૭૦, ૧૭૧, ૨૦૦, ૨૧, રથાવત : (૧૦૩), ૧૭૧, ૨૦૦, ૨૪૪, ૨૪૫. ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૧૮,૨૧૯, ૨૩૮, ૨૩૯, રિસેપકઃ ૧૨૨, ૧૩૨. ૨૪૧, ૨૪૩, ૨૪૫, (૨૪૫), ૨૪૯, ૨૬૦, રાજગૃહી : ૩૨૨, ૩૨૮. ૨૬૪, ૨૭૫, (૨૭૬), (૨૭૭), ૩૧૫, ૩૫૩. રાજતરંગિણિ (૧૦૯). રૂષભદેવ : ૭૧, ૭૫, ૨૪૪, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ હા ભાજa] શું? અને કયાં? [ ૩૭ રક્ષઃ ક્ષ. ૧૦૩, ૧૭૧, ૨૦૦, ૨૪૪, ૨૪૫. વરાડિ: (૬૮) ૭૦, (૭૦) ૭૩, ૯૦, ૧૪૧, ૧૪૨, રક્ષવત્ ૧૦૩, ૧૧. ૧૪૯, ૧૫૦, ૧૫, ૧૯૦, ૩૨૩, રૂાવર્તઃ ૨૪૭. વરાહમીહીર : ૩૯, ૧૬૦, ૨૬ ૬. રેવતાચળ ૧૨૪. વરાહસંહિતાઃ ૮, ૧૬૦. રેવાબુદેલખંડ: ૬૧, ૧૪૧. વરંગુલઃ ૪૧, (૪૯) ૬૮, ૨, , ૪, ૧૫, રેવા રાજ્ય: ૧૫૩, ૧૫ર, ૧૬૯, ૧૦, ૧૯૫, ૨૨૫, ૨૨૬, (૨૨) રોહગુપ્ત : ૨૧૧. વલ્લભ ૨૬૯, ૨૭૦, વલ્લભિપુરઃ (૧૨૫) લાદેશ ૨૦૪, (૨૫) ૨૨૮, ૨૩૫, ૨૬, ૨૮૧, વલુરક: ૮, ૧૨૧, ૧૨, ૧૨૯, ૧૩૧. વસુમતિ : ૩૨૭, ૩૨૪. ૩૫૨, ૩૫૩. વહિનરઃ ૩૩૫. લિલાવતી ૨૩૨. વશિષ્ઠગોત્ર : ૭૬, ૧૬૪. લિછવિ (૪૭) ૧૦૯, ૧૨૨, ૧૩૮, ૧૪૩, ૨પર, વાચસ્પતિ : ૪૧,૫૬, ૧૦૬, ૧૪૬. લદર ઃ ૨૬, ૩૬, ૪૦, ૧૮૬, ૧૯૪. વાણિયા: ૧૮૮. વાયુપુરાણ (૪૨). વક્રગ્રીવઃ ૨, ૧૫૧, ૧૫૪, ૧૫૩. વાશિષ્ઠગોત્રઃ ૪૧, ૧૬, ૧૪૬, ૨૭૪. વગડુપ્રજા : (૪૯) વાશિષ્ઠપુત્રઃ ૪૦, (૪૦) ૪૧, ૪૨, (૪૨) ૪૩, વજ : (૧૪) ૬૫, ૬૬, ૭૨, ૪, ૭૫, (૯૨), ૧૦૧, ૧૦૨, વજભુમિ : ૩૩૩, ૩૩૪, ૩૫ર. (૧૦૩) (૧૦૪) ૧૪૬, ૧૫૭, ૧૫૯, ૧૬૪, વાસ્વામિ(૧૦૩). ૧૭૬, ૧૮૨, ૧૮૪, ૨૨, ૨૭, ૨૨૭, ૨૨૪, વજસુરીઃ (૧૦(૧૭૧) ૨૪૪. ૨૩૪, ૨૪૪, ૨૪૭, ૧૪૮, ૨૫૯, ૨૪, ૨૭૪, વજસેનસૂરી : (૧૭૧). ૨૭૬, ૨૭૭, ૨૭૮, ૨૭૯ ૨૮૩, ૨૪૪, વષ્ય : ૩૧૧. ૨૮૫, ૨૮૭. વણારસી: ૩૨૨. વાશિષ્ઠપુત્ર કૃષ્ણ બીજે જુઓ કૃષ્ણ વાશિષ્ઠપુત્ર વત્સ: ૩૩૬, ૩૩૭. વશિષ્ઠપુત્ર ચપણ સાતક@ી ૧૧૧, ૧૩૪, વત્સગોત્રીઃ ૧૨૦૦ ૧૭, ૨૭૩, ૨૭, ૨૭૯ વત્સપતિ ૩૨૧, ૩૨૫, ૩૩૪, ૩૫ર. વાશિષ્ઠપુત્ર પુલે શિવશ્રી : ૨૭, ૨૮8. વત્સદેશ: ૩૨૩, ૩૩૫. વશિષ્ઠપુત્ર પુલુમાવી જુઓ પુલુમાવી વાશિષ્ઠપુત્ર વશ્રી: ૧૪૬. વાશિષ્ઠપુત્ર શાતકણ જુઓ શાતકરણી વારિષ્ઠપુત્રઃ વસતસ=વસતશ્રી. ૬૩, ૬, ૭૬, (૯૦) ૧૧૨, ૯૪, ૧૦૪, ૧૦૫, ૧૭, ૧૮, ૧૯, ૧૨૭, ૧૨૯, ૧૪૫, ૧૪૬, ૧૫૩, ૧૫૪, ૧૫૬, ૧૫૭, ૧૩૪, ૨૦૭, ૨૩૩. ૧૫૮, ૧૫૯, ૧૬૦, ૧૬૧ ૧૬૨, ૧૬૩. વશિષ્ઠપુત્ર શાતકણું પુલુમાવી ૬૬: ૬, ૯૦, વસતશ્રી, મલિક શાતકણું : ૧૪૩, ૧૫ર, ૧૬૨, ૯૨, ૯, ૧૦, ૧૦૭, ૨૭, ૧૦૪, ૨૦૬, ૧૬૫, ૧૭૨, ૨૨૧, ૨૨૪. વર્ધમાનપુરી—વઢવાણ: ૧૨૪. વાશિષ્ઠપુત્ર સાતકણ યજ્ઞશ્રી ઃ ૨૭૩, ૨૮૩. વરચી ૩૪૩, ૩૪૫. વાશિષ્ઠપુત્ર શાલિવાન–ચત્રપણું; ૨૭૮, '. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ] શું? અને કયાં? [ પ્રાચીન વાસુદેવ : ૨૭૫. વિદેહઃ ૮, ૪૦, (૪૭) પર. ૫૩. વાસવદત્તા ઃ ૩૩૫ (૩૩૫) ૩૩૬, ૩૩૭. વિધ્યાચળ ઃ ૬૮, ૧૦૩, ૧૬૫, ૧૯૦, ૨૦૪, ૨૧૫, વાહડઃ ૨૪૩, ૨૪૪. રરર, ર૩૫. ૨૮૦, ૨૮૧, ૨૮૨, ૩૨૩, ૩૨૪, વાહિકકુળ : ૧૪૪. વિમળગીરીઃ (૧૨૪) ૨૪૪. વિક્રમ : ૨૪, ૨૫૮, ૨૭૧, ૨૮૦. વિમળાચળ : ૨૪૪. વિક્રમચરિત્ર : ૯૪, ૨૦૭, ૨૮, ૨૮૧. વિયુથઃ ૩૦૨. વિક્રમાદિત્ય ૧૯૬, ૨૦૩, ૨૦૪, ૨૨૩, ૨૩૬, ૨૮૬. વિરજી (૧૦) વિક્રમાદિત્ય શકારિ ગર્દભિલવંશી : ૮, (૨૯), ૩૩, ૩૪, વિરપુરૂષદત્ત: ૧૧૭, ૧૩૧, ૧૩૩, ૧૬૪. ૩૫, ૪૧, ૭૦, ૭૧, ૯૪, (૧૨) ૧૦૬, ૨૦૬, વિરવલય: ૧૬૮, ૨૦૭, (૨૭) ૨૧૩, ૨૧૪, ૨૧૫ ૨૧૬ ૨૧૭, વિરાર : ૧૯૪. ૨૧૮, ૨૨૨, ૨૨૩, ૨૨૮, ૨૨૯, ૨૩૫, ૨૪૪, વિલીવાયરસ ગૌતમીપુત્ર કૃષ્ણ બીજો: ૧૫૯ ૨૪૯, ૨૫૦, ૨૫૧, ૨૫૨, ૨૫૯, ૨૬૦, ૨૬૭, (૧૫૯) ૧૬૩.' ૨૭૫, (૨૭૬) ૨૮૦, ૨૮૭, ૩૪૭. વિલિવાયકુરસ, યજ્ઞશ્રી, ગૌતમીપુત્રઃ ૩૯, (૩૯), વિક્રમશક્તિ=હાલ વિક્રમાદિત્ય=કુંતલ કુંતલ શાતકણી ૪૦, (૪૦), ૬૨, ૪, ૫, ૬, ૧૪૨, ૧૫૯, વિશલશીલ : ૨૦૭, ૨૦૭, ૨૩૩, ૨૩૭. (૧૫૯) ૧૭૨, ૧૮૭, ૨૧૮, ૨૨૪, ૨૩૩, ૨૫૨. વિક્રમસંવત ઃ ૧૯૬, ૨૪૯, ૨૫૦ ૨૫૧. ૨૬૨. વેદશ્રી વેદસિરિ : ૮૯, ૯૧. ૨૬૬, ૨૬૭, ૨૬૮, ૨૭૧, ૨૭૭, ૨૮૭. વેણુ : જુઓ કૃષ્ણ : ૭૨. વિક્રમાદિત્ય શાતવાહન વંશીઃ ૨૦૨, ૨૦૩, ૨૦૬, વૈજયંતિઃ ૯૬, ૯૮, ૯૯, ૧૧, ૧૭૩, ૨૧૬. વિક્રમાદિત્ય શદ્રક (૨૦૭) ૨૧૩. વૈદિક : ૩, ૪૦, ૪૨, ૪૩, ૨૪૭. વિક્રમાદિત્ય હાલ=શાલ-શાલિવાહન=કુંતલ વિક્રમ- વૈદિકગ્રંથ : ૩૪. શક્તિ : ૨૩૩, ૨૩૭. વૈદિક ધર્મ ઃ (૩૦) ૭૭, ૭૦, (૯), ૮૧, ૮૫, વિકૃષ્ણઃ ૪૧, ૨૧૩. ૮૬, ૧૨૪, ૧૪૩, ૧૭૩, ૧૮૪, ૧૮૫, ૧૮૬, વિજય : ૨૭, ૩૦૩. ૧૯૧,(૧૯૧), ૧૯૪, ૧૯૫, ૧૯૬, ૧૯૯, ૨૧૧, વિજયનગર : ૭, ૨૫, ૨૯, ૪૩, ૬૮, ૭૪, ૧૧૬, ૨૪૭, ૨૮૭, ૨૯૩, ૩૧૮. ૧૭૯, ૧૯૩, ૨૬૮, ૨૮૪. વૈદિક સાહિત્ય : ૭૫. વિજયાનગરઃ જુઓ વિજયનગર વૈદિક સંસ્કૃતિઃ ૨૭૦. વિજયંત નગર=વિજયનગર : ૧૧૬ વૈદેહ : ૮, ૪૭. વિજયાભિનંદન: ૨૫૮. વૈન ઃ (૧૮), (૭૦). વિજય સ્તંભને શિલાલેખઃ (e) વૈનગંગાઃ જુઓ વૈન વિજયેંન્દ્રસુરીઃ ૩૧૬, ૩૧૯. વૈશાલી : ૨૫, ૩૨૩, ૩૨૮. વિજાગાપટ્ટમ: ૬. વૈશ્ય : ૧૯૮, ૩૨૯. વિજયપટ્ટણઃ ૨૨૫. વિડવા સ્તુપ : ૮૪. • વિદર્ભઃ ૪૦, (૫૨) ૭૦, ૮૫, ૯૦, ૧૦૩, ૧૯૪, વંગ ૯૦. ૨૩૪, ૩૨૭. વંશ : ૧૫૩, ૩૨૩. વંશ : આંધ્ર જુઓ આંદ્રવંશ વિદિયકુરસ ગતમીપુત્ર કૃષ્ણબીઃ ૧૮૩, ૨૨૪. વંશ-ઈદ્યાકુ ૫૮. જુઓ ઈવાકુવંશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] વંશ કેન્દ્ર : ૪ કવવશ કારદમક જીઆ કારદમકવ’શું ઃ ૧૦૮. ગર્દભીલવ શ ગર્દલીલ 22 "" "" "2 !! ,, ચણુ : ૪, ૨૨, ૨૫, (૨૬), (૨૮), ૨૯, શક્તિશ્રી : ૯૧, ૧૨૬. 22 .. 39 ૩૦, (૩૭). ચેદી : જુઓ ચેદીવંશ : ૧૪૦, ત્રૈકૂટક ત્રૈકૂટક વંશ : ૨૫૦. નામ નાગવ’શ : (૪૯). " " નંદ સાર્ય નંદવશ : ૧૭, ૩૦, ૪૯, (૫૧) માર્યવશ : ૧૭, ૩૦. 39 શતવહન : જીએ શતવહનવશ. શુંગવ શ. 29 22 "" શૃંગ વૃદ્ધિરાજ : ૧૪૦, વૃષભસેન : ૭૮, ૧૮૪, ૧૮૫, (૧૮૫). વૃશળ ઃ ૫૯. નૃશલેખલી : ૪૭. વૈયાવૃત્ત્વ : ૩૨૭, શું? અને કર્યાં? રા શક: ૮, ૨૨, ૩૨, ૭૦, ૯૫, ૯, ૧૧૪, ૧૨૭, ૧૩૩, ૨૦૦, ૨૧૩, ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૩૪, ૨૫૦, ૨૫૧, ૨૫૮, ૨૫૯, ૨૬૦, ૨૬૨, ૨૬૬, ૨૬૯ (૨૬૯) ૨૬૫, ૨૯, ૩૪૬, ૩૪૭, ૩૫૦, ૩૫૧, ૩૫૩, શકાળ : ૩૪૫. શક પ્રવર્તક : ૨૬૫, ૨૭૪, શકરાજાઓ, શકપતિ, શકભૂપતિએ : ૨૨, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૨૧૩, ૨૧૪, ૨૧૬, ૨૨૩, ૨૨૮, ૨૪૯, ૨૬૬, ૨૦૧. શકસંવત, શકસંવત્સર ઃ ૧૬, ૧૭, ૨૮, ૨૯, ૩૧, ૩૫, (૩૬), ૩૭, ૭૫, ૨૩૪, ૨૫૧, ૨૫૨, ૨૫૭, ૨૫૮, ૨૬૧, ૨૬૨, ૨૬૭, ૨૬૫, ૨૬, ૨૬૭, ૨૬૮, ૨૦૦, ૨૧, ૨૭૫, ૨૬, (૨૭૬), ૨૭૭, ૨૮૬, ૨૮૭, ૩૫૦. શક શાલિવાહન : જીએ શક શાલિવાહન, ૭૭, ૨૩૪, શસ્થાન ઃ ૨૬૬ શર્મોન : ૯૪, ૯૧, ૧૨૭, ૧૩૩, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શક ક્ષત્રપ : ૨૦૨, ૨૦૬, ૨૦૦, ૨૨૧. શકારિ વિક્રમાદિત્ય : જીએ વિક્રમાદિત્ય શકાર. શક્તિકુમાર : ૬૯, ૯૦, ૯૨, ૧૫૯, ૨૩૩. [ ૩૯૯ શત, શતવંશ, શતવહનવ’શ, શતવહન : ૨, ૪, ૬, ૭, ૮, ૯, ૧૦, (૧૧), ૧૨, ૧૩, (૧૩), ૧૫, (૧૫), ૧૬, ૧૮, ૨૦, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૩૧, ૩૨, ૪૬, ૪૯, (૪૯), ૫૦, (૫૦), ૫૧, (૫૧), પર, (પર), ૧૩, ૫૫, ૫૬, ૫૮, ૫૯, (૮), ૭૩, ૭૪, ૭૫, ૭૭, ૮૦, ૮૧, (૯૨), ૧૦૬, (૧૦૩), ૧૧૩, ૧૧૫, ૧૧૬, ૧૨૫, ૧૩૬, ૧૩૭, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૮, ૧૪૯, ૧૫૧, ૧૬૦, ૧૬૪, ૧૬૭, ૧૭૦, ૧૭૩, ૧૭૪, ૧૮૨, ૧૮૬, ૧૮૭, ૧૮૯, ૧૯૪, ૧૯૫, ૧૯૬, ૨૦૨, ૨૦૬, ૨૧૭, ૨૧૮, ૨૧૯, ૨૨૨, ૨૩૨, ૨૩૩, ૨૩૫, ૨૩૮, ૨૩૯, ૨૪૦, ૨૪૪, ૨૪૯, ૨૫૨, ૨૫૩, ૨૫૪, ૨૫૯, ૨૬૦, ૨૬૧, ૨૬૩, ૨૬૪, ૨૮૬, ૨૮૭. શતવાહન : ૧૦, ૧૫, (૧૫). શતકરણી : ૨, ૮, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૮, ૨૦, ૩૩, (૫૨). શતવહન કુંતલ : જીએ કુંતલ શતવહન શતાનીક : ૩૧૯, ૩૨૧, ૩૨૨, ૩૨૫, ૩૨૭, ૩૨૮. શતયાન ઃ ૧. શતસરણી : ૧૬. શતશ્રી : ૧૪૫. શત્રુંજય : ૩૪, ૯૪, ૧૨૪, (૧૨૪), ૨૨૯, ૨૪૦, ૨૪૧, ૨૪૨, ૨૪૩, ૨૪૪, ૨૪૭, ૨૫૨, ૨૦૯, ૩૪૬. શસ્ત્રી : ૨૩૨. શાક ઃ ૨૬૬, ૨૬૭. શાર્ક : ૨૦૧, (૨૭૧). શાફટાયન ઃ ૩૪૫, ૩૧૩. શાક્ય : ૧૪૩, શાકમુનિ : ૩૦૧. શાત : ૨, (૩), ૪, (૯), ૯, ૧૧, ૧૨, ૨૦,૨૩, www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ] ૩૪, ૯૭, ૧૧૧, ૧૪૩, ૧૪૪, (૧૭૮), ૨૧૭, ૨૨૩, ૨૫૯. શાતકની ઃ ૮૯. શાતકણિ : ૨, ૯, (૯), (૧૦), ૧૧, (૧૧), ૧૨, ૧૪, ૨૬, ૨૭, ૨૮, (૨૮) (૨૯), ૩૧, ૩૩, ૩૫, (૩૬), ૩૯, ૪૧, ૪૨, (૪૨), ૪૩, ૫૯, ૬૦, ૬૧, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૭૧, ૭૪, ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯, ૮૦, ૮૧, ૮૨, ૮૫, ૮૯, ૯૦, ૯૩, (૯૩), (૯૪), (૯૧) ૯૬, (૯૬), ૯૭, ૯૮, ૯૯, ૧૦૦, (૧૦૦), (૧૦૧), ૧૦૩, ૧૦૪, ૧૦૫, (૧૦), ૧૦૬, ૧૦૭, ૧૦૮, (૧૦૮), ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૭, ૧૨૧, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૩, ૧૩૪, ૧૩૬, ૧૪૭, ૧૪૩, ૧૪૪, ૧૫૨, ૧૬૭, ૧૦, ૧૭૨, ૧૦૬, ૧૭૭, ૧૫૮, ૧૦૯, ૧૮, જ્ઞાનકરણી : ૧૮૧, ૧૮૨, ૧૮૩, ૧૮૫, (૧૮૫), ૧૮૬, ૧૮૯, ૧૯૦, ૧૯૧), ૧૯૨, ૧૯૬, ૨૦૧, ૨૦૨, ૨૦૪, ૨૦૫, ૨૧૭, ૨૩૪, ૨૩૯, (૨૪૫), ૨૪૮, ૨૬૪, ૨૮૭, ૩૧૧, ૩૫૪. શાતકરણી કુંતલ : જુઓ કુંતલ શાતાઁ. શાતકરણી શ્રીકૃષ્ણ ૨ ૧૫૭, ૧૭૩, ૧૪૭, ૧૯૦. તરણી ગાતીપુત્ર અરિષ્ટકર્યું : ૯૪, (૯૫), ૯૬, (૯૬), ૯૭, ૯૮, ૧૦૦, (૧૦૦), ૧૦૧, ૧૦૪, ૧૨૧, ૧૨૭, ૧૨૮, ૧૩૧, ૧૭૦, ૧૭૬, ૧૯૦, ૨૦૦, ૨૦૫, ૨૦૬, ૨૦૭, ૨૧૩, ૨૧૫, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૪૫, ૨૪૯, ૨૬૧, ૨૭૩, ૨૦૪, ૨૦૨, ૨૦૦, ૨૨૭. સાતકરણી ગાતમીપુત્ર સ્વામી શ્રીયજ્ઞ-વિસીવાય કુરસ : ૯૫, ૯૬, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૨, ૧૩૦, ૧૩૩, ૧૩૪, ૧૪૨, ૧૪૬, ૧૪૭, ૧૫, ૧૦૧, ૧૭૨, ૧૮૩, ૧૯૦, ૨૧૮, ૨૨૪, ૨૭૩, ૨૭૮, ૨૮૧, ૨૮૨, ૨૮૭. શાતકરણી ચત્રપણુ, વાશિષ્ઠપુત્ર : (૯૨), ૧૧૧, ૧૩૪, ૧૯૦. શાતકરણી માઢરીપુત્ર : ૧૭૨, શું? અને કાં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [પ્રીન શાતકરણી શ્રીક્ષિક : જીએ શ્રીમલિક શ્વેતમાઁ, ૧૬૫, ૧૭૨, ૧૨૩, ૧૯૯. શાતકરણી મહૅન્દ્ર : જીએ મહેંન્દ્ર શાતકરણી શાતકરણી વાશિપુત્ર : ૯૪, ૧૦૪, ૧૦૬, ૧૦૭, " ૧૦૮, ૧૦૯, ૧૨૭, ૧૩૪, ૨૦૦, ૨૨૪,૨૩૩, ૨૪૬, ૨૪૭, ૨૬૦, ૨૭૩. શાતકરણી વાગ્નિપુત્ર પુલુમાવી : ૯૨, (૨), ૯૪, · ૧૦૪, ૧૦૫, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૩૪, ૧૦૩, ૨૬૦. શાતકરણી શ્રીયન વાશિષ્ઠપુત્ર : ૨૨૪, ૨૭૩. શાતકરણી ગાતમીપુત્ર : સ્વામી શ્રીયન વિલિવાયકુરસ ઃ ૯૫, ૯૬, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૨૬, ૧૩, ૧૩૩, ૧૩૪, ૧૪૨, ૧૪૬, ૧૪૭, ૧૫૮, ૧૩૧, ૧૭૨, ૧૨૩, ૧૯૨, ૨૧૮, ૨૨૪, ૨૭, ૨૮, ૨૮૧ ૨૮૨, ૨૮૭, શાતકરણી શ્રીમુખ જીએ શ્રીમુખ શતકસ્ત્રી, ૧૩૬, ૧૭૧. શાતકરણી હાલ : જીએ હાલ શાતકરણી : ૯૪. ક્ષાતવાન : શાલિવાહન : ૨૩૪, સાતવહન : ૪, ૯, (૯) ૧૧, ૧૫, (૧૧), ૧૦૩, (૧૦૩), ૧૧૩, ૧૧૬, ૧૨૬, ૧૪૩. શાતવાહન : ૨, ૪, ૫, ૬, ૧૦, ૧૧, (૧૧), ૧૫, પ૮, ૮૯, ૯૧, ૯૨, ૧૧૭, (૧૩૬), ૧૪૬,(૨૦૨). શાતવાહન હાલ જુએ. હાલ શાતવાહન. શાલ, હાલ વિક્રમાદિત્ય-શાલિવાહન ૧૬, ૧૪૪, ૨૪૩. શાલાકર : ૩૪૩, શાલવાન : ૨, ૩૪. શાલવહન : ૨, ૧૬, ૩૪, શાલવાહન : ૨, ૧૧, ૧૫. શાલિવાહન શક : ૨, ૧૩, ૧૬, ૨૦, ૨૩, ૩૪, ૫૭, (૫૭) ૫૮, ૬૯, (૨) (૧૦૩) ૧૦૬, ૧૪૪, ૧૯૫, ૨૧૦, ૨૧૧, ૨૩૭, ૨૩૪, ૨૩૬, ૨૩૮, ૨૪૭, ૨૪૯, ૨૧, ૨૩૧, ૨૨, ૨૫૮, ૨૫, ૨૬૦, ૨૬, ૨૬૨, ૨૬૩, ૨૬૫,૨૬૭, ૨૬૮, ૨૭૦, ૨૭૪, (૨૭૬) ૨૭૭, ૨૭૮, ૨૮૦, શાલિવાહન વિક્રમાક્ષ્યિ કુંતલ : ૨૩. www.umaragyanbhandar.com Page #425 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] શાલિવાહન હાલ, જુઓ હાલ શાલિવાહન : ૧૫૮. શાલિશુક ઃ ૧૭૭, ૧૮૦શાલહાણુ: ૨૭૮. શિકારપુર : ૧૧૭. શિકાહાબાદ: ૩૩૦. શીમુક ઃ ૧૧. શીમુખ : ૧૧, ૩૯, ૪૭, ૪૮, ૯૦, (૧૩૬) શીમેાગા : ૧૧૬. શિલાલેખ : ૧૯૮, ૩૦૦, ૩૦૬. "" " 22 "" ,, નાશીકના જીઓ નાશીક : ૪, ૧૧, ૩૦, ૪૧, ૪૩. નાનામ્રાટના જીઓ નાનાલાટના શિલાલેખા. પ્રિયદગ્નિનના, પ્રિયદર્શિન ૫૮, (૬૦) ખાખરના ખારખારના શિલાલેખાઃ ૩૧૮, ,, મુરાય પહેલાના જુએ મુરાય પહેલાના શિલાલેખઃ ૨૬૮. 23 : હડાળાને જુએ, હડાળાના શિલાલેખ : ૧૨૪. હાથીણુંકાના, જી હાથીણુંકાના શિલાલેખ. "2 دو " અશાક : જીએ અશોકના શિલાલેખા (૭૮) કન્હેરીના જુએ કન્હેરી : ૪, (૪૨) ૪૩, પર, ૫૫, (૭૧) છીન્નાના જીએ છીન્ના : ૩૯ જીન્હેરના જીએ જીભેર . શું? અને ક્યાં? "" શિવઃ (૫૧) ૨૦૩. શિવમક ઃ ૧૧૧. શિવસ્કંધ : ૨૭, ૪૩, ૨૮૩. શિવધવર્મન : ૧૧૭, ૨૭૩. શિવસ્વાતિ : ૨૭, ૪૨, ૮૧,૧૨૬, ૧૭૩, ૧૮૬,૨૫૬, (૨૫૭) ૨૫૮, ૨૬૧, ૨૬૭, ૨૬૪, ૨૦૧, ૨૮૭, શિવશ્રી પુલમા વાશિખ્રિપુત્ર: ૨૭, ૪૩, ૧૧૬, ૨૭૩, ૨૮૩, ૨૮૭. શિવલકુસ : ૧૬૩, ૧૬૪, ૧૮૭, શિશુક્ર : ૧૧, (૧૩૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રુંગ : ૧૮૫, ૧૮૬, ૩૪૪, ૩૫૩. થંગભૃત્ય : ૬૦, ૮૬, (૧૪૨) થંગપતિઃ ૮૬. શુંગવંશ : (૨) (૧૧) ૨૨, ૩૦, (૩૦) ૪૦, (૫૨) ૬૫, ૬૬, ૭૦, ૭૫, (૭૯) ૮૦, ૮૧, ૮૩, ૮૪, ૯૦, (૯૨) ૯૩, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૬૮, ૧૭૩, ૧૯૧, ૧૯૪, (૨૩૯) ૩૦૮, ૨૧૮, શુદ્રકઃ ૨૦૬ ૨૦૭, શુદ્રક વિક્રમાદિત્ય ન્રુ વિક્રમાદિત્ય શુદ્રકઃ ૨૦૬, (૨૦૭) શૈારીપુર : ૩૩૦, ૩૩૧. શારીરાજા : ૩૩૦. શંકર: ૨૫૬, ૨૫૭, ૨૬૨. શીવજી : ૨૪૭. શેષ ઃ ૫૭, ૨૫૭. શૈવમાર્ગી : (૪૯). [ ૪૦૧ શ્યામક : ૧૨૭, ૨૦૦, ૩૨૮, શ્યામાચા' નુ કાલિકસૂરી : ૧૮૬, શ્રી. ભગવાન શ્રી. આદ્યશંકરાચાર્ય : ૨૭૦, ૨૭૧, શ્રવણુ ખેલગાલ: ૧૬૦, ૩૩૯, ૩૪૨. શ્રાવસ્તિ : ૩૩૨, ૩૩૪, ૩૫૨. શ્રીકૃષ્ણ જુએ કૃષ્ણ : ૩૩, ૩૯, ૪૩, (૬૩) શ્રીચંદ્ર : ૪૩, ૧૧૧, ૧૧૨. શ્રીમુક : ૨૦૧. શિશુનાગ : ૧૪૩, ૧૪૪, શિશુનાગવંશ : ૨૨, (૪૯) ૧૧૭, ૧૪૩, ૨૩૭, ૨૩૮, શ્રીદ્ર : ૪૩. ૨૯૦, ૨૯૮, ૩૩૫, શ્રીસ્તન : ૧૦૩, ૫૧ શ્રીમુખ : ૬, ૮, ૯, (૯), (૧૧), ૨૨, (૨૨), ૨૩, ૨૬, ૩૦, ૩૧, ૩૩, ૩૯, (૪૭), (૪૮), પર, (પર), ૫૭, ૫૪, ૫૫, (૫૬), ૫૯, ૬૦, ૬૧, (૬૧), ૬૨, ૬૩, (૬૩), ૬૬, ૬૮, ૬૯, ૭૦, ૭૫, ૭૬, ૮૨, ૯૦, ૧૧૨, ૧૧૩, ૧૨૬, ૧૩૬, (૧૩૭), ૧૩૮, (૧૩૮), ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮, (૧૫૦), ૧૫૧, ૧૫૪, ૧૫૬, ૧૨૭, ૧૫૮, ૧૭૦, ૧૭૨, ૧૭૪, ૨૫૩, ૨૫૪, શ્રીમુખ શાતકરણી : ૧૦૧; ૩૧૮, www.umaragyanbhandar.com Page #426 -------------------------------------------------------------------------- ________________ E ૪૦૨ ]. શું? અને ક્યાં? [પ્રાચીન શ્રેણીકઃ બીબીસાર : (૫૨), (૬૪), (૧૩૭), ૧૪૩, સિતામેધ : ૨૩૨. ૧૪૪, ૧૪૮, ૧૪૯, ૧૬૬, ૨૨૬, ૨૭, ૨૯૮, સિંધ : ૨૦૪, ૨૩૫, ૩૪૬, ૩૪૭. ૩૦૧, ૩૨૩, ૩૨૬. સિંધુનદી ઃ ૩૪૩, ૩૪૬. તગીરીઃ શ્રેષ્ટગીરી : ૧૦૩. સિંધુ-સૈવીર ઃ ૧૨૧, ૨૨૫, ૩૩૪, તાંબિકા : ૩૫૨. સિદાગીરી : ૧૬૭, ૩૪૨. સિદ્ધાચળ=વિમળગિરિ ઃ ૧૨૪, (૧૨૪), ૨૪. સચઉરી મંડણ : ૩૩૦. સિદ્ધાર્થ : ૩૩૩. સત : ૧૫. સિદ્ધપુરઃ ૩૦૩. સતકણી = ૧૫. સિદ્ધરાજ જયસિંહ ઃ (૨૪૩), ૨૫૩. સતી : ૧૫. સિમુખ : ૮૯, (૧૩૬), ૧૪૫. સત્યપુર : ૩૨૯. સિરિયા : ૧૮૮, ૧૯૧, ૩૨. સત્યપુર : ૧૮૯, સિવલકુર શીવલકુર : ૯૫, ૯૬. સદકન કળલાય મહારથી : ૯૦, ૨૫૭. સિલોન ઃ ૧૬૫, ૧૬૬, ૧૭૨, ૨૫૩, ૩૦૧, (૩૦૬). સદકની : ૧૫. સિસુક : ૨૦૫. સદસત : ૬૫. સિસ્તાન : ૩૪૭. સસસતિ ઃ ૨૩૬. સિંહ : ૧૭૮. સમયસુંદર : ૩૭૦. સિહગિરિ ઃ (૧૦૨). સમુદ્ર વિજય : ૭૩૦, ૩૩૧, સિંહદ્વાર : ૩૦૬. સમેત શીખર : ૧૮૧, ૩૨૪, ૩૨૬, ૩૪૫, ૩૪૬. સિંહધ્વજ : (૩૪૯). સરસ્વતિ દેવી ૪ ૩૫૧. સિંહલ : ૨૦૪, ૨૨૨, ૨૩૨. સહસ્ત્રશાસને ખડક લેખ : ૨૬૭, ૩૦૨, ૩૦૩. સિંહલદિપ ઃ ૧૯૧, ૨૦૩, ૨૩૩, ૨૩૫, ૨૩૬, સાકેત : ૩૧૫, ૩૧૬. ૨૪૯, ૨૫૦, ૨૫૧, ૨૬૨, ૩૦૧, ૩૦૪. સાચારઃ ૩૨૮, ૩૨૯, ૩૩૦. સિંહલપતિ : ૩૦૩. સાત : ૪, ૧૫, ૧૯, ૨૫૬. સિંહલમલય : ૨૦૪, ૨૩૨, ૨૩૭. સાતકણ : ૧૫. સિહસૂરી : ૩૪, ૨૬૬. સાતકર્ણ : ૪. સિંહસ્થંભ : ૩૪૮, ૩૪૯, ૩૫૦, સાતકણું શ્રીકૃષ્ણ : ૧૫૭. સૂડાબેરી : ૨૩૩. સાતકર્ણ શ્રીમલિક : ૨૬. સુદર્શન તળાવને પ્રશસ્તિ લેખ ? (૬૦), (૬૫), સાતપુડા : ૭. (૮૫), (૧૦૩), ૧૦૪, ૧૦૫, ૧૫૫, ૧૨૨, સાતવાહન : ૧૨, (૨૦૨), (૨૦૩), ૨૪૧, ૨૪૩. ૧૨૩, ૧૨૬, ૧૨૯, ૧૭૭, (૧૭૭), ૧૮૯, સાતવાહન વંશ : ૨૦૫. ૨૨૩, ૨૩૮, ૨૮૪, ૩૪૫, ૩૪૬. સામલીપદ ૪ ૧૦૫, ૧૨૯. સુંદર : ૨૭, ૪૨, ૨૮૭. સારનાથ સ્તુપ : (૩૦૬), ૩૧૫, ૩૪૨. સુનંદા ઃ ૨૨૬. સાવર્થીિ : ૩૩૨. સુપ્રતિબદ્ધ : (૮૩), (૧૨). સાહીઓ : ૩૪૬. સુબ્રમન્ય : ૫૬, સિકાલેખ : ૦૬. સુબાહાય : ૫૬.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #427 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] શું? અને કયાં ? [ ૪૦૩ સુભદ્રા : ૪૧, ૨૯, ૨૩૨. સંવાતિ સૌદાસ. ૪૦, ૧૯૬, ૧૦૯. સુરત : ૧૪૩, ૧૩૪, સંચયપુરી : ૩૨૯, સુરા = ૧૨૧, ૨૩૪, ૨૩૫. સંપ્રતિસંબાતિપ્રિયદર્શિનઃ (૬૫), (૮), (૮૦), સુરેશ : ૫૭. ૮૪, (૮૩), ૧૭૮, ૧૭૯, ૧૪૮, ૨૪૪, ૨૯૮, સુવર્ણસિદ્ધિ : ૨૪૨. ૨૯૯, ૩૦૪, ૩૧૭, સુવાસ્તુ ૨ ૩૪૩. સંયુક્ત પ્રાન્ત : ૨૬૩. સુવિશાખ : ૧૨૨. સંવત સંવત્સર-અંજનઃ ૩૦૦ સુશર્મન : ૪૭, , , ઈસ્વીને ૨૫૧. સુસુમાર : ૦૨૭, ૩૨૮. , કલચુરી (૧૨૪), ૧૩૨. સુસ્થિત ઃ (૮૩), (૧૨).. , ચપ્ટણ. જીઓ ચ9ણ સંવત : ૧૨ સુહસ્તિ : (૧૨), ૧૧૯. , , ચેદી. જુઓ ચેદી સંવત : ૧૨૪. સેન્ટ્રલ પ્રોવિન્સીસ ઃ ૩૨૩. જુઓ ગૈટક સંવત્સર : ૧૨૪, સેઢગીરી : ૧૦૩. , બુદ્ધ, જુઓ બુદ્ધ સંવત. સેકટિસ : ૧૪૯, ૧૬૯, ૨૯૧, ૨૯૬, ૨૯૭, , મહાવીર જુઓ મહાવીર સંવત : ૧૧૭, ૨૯૯, ૩૦૭, ૩૧, ૩૦૫, ૩૦૬, ૩૧૭, ૧૪. ૩૩૬, ૩૪૫, , મૌર્યઃ ૧૧૭. જુઓ મૌર્ય સંવતઃ સશોક : ૧૬૯. , વિકમ. જુઓ વિ. સંવત : ૨૪૯ સંતવ્યનગર : ૩૩૧, ૩૩૨. શક શાલિવાહનઃ ૧૬, ૧૭, ૨૮, ૨૯, સેંન્નક નાગ : ૪૯, (૪૯), (૧૦૩). ૩૧, ૩૫, (૩૬), ૩૦, જુઓ શકસેવીય : ૭૩૧, - શાલિવાહન. સેલ્યુકસ નીકેટર : (૫૨) ૬૪, ૧૬૫, ૧૬૭, ૧૬૮, , , ક્ષહરાટ. જુઓ ક્ષહરાટ સંવત્સર : ૧૧ ૧૬૯, ૨૭, ૨૯૯, ૩૦૧. સંગિછઃ (૪૭). ૫૩, ૧૪૩, ૨૫૨, ૨૫૩. સદાસ : ૩૫૦. સંચાદ્રિ ઘાટ : ૭, ૬૧, ૧૦૩, ૧૧૭, ૧૪૮, ૨૪૭. સેપારા : ૭૦. સાંચી : ૧૮૫, ૨૧૫, ૨૨૯, ૨૪૪, ૨૫, ૨૪૭, સોપારકનગર : ૬૮, ૨૪, ૨૪૫. ૨૫૨, ૩૧૨, ૩૧૪, ૩૧૫, ૩૧૬, ૩૨૪, ૩૨૮, સોમદેવ : ૨૦૭, ૩૨૯, ૩૩૭. સોલંકી : ૨૪૩), ૨૫૩. સાંચી સ્તુપ : ૪૧, ૨, ૯૨, ૯૩, ૯૪, (૧૦૩), સેલંકીવંશ : ૨૦૦, ૨૭૦. (૧૮૫), ૨૦૪, ૨૩૯, (૩૯), ૨૪૬, ૨૪૮, સૌભદ્રા : ૨૦૩, ૨૩૭. ૩૦૬, (૩૬), ૩૦૯, ૩૧૦, ૩૧૧, ૩૧૪, સૈદાસ=સંધસ્વાતિ : ૪૦, ૧૯૬, ૧૯૯, ૨૦૦, ૨૦૧. ૩૩૦, ૩૩૭. સૈરાષ્ટ્ર સુરઠ : ૨૫, ૪૨, ૯૪, ૧૦૩, (૧૦૩), સ્કંધગુપ્ત : ૬૫, ૬૬. ૧૧૫, (૧૧૫), ૧૨૬, ૧૦, ૧૮૦, ૨૦૩, અંદસ્વાતિ : ૨૬, ૨૫, ૨૩૭. ૨૦૪, ૨૭, ૨૧૪, ૨૧૬, ૨૨૯, ૨૪૧, સ્કંધસ્થંભ=કૃષ્ણ બીજે. ૨૪૩, ૨૪૪, ૨૬, ૨૭૫, (૨૭૬), (૨૭૭), અંધસ્થંભી : ૨૬, ૪૦. ર૭૯, ૨૮૧, ૨૮૨, ૨૮૩, ૨૮૪,૩૪૬, ૩૪ઈ. સ્તુપઃ ર૨૯, ૨૪૫, ૨૪૬, ૩૦૬, (૩૦૬), ૩૯, સંઘમિત્રા: ૧૬૫. ૩૧૪, ૩૨૯, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ] શું? અને કયાં? [પ્રાચીન સુપ-અમરાવતી. જુઓ અમરાવતિ સ્તુપઃ૩૦૬,૪૦૭ હાલ ૨૬, ૩૫, (૩૫) (૩૬) (૪૨) ૬૬,૯૨, ૨૧૧, , અનુરૂદ્ધપુર , અનુરૂદ્ધપુરઃ ૩૦૬ ૨૩૨, ૨૩૪, ૨૩૬, ૨૩૮, (૨૪૧) ૨૪૪, ૨૫૬, , ઉદયગિરિ , ઉદયગીરી સ્તુપઃ ૩૦૬ ૨૫૭, ૨૫૮, ૨૬૧, ૨૬૨. , તક્ષિલા , તક્ષિલા; ૩૦૬. હાલ શાતવાહનઃ ૨૦૬, ૨૦૮. , ભારહત , ભારત સ્તુપ : ૩૦૬, ૩૦૭. હાલ પુલુમાવી વાસિછિપુત્ર: ૧૨૭, ૧૨૯. હાલ વાશિષ્ટીપુત્ર ૨૭૯. , મથુરાં , મથુરા: ૩૦૬. હાલ વિક્રમાદિત્ય=શાલ–શાલિવાહન=કુંતલ શાતકણું સ્તુપ માણીયાલને જુઓ માણીયાલસ્તુપ ઃ૩૦૬. વિક્રમશક્તિ : ૨૦૭, ૨૩૩. , સારનાથ જુઓ સારનાથ સ્તુપઃ (૦૬). સ્તંભ સ્તંભલેખ : ૧૭૮, ૧૯૮, ૨૪૫, ૩૦૦. હાલ ચત્રપણુ વાસિદ્ધિપુત્રઃ ૨૮૭. , સાંચી : (૨૩૯) ૨૬૪, ૩૦૫, ૩૪૨. હાલ શાતકરણી પુલુમાવી : ૯૪, ૧૪૪, ૨૪૦, ૨૫૩. સ્યુલીભદ્રઃ (૧૨) હાલ શાલિવાહન : (૧૦૩) ૧૦૬, ૧૨૬, ૧૪૪, ૧૫૯, સ્વસ્તિકઃ (૫૧) ૧૯૦, (૧૯૫) ૨૦૯, ૨૩૨, ૨૪૦, ૨૪૧, ૨૪૭, ૨૫, ૨૫૧, ૨૫૭, ૨૬૨, ૨૬૭, ૨૭૪, સ્વામીઃ ૧૧૩, ૧૧૪, (૧૧૪) ૧૧૫, ૨૮૧, ૨૮૨, ૨૮૦, ૨૮૭. ૨૮૬. હાલારઃ ૧૨૨, (૧૨૪) સ્વત : ૩૪૮. હિન્દી દ્વિપકલ્પઃ ૧૮૮. સ્વાતિ : ૨૬. હિન્દી શક: ૨૭૫. સ્વાતિકણ મૃગેન્દ્ર ૪૧, ૨૦૧, ૨૫, ૨૦૭, ૨૦૮, હિન્દ: ૨૯૩. ૨૦૯, ૨૧૧, ૨૧૩, ૨૩૭, ૨૭૮. હિન્દુ સંસ્કૃતિઃ ૨૬૮. સ્વાતિવણું ૨૬. હિમાલયઃ ૨૬૮, ૩૦૪, ૩૦૫, ૩૨૪. હવિષ્ક : ૨૭૫. હસિરિ શનિસિરિમતઃ ૮૯, ૮, ૯૨, (૯૨) ૧૫૯, હેમચંદ્ર : ૨૭૮, ૨૪૭. હકુશ્રી : ૧૪૬. હેમચંદ્રસૂરી-હેમચંદ્રાચાર્ય : ૩૯. હડાળા : ૧૨૪. હૈહયાઝ: (૫૦), ૫૧. હરિ: (૧૪૫) હયુએન સાંગ : ૩, ૪, ૩૧૫, ૩૨૦, (૨૦) હરીહર : ૨૬૮. હરિતિપુત્રઃ (૫૧) ૧૧૬, ૧૧૭, ૧૩૦. ક્ષત : ૫૬. હસન જીલ્લા : ૨૬૭. ક્ષત્રપ : ૨૫, (૨૫), ૪૦, ૪૩, ૭૨, ૧૧૦, ૧૨૨, હસ્તગિરિ : (૧૨૪) ૧૮૬, ૨૬૬, ૨૬૯ (૨૬૯), ૨૭૫, ૨૮૫, ૩૧૨. હસ્તિનાપુર : ૩૨૩, ક્ષત્રિય ઃ ૫૭, (૫૭), ૧૩૧, ૧૯૮, ૨૫૩. હસ્તીપાલ : ૩૦૯. ક્ષહરાટ : ૩૫. ૬૬, ૭૧, ૭૭, (૮૪), (૫), ૯૬, હાતકણીઃ ૯૨. ૯૭, ૧૦૦, ૧૦૬, ૧૧, ૧૨૦, (૧૦૦), ૧૩૧, હાથી સિક્કાચિનહ : ૧૭૬, ૩૨૪. ૧૭૦, ૧૭૩, ૨૦૦, ૨૦૧૩, ૨૧૫, ૨૧૭, ૨૧૯, હાથીગુફાના શિલાલેખ ૪, (૪) ૬, ૮, ૨૩, (૪૯). ૨૨૧, ૨૨૭, ૨૩૯, ૨૪૩, ૨૪૫, ૨૫, ૨૬૦, ૨૬૮, ૨૬૯, ૨૭૫, ૩૪૯, ૩૫૩. ૫૪, (૬૧) ૬૮, ૬૯, ૯૦, ૯૨, (૯૨) ૯૪, ૧૦૦, ૧૧૭, ૧૨૮. ૧૩૦, ૧૪૭, (૧૪૧) ૧૪૨, શુકજાતિ : ૧૬૪. ૧૪૬, ૧૫૦, ૧૬૮, ૨૨૬, ૨૪, ૨૪૮, ૨૫. ક્ષમગુપ્ત : (૧૦૯). ૩૦૬, ૩૦૮, ૩૧૧, ૩૧૩, ૩૧૮, ૩૫૪, ક્ષેમરાજ : ૧૪૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #429 -------------------------------------------------------------------------- ________________ અભિ પ્રા યો પુસ્તક તદ્દન નવું દૃષ્ટિબિન્દુ ખેલે છે એમ સમજાય છે. તમે એ પુસ્તક તૈયાર કરવામાં ઘણો શ્રમ લીધો લાગે છે. મુંબઈ દિ. બા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી વધુમાં વધુ પ્રસંગોથી ભરેલા પ્રાચીન હિંદના ઇતિહાસ અંગે સ્થાપિત સિદ્ધાતિના અન્વેષણમાં ઊતરવાના અને તે સિદ્ધાંતમાં કેટલાક ક્રાન્તિકારી ફેરફાર સૂચવવાના ડૉ. શાહે ઉપાડેલા કાર્યને દૈવી તરીકે જ ઓળખાવી શકાય. શાહને અવિરત શ્રમ અને નવા સિદ્ધાંત બહાર મૂકવાની તેમની અસામાન્ય હિંમતની તે પ્રશંસા જ થઈ શકે. ઇતિહાસને અભ્યાસીઓ જોઈએ છે અને જયાં સુધી અનેક સંશોધન નથી કર્યું ત્યાંસુધી ઈતિહાસના કઈ પણ યુગવિષે સંપૂર્ણ સત્ય જાણી શકાતું નથી. મુંબઈ રાવ બહાદુર જી. એચ. સરદેસાઈ ( ૩) ' શ્રી. ત્રિભુવનદાસ લહેરચંદે હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ ગુજરાતીમાં લખ્યો છે, જે હું અથથી ઇતિ સુધી વાંચી ગયો છું. ત્રિભુવનદાસભાઈએ આ ઇતિહાસ જૈન, બૌદ્ધ ને હિંદુ સાહિત્ય ઉપર રઓ છે. ને તેમણે તે સાહિત્ય ઉપરાંત સિક્કાઓ, ગુફાઓ વિગેરેના શિલાલેખો ઇત્યાદિ બહુ વિગતવાર જોયા છે. ઈતિહાસકારોએ અત્યાર સુધી જૈન સાહિત્યની અને જૈન સામગ્રીની અવગણના કરી હતી તે ત્રિભુવનદાસભાઈએ કરી નથી, તેથી તેમના લખાણમાં સમગ્રતાને ગુણ આવી જાય છે. અને અત્યાર સુધી નહિ જાણવામાં આવેલું સાહિત્ય એમની કૃતિમાં જોવામાં આવે છે. તેમને પ્રયાસ જૈન સમાજે તે ખાસ વધાવી લેવું જોઈએ, કારણ તેમનું સાહિત્ય તો તેમણે પૂરેપૂરું આ કૃતિમાં ઉપયોગમાં લીધું છે. વડોદરા-કેલેજ કેશવલાલ હિંમતરામ કામદાર આપના પ્રયાસને હું ખરેખર સ્તુત્ય ગણું છું. મુંબઈ વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય જૈન સાહિત્યના પ્રામાણિક ગ્રન્થમાંથી હકીકતની સંભાળપૂર્વક જે ગષણ તેમણે કરી છે, તેમાં જ આ પુસ્તકની ખરી ખૂબી ભરેલી છે. પ્રાચીન ઇતિહાસમાંથી તો ચાળી કાઢવામાં તેમણે અત્યંત પરિશ્રમ ઉઠાવ્યો દેખાય છે. અને વર્તમાન સન્માનિત મંતવ્યોથી તેમનાં અનુમાન છે કે લગભગ ઊલટી જ દિશાનાં છે, છતાં કબૂલ કરવું પડે છે કે, તેમના નિર્ણયથી રસભરી ચર્ચા અને વિવાદ ઊભાં થશે અને તેમાંથી કંઈ અને લાભ પ્રાપ્ત થશે. વડોદરા-પ્રાચ્યવિદ્યામંદિર ડો. બી. ભટ્ટાચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #430 -------------------------------------------------------------------------- ________________ [ = 1 ( $ ) મને સંપૂર્ણ ખાત્રી છે કે પ્રાચ્યવિદ્યાના અભ્યાસીઓ તેના સર્વશ્રેષ્ઠ સત્કાર કરશે. મુંબઈ–વીસન ક્રાલેજ ( ૭ ) ૪૦ ત્રિભુવનદાસ લહેરચંદ શાહે હિંદના પ્રાચીન યુગને ઇતિહાસ ઉપજાવી કાઢવાને જે પ્રયાસ કરેલ છે તે ખરેખર સ્તુત્ય છે. જૈન વિશ્વકાશ અંગે ભેળી કરેલી પ્રમાણભૂત ઐતિહાસિક સામગ્રીના આ પ્રતિટસ લડવામાં તેમણે વિવેકપૂર્વક ઉપયાગ કરેલ છે. અંબગેાળા જેવા તેમાં દેખાતા કેટલાક નવા નિર્ણયાથી ભડકીને ભાગવાન ખલે, હરેક ઇતિહાસપ્રેમી વિદ્યાર્થી તેમજ અભ્યાસી, પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક આ ગ્રન્થના અભ્યાસ કશે તેા મારી ખાત્રી છે કે તે યુગના ઇતિહાસના કિલષ્ટ અને શંકાસ્પદ પ્રશ્નો ઉપર ધણું નવું અજવાળું પડશે, અને વિદ્યાર્થીઆને આપણે વે આરે રસ્તે દેરતા હતા તેનું સહજ ભાન થશે. કેળવણીખાતાએ તેમ જ પુસ્તકાલય વિગેરેના અધિકારીએ આ પ્રયાસ તરફ સહાનુભૂતિ દર્શાવશે એવી આશા છે. મુંબઈ-પ્રીન્સ ઑફ વેલ્સ મ્યુઝીઅમ ગિરિજાશંકર વલભજી આચાર્ય ( ૮ ) આ ગ્રન્થ ધણા શ્રમ લઈ તથા ધણાં પુસ્તકાના અસલ આધારેા, શિલા અને તાત્રલેખા, સિક્કા વિગેરે જેષ્ઠ આધારભૂત ગણી શકાય તેવા અનાવ્યેા છે. સર્વ રીતે ઉત્તેજનને પાત્ર છે એમ મને લાગે છે, સ. મ. ગાવિંદભાઈ હુંથીભાઇ ઢસાઈ વાદરા ( ટૂ ) દેશભાષામાં આવા પુસ્તકની “અત્યંત જરૂર વર્ષો થયાં લાગ્યા કરતી હતી. દાક્તર ત્રિભુવનદાસે વર્ષોં સુધી મહેનત કરી તેવું એક પુસ્તક તૈયાર કર્યું છે, એ ખરેખર બહુ ખુશી થવા જેવું છે. દરેક શાળા, દરેક લાયખરી અને બની શકે તેવી દરેક વ્યક્તિએ એ પુસ્તક અવશ્ય વસાવવા જેવું છે. સુંબઈ–વીમેન્સ યુનીવર્સીટી હિંમતલાલ ગણેશજી અંજારિયા ( ૧૦ ) આ પુસ્તક પ્રગટ થતાં એક અગત્યની જરૂરિયાત પૂરી પાડવાનું ધારી શકાય છે. ઇતિહાસને શૈખ વધતા જાય છે, એવા સમયમાં આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં માટી ખેાટ પૂરી પાડશે. મુંબઈ માતીચંદ્ર ગીરધરલાલ કાપડિયા જૈન ઇતિહાસમાં એક ક્રાન્તિકારી યુગ ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવાને પૂરતી સામગ્રી ઉમેદ્મપુર એચ. ડી. વેલીન્ડર પુસ્તક અતિ મહત્ત્વનું થશે. ગુલાબચંદજી ઠા ( ૧૨ ) ઠુમકા અતીવ સંતાષ હુઆ. ખહેાત સમયસે હમ જીસ ચીજકેા ચાહતે થે આજ વહી હમારી દૃષ્ટિમેં આઈ. પાલનપુર વિજયવલ્લભસાર ( ૧૩ ) પ્રવતક કાંતિવિજયજી ( ૧૪ ) વિનીત્તિર પાટણ પુસ્તક ઉપયાગી થશે. બાગા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( ૧૧ ) ઊભે થશે અને વિશારદે અને અન્ય કાર્યકર્તાને તે મળી કહેવાશે. www.umaragyanbhandar.com Page #431 -------------------------------------------------------------------------- ________________ આવા અન્યની અતીવ અગત્ય છે. દિલ્હી ( ૧૫ ) [2] સુનિ દર્શનવિજયજી ( ૧૬ ) પ્રયાસ સ્તુત્ય છે અને ઐતિહાસિક શાષક બુદ્ધિ તથા ઊહાપોહ કરવાની પદ્ધતિ સુંદર છે. આ પુસ્તકથી ૠણીક ખાખતાના ભ્રમ દૂર થઈ શકશે. કચ્છ-પત્રી સુનિ લક્ષ્મીચંદ ( ૧૭ ) ઇતિહાસના અનભિજ્ઞતે પણ પ્રથમ દૃષ્ટિએ જ વધાવી લેવા યાગ્ય લાગે એવું આ ગ્રન્થપ્રકાશનનું સાહસ છે. ઇતિહાસ પ્રત્યેની લાકરુચિ અણુખીલી અને વિદ્યાવિકાસ કરતી સંસ્થાએ પ્રમાદ, પક્ષપાત અથવા નિર્ધનતાના ભાગ થઇ પડી છે, તેવા સંજોગાની વચ્ચે આવા ગ્રન્થાનું જોખમ લેનાર પ્રથમ ક્ષણે જ સહુનાં અભિનંદન માગી લ્યે છે. આ સાહસ પાછળ ગ્રન્થકારના જીવનની પચીસ વર્ષતી પ્રખર સાધના છે. ટીપ્પા, સમયાવ્રળી, વંશાવળી, વિષય શોધવાની ચાવી વિગેરે આપીને એક બાજુએ લેખકે આખા વિષયને વિદ્ભાગ્ય બનાવ્યેા છે ને ખીજી બાજુ ભાષાશૈલી સરળ, ધરગથ્થુ, કંઇક વાર્તાકથનને મળતી રાખવાથી ગ્રન્થ વિદ્વત્તાને એક ખૂણે જ ન પડી જાય તેવા બન્યા છે. મુંબઈ જન્મભૂમિ ( ૧૮ ) સિક્કાઓ વિષેની આવી માહિતી એક જ પુસ્તકમાં બહુ થાર્ડ ઠેકાણે મળી શકશે. પુસ્તકની ભાષા સાદી અને સરળ હાવાથી, સામાન્ય અભ્યાસી પણ તે સમજી શકે એવું છે. અને તેમાં આવેલી ઐતિહાસિક ધટનાએ એવી તેા રસિક છે કે તે કાઇ કહાણી—કિરસાને ભુલાવે તેવા આનંદ આપે છે...નવા પ્રકાશ પાડ઼નાર પુસ્તક પ્રગટ કરવા માટે તેના લેખક ડૅા. ત્રિભુવનદાસ લહેરચંદ શાહને મુબારકવાદી ધટે છે. સંભ્રષ્ટ સુઈ સમાચાર ( ૧૯ ) ૐ ત્રિભુવનદાસના ઇતિહાસના ગ્રન્થા વાંચી ક્રાઇ પણ હિંદી પેાતાનું હીન માનસ ત્યજી ગૌરવથી પેાતાનું મસ્તક ઊંચું રાખી શકશે...પ્રતિહાસના આ બૃહદ ગ્રન્થા ગુજરાતને આ પહેલી જ વાર મળે છે, જય ભારત ૨૦ લેખકે ભારે શ્રમ લીધા છે. ધણી હકીકતા, પૂરાવા અને અન્ય સાધના એકત્રિત કર્યાં છે. મુંબઇ સાંજ વર્તમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( ૨૧ ) પચીસ પચીસ વર્ષના તપને પરિણામે ગ્રન્થકારે ઉપલબ્ધ સાધનાના ખની શકે તેટલા અભ્યાસ કરીને ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઇ. સ. ૧૦૦ સુધીનાં હજાર વર્ષના ઇતિહાસ આપવાના કરેલા પ્રયાસ જેમ અપૂર્વ છે તેમ આ દિશામાં પ્રકાશ ફેંકનારા છે. આ ઉપયેગી ગ્રન્થને તિહાસના અભ્યાસીએ જ નહિ પણ તમામ ગુજરાતીએ વાંચવા પ્રેરાય તેવા આગ્રહ કરીએ છીએ અને એક ગુજરાતી સંશોધક ત્રિદાનની કદર કરી પેાતાને શિથી એકદરપણાને દોષ દૂર કરવાના પ્રયાસ માટે ગુજરાતને આ પુરતક સત્કારવા યેાગ્ય હાવાની ખાત્રી આપીએ છીએ. સંત હિંદુસ્તાન અને પ્રજામિત્ર www.umaragyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ [૪] મુંબઈ લેખકે પુસ્તક તૈયાર કરવામાં લીધેલો શ્રમ અને નવાં વિધાને બાંધવા માટેની તેમની પર્યેષક વૃત્તિ , પાને પાને જણાઈ આવે છે.....હિંદની કોઈએ ભાષામાં તે શું પણ અંગ્રેજીમાં પણ જેની તેલ આવે એવાં ગણતર પુસ્તક જ હશે; એ બધી વસ્તુઓ ખ્યાલમાં લેતા, અને ઇતિહાસના અભ્યાસીઓ માટે જે સાધનસંગ્રહ આમાં મૂકાયેલ છે તે જોતાં ડો. ત્રિભુવનદાસની શ્રમશીલતા, ઇતિહાસ સંશોધનના ક્ષેત્રમાં કદર કરવા જેવી છે. આ ગ્રન્થમાંનાં સંશોધન અને વિધાન એક યા બીજી રીતે માર્ગદર્શક, દિશાદર્શક કે પ્રકાશ પહોંચાડનારાં થઈ પડશે એમ માનવું વધારે પડતું નથી. અમદાવાદ પ્રજાબંધુ (૨૩). ખરેખર એક ગુજરાતી વિદ્વાનને હાથે લખાયેલો સાધાર ઐતિહાસિક શોધખોળને આ એક અદભુત ગ્રન્થ છે......ડો. શાહ ટીકાઓથી ન ડરતાં તેમને પ્રયાસ અપૂર્ણ ન મૂકે એમ આપણે ઈચ્છીશું, આના સારરૂપ જો એક અંગ્રેજી ગ્રન્થ તૈયાર કરાવાય છે તેની ચર્ચા આખા ભરતખંડમાં થવા પામે. ગુજરાતી ( ૨૪ ) આ સંશોધન ઈતિહાસ-સંશોધકને જેમ ઉપકારક છે તેમજ ખાસ કરીને જૈન સમાજ માટે મહા ઉપકારક છે. સૈકાઓ જાને અપ્રગટ, ઐતિહાસિક સાહિત્ય શ્રમ અને સંકલનાપૂર્વક આ ગ્રન્થ દ્વારા બહાર મૂકવા માટે ડો. ત્રિભુવનદાસને અભિનંદન ઘટે છે. દરેક જૈન લાઈબ્રેરીઓ, સાહિત્ય સંસ્થાઓ, જ્ઞાનભંડારોમાં આ સેટને સ્થાને મળે એમ ઈચ્છીએ છીએ. ભાવનગર જૈન . ( ૨૫ ) આખું પુસ્તક હિંદના પ્રાચીન ઇતિહાસ ઉપર તદ્દન નવો જ પ્રકાશ પાડે છે. જ્યાં જ્યાં લેખક પિતે પુરોગામી લેખકોના મતથી વિરૂદ્ધ જાય છે ત્યાં ત્યાં બધે તેઓ મજબૂત પુરાવાઓ આપે છે. આખું પુસ્તક વાંચવા જેવું છે, અને અભ્યાસીઓને મનન કરવા યોગ્ય છે. ભાષા સરળ અને વિષયની વસ્તુની ગહનતાને એકદમ સ્પષ્ટ કરે તેવી છે. લેખક ધંધે ડોકટર હાઈ, પુરાતત્ત્વના વિષયને આટલો બધો પરિચય ધરાવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર તથા શોભાસ્પદ છે. તેમની કૃતિ દરેક વાંચનાલયમાં જવી જોઈ એ. વડોદરા સાહિત્યકાર ગુજરાતી પ્રકાશનના ઈતિહાસમાં આ પુસ્તકનું સાહસ અજોડ ગણાય તેવું છે. ખાસ કરીને વિદ્વત્તા, બહોળી સામગ્રી ને હાંશ પ્રશંસનીય છે. લેખકે બહુ પ્રમાણમાં શ્રમ લીધું છે. અને પિતે માની લીધેલ મતાંતરનું સમર્થન જારીવારી જાણનારા વકીલની માફક બહુ જ ઊલટથી કર્યું છે. આ પ્રકારનો ગ્રન્ય સ્વભાષામાં લખીને ડો. શાહે ગુજરાતીની મેટી સેવા કરી બતાવી છે અને ગુજરાતની વિદ્વત્તાને જગતમાં ઉચ્ચ સ્થાને સ્થાપી છે. એ માટે અમે એઓ મહાશયને ધન્યવાદ આપીએ છીએ. કરાંચી ઊર્મિ ( ૨૭ ) પ્રાચીન શેવાળની દષ્ટિએ આ ગ્રન્ય મહત્વને છે.પ્રાચીન શોધખોળ માટેનો લેખકનો અનુભવ અને પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. મુંબઈ જૈને પ્રકાશ ( ૧૮ ) માહિતી રસપૂર્ણ છે ગુજરાતી ભાષામાં આવું સુંદર ઉપગી પુસ્તક તૈયાર કરવા માટે લેખકને ધન્યવાદ ઘટે છે, વડોદરા નવ ગુજરાત Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #433 -------------------------------------------------------------------------- ________________ tuj ( ૨૯ ) પ્રાચીન હિંદના ખેતિહાસના અભ્યાસીઓને અમે સદરહુ પુસ્તક ધ્યાનપૂર્વક તપાસી જવા વિનંતિ કરીએ છીએ. અમદાવાદ બુદ્ધિપ્રકાશ ( ૩૦ ) ગુજરાતી ભાષામાં પ્રતિહાસના વિષય પર અને તેય સંશાધન તરીકે લખાયલાં પુસ્તકો આંગળીને વેઢે ગણાય એટલાં જ છે. તેમાં ડે॰ ત્રિભુવનદાસભાઇના આ બૃહદ્ ગ્રંથથી ગૈારવભર્યા ઉમેરા થાય છે, એટલું જ નહિ, પણ એ ક્ષેત્રમાં એના નંખર પ્રથમ ગણાય તે નવાઈ નહીં. અભ્યાસપૂર્ણ આવી ઉપયેગી કૃતિ, સતત પરિશ્રમપૂર્વક તૈયાર કર્યા બદલ ડા॰ ત્રિભુવનદાસને અભિનંદીએ છીએ. અને ઇચ્છીએ છીએ કે, ગુજરાત, આ ગુજરાતી પ્રકાશનના ઉમળકાભેર ઉઠાવ કરી લેખકને તેમ કરવાનું પ્રેત્સાહન આપશે. અધ્યયન વિભાગની રોભારૂપ આ ઉપયાગી કૃતિને ગુજરાત તથા બૃહદ્ ગુજરાતનાં એકેએક સાધનસંપન્ન પુસ્તકાલયની અભરાઈ પર સ્થાન મળે જ મળે. પ્રાચીન ઇતિહાસના શોખીને તથા અભ્યાસીએ આ ગ્રન્થ એક વાર નજર તળે કાઢી જવાને તે ન જ ચૂકે. શબ્દકોશ, સમયવારી તથા વિસ્તૃત અનુક્રમણિકા દ્વારા તથા ચિત્રા, લેખો, નકશા, સિક્કા વગેરેની સમજુતીથી પુસ્તકની યેાગ્યતા તેમજ તેનું રહસ્ય સમજવામાં ઘણી સહાય મળે છે. આશા છે કે ગુજરાતી સાહિત્યના રસિયાઓ ઉત્તેજન આપશે જ. વાંદરા રાજ્યનાં કસ્બા પુસ્તકાલયા જરૂર આ પુસ્તકના બધા ભાગ ખરીદે અને એ દ્વારા રાજ્યની શિક્ષિત પ્રજાને પ્રાચીન ભારતનું જ્ઞાન પૂરૂં પાડવામાં યથાશક્તિ મદદ કરે એ ઈચ્છવા યેાગ્ય છે. વાદરા પુસ્તકાલય ( ૩૧ ) રસમય પૃષ્ઠોવાળા આ અનુપમ પુસ્તકમાં સિક્કાઓનું-પ્રાચીન સિક્કાઓનું, એટલે કે પ્રાચીન ભારતમાં વપરાતા સિક્કાએનું વર્ણન આપેલું છે. તે ઉપરાંત મર્યવંશના રાજઅમલનું તેમજ પરદેશીઓએ યવનાએ ગુજારેલ જીમાનું મ્યાન એક વૈજ્ઞાનિકની પેઠે ચેાકસાઇથી આપ્યું છે. સાથે જોડેલા અનુક્રમા– સૂચિ અતિ ઉપયાગી છે; કેમકે પુસ્તકની અંદરના વિધવિધ વિષયે શોધી કાઢવાને તે ચાવીરૂપ થઇ પડે છે. ......ખંત અને સંશાધન—કાર્ય પ્રશંસા જ માગી લ્યે છે. મેડન રીવ્યુ કલકત્તા ( ૩૨ ) વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ છે. અને તેમાં દર્શાવેલી હકીકત માટે સિક્કાના, શિલાલેખના તથા જાણીતા ગ્રન્થકારાનાં મંતવ્યાના આધારા ટાંકી બતાવ્યા છે. અલબત્ત આ ગ્રન્થ બહાર પડવાથી પુષ્કળ વાદવિવાદ ઊભા થાય છે, છતાંયે આ પુસ્તકને એક સ્મારકગ્રન્થ કહી શકાશે. મુંબઈ આએ ક્રોનીલ ( ૩૩ ) શિલાલેખ, સિક્કા ને સ્મારકાને લેખકે પૂરતા પ્રમાણમાં ઉપયેાગમાં લીધાં છે. લેખકનાં ખંત અને કર્તવ્યપ્રેમ તેમજ અતિહાસિક સંશાધન પ્રત્યેના તેમના સ્નેહ ખરેખર પ્રશંસાને પાત્ર છે...તેમણે આપેલી ફૂટનેાટા વાચકને સત્ય શોધી કાઢવામાં ખૂબ જ મદદકર્તા થઇ પડે છે...આવા લુખ્ખા તે કાળગણુનાને લગતા વિષયને ન્યાય આપવા માટે ડૉ॰ શાહ જૈન સમાજનાં ને પુરાતત્ત્વપ્રેમીઓનાં અભિનંદનને પાત્ર છે. મુંબઇ એએ સેન્ટીનલ ( ૩૪ ) આ એક અદ્ભુત પ્રકાશન છે...લેખકનું જ્ઞાન મહેાળું છે, તેમને ખંત અણુખૂટ છે. મુંબઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ટાઇમ્સ ઓફ ઇન્ડિયા www.umaragyanbhandar.com Page #434 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) આ ગ્રન્થમાં ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦૦ સુધીનો ઈતિહાસ આપવામાં આવ્યો છે જે યુગને પ્રસ્તાવનામાં, ‘ પ્રાચીનં હિંદનાં ઈતિહાસના સાચા ઘડતર–યુગ” તરીકે ઓળખાવવામાં આવેલ છે. વધારામાં જણાવાયું છે કે એ યુગ પર પ્રમાણભૂત કે સમગ્રદર્શી કેાઈ ગ્રન્ય હજી લખાયો નથી–જે વિધાન સાથે ઇતિહાસના અભ્યાસીઓ સહેજે સંમત થશે. - ડો. શાહે. બૌદ્ધ અને વૈદિક પ્રમાણે, જે કેટલાક પ્રમાણમાં સારી રીતે સંશોધિત થઈ ચૂક્યાં છે તે ઉપરાંત, પ્રાપ્ય જેના પ્રમાણને પણ ઉપયોગમાં લીધાં છે; તે એ ગ્રન્થને ખૂબી બક્ષે છે. જૈન વિશ્વ અંગે પચીસ વર્ષના શ્રમસેવન પછી તેઓ તેમ કરવાને વધુમાં વધુ યોગ્ય ને સુંદર સ્થિતિમાં ગણી શકાય. દ્વિશ્વકનું પ્રકાશન શક્ય ન બનવાથી બદલામાં તેમણે આ ઈતિહાસ-ગ્રો પ્રગટ કર્યા છે. ...... આ ગ્રન્થમાંની એક લાક્ષણિકતા તો ઇતિહાસના અભ્યાસીઓને ચમકાવશે જ–અને તે પ્રાચીન ભારતીય કાલગણનામાં ડો. શાહે દર્શાવેલી નવી ગણતરી. લિસ્ટેડ વીકલી ઓફ ઈન્ડિયા મુંબઈ અત્યારસુધી ઇતિહાસકારોએ અને સંશોધકોએ અણઉકેલેલ માહિતીઓ પર ગ્રન્થની રચના થઈ છે. (કેઈ નાસ્તિક કદાચ લેખકનાં બધાં જ અંત સ્વીકારી લેતાં અચકાય, પણ હું જાતે તે એમનાં મંતવ્યમાં માનું છું. સંબઇ ન્યુ બુક ડાઈજેસ્ટ ( ૩ ). પ્રન્ય નવાં મંતવ્યોથી ઝગમગી રહ્યો છે. એ એક યુગવત પ્રકાશન છે. કલકત્તા અમૃત બઝાર પત્રિકા _( ૩૮ ) છે. શાહની આ કૃતિ પ્રાચીન હિંદ વિષેના જૂના મંતવ્યને ઉરાડી મૂકે છે. આખા ગ્રન્થની રચના, અત્યારસુધીમાં ઇતિહાસકારોએ અને સંશોધકોએ અણઉકેલેલ માહિતીઓ પરજ થઈ છે. • કેન્યા (આફ્રિકા) કેન્યા ડેલી મેઈલ ( ૯ ). છે. શાહ ધર્મ જ છે ને અ૫-જાણ ને લગભગ અપ્રાપ્ય એવા જન પ્રત્યે ને હસ્તપ્રત મેળવવાનું તેમને માટે ભારે શકય બનેલ. એ બધાના સુક્ષ્મ અભ્યાસે તેમને, ગત સદીના મધ્ય અને ઉત્તર-ભાગમાં અને ચાલુ સદીના પૂર્વ ભાગમાં યુરોપીય પૌવાએ લખેલ રૂઢિવાદી ઐતિહાસિક કૃતિઓથી જુદાં જ દષ્ટિબિન્દુઓ ધરાવતા, સ્મરણીય ગ્રન્થને આલેખનની શક્તિ આપી. અમને ખાત્રી છે કે વિદ્વાન કર્તાની આ ભવ્ય કૃતિ ભાવિ સંશોધન કાર્યમાં જે યુગને તેઓ સ્પીલ છે તે યુગ સંબંધમાં, સુંદર ભૂમિકા પૂરી પાડશે. આ અવસરે અમે આવી ખરેખર સુંદર-સચિત્ર કૃતિને બહાર પાડવા માટે વડોદરાની શશિકાન્ત કુ. ને અભિનંદન આપવાની તક લઈએ છીએ. ટાંગાનિકા (આફ્રિકા) ટાંગાનિકા ઓપીનિયન (૪૦ ) અમે ઈચ્છીએ છીએ કે લેખક દીર્ધાયુષી થાય અને પિતે કર્તવ્યના સ્નેહભાવે જે ભારે કામ હાથ ધર્યું છે તે સંપૂણ કરી ભાવિ ઈતિહાસકારો માટે અદ્દભુત ગ્રંથ તૈયાર કરે. અહીં એ પણ નોંધવું જોઈએ કે આ ગ્રન્થની અતીવ અગત્યતા અને પ્રાચીન હિંદના ઇતિહાસ પર તે જે પ્રકાશ ફેંકે છે તે સર્વને વિચાર કરી મુંબઈ વિદ્યાપીઠે તેને માન્ય કરેલ છે, ડાયરેકટર ઓફ પબ્લીક ઈન્સુક્ષન–તેઓશ્રીએ તેને પાસ કરેલ છે તે બધા જ વિદ્વાનોએ તેના સંબંધમાં ભલામણ કરેલી છે. ઝાંઝીબાર (આફ્રિકા) ઝાંઝીબાર વાઇસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #435 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતવર્ષ પરની મી. ત્રિભુવનદાસ લ. શાહની કૃતિ એ અત્યારસુધી એગ્ય અગત્યતા ન અપાયલ સામગ્રીના આધારે હિંદના ઇતિહાસ પર વધુ પ્રકાશ ફેંકત પ્રયાસ છે. કેલે (ઝીલેન) - સીલેને એમ્બર અત્યારસુધીનાં ઘણાં ખરાં મંતવ્યોને હવે આપણે ફગાવી દેવા જોઈએ. હિંદને ઘણેખર ઈતિહાસ આપણે ફરીથી શીખવો પડશે. સીવીલ એન્ડ મીલીટરી ગેઝેટ ખૂબજ શ્રમ, અને સાહિત્ય, શિલાલેખે ને સિક્કાને લગતી સામગ્રીને ભંડાર છે. લેખક ઇતિહાસકાર નથી, પણ સ્વયં અભ્યાસી છે. તેમના બધા જ સિદ્ધાંતો સાથે ઘણું મળતા ન થાય પણ આ બધા સિહોતા તદન મૌલિક છે અને તે સ્વીકારાય કે તેનો અસ્વીકાર કરાય તે પહેલાં તેમના પ્રત્યે પૂરતું ધ્યાન અપાવું ઘટે. ન્ય રીવ્યુ વિશિષ્ટ દારી ખંતથી તેઓ આધારને એ રીતે વણે છે અને તારવે છે કે તે વાચક સમક્ષ તદ્દન મૌલિક અથવા નવા વેશમાં, “બોમ્બ જેવા અને નયન ખોલી નાંખતા' સિદ્ધાંત રૂપે રજૂ થાય છે. ગ્રન્થની બીજી એક પ્રશંસનીય વિશિષ્ટતા એ છે કે તેમાં યુગવત સ્થાપત્યદર્શક સંખ્યાબંધ કલાચિત્રો અને સિમાચિત્રો અપાયેલ છે. ઇન્ડિયન રીવ્યુ લેખક કે જેમણે પોતાના જીવનનાં ઘણાંખરાં વર્ષે એતિહાસિક સામગ્રી એકત્ર કરવાને આધારોના સંશોધન પાછળના અવિરત શ્રમમાં વીતાવ્યાં છે-તેમણે બે હજાર વર્ષ પૂર્વેના ભારતવર્ષનું સાચું ચિત્ર રજૂ કરવામાં એક પણ પ્રયત્ન બાકી રાખ્યું નથી. એમના ગ્રન્થ એક દિવસે પ્રાચીન હિંદી ઈતિહાસનાં સત્ય ચિત્રો રજૂ કરનાર દૂત તરીકે આવકારાશે. મુંબઈ દિ પ્રેસ જર્નલ લેખકે બહાદુરીપૂર્વક પિતાનાં મંતવ્ય સંપૂર્ણ સ્વતંત્ર સ્વરૂપમાં રજૂ કર્યા છે, અને તેઓ સ્વયંદર્શનની આશ્ચર્યકારક ખાત્રીથી નામાંકિત વિદ્વાનનાં ચાલુ સંતોને ૫ણ ઉથલાવી નાંખે છે. ધી હિંદુ ( ૭ ) ઘણક સ્થળે તે રવીકૃત સિદ્ધાંતિથી વિરૂદ્ધ જાય છે છતાં તે સંભાળભર્યા ધ્યાનને પાત્ર છે. માંસ ધી મેઇલ (૪૮) એટલું તે સ્વીકારવું જ જોઈએ કે આ ગ્રન્ય કિંમતી માહિતીઓને ભંડાર છે; જે માહિતીઓમાંની ઘણીખરી હછ હિંદી ઇતિહાસના ક્ષેત્રમાં કામ કરનારાઓના ધ્યાન બહાર છે. અત્યારસુધી બૌદ્ધ અને વિદર્ભ સાહિત્યના જેટલું જૈન સાહિત્ય પ્રત્યે ધ્યાન નથી અપાયું -તે ઉણપ આ લેખકે પૂરી પાડી છે. સાઉથ ઈર્થન કીચર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #436 -------------------------------------------------------------------------- ________________ [8] (49 ) ગ્રન્થમાં દર્શાવાયેલાં મંતવ્ય પ્રત્યે સુઘટિત ધ્યાન અપાવું ઘટે છે, અને રજૂઆત પણ ગહન વિદ્વાનના હાથે સમાલોચનાને પાત્ર છે. શકર્સવત વિષેની એમની માન્યતા અને એના મૂળ વિષે એમને અભિપ્રાય રસપ્રદ છે. જુદા જુદા પરદેશી રાજકર્તાઓ ને વિક્રમાદિત્યના શાસનને સુચવતા નકશાઓ ઉપયોગી છે.... મંતવ્ય હિમતભયો છે. તેમાંના કેટલાંક ચાલુ માન્યતાથી વિરૂદ્ધ છતાં તે બધાં, અમે અગાઉ કહ્યું છે તેમ, તટસ્થ વિદ્વાનના ધ્યાનને પાત્ર છે. અનામલ નગર-ચિદમ્બમ જર્નલ ઓફ ઇન્ડિયન હીસ્ટરી છે. શાહની આ કૃતિ તેમણે તે પર ખર્ચલ અવિરત શક્તિ અને પુષ્કળ શ્રમની સાબિતીરૂપ છે. પૂના ઓરિએન્ટલ લીટરરી ડાઈજેસ્ટ, (50) લેખકની ઉદ્યોગપરાયણતા અને સંશોધનકાર્ય અંગેની તેમની તમન્ના મહદ્ પ્રશંસાને પાત્ર છે. ચી મેન ઇન ઇન્ડિયા (પર) પ્રન્ય કિંમતી માહિતી પૂરી પાડે છે, તેમજ આપણું જ્ઞાનમાં તે ઉમેરે કરે છે. મહાબાદ ધી ટટીએથ સબ્યુરા. (53) વિશાળ અભ્યાસ, બળ બહુશ્રુતતા અને ઈતિહાસદર્શન કરાવવાની તીવ્ર વૃત્તિ ઠેર ઠેર દેખાય છે. પિતાના વિષય ઉપર લખતાં પહેલાં આટલી વિશાળ તૈયારી આપણે ત્યાં બહુ જ ઓછા લેખકે કરે છે. ડૉ. શાહની એમના પિતાના વિષય પૂરતી તૈયારી પ્રશસ્ય છે. એમની કર્માભિમુખતા અને કર્મનિષ્ઠા એથીયે વધુ આવકાર્ય છે. આ તને લીધે આ પ્રકાશમાં એવી કેટલીયે વિગતે, પહેલી જ વાર બહાર આવે છે જેનો પશ્ચિમના તેમજ પશ્ચિમ મતાનુયાયી પૂર્વના અભ્યાસીઓએ આજ લગી સ્પર્શ પણ કર્યો નથી. આપણું પ્રાચીન ઇતિહાસને લગતી આવી નવી સામગ્રીને મેટો ભંડાર આમાં ભર્યો છે. આમ અવિરત અભ્યાસ અને તીવ્રકર્મરતતા આમાં સ્થળે સ્થળે દેખાય છે, તેમજ સંશેાધક કે વિચારક માત્રને અનિવાર્ય એવાં મને બળ અને હિમ્મત પણ આમાં પાને પાને દેખાય છે. અમદાવાદ ૧૯૩૬ના ગુજરાતી વાલ્મયની સમીક્ષા (ગુજરાત સાહિત્યસભા ). આ એક એવી કૃતિ છે, જે અભ્યાસપૂર્વક વાંચવી જાઇએ. લેખકને આત્મવિશ્વાસ આશ્ચર્ય પમાડનાર છે. મદ્રાસ એજ્યુકેશનલ રીવ્યુ કર્તાએ અન્ય સર્જતાં ખૂબજ શ્રમ સેવ્યો છે. માહિતીઓનો ભંડાર છેકલકત્તા રવર્ડ આ ગ્રન્ય પ્રગટ કરીને ડો. શાહે ભારતીય એતિહાસિક સંશોધન ક્ષેત્રમાં ખરેખરી સેવા બજાવી છે. દિલહી-યુનીવર્સિટી છે. બુલચંદ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com