SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસા શિન્હુવાંગ ૨૪૬માં, એટલે અશાક ગાદીએ બેઠા પછી ૨૭ વર્ષે રાજા થયા છે. જેથી ૩૩૦ માંથી ૨૭ વર્ષ જતાં, ૩૦૩ માં ખરી તે રીતે ગાદીએ બેઠા કહેવારો અને તેનું રાજ્ય ૩૦૩–૨ ૬૭=૩૬ વર્ષી ચાલ્યું કહેવાશે. આ સમયે પ્રિયદર્શિનનું રાજ્ય ચાલતું હતું એટલે તે, અશેાકના નહીં પણ પ્રિયદર્શિનના સમકાલીન ગણાશે. વળી તે ગાદીએ આવ્યા પછી ૨૪૬-૨૨૧=૨૫ મા વર્ષે શહેનશાહ બન્યા છે, જેથી તેની ખરી સાલ ૩૦૩–૨૫=૨૭૮ આવશે. ખીજી ખાજુ પ્રિયશિને પેાતાના સ્તંભલેખમાં જણુાવ્યું છે, કે તેણે ૧૪મા વર્ષે ૨૯૦–૧૪=૨૭૬ માં નેપાલની પ્રથમ, અને તે ખાદ છ વર્ષે (પેાતાના રાજ્યે ૨૦મા વર્ષે) ૨૭૦માં ખીજી વારની મુલાકત લીધી હતી; અને તે સમયે તેણે તિબેટ, ખાતાન વગેરે હિમાલયની ઉત્તરના પ્રદેશે। જીતી લીધા પણ હતા. આ ઉપરથી સ્પષ્ટ થશે કે, શિહ્વાંગે સમ્રાટપદ ધારણ કર્યું તે પછી દાઢ એલ્કે તેના મરણુના–સમાચાર મળતાં જ તરત તે વર્ષે જ પ્રિયદર્શિને, પ્રથમ પ્રયાણ તે ખાજી કર્યું છે. સ્વદેશે પાછા ફર્યાં હતા. સંભવ છે કે ચિનાઈ શહેનચિનાઈ શહેનશાહે તે દિવાલ પાતે સમ્રાટ અન્યા શાહને, પાતે દીર્ઘદષ્ટિથી બંધાવેલી દિવાલ હિંદી પછી આંધી હતી કે પ્રથમથી જ બંધાયલી હતી તે સમ્રાટને અનુલ્લંઘનીય દેખાવાથી ચડાઈ કરવાના ચેાક્કસ જણાવ્યું નથી. પરંતુ જો સમ્રાટપદ ધારણ ઇરાદે પડતા મૂકાયા હશે, એવા વિચારે સંતેાષ પણુ કર્યો પછી જ બાંધી હોય તે। એમ અર્થ થાય કે, ઉપજ્યા હાય. પ્રિયદર્શિન તરફથી ચીન ઉપર ચડાઇની ખીકને લીધે તેમ કર્યું હશે. અને પૂર્વે બંધાયલી હાય તે, પ્રથમ તે લાકડાની બાંધી હાવી જોઇએ; કેમક્ર હિંદુ અને ચીન વચ્ચે, છેક રાજા બિંબિસારના સમયથી વેપારીની આવા થયા કરતી હતી. તેમણે મગધની રાજધાની પાટલિપુત્રને ચારે બાજુ ફરતી લાકડાની દિવાલની હકીકત સાંભળેલી પણ હાવી જોઇએ. જેથી તેનું અનુકરણ કરાયું લેખાય. પરંતુ પ્રિયદર્શિન જોતજોતામાં જ્યારે તિભેટ અને ખાટાન લઇ લીધાં ત્યારે તેવા સમર્થ આક્રમણકારને લાકડાની દિવાલથી ખાળી રાખવાનું દુષ્કર લાગવાથી, ચિનના બાદશાહે તાબડતોબ પથ્થરની દિવાલમાં ફેરવી નાખવાનું મુનાસીબ ધાર્યું હશે. આ દિવાલ આંધવામાં અકલ્પીત ઝડપથી કામ લેવાયું છે. તે કામમાં લગભગ ચારલાખ માણસને રાકળ્યા હતા. વળી જો કાઇ મજુર પોતાના કામમાં ૩૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૩૦૫ એદિલ દેખાતા તે તેને સખ્ત શિક્ષા કરવામાં આવતી. કેટલાકને શરીરના અવયવેા પણ ગુમાવવા પડયા હતા. આ હકીકતથી સહેજ કલ્પના કરી શકાય છે કે, તેણે કેવી ઝડપથી અને પ્રિયદર્શિન તરફથી ચડાઈને લીધે કેવી અધિકારાઈથી, તે કામ પૂરૂં કર્યું હોવું જોઇએ. પરંતુ ખાટાન જીતી કાશ્મિરને રસ્તે થઇને પ્રિયદર્શિનને સ્વદેશ સિધાવતા જ્યારે તેણે સાંભળ્યા ત્યારે તેને છૂટકારાતા ક્રમ લીધા હશે. ક્રરીતે છ વર્ષે પાા પ્રિયદર્શિન નેપાલ ગયે। ત્યારે તેા દિવાલ પૂરી થયાને ખારેક મહીના પણ થઇ ગયા હતા; પણ પ્રિયદર્શિનને ચિન દેશની કે તેની દિવાલની કાંઈ પડી જ નહાતી તેના કારણ માટે જુએ, એન્શન્ટ ઈંડિયા, પુ. ૨ પૃ. ૨૮૨-૮૬). તેને સમય મળ્યેા હાત તેાયે ચડાઈ કરી હોત કે ક્રમ તે પ્રશ્ન છે, કેમકે આ સમયે ઈ. સ. પૂ. ૨૭૦ માં સમ્રાટ અશોકની ભર માંદગીના– પૃ. ૨૯૬ થી ૩૦૫ સુધી કરેલ ચર્ચાનું યથાસ્થિત મનન કરવામાં આવશે તેા ચાક્કસ નિર્ણય બંધાશે કે (૧) સે’ૐક્રાટસ તે ચંદ્રગુપ્ત નહીં પણ અશાક હતા. (૨) શાકનું રાજ્ય ઈ. સ. પૂ. ૩૩૦ થી ૨૮૯=૪૧ વર્ષ ચાલ્યું હતું. અલેક્ઝાંડરને તે જ મળ્યા હતા, તેમજ સેલ્યુકસે ૩૦૪ માં તેને જ પાતાની પુત્રી પરણાવી હતી. (૩) તેની પછી પ્રિયદર્શિન ગાદીએ બેઠા હતા. તેનું રાજ્ય ૨૮૯ થી ૨૩૫=૫૪ વર્ષ ચાલ્યું હતું અને તે શાકને પૌત્ર થતા હતા. (૪) સર્વે ખડકલેખા અને સ્તંભલેખા અશોક નહીં પણ પ્રિયદર્શિતે જ કરાવ્યા હતા. તે પોતે જૈન હાવાથી, તે લેખામાં જૈનધર્મનાં સિદ્ધાંતાનું નિરૂપણુ કરાયેલું છે. અત્યારે વિદ્વાને તેને જે બૌદ્ધધર્મને લગતું માને છે તે તદ્દન ભૂલ ભરેલું છે. www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy