________________
૩૦૬ ]
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ
૩
ચૈાગી થઈ પડે છે તથા તેની મદદથી સે અેકાટસચંદ્રગ્રુપ્ત, તેમજ અશોક–પ્રિયદર્શિન સંબંધી ચાલી આવેલ માન્યતામાં કુવા ખહેાળા પ્રમાણમાં પલટા થઈ ગયા છે તે સધળું, ઉપર કરેલ ચર્ચાથી હવે આપણી સમજણમાં આવી ગયું છે. તે જ પ્રમાણે ઇતિહાસ સર્જનમાં એક બીજી અંગ જે મદદરૂપ થઈ પડે તેમ છે, છતાં જે તરફ્ જોઇ તેટલું ધ્યાન અપાયું નથી, તેનું વિવેચન અત્ર કરવા માંગુ છું. જેમ શિલાલેખ અને સિક્કાલેખનું મહત્ત્વ અંકાય છે તેમ પુસ્તકમાં આપેલી પ્રશસ્તિઓનું મૂલ્ય પણ લેખાય છે અને તે જ હિસાબે તેમની મદદ અનિવાર્ય ગણાય છે. આટલું તેા તેમાં આવેલ અક્ષરાની કિંમત પૂરતું થયું; જ્યારે સિક્કાઓમાં લેખના શબ્દો ઉપરાંત કેટલાંક ચિહ્ન, દશ્યા અને મહારાંની છાપ ઇ. હેાય છે એટલે તે પ્રમાણમાં તેની ઉપયેાગતા વિશેષ ગણવી રહે છે. જેમ સિક્કામાં છે તેમ, જેને ટાપ્સ-રૂપા તરીકે ઓળખાવાય છે તેમાં પણુ, લેખા અને દૃશ્યા ભ્રાતરાયલાં હેાય છે. એટલે તેમની કીંમત પણ સિક્કા જેટલી જ લેખી શકાય, ખ← કેટલેક દરજ્જે વિશેષ
ઇતિહાસ સર્જનમાં સમયાવલી કેટલી બધી ઉપ-અવલોકનમાં ફળપ્રાપ્તિ હેાવા છતાં, તે તરફ્ જોકે અન્ય કલાકારાનું અને વિજ્ઞાનીઓનું લક્ષ દેારાયું છે પરંતુ, ઋતિહાસકારાનું લક્ષ જોઇએ તેટલું ખેંચાયું નથી એ દેખીતું છે. કારણ ગમે તે હાય પણ અમારી નજરમાં તે તેની અલ્પ સંખ્યાને લીધે જ તેમ બનવા પામ્યાનું દેખાય છે. જે સ્થાને અત્યારે સ્તૂપે અસ્તિત્વ ધરાવતા દેખાય છે તેવાં સ્થાનાની ગણત્રી લેતાં સારાયે હિન્દમાં માત્ર ચારની સંખ્યા મારી નજરે ચડે છે. તેનાં નામ (૧) સાંચી (ર) ભારહુત (૩) અમરાવતી (૪) અને માણિયાલ છે. જ્યારે (૫) પાંચમાં સ્થાન તરીકે સિલેાનની એક વખતની રાજધાની અનુરૂદ્ધપૂરના પણ સમાવેશ કરી શકાશે. જ્યારે સ્તૂપો હતા પણ વિનાશને પામ્યા છે તેવાં સ્થળાની શકયતામાં, મથુરા, ગિર (હાથીર્ગુફાના લેખ પ્રમાણે) અને તક્ષીલા મળી ત્રણની કહી શકાશે. નજરે પડતા સ્તૂપોનાં પાંચ સ્થળામાં છેલ્લાં ચાર સ્થાને એકેક ટાપ ઉભેલા દેખાય છે. જ્યારે સાંચી અને તેની આસપાસના ચાર પાંચ માઈલના વ્યાસવાળા ઘેરાવામાં નાના મેાટા મળીને લગભગ ૫૮ થી ૬૦ જેટલા સ્તૂપે આવેલ છે (જીએ પુ. ૪. પૃ. ૨૭). તે સર્વેમાંથી એક, બે કે ત્રણ સિવાયના સધળા, એકલડાકલ સ્થિતિમાં ચણતરરૂપે મેાટા ગુંબજના આકારમાં અને દુરસ્ત તેમજ ભગ્ન અવસ્થામાં, ઉભા રહેલા દેખાય છે. વળી જે અપવાદરૂપે એક ખેને જણાવ્યા છે તેમાં મુખ્ય ગુંબજની આસપાસ ચારે તરફ પત્થરની દિવાલ રૂપે ગઢ-કંપાઉન્ડ બાંધેલ છે તથા તે કંપાઉન્ડને દરેક દિશાએ એકેક પ્રવેશદ્વાર–સિદ્દાર છે. વિશેષ જાણવાની ઇચ્છા હૈાય તેમણે તે તે સ્થાનના ખાસ
પણ
લેખાય. કેમકે, સિક્કામાં તપાસવાનું ક્ષેત્ર બહુમાં બહુ તે તેની અન્ને બાજુને એકત્રિત કરતાં જેટલા વિસ્તાર થાય તેટલું જ હેાય છે, જ્યારે ટાપ્સમાં અવલાકન કરવા માટે તે કેટલાયેગણું મોટું અને વિસ્તૃત ક્ષેત્ર પડેલું હાય છે. વળી અનેક પ્રકારનાં દસ્યા હૈાવાથી, વધારે બહેાળા પ્રમાણમાં સરખામણી કરી જોવાનું, તથા તે ઉપર ચિંત્વન અને મનન
કરી નિર્ણય બાંધવાનું સુગમતા વાળું અને સાનુ-વર્ણન આપતાં પુસ્તકા નિહાળવાં. અત્ર તેા સંક્ષિપ્તમાં આપણા ઉપયેગ પૂરતું જ વિવેચન કર્યું છે.
કૂળતા વાળું ચઇ પડે છે. આટલી આટલી ટાપ્સના
૧. આ. સ. ઈં. પુ. ૧૫. પૃ. ૨૦: We know of but two very distinct type of Stupas. The more common is exemplified in those of Manikyal, Sanchi, Saranath and Anuruddhapur in Ceylon, they have a circular basement supporting a hemispherlcal_dome_etc.=કેવળ
[ પ્રાચીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જુદી જ ભાતના (સ્તુપા) બે પ્રકારના આપણે જાણીએ છીએ. (તેનાં) સ સામાન્ય દૃષ્ટાંત તરીકે માણિયાલ, સાંચી, સારનાથ અને સિલેનમાંના અનુરૂદ્ધપુરના (સ્તૂપે) કહી શકાશે. તે (સર્વમાં) ગાળ ફરતા ચાકર હાય છે જેના ઉપર અર્ધા ગાળાકારે ચણેલા ગુંબજ ઉભેા કરેલ હાય છે.
www.umaragyanbhandar.com