________________
ભારતવર્ષ ].
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ
[ ૩૦૭
પ્રથમ આપણે નં. ૩ વાળા અમરાવતી સ્તૂપની stupa was a Buddhist document=કર્નલ હકીકત હાથ ધરીશું. આ. સ. પી. ઈ, પુ. ૧૫ માં મેકેન્ઝીના સમય પછી લાંબે કાળે એવું અનુમાન મદ્રાસ ઇલાકાના ગુંદીવાડ અને કચ્છ જીલ્લાનાં અન્ય કરાયો હતો કે અમરાવતી સ્તૂપ બૌદ્ધધર્મનું સ્મારક શહેર સાથે અમરાવતીને લગતું વર્ણન આપવામાં છે.” મતલબ કે તેને બૌદ્ધધર્મો ઠરાવ મત પણ આવ્યું છે, જેને લગતી કેટલીક હકીકત પ્રા. ભારતવર્ષ પ્રવર્તમાન છે. પરંતુ શિલ્પકળાની ઓળખના ઉs ૫.૪, પૃ. ૩૧૭ થી આગળ, તેમજ પૃ. ૩૭૧ અને અભ્યાસી તથા તે વિષય ઉપર બે મોટા ગ્રંથો પ્રગટ
ઓગળમાં ઉતારવામાં આવી છે. તેમજ તે સ્વપના કરનાર મિ. જેમ્સ ફરગ્યુસન, અમરાવતી ટોપના મૂળ શોધક કર્નલ મેકેન્ઝીનો વિસ્તારપૂર્વક હેવાલ, શિલ્પ–દશ્યોનું અવલોકન કરી પિતાનું મંતવ્ય વ્યક્ત આ. સ. ઈ. પુ. ૧ (ન્યુ ઇમ્પિરિઅલ સિરિઝ પુ. ૬) કરતાં જણાવે છે (હિ. ઈ. ઈ. આ. પુ. ૧. પૃ. ૧૧૨) ૧૮૮૨ (મુદ્રિત ૧૮૮૭) માં સરકારે બહાર પાડયો "As repeatedly mentioned, there is છે. તેમાં પૃ. ૨૩ ઉપર લખેલ છે કે “In the little trace of any image of Buddha inscriptions this building is called the or Buddhistic figure being set up for Mahachaitya or the Great Chaitya= worship, much before the Christian આ મકાનને શિલાલેખમાં મહાત્ય તરીકે ઓળ- era વારંવાર (હું) કહી રહ્યો છું તેમ, બુદ્ધદેવની કે ખાવ્યું છે” વળી તે જ પુસ્તકે મૃ. ૧માં જણાવેલા બૌદ્ધધર્મને લગતી કેઈ આકૃતિ-મૂર્તિ-પૂજા માટે છે કે " The inscriptions we have of સ્થાપન કરાયાની લેશ પણ સાબિતી મળતી નથીPulumavi and Yagnashree from Amra. (બજે) ઈ. સ. પૂ. ના સમય પહેલાં તે વિશેષપણે vati=પુલુમાવી અને યજ્ઞશ્રીના શિલાલેખો અમરા- (તેમ બન્યું છે)” કહેવાનું તાત્પર્ય એ છે કે, બૌદ્ધ વતીમાંથી આપણને મળી આવ્યા છે.” આમાંનો એક ધર્મમાં પૂજા-ભક્તિ નિમિત્તે કઈ મૂર્તિની સ્થાપના, લેખ કે. . રે. માંથી આપણે ઉદ્ધત પણ કર્યો છે ઈ. સ. પૂ. ના સમય સુધી થયાને તેમને કિંચિતમાત્ર ( જુઓ આ પુસ્તકે, છઠ્ઠા પરિચ લેખ ૧૯) પણ પૂરાવો મળે નથી એમ તે ભારપૂર્વક જણાવે છે. આ સર્વથી ખાત્રી થાય છે કે અમરાવતી સ્તૂપને એટલે જે કઈ મૂર્તિ ઈ. સ. પૂ. ના સમયની કરી આંધ્રપતિના સમયમાં મહાત્ય તરીકે ઓળખવામાં શકતી હોય તે તે બૌદ્ધધર્મની નથી એ ચોક્કસપણે આવતા હતા તથા તેમણે પોતાના ધર્મ માટે ત્યાં માનવું રહે છે. તેમના જેવા જ બૌદ્ધ સાહિત્યના એક કેટલુંક દાન પણ કર્યો છે. કર્નલ મેકેન્ઝીને મત આ બીજા અઠંગ અભ્યાસી છે. રીઝ ડેવીઝ પિતાના સ્તૂપ વિશે નોંધતાં તેમાં લખેલ છે કે (મજકર ૫. પૃ. ૩) બુદ્ધિસ્ટીક ઇંડિયા ગ્રન્થમાં પૃ.૧૫માં સ્વતંત્ર મંતવ્યરૂપે “ His own belief that it might be orola "As usual, the Buddha him. Jain was credible=a (224) rabat 1912. self is not delineated at the Bharhuta તેમને મત વધારે વિશ્વસનીય છે” જ્યારે કે. . Stupa=હમેશની પેઠે, ભારહત સ્તૂપ (નાં દશ્ય)માં રે.ના લેખક ડો. રેસને તે તેને જૈન મતાનુયાયી બુદ્ધ ભગવાનની કઈ પ્રતિકૃતિ-ચહેરો જ કતરા હેવાનું જરા વધારે ભારપૂર્વક જણાવ્યું છે. ગમે તેમ દેખાતે) નથી; એટલે કે, જેમ અન્ય ઠેકાણે બુદ્ધછે, પરંતુ જેમ આ બે વિદ્વાનોએ તે સ્તૂપને જૈન- દેવની કે મૂર્તિ કે બિબ હમેશાં કોતરાયેલી નજરે ધમ ઠરાવવાનું વલણ દર્શાવ્યું છે તેમ (તેજ પુસ્તકમાં પડે છે તેમ ભારહુત સ્તૂપનાં દામાં બનવા પામ્યું પૃ. ૨૩ ઉપર) જણાવવામાં આવ્યું છે કે “Long નથી. તેમની કહેવાની મતલબ એ છે કે, જ્યાં જ્યાં after Col. Mackenzie's time, it was બુદ્ધદેવ કે બૌદ્ધધર્મને લગતું સ્મારક હોય છે ત્યાં ત્યાં first surmised that the Amravati સર્વથા અને સર્વદા તેમની પ્રતિમા કે બિબ સ્થાપન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com