________________
૧૭૨ ]
તરીકે, ગૈાતમીપુત્ર યજ્ઞશ્રીના પા ંલા ભાગ, શ્રીકૃષ્ણને આખા સમય અને વદસતશ્રીના રાજ્યે પ્રથમનાં ૧૦-૧૨ વર્ષ જેટલો ભાગ રાકાએલ ગણાશે.
(૩) ઈ. સ. પૂ. ૩૪૭ આસપાસ ને તે ખાદ; તે સમયે બિંદુસારના રાજઅમલને પાછલા ભાગ તથા અશાકના રાજઅમલ ગણાશે.
પાછુ રાજપાટ વિશે
[ એકાદશમ ખડ
સાબિત થાય છે કે, વદસત્નીના રાજઅમલે જ આ અમરાવતીવાળા ભાગ-પ્રથમમાં પ્રથમ આંધ્ર સામ્રાજ્યમાં આવ્યો હતા. તે પ્રદેશમાંથી તેના મળી આવતા સિક્કાથી તે વાતને પુષ્ટિ પણ મળે છે. છતાં પ્રશ્ન એ ઉભા થાય છે કે, તેણે મુલક જીતી લીધા–તાએ કર્યો એટલે ગાદી પણ ફેરવી નાંખી એમ તે ન જ કહી શકાય; કેમકે તેવા ફેરફારની અગત્ય જણાતાં, તેમજ તેને અમલ કરતાં કરતાં પણ કેટલાંય વર્ષ વીતી જાય જ; એટલે આપણે વદસત્નીને બદલે, તેના પુત્ર માઢરીપુત્રના સમયે રાજગાદી ફેરવ્યાનું નિશ્ચિતપણે માનીએ તે તદ્દન સહીસલામત માર્ગ લીધેા ગણાશે. આખીએ ચર્ચાના સાર એ થયે કેઃ—
ઉપર પ્રમાણે ત્રણ સમયે, રાજક્રાંતિ થઈ હતી એમ સમજાય છે. તેમાંની પ્રથમ વેળાએ ગૈાતમીપુત્ર યજ્ઞશ્રી ભલે પેાતાને વિલિવાયકુરસ લેખવે છે, પરંતુ તેના કાઈ શિલાલેખ કે સિક્કા એવી બાબતની ખાત્રી નથી આપતા કે કૃષ્ણા નદીવાળા પ્રાંત તેના તાખામાં આવ્યા હૈાય. બીજા સમયે ચંદ્રગુપ્ત સમ્રાટને પ્રબળ પ્રતાપી અમલ ચાલુ હતા. તેણે તેા ઉલટું કલિંગપતિ– ખારવેલના વંશને પણ હરાવી દીધા હતા એટલું જ નહીં પણુ. તેના વંશના અંત આવતાં, હૈ દક્ષિણે કન્યાકુમારી સુધીને મુલક મગધસામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. એટલે વચ્ચે આવતા કૃષ્ણા નદીવાળે ભાગ તા તેની આણુમાં જ રહી જવા પામ્યા હતા તે સહજ સમજી શકાય તેવું છે. અને તે ખાદ બિંદુસારના રાજ્યઅમલની શરૂઆતમાં પં. ચાણુયની ઢારવણી àાવાથી સામ્રાજ્યની સ્થિતિ મજબૂતપણે ટકી રહી હતી. એટલું જ નહીં પણ આંધ્રપતિને ઉલટા મગધના “ભ્રત્યા” તરીકે રહેવું પડયું હતું, એટલે રાજ્યવિસ્તાર વધારવાની તેમની સ્થિતિ થવા પામી હાય તેવા તે વિચાર જ ક્યાં કરવા રહે છે? આ પ્રમાણે પ્રથમના અને સમય ખાદ જતાં, માત્ર ત્રીજાની જવિચારણા કરવી રહે છે. તે વખતે પં. ચાણુયનું મરણ થઈ ગયું હતું અને મગધ સામ્રાજ્યે જ્યાં ને ત્યાં ભળવા જેવી સ્થિતિ થઇ જવા પામી હતી. એટલે સમજી શકાય તેમ છે કે, વદસતશ્રી મલ્લિકશ્રી શાતકરણુિએ કૃષ્ણાનદીના મુખવાળા ભાગ પેાતાની સત્તામાં લઈ લીધા હૈાય. આ વિષેની ઠીક-કરેલ સર્વ મુલકના રાજવીએસને તેમના મૂળ સ્થાને ઠીક ચર્ચા આપણે પૃ. ૬૪-૬૫ ઉપર પણ કરી પુનઃસ્થાપિત કરી દીધા હતા. એટલે તેવા સંજોગામાં ચૂક્યા છીએ કે જે સ્થિતિને લીધે સમ્રાટ અશોક-આંધ્રપતિએ ભલે ત્યા કહેવાતા હતા પરંતુ તેમને વનને, સિલેાન જતા બહુ સાધુઓના મંડળને રાજગાદી ફેરવવી પડી નહેાતી જ. પ્રિયદર્શિન પછી મહાનદીના મુખ પાસેથી વિદ્યાય દેવી પડી હતી. એટલે માર્યવંશની પડતી થવા માંડી હતી અને તે બાદ
ઈ. સ. પૂ. ૩૧થી માંડીને આસરે ખસે। વર્ષે સુધી એટલે ઠેઠ ઈ. સ. પૂ. ૧૧૪ના અરસામાં જ્યારે અતિપતિ નહુપાશે આંધ્રપતિને રંજાડવા માંડયા ત્યાંસુધીમાં, કાઇ એ પણ તેમના સામું જોયું હાય તેવું ઇતિહાસના પૃષ્ઠે નાંધાયું જણાતું નથી; કેમકે તે કાળ મગતિ અશેાકપછી સમ્રાટ પ્રિયદર્શિને ગાદી જ અવંતિમાં આણી હતી એટલે ક્રે, મગધને બદલે હવે અવંતિ સામ્રાજ્યની હાક્રલ વાગવા માંડી હતી; આ પ્રિયદર્શિને જો કે દક્ષિણ હિંદના નાકા સુધીના પ્રદેશ પેાતાની સત્તામાં આણ્યા હતા, પરંતુ તે અકેન્દ્રિત રાજ્યની ભાવનાવાળા હેાવાથી તેણે તામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૧) શ્રીમુખે ઇ. સ. પૂ. ૪૨૭ માં પૈડમાં ગાદી કરીને વંશની સ્થાપના કરી હતી.
(૨) અને માઢરીપુત્ર શાતકરણીએ ઇ. સ. પૂ. ૩૧૭ આસપાસ (અથવા તેથી પણ વહેલી જો હાય તે વસીએ ઈ. સ. પૂ. ૩૪૭ બાદ જ) અમરાવતીમાં ગાદી ફેરવી નાંખી હતી. અમરાવતીમાંથી પાછી પેંઠમાં ક્યારે લાવવાની જરૂર પડી હતી તે મુદ્દો હવે વિચારીશું.
www.umaragyanbhandar.com