SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ નયમ પરિચ્છેદ ] કેટલાંક જેની કાંઇક સમજૂતિ આપવાની જરૂરિયાત લાગે છે. જે કે ગૌતમીપુત્ર, વાસિષ્ઠપુત્ર આદિ માતૃગત્રિક શબ્દોની તથા ખંડિયાપણું સ્વીકારતાં ભ્રત્ય શબ્દ લગાડાતાની કેટલીક માહિતી પ્રસંગેાપાત અપાઇ ગઇ છે. એટલે અહીં તે પાછી ન ઉતારતા પુ. ૪, પૃ. ૧૩થી ૨૦ તથા ૫૦-૫૧ અને આ પુસ્તકે પૃ. ૩૨ તથા ૬૬ માં જ આપેલ કાઢ। વાંચી જવા ભલામણ છે, એટલે ત્યાં જે હકીકત નથી અપાઈ તેના ઉલ્લેખ અત્ર કરવાં રહે છે. ભૃત્યા શબ્દ સંબંધમાં એટલું વિશેષ શેાધી શકાયું છે કે કોઈ શતવહનવંશી રાજાએ તે શબ્દ પાંતાના નામની સાથે શિલાલેખમાં કે સિક્કા ઉપરના અક્ષરામાં વાપર્યાં નથી, મનવા જોગ છે કે તેમ કરવું પેતાને અપમાનજનક લાગ્યું હેાય પરંતુ તેમના સિક્કાએાની અવળી કે સવળી ખાજુ ઉપરની જે પ્રકારે ચિત્રા પાડવામાં આવ્યાં છે અને તેના ઉડ્ડલ તથા મર્મ સમજાયા છે, તે ઉપરથી પરિસ્થિતિ સમજી લેવાય છે કે અમુક કાળે, અમુક રાજા, અમુક સમ્રાટની આજ્ઞામાં હશે. આ બધું વર્ણન પુ. ૨માં, તે તે રાજાના સિક્કાવર્ણને સવિસ્તર સમજાવવામાં આવ્યું છે, એટલે ત્યાંથી જોઇ લેવા વિનિ છે. ઉપરનાં ખદે ઉપરાંત, વિયિષુરસ, વિલિવય કુરસ તથા શિવલક્રુરસ નામનાં બિા પણ સિક્કા ઉપરથી તેમાંના કેટલાકને સંયુકત થયેલાં દેખાય છે. તેને ખાસ અર્થ કે હેતુ શું હશે, તે જો કે સ્પષ્ટ થયું નથી; પરન્તુ તે સર્વે · એક જ ભાવાર્થસૂચક વિશેષણરૂપે હાવાનું માની લેવાયું છે,' એટલે આપણે પણ તે મતને વળગી રહીશું. તેને અર્થ અમારી સમજણ પ્રમાણે “વોરવલય ધારણ કરેલ છે જેણે–”એવા આશયવાળા થાય છે; જેથી તે પદ ધારણ કરનાર એમ ઉદ્ઘાષણા કરતા માનવા પડશે કે આ વલયેાખાનુબંધ તેણે પેતાનું બાહુબળ સૂચવવા બાંધ્યાં છે માટે કાઇ પણ તેની સાથે લડાઈમાં ઉતરી, તેને જીતીને તે ઉતરાવી શકે છે. મતલબકે આ બિરૂદો તેની પાતાની સ્વતંત્રતાના વિજયાં વગડાવવા રૂપે છે; અને તેમ હાવાથી, જ્યારે જ્યારે અને જેટલા જેટલા સમય (૧૩) મા પ્રશ્ન હજી વધારે અનુશીલન માગે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઉપનામાની સમજ ૧૮૭ સુધી તેઓ ભૃત્યપણું ન હોય ત્યારે ત્યારે જ, અને તેટલો તેટલા સમય જ, તેઓ તે ઉપનામ ધારણ કરી શકે. આથી કરીને સમજી લેવું કે, જે કાળે તે સ્વતંત્ર હતા ત્યારે ઉપરનાં બિદા પાતાનાં નામ સાથે લગાડતાં, અને જે કાળે તે ખંડિયા બની જતા ત્યારે તે ખિદા કાઢી નાંખતાં. આ સિદ્ધાંતને અનુસરીને, કયા રાજા કેટલા વખત ઉપરમાંનું બિરૂદ ધારણ કરી શકે તે સ્પષ્ટ થઈ જાય છે. આપણે પણ “પ્રભૃત્યા શબ્દનું વિવેચન કરતી વખતે, તે ખૂલાસા આપી શકયા હાત અને પૃ. ૩૨ તથા ૬૬ માં જ્યાં જ્યાં ‘સ્વતંત્ર’ હાયાનું જણાવ્યું છે, ત્યાં ત્યાં સાથે સાથે તેમની વીરતાસૂચક ઉપનામે પણ જોડી દીધાં હાત,, પરંતુ પ્રસંગ ઉપયુક્ત ન થયા ઢાવાને લીધે આપણે તે કાર્ય ઊભું રાખ્યું હતું, જે હવે કહી શકીએ છીએ; અથવા પિષ્ટપેષણના દોષ ટાળવા એમ પણ જણાવી શકીએ, કે ત્યાં આપેલ પત્રક સાથે નીચેનું પત્રક જોડીને વાંચવું. આંક સાબિતીના પુરાવા બિરૂદ૧૩ ૧ વિલિવયકુરસ પુ. ૨, સિક્કો નં. ૫૮ ૨ વિલિવયકુરસ પુ.' ર, સિક્કો નં. ૫ પુ. ૨, સિક્કો નં. ૬૯ પુ. ૨, સિક્કો નં. ૭૦ (૪) બિનૢ વિના બિદ વિના ૩ | બિરૂદ વિના ૪ | બિરૂદ વિના સદર વિદિવયકુરસ ૫ | શિવલપુરસ બિરૂદ વિના ૬ | બિરૂદ વિના સદર સિક્કો નથી પુ. ૨, સિક્કો નં. ૬૭-૬૮ પુ. ૨, સિક્કા નં. ૭૧-૭૨ પુ. ૨, સિક્કો નં. ૫૭ પુ. ૨, સિક્કો નં. ૫૯ પુ. ૨, સિક્કો નં. ૬૦ પુ. ૨, સિક્કા નં.૬૩,૬૪,૬૬ પુ. ૨, સિક્કો નં. ૬૨ પુ. ૨, સિક્કો નં. ૭૩ સાર્વભૌમ તરીકે પુ. ૨, સિક્કો નં. ૬૧ www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy