________________
૧૮૬ ] કેટલાંક ઉપનામેની સમજ
એકાદશમ ખંડ થાય તેવા કેટલાક બનાવે પાછળથી બનવા પામ્યા અને તે બાદ આવી–આપિલિક ઈ. ચારેક રાજાઓ હતા, પરંતુ પોતાના જીવનકાળ સુધી તે નભાવે ગો આવ્યા છે. તેમના રાજ્યકાળ વિશે જ કે પુરાણહતા. મતલબ કે બૌદ્ધધર્મ તે સમયે લગભગ ૩૫ વર્ષ ગ્રંથમાં બહુ વાંચવામાં નથી આવતું પરંતુ જૈન સુધી રાજધર્મ તરીકે રહેવા પામ્યું હતું. જ્યારે ગ્રંથમાં કાંઈક હકીક્ત જે મળી આવે છે તે આધારે આ સાતકરણિએ, પિતાને કુળધર્મ ત્યજી દીધો હતે કહી શકાય છે કે, ત્યાં દક્ષિણમાં જેનશાસ્ત્ર અને પરંતુ તેમાં નારીને બદલે રાજકીય ક્ષેત્રે ઝળકી સિદ્ધાંતમાં પારંગત ઉતરેલા એવા અને પન્નવણાકારના ઉઠવાની નિરૂપ તેનું ઉદભવ કારણ હતું. આ સમયે બિરૂદથી પ્રસિદ્ધ થયેલા (જેમને સમય મ. સં ૩૩૫ પરિવર્તન પામેલ વૈદિક ધર્મ, અશોકના વખતની માફક થી ૩=૪૧ વર્ષ છે. ઇ. સ. ૧ ૧૯૨થી ૧૫૧) ૩૫ વર્ષ જેટલું પણ આયુષ્ય દક્ષિણના દરબારે છે કે તે સમયના યુગપ્રધાન, નામે કાલિકરિ ઉર્ફે સ્યામાચાર્યે નીભાવી શક્યો નથી, છતાં કહેવું જોઇએ કે અવંતિમાં સ્વઉપદેશથી જૈનધર્મની સારી સેવા બજાવી હતી. લગભગ એક સદી સુધી તેણે પોતાનો વિજયકે આ કાલિકસૂરિ તેજ સમજવા કે જે શંગવંશી બળમિત્ર વગડાવો જારી રાખ્યો હતો.
ભાનુમિત્રના સંસારપક્ષે મામા થતા હતા તથા જેમની અવંતિમાં એક પછી પ્રિયદર્શિન આવતાં, તેણે પાસે તેમના ભાણેજ ભાનુમિ દીક્ષા લેવાથી તેણે અતિ ફળધર્મ પાછે પુનર્જીવિત કર્યો હતો એટલું જ નહીં (બળમિત્ર) કે પાયમાન થઈને કેઈનું પણ સાંભળવાની પરંત સર્વ રેનધમાં રાજાઓનીતની પૂર્વેના પાછળના. દરકાર કર્યા વિના, ભર ચોમાસે તેમને અવંતિમાંથી કાઢી અરે કહે છે કે અત્યારસુધીના)-સરખામણીમાં તેણે મૂક્યા હતા કે જેમણે દક્ષિણમાં આશ્રય લીધો હતે. પિતાને નંબર પહેલો જ નેધાવી દીધું હતું. તેની (જુઓ, ૫. , પૃ. ૧૧૩).એટલે માનવું રહે છે કે આ પાછળ આવનાર સંતાનના અવિચારીપણાને લીધે આંધ રાજવીઓના સમયે, રાજધર્મ તરીકે કદાચ વૈદિક પાછો જૈનધર્મ જે કે છેડે અબખે પડવા માંડ મત શિથિલ અવસ્થામાં રહેવા પામ્યો હશે. પરંતુ હિતે અને શાતકરણિએ વિજયસ્તંભ રોપ્યા બાદ તેને તે બાદ તે દક્ષિણપતિઓ પાછા જૈનધર્મમાં દઢ તદન લોપ થવાની ભીતી રહેતી હતી, છતાં નબળા થઈ ગયા દેખાય છે, તે ઠેઠ – ૨ના સમયે બીજી નબળા મૌર્યરાજાઓએ જેમતેમ કરીને તે ટકાવી જબરજસ્ત ધર્મકાંતિ થવા પામી છે ત્યાં સુધી. રાખ્યું હતું. બાકી મૌર્ય પછી જે શૃંગ રાજઅમલ તાત્પર્ય એ થયો કે, આંધપતિઓમાં ધમકાંતિ બે વખત
અર્વતિમાં થયો અને ૬. પતંજલીની-ગુરૂદેવની-રાજ- થવા પામી છે. પ્રથમ વેળા શાતકરણિ નું ના રાજ્ય અહિત તરીકે સ્થાપના થઈ કે વૈદિકધર્મ પાછે અમલે પાછળના ભાગમાં અને બીજી વેળા નં. ૨૭વાળા ખૂબ પ્રકાશમાં આવવા લાગ્યો હતો. સમ્રાટ અગ્નિ- શિવસ્વાતિના રાજ્યના આરંભમાં બાકીની બીજી મિત્રના સમયે તે પૂર્ણકળાએ પહોંચ્યો હતો અને તે વસ્તુનો ખ્યાલ ચાથા પરિચછે પૂ. ૬૪થી ૬૮ સુધીમાં બાદ શુંગવંશની પડતી દશામાં તેનો પણ પડતી દશા અપાઈ ગયું છે, ત્યાંથી જે લેવા વિનંતિ છે. આવ્યાનું દેખાય છે. એટલે ત્યાં–અવંતિમાં લગભગ પરદેશી રાજકર્તાઓમાંના કેટલાકને જેમ ક્ષત્રપ એક સદી જેટલા સમય સુધી વૈદિક ધર્મને રાજધર્મ અને મહાક્ષત્રપ જેવાં ઉપનામ જોડવામાં આવ્યાં છે હેવાનું માન મળ રહાનું કહી શકાય. અને તેમાં
અને તેથી તેવા શબ્દનો પ્રભાવપતંજલી મહાશયની પધરામણી અને આમ જનતાને કેટલાંક ઉપનામેની અધિકાર કે મહાઓ વિશે કાંઈક તેમણે પાયેલી પ્રેરણા જ મુખ્ય કારણરૂપે કહી શકાય, સમજ જાણવાની આવશ્યક્તા હોવાથી જ્યારે દક્ષિણમાં જુદી જ સ્થિતિ પરિવર્તવા પામી હતી.
આપણે તેની સમજૂતિ આપવી દક્ષિણાપથપતિ શાતકરણિતું મરણ ઇ. સ. પૂ. પડી છે, તેમ આ શતવહનવશી શાતકરણી રાજાઓ ૨૨૬-૫ માં થતાં તેની ગાદીએ તેને પુત્ર લોદર સાથે પણ એવાં કેટલાંક ઉપનામ જોડાયાં છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com