SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાએ ૨૯૪ ] [ પ્રાચીન પ્રકારની જડ ધાલી ખેડેલી પ્રણાલિકા જ ફેરવવા જેવી સ્થિતિ આવી પડી હોય, ત્યાં તે ખૂબ ખૂબ સ્પષ્ટીકરણ કરતી (verbose), મનમાં ઠસી જાય તેવી (hammering), અને ભૂલી ન જવાય તે માટે પુનઃ પુનઃ જણાવતી (repitition) પદ્ધતિ જ અસરકારક અને અનિવાર્ય લેખવી રહે છે. ૫. પૂર્વગ્રહ ( biassed mind )થી દેરાઈને પુસ્તક લખાયું છે...ઉપરની દલીલા શાધવાથી ખાત્રી થશે કે મેં તે। પૂર્વાંગ્રહથી નહીં, પણ નિષ્પક્ષ રીતે રહીને જે સ્થિતિ મને દેખાઇ તે જ જાહેર કરી છે. છતાં વિવાદ ખાતર માની ક્ષ્ા – પૂર્વ ગ્રહી, દૂરાગ્રહી, ધર્માંધ કે અન્ય જે કાઇ બિરૂદ જડી આવતાં હૈાય તે સર્વના અધિકારી હું છું છતાં દરેક ઠેકાણે સાક્ષી પૂરાવા તા આપ્યા જ છે. તેને તપાસ્યા વિના કે તેની સત્યાસત્યતાને વિચાર કર્યા વિના જ જે નિર્ણય પોતે ખાંધી ચૂકેલ છે--કહા કે જે સ્થિતિ પરાપૂર્વથી ચાલી આવે છે, તેને તે જ ધરેડમાં ચાલ્યા જવાનું પસંદ કર્યા કરવું-પછી પૂર્વગ્રહી તથા ઉપરનાં સર્વ બિરૂદાના ધારક કાણું કહેવાય ? ૮. ઇતિહાસ તા શાસ્ત્ર (science) અને તત્ત્વજ્ઞાન (philosophy) છે તેમાં દંતકથા; સંવાદ, ટૂચકા કે અન્ય પ્રકારના ફાલતુ-ફ઼ાસકુસીયા (redundantmatter)ને સ્થાન આપી ન શકાય. આ અભિપ્રાય પણ ઉપરના નં. ૬ ની પેઠે, કપાળે કપાળે જુદી મતિને વિષય છે. વળી જેમ ક્રેળત્રણીના આશય તથા તેના પ્રકાર, તેમજ કોલેજો, હાઇસ્કૂલા અને યુનિવર્સિટીએ ઇ. ની માન્યતામાં આધુનિક કાળે મહાન પરિવર્તન થઇ રહ્યું છે, તેમ ઇતિહાસમાં કઈ બાબતને સમાવેશ કરવા તે પ્રશ્ન રહે છે. Science અને Philosophy તરીકે ઇતિહાસની વ્યાખ્યા કરનારી પણ, શિલાલેખામાં અનેક બાબતે કતરાયલી ૬, ટાંચણિયા વૃત્તિ દાખવી છે-ઉત્તરમાં જણાવવાનું કે, જે કાઈ વિચાર બાંધવામાં આવે તે માટે પૂરાવા તા આપવા જ જોઈએ. ન અપાય તા કહેરો કે ક્રીટીકલ નથી અથવા તે। ગપાટા જ માર્યાં છે; અને કુવળ, ફલાણા ફલાણા પુસ્તકે ફલાણું પાનું જીએ, એમ લખાય તેા કહેશે કે તે તે પુસ્તકા મેળવ-હાવા છતાં જેમ તેને ઇતિહાસના એક અપૂર્વ અને વાના સમય અને દ્રવ્ય અમે કયાંથી લાવીએ ? મજબૂત પ્રતિક તરીકે સ્વીકારવા તૈયાર રહે છે તેમ અથવા તા એમ પણ કહેવાશે કે, મૂળ લેખકના ઇતિહાસની વ્યાખ્યા કરવામાં પણ કાળક્રમે ભિન્નતા આશય પેાતાથી ભિન્ન હશે માટે તેમાંથી છટકવા કેળવવી જ પડશે. સાર આ પ્રમાણે ખરી શોધી છે. આ બધી ખટપટના ઉપાય તરીકે જો મૂળ લેખકના શબ્દો જ અક્ષરશ: ઉતારાય છે તેા ટાંણયાવૃતિ દાખવવાના દોષ વહેરી લેવા પડે છે. આમાં તા ‘મુંડે મુંડે મતિભિન્ના’કપાળે કપાળે જુદી ાંત–ના જ ન્યાય કહેવાશે. ૭. લખાણુમાં ફાલતુ શબ્દો (verbose) તેમજ પુનરૂક્તિ, પિષ્ટપેષણ (repetition) બહુજ છે...કબૂલ કરૂં છું; પરંતુ તેનું કારણુ એમ છે કે, જેમ એક સૂત્રગ્રંથ હાય અને બીજો તેના ઉપરની વૃત્તિ, ભાષ્ય કે ટીકા રૂપે હાય તા, તે બન્ને ગ્રંથની વર્ણનશૈલીમાં ભિન્નતા રહેવાની જ. વળી એક ગ્રંથ કેવળ વિદ્વાને માટે જ લખાય અને ખીને, વિદ્વાના તેમજ આમજનતા બંનેને ઉદ્દેશીને લખાય, તા તે બંનેની શૈલીમાં પણ તત્ક્રાવત રહે જ. તે પ્રમાણે આ પુસ્તકે થયું છે. ઉપરાંત જ્યાં, અમુક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૯. દંતકથાને પ્રમાણિક હકીકત અને પૂરાવારૂપે માની લીધી છે...ઉત્તર...જ્યાં કાઇ પ્રકારના ઇતિહાસ સચવાઈ રહ્યો ન હેાય, ત્યાં દંતકથા પણ દીવાદાંડીરૂપ થઈ પડે છે, છતાં તેના ઉપર જ કેવળ સર્વ મદાર બાંધી ન શકાય. પરંતુ તેવી કથામાં જણાવેલ હકીકતને જો અન્ય સામગ્રીથી ટેકા મળી રહેતા હોય તે, પછી તેને દંતકથા કહેવાય કે ઐતિહાસિક ઘટતા કહેવાય ? નામચીંધ, અને મેટા વિદ્વાનોના ગ્રંથ સિવાય, અપ્રસિદ્ધ અથવા ફ્રાસકુસિયા લેખકાના કે પુસ્તકાનાં કથનના આધાર લેવાય તા તેની કિંમત બિલકુલ ઉતારી નંખાય છે. પરંતુ તે ભૂલી જાય છે કે, જ્ઞાન તે ગમે ત્યાંથી પણ ગ્રહણુ કરવા યેાગ્ય જ છે. તેને કાઈ સ્થાન, સમય, કે વ્યક્તિના ભેદ પોષાતા જ www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy