________________
૦૮ ]
તે તે આપણે તપાસવી રહે છે. એટલું જણાવી આ લેખ પરત્વે જે શબ્દો છે. અં. પુ. ૧૨માં મૂળ તરીકે આપવામાં આપ્યા છે અને જે અમે ટી. નં. ૫૦મા અક્ષરશઃ ઉતાર્યા છે તે સંબંધી અમારા વિચાર જણાવીશું. પ્રથમ તા તેનેા અર્થ એટલા જ થાય છે ક્રૂ, વાસિષ્ઠપુત્ર સાતકરણની રાણીએ, કે જેતેા જન્મ કારદમક વંશમાં થયા છે અને જે મહાક્ષત્રપરૂદ્રની પુત્રી થતી હતી તેણે-અમુક કાર્ય કરાવ્યું. આ વાકય
ખીજો શબ્દ જે કારહમક છે તેને મુલતવી રાખી, ત્રીજો રાખ્યું જે મહાક્ષત્રપદ્ર——છે તેની ચર્ચા કરી લેવી કેટલેક અંશે સુગમ પડે તેમ છે તે પ્રથમ હાથ
માંના ત્રણ અક્ષરે વિવેચન માંગી લે છે. એક વાસિષ્ઠ-ધરીએ. આમાં રૂદ્ર—ની પાછળ અક્ષરા ઉડી ગયા છે એટલે મહાક્ષત્રપદ્ર—ની પોતાની જ પુત્રો કહેવાના કે મહાક્ષત્રપ રૂદ્ર—ના ક્રાઇ અમલદાર ઈ. ની પુત્રી કહેવાને ભાવાર્થ છે તે કલ્પનાના પ્રશ્ન ઠરે છે. જો મહાક્ષત્રપની જ પુત્રી ઠરાવાય તે પ્રથમાક્ષર જેને રૂ...છે તેવું નામ, જેમ રૂદ્રદામન છે તેમ લગભગ તે જ સમયે પચીસ પચાસ વર્ષના ગાળામાં થયેલ એવા દ્રસિંહ અને રૂદ્રસેનનાં નામે પણ વિચારમાં લેવાં જોઇએ જ અને અમલદારની પુત્રી હાવાની ગણુના વિચારવાની હાય તેા, પુ. ૩. પૃ. ૩૮૦માં જણાવી ગયા પ્રમાણે મહાક્ષત્રપ ઇશ્વરદત્ત જે આભિરપતિ
પુત્ર,ખીજો કારહમદ અને ત્રીજો મહાક્ષત્રપરૂદ્ર; એક પછી એક શબ્દો વિશે આપણે વિચાર કરીએ. આમાં વાસિષ્ઠપુત્ર સાથે તેની વિશેષ ઓળખ માટે પુલુમાવી જેવું ક્રાઇ ઉપનામ જોડેલું દેખાતું નથી. માત્ર તેને સાદા નામથી જ ઓળખાવ્યા છે. પરન્તુ વિદ્રાનાનું માનવું છે કે, “There can be little doubt that Vasisthiputra here mentioned is Pulumavi and the Mahāksatrapa Rudra is Rudradāmana=કિચિત્ જ શંકાસ્પદ છે કે (અર્થાત લગભગ ચોક્કસ જ સમજવું રહે છે કે) અત્ર દર્શાવેલ વાસિષ્ઠપુત્ર તે પુછુમાવી છે અને મહાક્ષત્રપ રેક તે કદામન છે.” આમાં તેમણે વાસિષ્ઠ પુત્ર ને પુલુમાવી તરીકે ઓળખવાને કાંઇ દલીલ કે આધાર ખતાન્યેા નથી. છતાં ચર્ચાની ખાતર અને પ્રકારે લખાયેલા તે ભૂપતિઓને આપણે તપાસી જવા જોઈ એ જ. અને તેવાં નામેા તેા નામાવિલ જોતાં ન. ૧૮ ૨૫, ૨૬, ૨૭, અને ર૯ વાળાનાં દેખાય છે. તેમાં નં. ૨૬ વાળાનું ઉપનામ પુલુમાવી છે ખ઼રૂં, પરન્તુ તે ગૌતમીપુત્ર છે, જ્યારે આપણે તેા વાસિષ્ઠપુત્રની જ વિચારણા કરવાની છે. એટલે તેના ત્યાગ કરવો રહ્યો. તેમ નં. ૧૮ અને ૨પવાળાના સમયે મહાક્ષત્રપ પૃથ્વીધારક ચણુ વંશીઓને ઓળખાવવામાં આવે
હતેા તથા શિલાલેખ નં. ૩૯માં જણાવ્યા પ્રમાણે દ્રસિંહ મહાક્ષત્રપના સૈન્યપતિ ભૂતિ જે અભિરપતિ હતા તેવાને પણ વિચારમાં લેવા જ રહે છે. વળી ચઋણુવંશના સરદાર એવા ઇશ્વરદત્ત આભિરને મહાક્ષત્રપપદ જેમ લાગ્યું છે તેમ રૂદ્રભૂતિ સૈન્યપતિ પશુ તે જ વંશના સરદાર હાઇને તેને પણ મહાક્ષત્રપનું ઉપનામ જોડી શકાય છે. મતલબ કે મહાક્ષત્રપ રૂ....ની વિચારણા ગમે તે પ્રકારે, મહાક્ષત્રપ તરીકે અથવા તેના અમલદાર તરીકે, કરા તાપણુ રૂદ્રદામનની સાથે સેન, સિંહ તેમજ ભૂતિ જેવાને પણ શું વિચારવા જોઈતા નથી ?
હવે પેલા મુલતવી રાખેલ ‘કારહમક’ શબ્દ લઇએ.
શિલાલેખા
(અમે તેના અભ્યાસી નથી એટલે માત્ર સૂચના કરવા સિવાય ખીજી કરી ન શકીએ) વિદ્વાનેાએ ઠરાવેલ હકીકત નં. ૨૫ તથા ૨૬ નંબરના રાજાઓને હજી લાગી શકે, નહીં કે અત્રે લવાતા નૈ, ૧૮ રાજાપુલમાવીને ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદામ ખેડ
છે. પરંતુ તે વંશની ઉત્પતિ જ નહાતી થઈ એટલે તે વંશના ભૂપતિઓના સમકાલીનપણે વાસિષ્ઠપુત્ર થયાનું વિચારવું જ રહેતું નથી જેથી તેમને પણ ખાદ કરવા જ રહ્યા. એટલે કેવળ ન', ૨૭ અને ૨૮ વાળી એ વ્યક્તિના જ વિચાર કરવા રહ્યો
તે રાખ્યું આ પ્રમાણે છેઃ—વાલિછીપુત્રસ્ય શ્રી સાતરક્ષ્યિ વૈક્યા જારમા વંશ પ્રમવાયા મહાક્ષત્રપ Tપુત્રયા ધ્યાન રાખવું કે આમાં પુલુમાવી વાસિષ્ઠપુત્ર કયાંય નથી; તેમજ રૂદ્ર નથી પણ રૂ (પ્રથમાક્ષર) છે.
www.umaragyanbhandar.com