________________
- -
- - પંચમ પરિચ્છેદ ] શિલાલેખે
[ ૧૦૭ નં. ૧૫–કાલે
its exact purport is uncertain. The વસિષ્ઠપુત્ર સ્વામીશ્રી પુલુમાવી, ૭મું વર્ષ queen's name is missing but she is ઉનાળાનું પમું ૫ખવાડિયું. પ્રથમ દિવસે.
described as "Queen of Vasişthiputra The inscription records the dopa- Śrī Sātkarņi, descended from the tion to the monks of Valuraka of a family of Kardamaka kings, she was village by so and so=અમુક માણસે વાલુરકના almost certainly also described as સાધુઓને કોઈ ગામ બક્ષિસ આપ્યાની હકીકત આ [the daughter of the Mahaksatrapa લેખમાં નોંધી છે. વાલરકના સ્થાને ઈલરક-ઈલરા- Rudra. There can be little doubt that એલોરાની ગકા તરીકે જેને આપણે વર્તમાનકાળે the Vasisthiputra here mentioned is એાળખીએ છીએ કે જે ગુફા તે સમયે મામાડ- Pulumavi and the Mahaksatrapa Rudra મનમાડના આહાર પ્રાંતમાં ગણાતી હતી ( ઉપરમાં is Rudradaman=લેખ લૂટક દશામાં છે, અને લેખ નં. ૯) તે કહે છે એમ સમજવું. એટલી તેનો ઉદ્દેશ અચોક્કસ છે. રાણીનું નામ ગુમ થયું છે જ સૂચના અમારે કરવાની છે.
પણ તેણુંને કારદમક રાજકુટુંબમાંથી ઉતરી આવેલી૪૯ અને વાસિષ્ઠીપુત્ર શાતકરણિની રાણી તરીકે ઓળખાવો
છે. ઘણુંખરૂં નક્કી જ છે કે તેણીને મહાક્ષત્રપ રુદ્રની વસિષ્ઠપુત્ર શ્રીપુલુમાવી, ૨૪મું વર્ષ, શિયાળાનું [પુત્રી) તરીકે જ ઓળખાવી છે. એ પણ નિસંદેહ ત્રીજું પખવાડિયું, ૩જે દિવસ..
છે કે, અત્ર દર્શાવેલ વાસિષ્ઠીપુત્ર તે પુલુમાવી છે - તેમાં પોતે જે કાર્ય ૨૧મા વરસે કર્યું હતું તેને અને મહાક્ષત્રપ રૂદ્ર તે રૂદ્રદામન છે. ઉલ્લેખ છે. આ આંક ર૧ને જે છે તેને છે. બુલરે આ કથનમાં અમારે જે મોટે વિરોધ કરી રહે પ્રથમ ૩૧ તરીકે વાઓ હતા, પણ ૨૪મા વર્ષે જે છે તે, વિદ્વાનોએ કેવી કલ્પનાના ઘોડા દેડાવ્યા છે એ હકીકતની નોંધ લેવાય છે તેને સમય તેની પૂર્વેને જ બાબત છે. વિદ્વાન કરે તે સર્વ માન્ય થઈ જાય હેય, પાછળને સંભવી શકે નહિ તે સ્પષ્ટ છે અને અને કોઈ ના ઉગતો કે અપરિચિત લેખક તે પ્રમાણે તે પ્રમાણે હવે સુધારો થઈ પણ ગયો છે એટલે તે કરે તો તેને સર્વ ઉતારી જ પાડવા મંડી પડે છે, સંબંધી કાંઈ કહેવાપણું રહેતું નથી.
આ પ્રકારની મનેદશા પ્રવતિ રહી છે. ઉપર અમે જે
શબ્દો ટાંક્યા છે તે અક્ષરશઃ છે તેમજ તેને લગતું શિલાલેખ . ૧૭
વિવેચન (જુઓ ઉપરમાં ટીકા નં.૪૯) જે કરેલ છે. પણુંકરીને વાસિષ્ઠીપુત્ર શ્રીપુલુમાવીની રાણીનો જ તે સર્વ અમે બરાબર વાંચી જોયું છે. છતાં કયાંય આ છે. મિતિ વિનાને છે.
કથનને પૂરવાર કરી આપે તેવી હકીકત જણાવી જ છે. રેસને આ પ્રમાણે નોંધ લખી૪૮ છે?— નથી. અલબત્ત સંભવે છે કે, લેખને મૂળ ઉતારે The inscription is fragmentary, and oruien yo @al u i dall 21 210 214
(૪૮) કે. આં. ૨. પ્ર. પૃ. ૫૧, તથા પારા નં. ૪૬, લેખ નં. ૨૪, ૨૬, ૨૭ અને ૨૮ જુએ. ૪૭ પૃ. ૩૮, ૩૯.
(૫૦) બ્યુલર: આ. સ. કે. ઈં. ૫.૫, ૫. પ્લેટ (૪) કદંબ અને શતવહન કુટુંબો વચ્ચે લગ્નગ્રંથી ૫૧, ૧૧; વળી સરખા. ઇ. એ. ૫,૧૨ (૧૮૮૩) ૫. ર૭૩. લાંબા સમયથી રચાતી આવેલ છે તે માટે પૃ. ૫૨ ટી. ન. [પાછળથી ઇ. એ. ૫. ૧૨ ઈ વાળ્યું છે. તેમાં લખ્યા ૨૪ની પેટા કલમ છ, જ, જુએ તથા આગળ ઉપરના પ્રમાણે જ, લેખની લિપિ ઉકેલ કરી શકાતો હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com