________________
ચૂંટુ
અને કદ
ઉપર ] મેર્લ જીત અને તે અર્ધું ધાર્મિ કેમકે તે ચડાઇ કરવામાં ધર્મનું રક્ષણ કરવાનું હતું. પુ. ૪ પૃ. ૧૦૮ ટી. ૬ર), જ્યારે કેવળ ધાર્મિક આશયવાળા કામમાં શત્રુજયે યાત્રા કરવા જવાનું, સાંચીમાં દાન દીધાનું અતે ત્રિશ્મિની ગુફામાં રહેતા સંતેાના નિર્વાહનું. આ પ્રમાણે નેાંધવા ચેાગ્ય કાર્યોની સંખ્યા થી સાતનીરૂપે ગણાય છે. તેમ અન્ય નોંધાયા સિવાયનાં પણ હશે. છતાં તેમાંનું કાએ એવું મહત્ત્રકારનું ન કહી શકાય કે જેને શકપ્રવર્તાવવા તરીકેની કાટીમાં મૂકી શકાય. તાત્પર્ય એ કે તેને પેાતાને શકપ્રવર્તકના લિસ્ટમાં
ગણવી શકાય તેમ નથી જ કાર્યની વિચારણાનાં અંગે આ પ્રમાણે સાર નીકળે છે. છતાં સમયની દૃષ્ટિએ વિચારીએ તે પણુ શકસંવતના સમય જ છે. સ. ૭૮ના ગણાય છે અને તે વખતે તે તેને મરણુ પામ્યાને પણ લગભગ ૬૦ વર્ષ થઈ ચૂકયાં હતાં. મતલબ કે, કાર્યની દૃષ્ટિએ જો કાઈ વણને ધાયું શૌર્યāતું કે ધાર્મિક મહત્વનું પગલું રહી જતું હાય તેપણ,
તેના સમયની દૃષ્ટિએ તા તે તરત નજરે પડયા વિના રહેત જ નહીં. આમ કાર્ય અને સમય અને મુદ્દાથી તપાસી જોતાં પણુ, રાજા હાલને સૈવત પ્રવર્તક હાવાનું સાબિત થઈ શકતું નથી.
વિષે કાંઇક વધારે
[ એકાદશમ ખડ
હાય અને તે તેણે સિંહલદ્વધૃપના કહેવાતા મ્લેચ્છ શક જેવી જાતિના ત્રાસમાંથી પ્રજાને છેડાવી હતી તેના રમણરૂપે-હ્નરૂપે વપરાશમાં આવ્યે ડ્રાય. પછી ‘ શક શાલવાહન' શબ્દ લખાતાં લખાતાં લાંખે કાળે તેના મર્મનું વિસ્મરણ થતાં, શક શબ્દને વિશેષષ્ણુ ન લખતાં, વિશેષનામ તરીકે એળખાવવામાં આવ્યા હતા.
i !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આંધ્રવંશીઓ સાથે સંબંધ ધરાવતાં અનેક નામેા, બિરૂદ, હેદ્દા આપણા વાંચવામાં—શિલાલેખા, સિક્કા કે જીવનવૃત્તાંતેમાં
ચૂંટુ
અને કદંબા આવ્યાં છે. જેવાં કે, મહારથી, વિષે કાંઇક વધારે મહાભાજી, મહાક્ષત્રપ, વિષ્ણુકડ, ચૂ ટ્રુએ, કદંબે, (કારદમક) વિલિવાયકુરસ ઈ. ઈ. તેમાંના કેટલાકની સમજૂતિ પ્રસંગ આવતાં પાછ ગઇ છે, અને કેટલાકની જે ખાકી રહી છે તે પશુ ઉપરની પેઠે છૂટક આપી શકાત, પરંતુ - શાતવાહનવંશીમાં વાજા હાલની કારકીર્દિ સર્વેથી શ્રેષ્ઠ હાવાને લીધે તેના જીવન સાથે ખાસ એક બે ભિાવાળાના સંબંધ જોડાયા હેાવાનું દેખાય છે, એટલે કાઈ અન્યસ્થાને તેની વિચારણા કરવા કરતાં આ ઠેકાણે જ કરી લેવાય તે આનુષંગિક ગણાશે એમ ધારી આ તક હાથ ધરીએ છીએ.
ત્યારે શી રીતે તેના નામ સાથે શક શબ્દ જોડાયેા હશે ! જેમ ક્ષહરાટ, ચઋણુ અને કુશાન સંવતા તે તે પ્રજાના ભૂપાળાની અમુક રાજદ્વારી છતને અંગે તે ચાલુ કરવામાં આવ્યા હતા, તેમ
1.
ખાસ કરીને અત્રે ચૂટુ અને કાદંબ સરદારા સંબંધી જ કહેવા માંગીએ છીએ. આમાંના કાબ— રાજાહાલના કિસ્સામાં પણ જો ખનવા પામ્યું àાતક'ખને, સંત્રીજી ક્ષત્રિયમાંના જે ૧૮ વિભાગેા હતા તા, ઉપરીક્ત સંવતાની પેઠે અલ્પ સમયમાં જ અદ- તેમાંના લિવી, મલ્લ, મૌર્ય, પલ્લવ, ચાલા, પાંડયા, શ્ય થઇ ગયા હાત. તેનું દીર્ધકાલીનપણું જ ખતાવે આદિની પેઠે–મને પણ એક તરીકે હેાવાનું આપણે ૪, પૃ. ૧૦૮) તેતે કાઈ ધાર્મિક પ્રવૃતિ પુ. ૧માં ઉદયન ભટના વૃત્તાંતે જણાવ્યું છે. વળી આ સાથે સંબંધ હાવા જોઈએ (આગળ ઉપર નં. ૨૩ના પુસ્તકે તૃતીય પરિચ્છેદે (જુઓ ટી. નં. ૧૭) કદખ વૃત્તાંત જુઓ). બધા સંજોગાને વિચાર કરતાં ઉપર પ્રજાને નાગ-નંદ-પ્રજાના એક અંશ તરીકે મનાતું
(૩.
વિત કારણુ દષ્ટિસમીપ નજરે પડે છે કે જેમ, ચકારિ બિરૂદ ગદભીલવંશી વિક્રમાદિત્યનું છે તેમ, પત્ર શાલિ વાહનની સાથે જોડાયલ શક શબ્દ પણ બિરૂદ રૂપે જ
પૂ. ૨૫૦માં જણાવ્યા પ્રમાણે હાલ તા એક જ સંભ-આવ્યાનું જણાવાયું છે; તેમ આ કબપ્રજા આંધ્રપતિની સાથે લગ્નગ્રંથીથી જોડાતી હાવાનું શિલાલેખથી (નં. ૧૭) આપણુને જણાય છે. આવાં બધાં પ્રમાણેથી સિદ્ધ થાય છે કે, મૂળે તેની ઉત્પત્તિ મગધદેશના
www.umaragyanbhandar.com