________________
છે
.
દ્વાદશમ પરિચ્છેદ ] રાજા હાલ અને શક શાલિવાહનને સંબંધ
[ ૨૫૧ જળવાઈ રહી તેનું સ્મારક કરાય તેવા બેવડા હેતથી, શાલિવાહનને અનુકુળ થાય તેમ છે તે તપાસવું રહે તેમને નામને શક પ્રવર્તાવવાનું નિર્માણ કરી લીધું. છે. શાલિવાહન રાજા પોતે શક નથી એટલે નં. ૩ જે શકને ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે. બાદ, તેમ શક રાજાએ સંવત્સર ચલાવ્યો નથી એટલે
જ્યાં જ્યાં આ મહાન પયગંબરના પદકમળમાં નમન નં. ૨ બાદ; પોતે વિક્રમાદિત્ય શકારિ નથી એટલે કરનારી પ્રજા વસે છે ત્યાં ત્યાં તે પ્રચલિત જ છે. આ નં. ૬ પણ બાદ, તેમ નં. ૫ તે માત્ર વર્ષના પ્રમાણે ૫૦ થી ૬૦ વર્ષના ટૂંક ગાળામાં, હિંદી અર્થમાં જ છે એટલે તેને પણ વર્ષ જ રહે છે. તેમ જ યુરોપી પ્રજાના જીવનના સધળા વ્યવહારિક એટલે હવે બાકી નં. ૧ અને નં. ૪ વાળી એમ બે પ્રસંગ ઉપર અસર ઉપજાવતા બે પ્રસંગો બનવા સ્થિતિ જ વિચારવી રહી. પામ્યા હતા. તે પણ કેમ જાણે કુદરતના સંકેતની કાંઈક
નં. ૧માં શક સંવત્સરનો અર્થ એમ થાય છે કે, બલિહારી જ ન હોય અને આ બન્ને ભૂમિની પ્રજાને
તે નામને અમુક સંવત્સર ગણાય પણ તેની સ્થાપના કેઈક અદશ્ય ગ્રંથિથી સંકલિત કરતી ન હોય તેવો
કોણે કરી તે સાથે તેને સંબંધ નથી; જેમ વિક્રમ ભાસ કરાવે છે. તે બે પ્રસંગે -(૧) હિંદમાં અને
સંવત્સરનો સ્થાપક શકારિ વિક્રમાદિત્ય છે ઈસ્વી સંવતનો યુરોપમાં થયેલ વિપ્લવ; (૨) અને બને ઠેકાણે
સંબંધ ઈસુ ભગવાન સાથે છે; તેમ શકસંવત્સર પર પ્રવર્તાય નવીન સંવત્સર. એકનું નામ વિક્રમ સંવત્સર
પણ તેની સ્થાપના કોણે કરી અથવા તો તેની સાથે અને બીજાનું નામ ઈસ્વી સંવત.
સંબંધ કેનો ગણું શકાય તે અધ્યાહાર છે. કદાચ રાજા
હાલ શાલિવાહનને સંબંધ હોય અને ન પણ હોય. શક શાલિવાહન–અથવા શાકે શાલિવાહન કે રાજા હાલ શાલિવાહન શક એવા ભાવાઈમાં ૨ પરંતુ એટલું સ્પષ્ટ છે કે તેને પ્રવર્તક તે પોતે નહોતે.
જ્યારે નં. ૪માં તે તે શકનો પ્રવર્તક જ પોતે હેય - શબ્દ વર્તમાનકાળે વપરાત
તેવો અર્થ થાય છે. આ બેમાંથી નં. ૪ની વિચારણા અત્ર રાજા હાલ અને જણાય છે તે વાસ્તવિક છે કે
કરવાનો આશય છે પરંતુ નં. ૧ વિશેની ચર્ચા નં. શક શાલિવાહનને કેમ ! અને હોય તો તે સાથે
૨૩ ના વૃત્તાંતે કરવામાં આવશે. સંબંધ રાજા હાલને કેટલે દરજજે સબંધ
હોઈ શકે, તે અત્ર વિચારવાને નં. ૪ પ્રમાણે શકને પ્રવર્તક શાલિવાહન પિતે હાઈ મદો છે. પુ. ૪ માં સમયની કાળગણનાના બે પરિચછે- શકે કે નહીં ! પ્રવર્તનના પ્રશ્નની ચર્ચા કરતાં પૃ. ૨૪૭માં દોમાં ખૂબ વિસ્તારપૂર્વક લગભગ નવેક પ્રકારના તથા પુ. ૪, પૃ. ૧૭ માં જણાવ્યું છે કે કઈપણું શક સંવતની ચર્ચા આપણે કરી બતાવી છે. તેમાંના જાતને શક પ્રવર્તાવવામાં બે પ્રકારનો આશય હાઈ એક શક સંવતની પણ છે. તે ચર્ચાને અંતે (જીએ પુ. ૪. શકે છે. રાજદ્વારી અને ધાર્મિક, રાજદ્વારીના બે પૃ. ૯૮) એમ ચાર કાઢી બતાવ્યો હતો કે તેના છ પ્રસંગે છે. એકમાં શકને હરાવીને પિતાના પૂર્વજની અર્થ થઈ શકે છે (૧) જેમ વિક્રમ સંવત, ઈસનો કીર્તિને ઉજ્જવળ કરવાનું (જેકે આ પ્રસંગ તે રાજા સંવત, તેમ શક નામને સંવત “Saka era” (૨) શક હાલના કાકાની કારકીર્દિમાં બનવા પામ્યો છે, છતાં પ્રજાનો (આખી શક પ્રજાના) સંવત of Saka nation રાણી બળશ્રીના શિલાલેખમાં ઉલ્લેખ થયો હોવાથી, (૩) શક રાજાએ સ્થાપેલ સંવતeby a Saka king તેનો સંબંધ કાકાને બદલે ભત્રિજાના રાજ્ય બનેલ (૪) કેઈ પણ સંવતને શક તરીકે સંબોધાય એટલે ગણે તેયે) અને બીજામાં ગાદીનું સ્થાન ફરીને જુની an era (general term) (૫) સંવત વર્ષના રાજધાનીવાળા પાટનગરને મરામત કરી નવનગર અર્ચમાં, the year in which (૬) અને નામેથી વસાવ્યાનું (જુઓ.પુ. ૪, ૫. ૧૦૭). તેમ ત્રીજું વિક્રમસંવતનું બીજું નામ; આ માંથી કયે અર્થ “ક અર્ધ રાજદ્વારી, તે સિંહલદ્વીપની ચડાઈ અને મેળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com