________________
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ
૩૨૨ ]
(આ) ચંપાનગરીની પાસે ગંગા નદી વહે છે એટલે ગંગા નદી ઉપર જ ચંપા છે એમ નિરધાર થતા નથી; ગંગાને કાંઠે પણ હેાય કે બહુ નજીકમાં પણ્ હાય (ઈ) અલ્હાબાદથી ચંપા જતાં-નદીના પ્રવાહથી– એક રાત્રી જેટલા સમય લાગે છે. એક રાત્રીમાં કેટલું અંતર તે સમયે જળમાર્ગે કાપી શકાતું તે જોકે ઉપરના કથનથી તારવી શકાતું નથી, પરંતુ કૌશંખીપતિ શતાનિક રાજાને પ્રથમ કૌશંખીથી અલ્હાબાદ સુધી (૨૮-૩૦ માઈલનું છેટું ગણાય છે) જતા જણાવ્યેા છે અને તે બાદ એક રાત્રીને પ્રવાસ લખ્યા છે. વળી કૌશંખીથી ચંપા બહુ દૂર નથી એમ સ્પષ્ટ લખ્યું છે એટલે આ બધા સંયાગાનું એકીકરણ કરતાં કૌશંખીથી ચંપાસુધીનું અંતર બહુ બહુ તો ૧૦૦થી ૧૫૦ માઇલનું જ આવશે. આ આખુંયે અંતર નદીના સીધા જ પ્રવાહમાર્ગે હાય, કે અમુક અંતર સીધા પ્રવાહે હૈાય અને પછી વાંક લેવા પડતા હોય, કે નદીપ્રવાહ મૂકીને થાડાક ભ ગ સ્થળવાટે પણ મુસાફરી કરવી પડતી હાય તે જુદી વાત છે. જે પ્રમાણે શબ્દો વપરાયા છે તે જોતાં તે સીધા પ્રવાહમાર્ગની મુસાફરી હાવા કરતાં, વાંકવાળી અથવા થેડી સ્થળમાર્ગે પણ ડ્રાય તેવી સ્થિતિ ભાસે છે. એટલે જે ખીજા પ્રકારે મુસાફરી થઈહાય તે, ૧૦૦-૧૫૦ માઈલ કરતો પણ અંતર ઘટી જાય; જ્યારે કાશખી અને ભાગલપુર વચ્ચેનું અંતર જ અત્યારે નદીના સીધા પ્રવાહે લગભગ ૪૦૦ માઇલ કે તેથી વધુ પણ થવા જાય છે. સાર એ થયા કે કૈાશંખીથી ભાગલપુર સુધી ન પડેાંચતાં, વચ્ચે જ બહુ નજીકના સ્થળે પ્રાચીન સમયે ચંપાનગરી હતી.
(૩) પૃ. ૪૬ ઉપર તેમણે કાવ્યાનુશાસનનું અવતરણ કર્યું છે. તેના શબ્દો “ કાશીનગરી-વાણારસીની પેલી તરફના પૂર્વપ્રદેશ કહેવાય છે અને ત્યાં અંગ, કલિંગ તે કાસલ વિગેરે દેશ। આવેલા છે.' આ પ્રમાણે છે. અનુક્રમમાં જણાવ્યા પ્રમાણે જ કાશીથી પૂર્વદિશામાં આ ત્રણે દેશાનું સ્થાન હતું કે કેમ તે જો સ્પષ્ટ થતું નથી, પણુ વર્ણન કરવામાં સામાન્ય નિયમ જે પાળવામાં આવે છે તે જોતાં કાંઇક અનુક્રમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ પ્રાચીન
સચવાયે હાવા જોઈએ એવું અનુમાન ારી શકાય છે. છતાં આ દેશના પરસ્પર સંબંધ દિશાપરત્વે ભલે ન સચવાયે। હાય, તેાયે સ્વભાવિક એમ તે સમજી શકાય છે કે લેખકના દષ્ટિકાણુ, કાશી-વાણારશી નગરીથી પૂર્વદિશાએ જતાં, પ્રથમ જ અંગદેશ હાવાનું જણાવવા પૂરતા હશે ખરેા. અને તેમ વધારે સંભવિત છે, કેમકે ઉપરના નં. ૨માં ઢાંકેલ ગ્ર ંથનું કથન એ છે. *, કૌશંખીથી ચંપાનું સ્થાન બહુ દૂર નથી જ. મતલબ એ થઇ કે કાશીની પૂર્વમાં લગાલગ જ અંગદેશ આવેલા હોવા જોઇએ.
આ પ્રમાણે ત્રણ પુરાવા તે। શ્રી આચાર્યજી મહારાજે બતાવેલામાંથી જ તપાસી જોયા; જેમાંથી એવા તાપ નીકળ્યે કે, ચંપાનું સ્થાન કોસંબી કે કાશીથી બહુ દૂર નથી જ. વળી અન્ય પ્રમાણે પણ જોઇ લઇએ. આ ચંપા-તથા અંગદેશના સ્થાન વિશે મેં રચેલા પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૩૬થી ૧૪૮માં, તથા આ અંગદેશ ઉપર ચેવિંશી કલિંગપતિ રાજાએની સત્તા જામી પડવાથી તેને ત્રિકલિંગમાંના એક ભાગ તરીકે પણ ઓળખવામાં આવ્યા છે તેથી પુ. ૧, પૃ. ૧૬૩થી ૧૭૭ સુધી કરેલા તેના વર્ણનમાં, તેમજ ચેક્રિપતિ-કલિંગપતિના આખા વંશનું જે વૃત્તાંત પુ. ૪માં દશમખંડે આપ્યું છે તેમાં, અનેકવિધ પ્રાચીન તેમજ અર્વાચીન અને સત્તાસમાન ગણાતા લેખકાના પ્રમાણેા આપીને, આ અંગદેશ અને ચંપાનગરીના સ્થાન વિશે છૂટીછવાઇ પરંતુ ધણી જ ઉપયેાગી માહિતી આપી છે. તે સર્વનું અત્ર નિરૂપણુ કરવું અસ્થાને ગણાય. એટલે તે વાંચી જવાની માત્ર ભલામણુ જ કરવી રહે છે. છતાં સંતોષ આપવા માટે, વધારે નહીં તા બેચાર પણ, ખાસ ઉપયેાગી નીવડે તેવાં પ્રમાણુ અત્ર જરૂર ધરવાં જ રહે છે.
તે
66
(૪) પ્રબંધ ચિંતામણી ભાષાંતર (મુદ્રિત,અમદાવાદ; ૧૯૦૯) પૃ. ૨૧માં જણાવે છે કે, “ શ્રેણિકના મરણુ બાદ તેને પુત્ર અશેાકચંદ્ર ગાદિએ આવ્યા. આ નગરીમાં (રાજગૃહી) પેાતાના .પિતાને કાળ થયે। તેટલા માટે તેનેા ત્યાગ કરી, કૌશાંખી નગરની પાસે નવીનચંપા નામની નગરી વસાવી તેને પેાતાની રાજ
www.umaragyanbhandar.com