SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ કુલ જાતિ અને વંશ વિશે વધુ પ્રકાશ [ ૧૪૩ પ્રજાવાચક છે તેને જાતિ સાથે સંબંધ નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે આ પ્રજા કઇ જાતિની હતી. આપણે પુ. ૧ માં શિશુનાગવંશની હકીકત લખતાં જણાવી ગયા છીએ કે તે સંત્રીજી-ત્રીજી નામે એક ક્ષત્રિય સમુહની જે અઢાર જેટલી—લિચ્છવી, મલ, શાય કદંબ, પાંડયા, ચાલ્લા, મૈાર્ય, પલ્લવ ઈ. ઈ. શાખા હતી તેમાંની મલ્લ નામે જાતિના ક્ષત્રિયેા હતા. એટલે કે શિશુનાગ પાતે તથા તેના વંશજો, રાજા બિંબિસાર–શ્રેણિક આદિ સર્વે, મલ્લ જાતિના ક્ષત્રિય કહી શકાય. વળી શિશુનાગ વંશ અને નંદ વંશ બંને એક જ જાતિના ક્ષત્રિયે। હતા. પરન્તુ, એકતા-શિશુનાગને - વંશવેલા તેમજ જનસંખ્યા બહેાળી હાવાથી તેને મેાટા નાગવંશ કહેવાતા, જ્યારે નદના વંશવેલા અને જનસંખ્યા પહેલાના પ્રમાણમાં નાની હાવાંથી તેને નાના નાગવંશ પણ કહેવાય છે. મતલખ કે અંતે વંશના રાજા–શિશુનાગવંશી અને નંદવંશી–મલજાતિના ક્ષત્રિયા છે. વળી રાજા શ્રીમુખની ઉત્પત્તિ વગેરેના ઇતિહાસ આલેખતાં ( જીએ ત્રીજા પરિચ્છેદૅ ) સાખીત કરી ગયા છીએ કે તે, મગધપતિ ખીજા નંદ એટલે Caste (જ્ઞાતિ) કૈ Stock, (આખા વર્ગ–ર્ફે મહાપદ્મના પુત્ર હતા. એટલે રાજા શ્રીમુખને તથા સમુહ) એવા અર્થમાં નથી વપરાયા. તે નીચે આપેલ થડાક વિવેચનથી સ્પષ્ટ થશે. Nation શબ્દને મુખ્યત્વે સ્થાનપરત્વે સંબંધ હાય છે; ભલે પછી તે ખંડ, ઈલાકા કે પ્રાંતને અનુસરીને નામ અપાયું હેાય; જેમકે ખંડને આશ્રીને European, Asiatic, ઇલાકાના આશ્રીને Bengalis, Madrasis, પ્રાંતને આશ્રીતે Gujaratis, Deccanis; ઈ. ઇ. શબ્દ વપરાય છે, છતાં તુરતજ સમજી શકાય છે કે તેવાં નામને તેની અંદરના નાના વાડા સાથે, સમુદ્ર સાથે (જેવાકે, બ્રાહ્મણ કે ક્ષત્રિય; હિંદુ, શીખ કે મુસલમાન ઇ.) સંબંધ હાતા નથી; એટલે કે જાતિ શબ્દ તે, એક પ્રજાના (Nation) નાના નાના સમુહ (ગમે તે કારણે તેવા સમુહને ગેાઠવવામાં આવ્યા હેાય તે જુદી જ વસ્તુ વાચક છે. મતલબ કે પ્રજા (Nation) બહુ વિશાળ સ્વરુપચક છે જ્યારે જાતિ તેની પેટામાં સમાઇ જતા શબ્દ છે. હૅવે સમજાશે કે આંધ્ર શબ્દ તેના વંશજોને પણુ, નંદરાજાએની પેઠે મલ્લ જાતિના જ કહી શકાશે. પછી ભલે નવંશી રાજાએ શુદ્ધ ક્ષત્રિય લેાહીમાંથી ઉદ્ભવ્યા હાય અને શ્રીમુખ વગેરે મિશ્ર એલાદના પરિણામરૂપે હાય. પરન્તુ તેમને મલ્લ જાતિના કહેવામાં જરાયે સંક્રાચ અનુભવવા પડે તેમ નથીજ. આ આપણા કથનને વળી એ ઉપરથી સમર્થન મળે છે કે રાજા શ્રીમુખની ખીજી પેઢીએ થનાર એટલે કે તેના પુત્રનાપુત્રને—પૌત્રને, આંધ્રપતિની વંશાવળીમાં ચેાથા નખરના રાજાને(જીએ દ્વિતીય પરિચ્છેદ પૃ. ૨૬ ) પુરાણકારેાએ વસતશ્રી, મલ્લિકશ્રી શાતકરણ તરીકે ઓળખાવ્યા છે. હવે સમજાશે કે શામાટે આ રાજાએ પેાતાના નામ સાથે મલ્લ અથવા મલિક શબ્દ જોડવાને વાજબી હતા. આખી ચર્ચાના સાર એ થયેા કે, આંધ્ર નામની પ્રજાના અનેક સમુહા–એકમા–માંના મલ્લ જાતિને પણુ એક એકમ હતા. એટલે કે રાજા શ્રીમુખના વંશને સસમ પરિચ્છેદ ] છે તેને અનુસરીને વિચારી જોતાં, તેના રાજ્યની સીમા બહુ જ છૂટથી આંકીએ તાયે, ઉત્તરે મુંબઇ ઇલાકામાં નવસારી જીલ્લા, દક્ષિણે તુંગભદ્રાના કાંઠા, પશ્ચિમે અરખી સમુદ્ર અને પૂર્વમાં પશ્ચિમને ધાટ સંઘાદ્રિ પર્વત ઓળંગીને તેની અડાડ ૪૦-૫૦ માઈલના લાંખી પડીએ આવેલા પ્રદેશ-આટલી જ સીમા ગણી શકાય. આગલા પરિચ્છેદમાં જણાવી ગયા છીએ કે, આ રાજાએ આંધ્ર જાતિના હતા; અને આંધ્ર તે પ્રજાનું નામ છે જ્યારે તેના વંશનું નામ કુલ, જાતિ અને શતવહન હતું. વળી શતવહનને વંશ વિશે વધુ પ્રકારા અનુસરીને, તેઓને શાત રાજાએ પણ કહેવામાં આવે છે તેમજ તે પેાતાને શાતકરણ તરીકે ઓળખાવે પણ છે. આ શબ્દો કાંઇક વિશેષ વિવેચન માંગી લે છે. આંધ્ર શબ્દને, જાતિ અને પ્રજા એમ ભિન્ન અર્થવાળા નામા લાગવાથી કાંઈક ગેરસમજુતી થવા સંભવ છે. અહીં પ્રજા–જેને અંગ્રેજીમાં NationClass કહેવાય છે તે અર્થમાં વપરાય છે. જાતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy