________________
૧૪૨ ]
છાપા માર્યા કે શ્રીમુખને પાછા હઠી જવું પડયું તથા નાસતા શ્રીમુખની પૂ પકડી અને રસ્તામાં આવતા સર્વ પ્રદેશ બાળી નાંખ્યેા (જીએ હાથીચુકાના શિલા લેખ). છેવટે શ્રીમુખે લાચાર બની, પશ્ચિમ ઘાટમાં ઠેઠ ગાદાવરી નદીના તટ પ્રદેશે આવેલા નાસિક પાસેની ભૂમિનો આશ્રય લીધો.. એટલે વિશેષ પૂ' પકડવી નિરર્થક લેખી, પેાતાનું માંડળિકપણું સ્વીકરાવી (!) ભિખ્ખુરાજ સ્વદેશે પાા ફર્યાં. શ્રીમુખે આ વિભાગમાં આવેલા ઇંઠને૧૨ કે જીન્નેરને સુરક્ષિત જાણી–બનાવીને ત્યાં પેાતાની રાજગાદી સ્થાપી. આ પ્રમાણે આંધ્ર રાજ્યની સ્થાપના મ. સં. ૧૦૦=ઈ. સ. પૂ. ૪૨૭ માં નાસિક જીલ્લામાં થઈ. આ સમયે સમસ્ત ભરતખંડમાં અકેંદ્રિત રાજ્ય—ગણરાજ્યની પૃથા ચાલતી હાવાથી૧૩આંધ્રરાજ્યના સમાવેશ કલિંગસામ્રાજ્યમાં ગણી શકાય નહિ. પરન્તુ કલિંગપતિએ આંધ્રપતિને શિકત આપેલી હાવાથી, તે તેના ખંડિયા ગણી શકાય અને તેટલે દરજ શ્રીમુખને આંધ્રભત્ય ૧૪ તરીકે લેખા રહે છે.
રાજ્ય સ્થાપના પછી
જેમ રાજદ્વારી શેત્રંજની અનેક રમતા રમી તે રીઢારમ થઇ ગયા હતા તેમ જીવનની અનેક લીલી સૂકી જોઇ લીધેલ હેાવાથી મહત્ત્વકાંક્ષા ઉપર સંયમ રાખતા પણ શીખ્યા હતા. એટલે તે ગાદી ઉપર આવ્યા ત્યારે જો કે ઉછળતા લાહીને!–ગઢાપચીસીની ઉંમરના તા નહાતા જ, છતાં એકદમ શાંત પડી ગયેલ લેાહીનેા પણ નહોતા. વળી જે સંયાગામાં તેને પિતૃભૂમિના ત્યાગ કરવા પડયા
રાજ્ય સ્થાપના પછી
(૧૨) આ રાજગાદીનું સ્થાન, નાસિકની પૂર્વ આવેલું Pyton=પૈઠન (વિદ્રાનાએ આ સ્થાન ગણાવ્યું છે) કહેવાય કે નાસિકની પશ્ચિમે આવેલું Paint=પેટ કહેવાય તે વિશેની સમજૂતિ માટે ચતુર્થાં પરિચ્છેદે જીએ. જીન્નરની હકીકત પણ ત્યાંથી જ જોઈ લેવી.
(૧૩) આ સમય મ, સ, ૧૦૦ના છે જ્યારે ગણ રાજ્યની પ્રથા નાબુદ કરવાનાં પ્રથમ પગલાં ભરનાર, ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાન ચાણાક્રય છે; જેને સમય આ પછી ૫૦-૬૦ વર્ષ છે. આ પ્રથાને સદંતર નાશ તે શુંગવંશી અમલૈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદશમ ખંડ
T
હતા તેથી તેનું લેાહી કેટલેક અંશે ઉકળી પણ આવ્યું હતું; જેથી એક યુવાનની પેઠે કામ કરવાને ઉત્સાહી રહ્યા કરતા હતા છતાં, પ્રથમ વલે મક્ષિકા જેવું, ખારવેલની સાથેના યુદ્ધમાં અનુભવવું પડયું હાવાથી, હમેશાં બહુ વિચારીને આગળ ધપવાના ગુણ કેળવી શકયા હતા. તેથી તેના જીવનમાં જ્યાં તે ત્યાં સવારી લઈ જઈ આક્રમણ કર્યાના પ્રસંગા ઉભા થએલ નજરે પડતા નથી. જો કે તે પાતાને હંમેશાં “ વિલવયપુર ” ના ઉપનામથી જ૧૫ સંમેાધતા દેખાય છે એટલે અનુમાન કરવું રહે છે કે તેણે પોતાના રાજ્ય અમલના બાકીના સર્વ સમયમાં– તેરે વર્ષમાં-કયાં ય હાર ખાધી નહિ હાય અથવા ત ગજા ઉપરાંતનું પગલું ભરી નામેાશી વહેારી લીધી નહિ હૈાય. બહુબહુ તે નાની નાની ચડાઈ એ કરી, રાજ્ય વિસ્તારમાં સંગીન ઉમેરા જ કર્યા કર્યાં હરો. પૂર્વ તરફના કલિંગ પ્રાંત ઉપર રાન્ન ખારવેલ જીવતા જાગતા બેઠા હતા એટલે તે ખાજીને તેા વિચાર પણ કલ્પ્યા નહિ હાય. ખાકી સંભવ છે કે, દક્ષિણમાં પોતાના મેાશાળ એવા કાલ્હાપુરની સરહદ સુધીતેા પ્રાંત કબજે કરી, ત્યાંસુધી આધિપત્ય મેળવ્યું હાય, તેમજ ઉત્તરમાં જે વરાડપ્રાંત અને મધ્યપ્રાંતમાંથી પાતે માર્ગ કાઢી રહ્યો હતા, તે ભૂમિપણ પોતાની સત્તામાં લાવી શકયા હૈાય; જો કે તેમ બન્યાના કાઈ સંગીન પૂરાવા મળતા નથી ખજુ તે પ્રદેશ તેના પુત્ર–ગૌતમીપુત્ર યજ્ઞશ્રીના સમયે આંધ્ર સામ્રાજ્યમાં ઉમેરાયા હોય એ વિશેષ સંવિત દેખાય છે. એટલે સર્વે પરિસ્થિતિ જોતાં અને તેના સિક્કા જે પ્રદેશમાંથી મળી આવ્યા
અશ્વમેધ થવા માંડયા ત્યારથી એટલે મ. સ. ૩૪૫ પછીથી જ ગણી શકાશે,
(૧૪) સરખાવા ઉપરની ટી. નં. ૧૩ (જે ઉપરથી માલૂમ પડશે કે મ. સ. ૭૪૫ સુધી જીંગનૃત્ય શબ્દ પણ વપરાશમાં હતેા) તથા પુ. રમાં પૃ. ૧૧૪ ઢી, ન’. ૧૪૫; તથા ખુલાસા માટે પુ. ૧, પૃ. ૧૫૪, ટી, ન’. ૧૩ અને પૂ. ૩૯૦ ટી, ન ૪૭ જી.
(૧૫) આ રાબ્દના અર્થ માટે પુ.૨. પૃ. ૧૦૬–૮માં સિક્કા નં. ૫૬થી ૫૮ સુધીના વર્ણન અને તેને લગતી ટીફાએ વાંચ
www.umaragyanbhandar.com