________________
એકાદશમ પરિચ્છેદ ]
નવનરસ્વામી અને સાહિત્ય શેખ
૨૩૫
પર્વતામાં પરિપાત્રનાં નામો પણ ગણાવ્યાં છે; જે સર્વ રીતે તે નં. ૧૮ ને જ વધારે બંધબેસતું થઈ જાય છે. તેના પુત્ર અને પૌત્રના સ્વામીપણામાં હતાં. ઉપરાંત નં. ૧૭વાળાને જે પ્રદેશ વારસામાં મળ્યો હતે પુરાણગ્રંથના વર્ણનથી જણાય છે કે નં. ૧૮વાળાએ અને તે પાછા નં. ૧૮ને મળવા પામ્યો હતો તે શિલાકાશિમર અને સિંધ સાથે પણ સંબંધ બાંધ્યો હતો. લેખ ને. ૧૩ ઉપરથી સિદ્ધ થઈ ગયું છે. તે ઉપરથી આ પ્રમાણે કેવળ ભૂમિનાં જ નામમાત્રનું અવ- સમજાય છે કે મૈસુર રાજ્યની દક્ષિણહદ અત્યારે લેકિન કરીશું તો પણ તારવી કઢાશે કે, નં. ૭ વાળાને જે ગણાય છે, અથવા તો જ્યાં સમ્રાટ પ્રિયદર્શિનના સુરાષ્ટની ભૂમિ ઉપર પગ મૂકવાનું પણ કદાપિ બન્યું શિલાલેખે ઉભા છે ત્યાં સુધીના મુલક જ તેમને નથી. કેમકે લાટ અને સુરાષ્ટ્ર તે સમયે સમ્રાટ મળ્યો હશે એટલે જેને મલય-મલબાર કહેવાય છે પ્રિયદર્શિનને તાબે હતા, અને તેની સાથેના કલિંગની તે તથા તેની દક્ષિણને ત્રિકોણાકાર પ્રદેશ કે જે પાંડયા લડાઈમાં પોતે હારી જવાથી ખડિયો બન્યો હતો. જ્યારે રાજ્ય તરીકે ઈતિહાસમાં ઓળખાવાયું છે તેને સરાતી ભામિઉપર ના ૧રવાળાએ ગઈ ભીલવંશી કેટલોક ભાગ તથા હિંદની દક્ષિણે આવેલ સિંહલદ્વીપ શકારિ વિક્રમાદિત્ય સાથે તે તીર્થભૂમિ ઉપર જઈ આટલે મુલક ને. ૧૮વાળાએ, પુરાણીકગ્રંથમાંથી અનેક ધર્મકાર્યો કર્યા છે. આ પ્રમાણે પુરાણ અને ઉપલબ્ધ થતી બાતમી પ્રમાણે તથા જ. આ હી. જૈનસાહિત્યનાં કથનને પરસ્પર મજબૂતી મળતી રી. સે. માં થયેલ નોંધ પ્રમાણે (જુઓ આગળ પાને) દેખાય છે. વળી કાશ્મિર જેવા દેશ ઉપર પણ ગઈ- સ્વપરાક્રમે મેળવ્યો લાગે છે. જોકે, આ પ્રદેશ ઉપર ભીલવંશી રાજાઓની સત્તા જામવા પામી હતી; અને ચડાઈ લઈ જવાના કારણમાં રાજકીય કરતાં ધાર્મિક આ શતવહનવંશીઓને ગર્દભીલવંશીઓ સાથે જે તવ જ વધારે હેવાનું પુરાણીક હકીકત ઉપરથી મિત્રાચારીની ગાંઠ લાધી હતી તેને લીધે તેઓ ખુલ્લું દેખાય છે (વિશેષ હકીકત ધાર્મિક પ્રવૃત્તિના કાશિમર સુધી લટાર મારી આવ્યા હોય તે તે બનવા પારિગ્રાફે જુઓ). આ જીત તેણે પિતાના રાજ્યના જોગ છે. જ્યારે નં. ૭ ના સમયે કાશ્મિરનો પ્રદેશ ૧૯મા વર્ષે કે તે પૂર્વે એકાદ વર્ષે મેળવી લાગે છે. સમ્રાટ પ્રિયદર્શિનને તાબે હોવાથી તેની સામે માથું તે ઉપરથી તેને દક્ષિણપથેશ્વરનું ઉપનામ જોડાયું છે ઉંચકી શકે તેવું હતું જ નહીં. એટલે સાબિત થાય (જુઓ લેખ નં. ૧૩) એટલે તેને સમય આપણે છે કે નં. ૭ વાળાને કાશ્મિર સાથે કઈ પ્રકારને ઈ. સ. પૂ. ૨૮ની લગભગને નેધીશું. સંબંધ જ નહતા. આ પ્રમાણે ભૂમિ સંબંધી પ્રશ્નો શિલાલેખ નં. ૧૪ જે તેના રાજ્યના ૨૨માં વિચારતાં, જેમ સર્વ કથન ન. ૧૮ને જ લાગુ પડતું વર્ષને લેખાવાય છે તેમાં તેને 'નવનરપતિ' તરીકે ઓળદેખાય છે, તેમ દેવી જન્મની હકીકત, માતાપિતાનાં ખાવ્યો છે. એટલે તેને સમય ઈ. સ. પૂ. ૨૫ને નામ, ગુણુય કવિનું સમકાલિનપણું, નવનગર-નવનર
ગણાશે. લેખમાં શબ્દ ચોખે સ્વામી તરીકે શિલાલેખમાં પ્રગટ થયેલ હકીકત નવનરસ્વામી અને ચોખ્ખા નવનરપતિ હોવા છતાં ઈ. છે. અનેક બાબતો પણ નં. ૧૮ની તરફેણમાં જ સાહિત્ય શેખ તેને નવનગર પતિ એટલે નવા લખાયાનું સાબિત કરી શકાય તેમ છે. એટલે હવે
શહેરને સ્વામી એવો અર્થ નિર્વિવાદિતપણે સિદ્ધ થઈ ગયું સમજવું, કે અવંતિમાં ઘટાવવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે,
સ્મારક ઉભું કરાયાની હકીકત નં. ૭ અને ને. ૧૮ Navanara another name of Paithan= બન્નેને લાગુ પડતી હોવા છતાં, આખું વર્ણન સમગ્ર પૈઠણનું બીજું નામ નવનર (છે); એક બીજા લેખક
(૧) જ. . , . એ. સે, નવી આવૃત્તિ પુ. ૩
(૨) જ. . . . એ. સે. ૫, ૮, પૃ. ૨૩૯ છે. ભાઉદાજીને લેખ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com