________________ [8] (49 ) ગ્રન્થમાં દર્શાવાયેલાં મંતવ્ય પ્રત્યે સુઘટિત ધ્યાન અપાવું ઘટે છે, અને રજૂઆત પણ ગહન વિદ્વાનના હાથે સમાલોચનાને પાત્ર છે. શકર્સવત વિષેની એમની માન્યતા અને એના મૂળ વિષે એમને અભિપ્રાય રસપ્રદ છે. જુદા જુદા પરદેશી રાજકર્તાઓ ને વિક્રમાદિત્યના શાસનને સુચવતા નકશાઓ ઉપયોગી છે.... મંતવ્ય હિમતભયો છે. તેમાંના કેટલાંક ચાલુ માન્યતાથી વિરૂદ્ધ છતાં તે બધાં, અમે અગાઉ કહ્યું છે તેમ, તટસ્થ વિદ્વાનના ધ્યાનને પાત્ર છે. અનામલ નગર-ચિદમ્બમ જર્નલ ઓફ ઇન્ડિયન હીસ્ટરી છે. શાહની આ કૃતિ તેમણે તે પર ખર્ચલ અવિરત શક્તિ અને પુષ્કળ શ્રમની સાબિતીરૂપ છે. પૂના ઓરિએન્ટલ લીટરરી ડાઈજેસ્ટ, (50) લેખકની ઉદ્યોગપરાયણતા અને સંશોધનકાર્ય અંગેની તેમની તમન્ના મહદ્ પ્રશંસાને પાત્ર છે. ચી મેન ઇન ઇન્ડિયા (પર) પ્રન્ય કિંમતી માહિતી પૂરી પાડે છે, તેમજ આપણું જ્ઞાનમાં તે ઉમેરે કરે છે. મહાબાદ ધી ટટીએથ સબ્યુરા. (53) વિશાળ અભ્યાસ, બળ બહુશ્રુતતા અને ઈતિહાસદર્શન કરાવવાની તીવ્ર વૃત્તિ ઠેર ઠેર દેખાય છે. પિતાના વિષય ઉપર લખતાં પહેલાં આટલી વિશાળ તૈયારી આપણે ત્યાં બહુ જ ઓછા લેખકે કરે છે. ડૉ. શાહની એમના પિતાના વિષય પૂરતી તૈયારી પ્રશસ્ય છે. એમની કર્માભિમુખતા અને કર્મનિષ્ઠા એથીયે વધુ આવકાર્ય છે. આ તને લીધે આ પ્રકાશમાં એવી કેટલીયે વિગતે, પહેલી જ વાર બહાર આવે છે જેનો પશ્ચિમના તેમજ પશ્ચિમ મતાનુયાયી પૂર્વના અભ્યાસીઓએ આજ લગી સ્પર્શ પણ કર્યો નથી. આપણું પ્રાચીન ઇતિહાસને લગતી આવી નવી સામગ્રીને મેટો ભંડાર આમાં ભર્યો છે. આમ અવિરત અભ્યાસ અને તીવ્રકર્મરતતા આમાં સ્થળે સ્થળે દેખાય છે, તેમજ સંશેાધક કે વિચારક માત્રને અનિવાર્ય એવાં મને બળ અને હિમ્મત પણ આમાં પાને પાને દેખાય છે. અમદાવાદ ૧૯૩૬ના ગુજરાતી વાલ્મયની સમીક્ષા (ગુજરાત સાહિત્યસભા ). આ એક એવી કૃતિ છે, જે અભ્યાસપૂર્વક વાંચવી જાઇએ. લેખકને આત્મવિશ્વાસ આશ્ચર્ય પમાડનાર છે. મદ્રાસ એજ્યુકેશનલ રીવ્યુ કર્તાએ અન્ય સર્જતાં ખૂબજ શ્રમ સેવ્યો છે. માહિતીઓનો ભંડાર છેકલકત્તા રવર્ડ આ ગ્રન્ય પ્રગટ કરીને ડો. શાહે ભારતીય એતિહાસિક સંશોધન ક્ષેત્રમાં ખરેખરી સેવા બજાવી છે. દિલહી-યુનીવર્સિટી છે. બુલચંદ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com