________________
૨૬૬ ]
શકસંવત હતો ખરો?
[ એકાદશમ ખંડ
વર્ષે (કેતરાવાયો) એની તારીખ નોંધાઈ છે, અને પ્રજાની મરજીની વાત ગણાય. તે ઉત્તરમાં જણાવી
) ફલાણા સંવતના (આટલા) વર્ષે એમ શકાય છે. પ્રજા તે પોતાના ઉપકારના અહેસાનનો નથી” એટલે કે, તે વશમાં જે આંધ્રપતિઓ પાછલા બદલો વાળવાનું ભૂલતી જ નથી. બ૯ કે પ્રજાને તેવા સંવઉત્તર ભાગમાં થયા છે તેમણે કોતરાવેલ શિલાલેખોમાં તાલેખના પ્રસંગની સામાન્ય રીતે દુર્લભતા જ્યારે વરેલી કાઈ શકસંવતના વર્ષને ઉલેખ કર્યો જ નથી. પરતુ હોય છે ત્યારે રાજકર્તાએ તે પ્રસંગોપાત થતાં, ઉલટ પિતાના રાજ્ય, આટલામાં વર્ષે અને આ પ્રમાણે કર્યું તે વિશેષ શોરરથી તેની ઉદ્દઘોષણા કરાવરાવવી જોઈએ; એમ જણાવ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, નહી કે તેને પડતો મૂકી પૂર્વજોના ઉજવળ કાર્યોને અંધાજે નં. ૧૮ કે નં ૨૪ કે ભલે તેના પછી પણ, જે રામાં હડસેલી દઈ, પિતાની મહત્વતાનું દર્શન કરાવવું કોઈએ શકસંવત પ્રવર્તાવ્યો હોત, તે તેની પાછળ જોઈએ. આટલું લખ્યા પછી રા. સા. શૈરીશંકર ગાદીએ આવનારા, તેના પુત્ર પરિવારની પ્રથમ દરજજે હીરાચંદ ઝાકૃત ‘ભારતીય પ્રાચીન લિપિમાળા’ શું ફરજ નહોતી કે તે સંવત્સરનો ઉપયોગ કરવો? વાંચવાનું થતાં, તેના પૃ. ૧૭૦-૭ર જે સાર માલુમ જેમણે જેમણે પોતાને સંવત્સર ચલાવ્યો છે તેમણે પડયો તે જણાવીશું. સિંહસૂરિ રચિત કવિભાગમાં તેમણે તે-તેમજ તેના આખાયે વંશમાં-જ્યાં જ્યાં “૩૮૦ શક સંવત”ને મળો ઉલ્લેખ વહેલામાં મિતિદર્શનની જરૂર પડી, ત્યાં ત્યાં પિતાના જ સંવત્સરનું વહેલે ગણી શકાય. પરંતુ તેની મૂળ પ્રતમાં કયા નામ દઇને કામ લીધું છે અને તેમજ થવું જોઈએ. શબ્દો છે તેને પત્તો મળતો નથી. એટલે તે પછીની કારણ કે તેમાં પોતાના પૂર્વજોને મોભો વધે છે. બીજી નોંધ વરાહમિહિરની પંચસિદ્ધાંતિકામાંથી ૪૨૭ કદાચ તેના બચાવમાં એમ દલીલ કરાય કે વિક્રમ શકની મળે છે. તેને વહેલામાં વહેલી તરીકે લખવી સંવત્સરની પેઠે આ શક સંવત્સર પણ થ્રેડ વખત રહે છે. જ્યારે શિલાલેખમાં વહેલામાં વહેલે શક પ્રથમ વપરાય હશે અને પાછળથી બંધ થયો હશે સંવતનો આંક કયો મ લેખાય તે બાબતમાં પોતાનું વળી થડે કાલે સજીવન થયો હશે. ઉત્તરમાં જણાવીશું મંતવ્ય નીચેના શબ્દોમાં જણાવે છે “ કાઠિયાવાડ કે જ્યાં તેના પુત્ર–પરિવાર ને વાપરવાના મોકા આવ્યા અને કચ્છના પશ્ચિમક્ષત્રપોના શિલાલેખમાં શકસંવત છે ત્યાં પણ તેમણે વાપર્યો નથી તે, થોડા વખત સંબંધમાં એકલું ૩૨ મળે છે.” અને પછીના શિલાવપરાયો ને પાછળથી બંધ થયો હોવાને પ્રશ્ન જ કયાં લેખો વગેરેમાં “શકનૃપતિ રાજ્યાભિષેક સંવત્સર', રહે છે? છતાં એક અપેક્ષાએ, વપરાશને બંધ થયો રાક, શાક, રાજસંવત્ વિગેરે શબ્દો છે. મતલબ કે બાદ કરીને શરૂ થયો કહી શકાય તેમ છે તે માટે પુસ્તકમાં વહેલામાં વહેલે વિશ્વાસપાત્ર આંક ૪ર૭ને આગળ જુઓ. બીજી દલીલ એમ કરાય કે રાજા છે અને શિલાલેખ માટે કેઈ નિર્ણય બાંધી શકાતે પિતે પ્રવર્તક હોય તે–એટલે કે રાજદ્વારી કારણે નથી. આટલા વિવેચનથી કેઈ ખાસ મુદ્દો જે કે સંવતની સ્થાપના કરવામાં આવી હોય તે –તેના તારવી શકાતો નથી, પરંતુ અમારી માન્યતા જે વિશજોએ તે પ્રથાનું અનુકરણ કરી પોતાનો સંવત પૃ. ૨૨૯-૭૦માં જણાવી છે કે સૈલુક્ય વંશે અસલને વાપરો જોઈએ. પરંતુ પ્રજાએ–આદિ કરી હોય તે શકસંવત ચાલુ રાખ્યો હતો તેને ટેકારૂપ આ કથન એટલે ધાર્મિક અથવા અધધાર્મિક કારણને લીધે નીવડે છે. તેમજ સ્વતંત્ર અભ્યાસ અને ચિંતનથી પ્રારમ્ભ કરાયો હોય તે, તેને ચાલુ રાખવી કે કેમ તે તે અમે એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે, વિક્રમ
(૧૧) આના ઉદાહરણ માટે છઠ્ઠા પરિચ્છેદે શિલાલેખ ને ૧૮, ૨૧, ૨૨, અને ૨૩ જુએ.
(૧૨) આના ખુલાસા માટે આગળની ટી. નં. ૧૫ જુઓ.
(૧૩) આ બધા શબ્દોના અર્થ વિશે પુ. ૪, પૃ. ૯૫ થી ૯૮ જુઓ ત્યાં વિધવિધ ખુલાસવાર સમજૂતિ આપી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com