SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર ] પતંજલી મહાશય અને રાજા શાતકરણિ એકાદશમ ખંડ શાતકરણિ મહાપરાક્રમી હોવાથી તે સ્થિતિ જળવી પિતાના મનોરથે ઘણે અંશે અમલમાં મૂકાવી શક્યા રાખવાને શક્તિવંત થયો હતો, પણ તેનું મરણ તરત હતા, જે આપણે પુ. ૩માં પુષ્યમિત્ર-અગ્નિમિત્રના નીપજ્યું અને તેની ગાદીએ જે આવ્યા છે તેવા પ્રભાવ- વૃત્તાંતથી જાણી ચૂકયા છીએ. શાળી ન હોવાથી ઢીલી દેરી મૂકી અને પ્રજાને યથેચ્છ ચાલવા દીધી, એટલે ત્યાં પુનઃશાંતિ સ્થપાઈ આ પ્રમાણે ધર્મવિષયક હરીફાઈમાં મહારાજા ગઈ છે. જે આપણે આગળના પરિચ્છેદે નિહાળીશું. પ્રિયદર્શિનની અને રાજકીય વિષયની હરીક્રાઈમાં ૫. જ્યારે પતંજલી મહાશયને “હાર્યો જુગારી બમણું રમે” ચાણક્યની નીતિની તુલના કરવામાં અને બની શકે તેના જેવો જ ઘાટ થયો હતો; કેમકે એક બાજુ તે બન્ને વિષયમાં તેમના ઉપરીપદે બિરાજવા માટે શાતકરણિને ગત થયા બાદ, તેના ફરજંદની પ્રજાની પંડિત પતંજલિએ પિતાની સર્વ શકિત ઉપયોગમાં લઈ, સાથે કડક હાથે કામ લેવાની અશક્તિ પ્રગટ દેખાતી આકાશ અને પાતાળ એક કરવામાં બાકી રાખી હતી એટલે પિતાનું મન ધાર્યું કરી શકાય તેમ નહોતું. નહતી. પરંતુ જેટલા પ્રમાણમાં તેમનામાં શક્તિ પરંતુ બીજી બાજુ અવંતિમાં પોતાના સાગ્રીત પુષ્ય. અને ઉત્સાહ ભર્યા હતાં, તેટલા પ્રમાણમાં જે કનેહ મિત્રન એર વિશેષને વિશેષ જામતું જતું હતું એટલે અને દીર્ધદષ્ટિપણે કામ લેવાની પદ્ધતિ અખત્યાર ત્યાં પોતાના ખેલ વિનાસંકોચે-બકે તેની મદદથી કરી હતી, તે અત્યારે તેમના સઘળા પ્રયાસે જે વિશેષ પ્રબળતાથી ખેલી શકાશે તેવું દેખાવાથી પિતાનો દુનિયાની નજરે ઈર્ષ્યા અને અદેખાઇપ્રેરિત દેખાઈ વસવાટ તેમણે ત્યાં ફેરવી નાંખ્યો હતો તથા તેઓ ગયા છે, તેણે ઓર જ સ્વરૂપ ધારણ કર્યું, હેત. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy