SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશમ પરિચ્છેદ ] ગૌતમીપુત્ર શાતકરણિ એક કે ભિન્નભિન્ન છાપ પડાવી છે. તેમ શિલાલેખમાંથી પણ તેજ સ્થિતિ to the Andhras=ઈપણ રીતે શંકારહિત છે પુરવાર થઈ જાય છે. કેમકે નહપાના-સમકાલીન કે. નાસિક જીલ્લા ઉપરની હકુમત હવેથી (આ રૂષભદત્તે આપેલું દાન (જુઓ લેખ નં ૭) તે પોતાના ફરમાન કર્યું ત્યારથી જેને સમય આપણે ઈ. સ. નામે ફેરવવાની આજ્ઞા ફરમાવે છે, જેથી સૂચીત પૂ. ૫૪ ઠરાવી આપ્યો છે. જુઓ ઉપરમાં પૃ. ૨૧૬, થાય છે કે પોતે રૂષભદત્તની પાછળ થયો છે. , ૧ વાળે પાઠ) ક્ષહરાટોના હાથમાંથી નીકળીને એટલે કે નહપાણ પ્રથમ થયો છે અને પછી ગૌતમી– આંધ્રના હાથમાં આવી છે.” આ પ્રમાણેના કથનથી પુત્ર થયો છે. જ્યારે ગૌતમીપુત્ર યgશ્રી નહપાની તેમનું મંતવ્ય એમ થતું જણાય છે કે ક્ષહરાટ પ્રજાના પૂર્વે થયો છે, (૪) એકમાં ચહેરા જેવું કાંઈ જ નથી હાથમાંથી તરત જ તે ભૂમિ આંધ્રપ્રજાના હાથમાં જયારે બીજામાં નહપાણને ચહેરો હતા અને તે ઉપર આવી ગઈ હતી. જ્યારે જ. બે. બૅ. જે. એ. સે. ના ગૌતમીપુત્ર શાતકરણિના અક્ષરે લખાયા છે. (પ)એકમાં મત પ્રમાણે તો “This proves conclusively તીર કામઠા જેવાં ચિહ્નો છે જે, આ શતવાહનવંશી that Nahapan and Gautamiputra were આદિના રાજાઓના સિક્કાચિહ્નો જેવાં ગણાયાં છે not contemporaries but were separated એટલે તે પ્રાચીન સમયનાં છે, જ્યારે બીજામાં ચહેરો by a very long perid=આ ઉપરથી છેવટે પાડેલ છે જે અર્વાચીન પદ્ધતિની નિશાની રૂપ ગણાય ફલિત થાય છે કે નહપાણ અને ગૌતમીપુત્ર સહછે. (૬) એકના સિક્કામાં ઉજૈનનું ચિન જ નથી, સમયી તો નહાતા જ પરંતુ તે બંને વચ્ચે ઘણા લાંબા જ્યારે બીજામાં તે પ્રથમ નજરે ચડી આવે તેવી કાળનું અંતર પડી ગયું હતું.” આ લેખકે ગૌતમીપુત્રને રીતે કોતરાયેલું છે. આવાં આવાં અનેક પ્રમાણથી સમય ઇ. સ. ૭૮ ગણાવ્યો છે. એટલે કે તેમના જોઈ શકાય છે કે તે બને નામ જુદી જુદી વ્યક્તિ- મંતવ્ય પ્રમાણે લગભગ દોઢ વર્ષનું અંતર કલ્પાયું નાંજ સંભવે છે. છે. આ પ્રમાણે એક પક્ષની માન્યતાથી નહપાણું બંને ગૌતમીપુત્ર ભિન્ન ભિન્ન સાબિત થયા પછી અને ગૌતમીપુત્રને લગભગ સમકાલીનપણે લેખાવાય હવે તેમના સમયને વિચાર કરીએ. પ્રથમ તમીપુત્ર છે જ્યારે બીજા પક્ષની માન્યતામાં દોઢસો વર્ષને શાતકણિનો સમય વિચારી લઈએ. નાસિક શિલાલેખ આંતરા બતાવાય છે. બેમાંથી પાછળના પક્ષની માન્યતા નં. ૭ થી સ્પષ્ટપણે અને શંકારહીત સાબિત થઈ ઉપર વિચાર કરતાં દેખાય છે કે તેને બહુ માન્ય જાય છે કે તે, નહપાણ અને રૂષભદત્તની પાછળ થી રાખી શકાશે નહીં, કેમકે દોઢસો વર્ષ જેટલા સમયમાં છે. વળી જ્યારે નહપાણુના ચહેરાવાળા સિક્કા ઉપર કેટલાય રાજાનો રાજઅમલ ચાલી ગયો હોય અને તેનું પોતાનું નામ પડાવ્યું છે ત્યારે સિક્કાલેખથી પણ તેટલા સમય સુધી નહપાણના મહેરવાળા સિક્કાએ તે હકીકત સિદ્ધ થઈ ગઈ લેખાય જ. પરતુ નહપાણથી વપરાશમાં રહેવા પામ્યા પણ ન હોય કે જેથી તેના ઉપર તરત પાછળ તેને સમય છે કે થોડા કાળે છે તે, ગૌતમીપુત્ર પિતાનું મહોરું પડાવી શકે. આ માન્યતા ઉપરની હકીકતથી પુરવાર થયું ન ગણાય. જે કે કેમ. બંધબેસતી થતી નથી લાગતી સિવાય કે, ભવિષ્યમાં આં. રે. પૃ. ૪૮માં “ There can be little અમુક પ્રમાણે બનવાનું છે માટે નહપાણના સિક્કા doubt in any case, that it indicates જાણી જોઈને અમુક વખત સુધી સંગ્રહિત કરી recent transfer of the Government in રાખ્યા હોય. તેમ બનવું અસંભવિત છે. આ સ્થિતિ the Nasik dist. from the Ksaharatas જોતાં, બીજા પક્ષની માન્યતા કરતાં, પહેલાં પક્ષની (૪) જાઓ પંચમ પરિચ્છેદે લેખ નં. ૭ ની હકીકત તથા તેની ટીકાઓ, (૫) જીઓ નવી આવૃત્તિ ૫. ૩, ૫, ૬૫, ' Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy