SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ - ---- -- - - - --- ૨૧૮ ] ગૌતમીપુત્ર શાતકરણિ એક કે ભિન્ન ભિન્ન [ એકાદશમ ખંડ વળા રુષભ જીત મેળવી છે તે અગાઉ. જેમ કેટલાય ૩૮-૩૯ માં (નાસિક શિલાલેખ નં. ૭, પૃ. ૪૭ને સમયથી તે દેશમાં ગાદી ફેરવવામાં આવી છે, તેમ હવાલે આપી ) ગૌતમીપુત્ર વિભિવાયકુરસને ઉદ્દેશીને કષભદત્તના પક્ષ ઉપર સામી જીત મેળવ્યા બાદ કેટ- જણાવ્યું છે કે “The edict is to the effect લાય વર્ષો સુધી રાજનેગર તે પ્રદેશમાં લાવવામાં જ that a certain field upto the present આવ્યું નથી. એટલે રાજપાટને ખસેડવાને અને ફરી time in the possession of Rsabhadatt લાવવાના પ્રસંગને તે હારજીતની સાથે કોઈ પણ પ્રકારે shall be secured etc......અદ્યાપિ જે રૂષભલાગતું વળગતું જ નથી. (૫) તેમજ જે પ્રદેશનો વિસ્તાર દત્તના નામ ઉપર હતું તે હવેથી (બીજાને નામે લઈ સાતવાહનવંશને ઈ. સ. પૂ. ૧૧૪ ની આસપાસમાં લેવાની મતલબ દર્શાવતી હકીકત લેખમાં છે.” એટલે ગુમાવવો પડ્યો છે, તે તો તેમણે ઈ. સપૂ. પ થી આ પાછળના વાક્યથી સમજાય છે કે તે બન્ને ૫૪ સુધીમાં આ પ્રજા ઉપર જીત મેળવી, તે પૂર્વે જ ગૌતમીપુત્રને તેમણે એક માની લીધા છે. આ બન્ને પાછા મેળવી લીધું હતું. કેમકે જ્યારે ઈ. સ. પૂ. કથનમાં આપણને જો કે થોડેક ફેરફાર તો દેખાય ૫૭ માં ગૌતમીપુત્ર શાતકરણિ પોતે, લશ્કરને લઈને છે પરંતુ તેમણે નિશ્ચયપણે કાંઈ જણાવેલ નહીં હોવાથી કારિ વિક્રમાદિત્યની મદદમાં કારૂર મુકામે થયેલ યુદ્ધ તે ઉપર આપણે બહુ નુક્તચેની કરવા જેવું રહેતું લડવા માટે નીકળ્યો છે, ત્યારે નાસિકાવાળા પ્રદેશમાં નથી. હવે આપણે સ્વતંત્ર હકીકત કે અન્ય પુરાવાથી થઈને જ તેને પસાર થયાનું સમજવું રહે છે. અને જે તપાસી જોઈએ કે તે બને વ્યક્તિઓ એક જ છે કે તે પિતાને તાબે ન હોય તે શું વિના હરકતે તેમાંથી ભિન્ન ભિન્ન છે. અમારા મત પ્રમાણે તે બન્ને નીકળી શકે ખરો ?તેથી પુરવાર થાય છે કે, ગુમાવેલ ભિન્ન જ લેખની રહે છે કારણ કે (૧) એકને ગૌતપ્રદેશ તો શાતવાહનવંશીઓએ કયારને મેળવી લીધે ભીપુત્ર યજ્ઞશ્રી શીતકરણિ કહેવાય છે જ્યારે બીજાને હતો જ, એટલે તે પ્રદેશની ખોટ કે પુનઃ પ્રાપ્તિને ગૌતમીપુત્ર શાતકરણિ એવા સાદા નામથી જ સંવેપણ કલાક કે યશની નિર્મળતા સાથે સંબંધ નથી. ધાય છે. એટલે કે નામમાં જ પ્રથમ દરજજે તે ફેર ' આ પ્રકારના વિધવિધ ખુલાસાથી હવે વાચકને છે. (૨) યજ્ઞશ્રી શાતકરણિના કેઈ પણ સિક્કામાં ખાત્રી થઈ હશે કે જે પ્રમાણે વસ્તુસ્થિતિ હોવાનું (જુઓ સિક્કા નં ૬૪, ૨૯) ચહેરા કતરાયલો નથી સમજાઈ રહ્યું છે તથા સમજાવવામાં આવ્યા કરે છે તે કેવળ અક્ષરો જ લખેલ છે. જ્યારે ગૌતમીપુત્ર શાતપ્રમાણે છે જ નહીં. તેનું સ્વરૂપ તદ્દન જુદું જ છે. કરણના સિક્કામાં (જુઓ સિક્કા નં. ૭૫) ચહેરે છે, પંચમ પરિચ્છેદે, શિલાલેખ નં. ૫-૬ (કરી )નું તેમ અક્ષરો પણ છે. એટલે પુ. ૨, પૃ. ૫૪ માં જણાવ્યા વિવેચન જોતાં માલૂમ પડે છે કે કે. આ. રે. પુસ્ત પ્રમાણે યાશ્રીને સમય, પાશ્ચાત્ય પ્રજા સાથે આર્ય પ્રજા કના કર્તા છે. રેસન સાહેબને સંસર્ગમાં આવી તે પહેલાને કરે છે જ્યારે ગૌતમીૌતમીપુત્ર વિલિ પ્રથમ નજરે, ગૌતમીપુત્ર યાત્રા પુત્ર શાતકરણિને સંસર્ગમાં આવ્યા પછીને કરે છે. વાયરસ અને વિલિવાયરસ અને નહપાણના અને તેમ કરતાં બને શાતકરણિના સમયની વચ્ચે પણ ગૌતમીપુત્ર શાત- મહેરા ઉપર ફરીને છાપ પાડ. ઘણે અંતર પડી જશે. (૩) નં. ૨ માં જણાવ્યા પ્રમાણે કરણિ એક કે નાર પેલે ગૌતમીપુત્ર શાતકરણિ ગૌતમીપુત્ર શાતકરણિને સમય પાશ્ચાત્ય પ્રજાની ભિન્ન ભિન્ન બન્ને એક જ હવા વિશે શંકા સાથે સંસર્ગમાં આવ્યા પછી જે કરે છે તેની સાબિતી ઉભી થઈ છે એમ જાહેર કર્યું છે. પણ આપણને તેમના સિક્કાચિત્રોમાંથી ઉપલબ્ધ થાય પરંતુ તેમણે પોતાના પુસ્તકમાં જ પૃ. ૨૯ પારિ છે, કેમકે નહપાના ચહેરા ઉપર ગૌતમીપુત્રે પિતાની (૩) જ, બાં. છે. ર. એ. સે. ૧૯૨૭, ૫.૩, પૃ. 93 તથા અ. હિં, ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૧; (Nahapan coins were restruck by Gautamiputra નહપાણના સિક્કા ઉપર ગૌતમીપુત્રે કરીને છાપ મરાવી છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy