________________
એકાદશમ પરિચ્છેદ ] કલંક કે ઉજવળતાને ગાદી સાથે સંબંધ નથી [ ૨૧૭ પ્રમાણે એક સ્થિતિ થઈ. જ્યારે ઉપર પૃ. ૨૧૬ નં.૧માં એટલે આ પ્રસંગ શાતવાહન વંશને કલંક સમાન હતા. કહી ગયા છીએ કે ઈ. સ. પૂ. ૫૪ની પહેલાં, ગૌતમી- પણ તે બાદ રાણી બળથીના પુત્ર ગૌતમીપુત્ર શાતકરણીએ પુત્રે પોતાના સૂબાને રૂષભદત્તનું નામ ફેરવી નાખવાને ક્ષહરટિ અને શક પ્રજાનું નિકંદન કાઢી નાંખી, જુના હુકમ આપ્યો છે. તેમાં ત્રીજી બાજુએ એ હકીકત છે પૈઠણને સમજાવીને નવું નગર બનાવી, પોતે રાજગાદી કે ગૌતમીપુત્રે શક પ્રજાને કલિંગની ભૂમિ ઉપર ઈ. સ. પાછી ત્યાં લાવ્યો હતો. આ બન્ને કાર્યને તે વંશની પૂ. ૫૬માં હરાવી ખલાસ કરી નાખી હતી. મતલબકે ગયેલી કીર્તિ પુનર્જીવિત કર્યા સમાન ગયું છે. આ આ ત્રણે બનાવો શિલાલેખ આધારે નિર્ધારિત હોવાથી અને પ્રસંગે કેટલેક અંશે સત્ય છે છતાં, તે સાથેનાં નિશંક જ ગણવાના છે. તેમજ તે સર્વને સમય કારણ તો કોપનિક જોડી કઢાયલ સમજાય છે. ઈ. સ. પૂ. પ૦ થી ૫૪ સુધીના ૩થી ૩ વર્ષના નં. ૧૨ અને ૧૩ના જીવન વિશે લખતાં આપણે ગાળાનો જ છે. તેમાંયે લેખ નં. ૭ માં જણાવ્યા બતાવી ગયા છીએ કે હાર જે ખાવી પડી છે તે પ્રમાણે શકપ્રજાનો, સાથે સાથે ક્ષહરાટ અને યવન કલંક તે છે જ, પરંતુ તે સમયે તેમને ત્યાંથી ગાદીનું ઈત્યાદિને સંહાર પણ વળી ગયો છે. એટલે શકારિ સ્થાન ફેરવવું પડયું નથી. કેમકે તે પૂર્વે કેટલાંય વિક્રમાદિત્યના યુદ્ધને અંગે અને કલિંગભૂમિ ઉપર વર્ષોથી પાટનગર તે અમરાવતીમાં લઈ જવામાં થયેલ યુદ્ધને અંગે જ, સ્થિતિને નિર્ણય કરવા આપણે આવ્યું હતું. એટલે જે કલંક સમાન હતું, તે તે માગતા હોઈએ તો, ઈ. સ. પૂ. ૫૬માં જ શક પ્રજાને તેમના પવિત્ર તીર્થસ્થાને ગુમાવવાં પડયાં હતાં તેને અંત આવી ગયો ગણું પડશે. પરંતુ નાસિકના લીધે હતું. મતલબ કે તે લાગેલ કલંકના કારણરૂપ શિલાલેખમાંની હકીકતને પણ, સુઘટિત રીતે સાંધવા રાજકીય તત્ત્વ કરતાં ધાર્મિક તત્વ હતું. જ્યારે કીર્તિને માંગતા હોઈએ તે, રૂષભદત્તનું નામ જ્યારે ઈ. સ. પાછી ઉજજવળ બનાવવાના કારણમાં, જે પ્રજાના . ૫૪ સુધી નાબુદ નથી જ થયું, ત્યારે તેને વશ હાથે મૂળમાં માર ખાને પડયા હતા. તે જ, પ્રજાને કે તે પોતે ત્યાં સુધી જીવતે છે, એમ ગણીને શાહી હરાવીને નિર્મૂળ કરી નાખવામાં આવી હતી, તેટલે વંશની સત્તાનો અંત ઈ. સ. પૂ. ૫૪ માં આવ્યાનું અંશે બરાબર છે. પરંતુ તે થયેલ જીતના પરિણામે એક વિકલ્પ તરીકે આપણે માની લેવું રહે છે. જે રાજપાટ પુનઃ તે પ્રદેશમાં લાવવામાં આવ્યું કે પુ. ૭, પૃ. ૩૬૦ અને ૩૭ર માં આપણે કહ્યું છે હતું તે વાસ્તવિક નથી. તે અનેક દ્રષ્ટાંતથી સાબિત કે રૂષભદત્તનું મરણ ઈ. સ. પૂ. પેટમાં થયું હતું. અને તે કરી શકાય છે. (૧) પ્રથમ તે જ્યાં રાજપાટ ખસેબાદ દેવણુકની સત્તા જામી હતી તથા તેનું મરણ ઈ. સ. ડવું જ પડયું નથી ત્યાં પાછું તે સ્થાને લાવવાનો પ્રશ્ન પૂ. ૫રમાં થતાં તે શાહીવંશનો અંત આવી ગયો હતો. ઉપસ્થિત થતો નથી. (૨) લેખ નં.૧૩માં “નવનરસ્વામી’ એટલે આ પ્રમાણે ત્યાં હવે સુધારો કરવો રહે છે. લખેલ છે. તે સ્થાને “નવનગર' બનાવીને જે અર્થ
લેખ નં. ૧૩ માં શતવાહન વંશની કીર્તિને બેસારવો પડયો છે તે અર્થ જ, એક વખત પૂર્વે કરેલ ગાતમીપુત્રે પુનઃ ઉજજવળ કર્યાને જે ઉલ્લેખ છે તેને ભૂલને સાચી ઠરાવવા માટે કલ્પનાથી ઉપજાવી વિદ્વાનોએ એમ ઘટાવ્યો છે કે, નહપાના સમયે કાઢ પડેલ છે. આ હકીકત આપણે તે લેખનું વર્ણન
રૂષભદત્તે તથા પ્રધાન અમે તે કરતાં સંપૂર્ણપણે સમજાવી છે. (૩) તે પ્રદેશના અનેક કલક કે ઉજવળ વખતના શાતકરણિને હરાવીને સ્થાને, રૂષભદત્ત તેમજ શાતવાહન વંશવાળાએ, જે તને ગાદી સાથે નાસિક અને તેની આસપાસને પ્રકારનાં દાન આપ્યાં છે તે નોંધ ઉપરથી, શંકાસંબંધ નથી મુલક જીતી લીધો હતો. તેમજ રહિત તેમજ તદ્દન સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે,
તે પ્રદેશમાં આવેલું પાટનગર તેને રાજકારણ સાથે અંશ માત્ર પણ સંબંધ નથી. પિઠણ ખાલી કરી જવાની તેમને ફરજ પાડી હતી. કેવળ ધાર્મિક હેતુ જ તે પાછળ સમાયેલ છે. (૪)
૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com