________________
૨૪૦ ]
રાજાહાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમતિ [ એકાદશમ ખંડ
આ
લેખકનું કહેવું એટલે દરજ્જે સાચું છે કે, પ્રભાવકચરિત્ર સિવાય આ હકીકત તેમને અન્ય ઠેકાણેથી મળત નહીં; કેમકે કથાગ્રંથના કર્તાના સમય વિક્રમની ખારમી સદીના છે. એટલે સૂત્રગ્રંથામાં તે તે હાયજ નહીં અને સર્વ પ્રકારની હકીકત કાંઇ એક જ ગ્રંથકર્તાએ લખવી જોઈ એ એવા તા નિયમ ડ્રાઇ શકે જ નહીં. જેથી હેમચંદ્રાચાર્ય જેવાના ગ્રન્થામાં તે ન પશુ લખાયલી સંભવે. એમ તેા હાથીગુફાના લેખ અને ખારવેલવાળી હકીકત, કાઇ સૂત્ર કે કથાપ્રથામાં પણ નથી, છતાં તેને ખરા પ્રસંગ તરીકે વર્ણવતા શિલાલેખ મળી આવેલ હેાવાથી, હવે સત્ય તરીકે સ્વીકારવી પડે છેજ. મતલબ કે ગમે ત્યાંથી મળી આવતી હાય-પશુ મળે તા છે જ તે. કાલ્પનીક તો નથી જ તે; અને તે પણ આસા વર્ષોં ઉપર લખાયેલી છે; જ્યારે તે જ ગ્રંથમાં લખાયેલી અન્ય કથાને સ્વીકારી લેવાય, ત્યારે તેમાં લખાયેલી રાજા હાલની જ કથા ન માની લેવાનું કાંઈ કારણુ છે ? સિવાય કે તેની વિરૂદ્ધ જનારી હકીકત રજી કરી શકતા હાઇએ તેા. મતલબ કે આ રાજા હાલ વિષે લખતાં જ. માં. બ્ર. શ આ જૈન ગ્રંથમાં વર્ણવેલી હકીકતને જ્યાંસુધી વિસ્તૃ એ. સા. પુ. ૯ પૃ. ૧૪૩માં જણાવાયું છે કે “That 'પુરાવા નથી મળતા ત્યાં સુધી તેા સત્ય તરીકે જ લેખવી Shriman Satavahan repaired the Tirtha રહે છે. એટલે જ વારંવાર કહેવું પડે છે કે, ભારતor sacred place (which cannot be વર્ષની પ્રાચીનતા વિશે જ્યારે જ્યારે કાઈ પણ made out without having the Prabhavak પ્રકારનું લખવાને કે જાણવાના પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે charita) and the Padaliptasüri establisત્યારે, જે તે સમયના કેવળ વૈદિક અને ઐાદ્ધ એમ hed the standard=શ્રીમાન શતવહને તે તીર્થ એ જ ધર્મનાં પુસ્તકો જોવાશે અને ત્રોજા જૈન પુસ્તઅથવા પવિત્ર ધામને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા પ્રભાવક ક્રાના અનાદર કરાશે તા કેટલીક હકીકતાને એકતરફથી ચરિત સિવાય ખીજેથાં આ હકીકત મળી શકત નહીં) જ ખ્યાલ આવશે. અથવા જેમ આ કિસ્સામાં અને પાદલિપ્તસૂરિએ ધ્વજ ચડાવ્યા હતા." એટલે કે રાન્ત હાલ વિશે ખનવા પામ્યું હાંત, તેમ અનેક શાલિવાહન હાલ રાજાએ જ્યારે તીર્થ (શત્રુન્ય તીખાતા તદ્દન અંધકારમાં જ રહી જવા પામશે; અને સંબંધી વર્ણન કરતાં લખેલ છે તેથી તે શત્રુંજય આ પ્રમાણે એક તરફી વસ્તુ રજુ થતાં, મેળવાતી સમજવાના ના છીદ્ધાર કર્યાં હતા ત્યારે શ્રી હકીકત અપૂર્ણ પણ રહી જાય કે વિકૃત સ્વરૂપે પણ ઉભી પાદલિપ્તસૂરિએ ત્યાં આગળ કાઈક અથવા તેણે જ થઈ જાય; જે સ્થિતિ અમે આલેખાયલા આ પ્રાચીન સમરાવેલ મંદિર ઉપર, ધ્વજદંડનું આરે પણ કરાવ્યું હતું. ભારતવર્ષના ચાર-પાંચ વિભાગના પ્રકાશનથી ખુલ્લે મતલબ કે રાજા હાલ અને પાલિપ્તસૂરિ બંને સહસ- ખુલ્લી સાબિત થઈ જાય છે. તેથી જ અમારા આ મયી હતા એટલું જ નહિ, પણ બંને જણાએ એક જ પુસ્તક પ્રકાશને વિદ્વાનને આશ્ચર્યમુગ્ધ બનાવી દીધા વખતે અમુક ધર્મક્રિયા કરાવવામાં ભાગ લીધા છે. છે. રાજા હાલની ધાર્મિકવૃત્તિનું આ એક ઉદાહરણુ
હકીકતનું એકીકરણ કરતાં સાર એ થાય છે કે, નહપાણુ ક્ષહરાટ, રૂષભદત્ત શુક, ચંદ્રગુપ્ત ચૈાર્ય, રાજા હાલ-શાતકરણ પુલુમાવી અને રાજા ખારવેલ પાંચે એક જ ધર્માવલખી હાવા જોઇએ. જેમ આ અનુમાન કે નિર્ણય શિલાલેખી હકીકતથી તારવી શકાય છે તેમ ઉપરમાંના રાજાઓના જે સિક્કા (પુ. રના સિક્કાચિત્રા તથા વર્ણન) પ્રાપ્ત થાય છે તેમાં ક્રાતરાવેલ ચિહ્નો ઉપરથી પણ એ જ વિગત પુરવાર થઈ જાય છે. આ પ્રમાણે શિલાલેખ અને સિક્કા ઉપરા–એમ બંને રીતે–જે હકીકત અરસપરસ સમર્થન કરતી માલમ પડે તે નિશ્ચયરૂપે જ આપણે માનવી રહે છે. તેટલા માટે આ પાંચે રાજાએ, જેનું વન અત્યારે ચાલી રહ્યું છે, તે રાજા હાલ સિવાયના ચારેનાં વૃત્તાંતેમાં જેમ આપણે જણાવી ગયા છીએ તેમ તેઓ બધા જૈનમતાનુયાયી હતા. છતાં કિંચિદંશે પણ શંકા રહી ગઈ હાય તે! તેનું નિવારણ કરવા હવે આકી રહેલા રાજા હાલને લગતાં જે ખીજા કેટલાક વિશેષ પૂરાવા મળી આવ્યા છે તે આપણે આપીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com