________________
૧૧૪
અમુક વર્ષના ખાંચા પડે છે, વળી તે બાદ ‘સ્વામી’ બિરૂદ ધારી રાજા આવે છે. તેમાં કેટલાકે મહાક્ષત્રપ પદ પણ લીધું છે અને પછી તેમના વંશ નાબુદ થઈ જાય છે, તે કિસ્સો યાદ આવે છે. પુ. ૪ માં આ સઁવશીના વૃત્તાંતમાંપ ઉપરની સ્થિતિ વિશે એમ ખુલાસો કરવામાં આવ્યા છે કે, તે રાજાઓની
શિલાલેખા
[ એકાદશભ ખેડ
ગુપ્તવંશી અવંતિપતિ હતા તેમના કાંઈક અખંડિયા રાજા જેવી સ્થિતિમાં તે મૂકાયા હેાવા જોઇએ અથવા તદ્ન નાના સત્તાધારી રાજા હૈાવા જોઈએ, તે તે સ્થિતિ અહી સંભવે છે કે કેમ ? વળી તે સમયે એક પક્ષે ચણુવંશીઓની હકીકત હતી જે પોતે પરદેશી જેવા હતા અને બીજે પક્ષે ગુપ્તવંશી હિંદીઓ હતા; તે આ વખતે તે પરિસ્થિતિ જેવું કાંઈ હતું કે કેમ? આવા પ્રશ્નો ઉદ્ભવે છે. તેના જવાબ પણ ઇતિહાસમાંથીજ મળી રહે છે. ચણુના નામ સાથે જોડાયલા
છે. ઉપરાંત તેમાંના છેલ્લા દશ વર્ષ (ઈ. સ. ૧૪૨થી ૧૫ર સુધી) તેને અવંતિના રાજા તરીકે, અને તે પૂર્વે ઈ. સ. ૧૩૨થી ૧૪૨ સુધીના દશેક વર્ષે સુધી મથુરાપતિ કુશાનવંશી રાજાના મહાક્ષત્રપ તરીકે સત્તાધિકારે હાવાનું પણ સાખિત કરી દીધું છે. વળી ટાલેમી જેવા ગ્રીક ભૂગાળવેત્તાના આધાર ડૉ, રેપ્સન ભત તા ચાલુ હૂંતી જ પણ તેમના વિજેતા જે જણાવે છે કે Another statement of Ptolemey, which would seem to indicate that Pulumavi and Chastan, the grandfather of Rudradāman were contemporaries=ટાલેમીના એક બીજા કથન ઉપરથી એમ જણાય છે કે, રૂદ્રદામનના પિતામહ દાદા ચણુ તથા પુલુમાવી સમસમયી થતા હતા. આ હકીકત પણ આપણે ચણુ સંવતની આદિ જે ઈ. સ. ૧૦૩ થી થતી ઠરાવી છે, તેને સમર્થન આપે છે. આ પ્રમાણે સર્વ વાતે જોતાં માલૂમ પડે છે કે, જેમ દક્ષિણમાં
તેના શંકના છેલ્લામાં છેલ્લા આંક ( જો કે નિશ્ચય-પુલુમાવીની સત્તા હતી તેમ ઉત્તર હિંદમાં કુશાનવંશી
સમ્રાટના, મહાક્ષત્રપ ચઋણુની અને પછી તેની જ; પરંતુ સ્વતંત્ર અવંતિપતિ તરીકેની સત્તા હૅતી. એટલે ‘સ્વામિ’ પદની વપરાશ પરત્વે જે એ પ્રસંગે વિચાવાના પ્રશ્ન ઉદ્ભવ્યેા હતેા તે બન્ને સ્થિતિ આ સમયે વર્તમાન હાવાનું સમજાય છે.
પૂર્વક ઉકેલ લાવી શકાયા નથી પરંતુ તેની પાછળ ગાદિએ આવનાર તેના પૌત્ર મહાક્ષત્રપ રાજા રૂદ્રદામનના) નાનામાં નાના આંક-પર ના છે; તેને ચણુના રાજ્યકાળના અંત સમય ઠરાવીને અને તે સંવતની આદિ ઈ. સ. ૭૮ માં થયેલી માનોને, વિદ્વાનાએ ચૈષ્ણુના સમય ઈ. સ. ૧૩૦ માં ખતમ થતા ગણાવ્યા છે. જ્યારે આપણે ( પું. ૪ જીએ) તેના શક સંવત ૪૯-૫૦ માં તેનું મૃત્યુ નીપજેલું ગણીને તથા તેના શકની આદિ ઈ. સ. ૧૦૩માં થયેલ ઠરાવીને તેનો સમય ઈ. સ. ૧૫૨માં પૂરા થયાનું જાળ્યું
(૫) પુ. ૪, પૃ. ૧૯૨, ટી. નં ખર ૧૨. સરખાવો પુ. ૩ પૃ. ૧૯૫થી આગળ નહપણ મહાક્ષત્રપ પણ સ્વામી કહેવાયા છે તે હકીમંત.
(૬) જ, ખાં. છેં. ર. એ. સ, નવી આવૃત્તિ પુ. ૩, ૫ ૪૮: We shall have to place Pulumavi, ' who was a contemporary of Chasthana long after A. D. 130=જે પુલુમાવીને ચણના સમકાલીન ગણ્યા છે તેના સમય ઈ. સ. ૧૩૦ પછી ઘણે દૂર મૂકવો. પડશે (સરખાવો નીચેની ટી. ૭).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જ્યારે પરિસ્થિતિ હાવાના આ પ્રમાણે માધમ નિકાલ આવી ગયા છે ત્યારે તે સમયે રાજકીય સ્થિતિને ચેાસપણે કાંઈ ઉકેલ થઇ શકે તેમ છે કે કેમ તે હવે જોઇએ. ગાતમીપુત્ર યજ્ઞશ્રીનેા-પુલુમાવીને સમય ઈ. સ. ૧૩૩ થી ૧૬૧ને આપણે ઠરાવીએ
(૭) જીએ કા. આં. ૨, પ્ર. પૃ. ૩૯.
(૮) ટાલેમી નામનેા ભૂગાળશાસ્રીહિંદમાં આવ્યા હતા. તેને સમય ઈ. સ. ૧૩૯ થી ૬૫ના નોંધાયા છે. તે પહેલાના પણ હશે. મતલખ કે તેણે પેાતાના સમયની જ નોંધ કરી છે એટલે તેમાં જરા પણ ભૂલ થવા સંભવ નથી. ટાલેમી, ચણુ અને પુલુમાવી ત્રણે સમકાલીન ગણાશે,
(૯) વિશેષ સમÖન આપતા પુરાવા તે પુ. ૪ માં તેના વૃત્તાંતેજ અપાઈ ગયા છે. આને વિશેષ તરીકે લેખવાનાં છે.
www.umaragyanbhandar.com