SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ] જે એક એ સ્થળે૪૧ વાહન' શબ્દવાળા જ પ્રયાગ ઠરાવવા પ્રયત્ન સેવાયા છે, [બીજે પણ કદાચ તે પ્રમાણે થયું હશે. તેમજ શતવહન તે આંધ્રપ્રજાને એક અંશ છે (આગળ જુઓ ત્રીજા પરિચ્છેદની હકીકત) એવું મારા વાંચવામાં જે આવ્યું છે તેનીજ ગણુના અહીં માત્ર કરી છે] તે કેટલે દરજ્જે વ્યાજખી ગણાય. તે વિચારવું રહે છે. એ શબ્દને। સમાસવાચક શબ્દ ન વાપરતાં, એકલે મ્હાત શબ્દને જ પ્રયાગ કરવા હાય તા, તે વશને શ્રુતવહન વંશ અને તેના રાજાઓને શાત રાજા કહી શકાશે. મતલબ કે શતવહન તે નપુંસકલિંગ અને શાત તે પુલિંગ જાતિના શબ્દ લેખી શકાશે. શતવહન વશ (૫) શતકરણ અથવા શાતકરણિ પૃ. ૧ ઉપર આ વંશ માટે વપરાતા જે નામેાની નામાવળી આપી છે તેમાં ૫ મું નામ શાલિવાહનનું અને હું હું શતકરણનું લખાયું છે. પરન્તુ હકીકતને અંગે શતકરણિ વિશેષ ઉપયાગી તેમજ વધારે મહત્વ ધરાવતા શબ્દ હાવાથી તેની વિચારણા પ્રથમ હાથ ધરવાનું ચે।ગ્ય લાગ્યું છે. સમાસના પચ્છેદ કરતાં તેમાંથી બે શબ્દો નીકળે છે. એક શત અને બીજો કણ; પછી શતકરણ હૈ કે શાતકરણ હા, તે એમાંના ભાવાને લઈને, તેમના વંશના નામ ઉપર કાંઈ વિશેષપૂર્ણ અસર થતી નથી. અલબત્ત એટલું ખરૂં છે કે આપણે તા જેમ બને તેમ જે શુદ્ધ શબ્દ હૈાય તેના જ ઉપયાગ કરતાં રહેવું જોઈએ. તેમાં શતને અર્થ સે ( hundred ) એટલું નિવિવાદિત છે; અને ખીજો શબ્દ જે કરણ છે તેને કેટલેક ઠેકાણે કણિના રૂપમાં પણ લીધા છે. જો કરણ હાય તે મૃકરવું, તે ધાતુ; (૪૧) “ જૈન યુગ'' નામનું માસિક; સવંત ૧૯૫૫ના માર્ચ-એપ્રીલના અંક, તેમાં દક્ષિણમાં જૈનધ’ નામને લેખ છપાયા છે. બુદ્ધિપ્રકાશ, પુ. ૮૨ સને ૧૯૩૪, પ્રથમ અઃ તેમાં શ્રીયુત ધÄ. મુનશીજીના ક્ષત્રપ સમધી લેખ છે ત્યાં તેમણે ‘ શતલહના' શબ્દ લખ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૩ અને તે ઉપરથી કરણ થાય, એટલે જેણે કાર્યો કર્યા છે તે. એટલે કે જે વ્યક્તિએ અમુક પ્રકારનાં સેા કાર્યો કા છે તેવા પુરૂષ, એવા ભાવા થાય; પછી તે કાર્યા (અ) કેવાં હેાવાં જોઈએ (આ) અથવા તેા સેાનાં કરતાં એ પાંચ એાછાં વધારે કર્યાં હતાં કે ક્રમ (ઈ) તેમજ તેવાં કામ કરનાર માત્ર આદિ પુરૂષ જ હતા અને તે ઉપરથી તેના વંશવાળાએ તે સામાન્ય નામ-બિરૂદ અપનાવી લીધું હતું કે (ઉ) શતકરણ નામ ધારણ કરતી દરેક વ્યકિત આવાં પરાક્રમ કર્યા બાદજ તે બિરૂદ પોતાંના નામ સાથે જોડતી હતી; આ પ્રકારના બધા પ્રશ્નો ગૌણ થઈ જાય છે. પરન્તુ આખા વંશમાંથી કાઈએ પણ જમાનાનું ધ્યાન ખેંચે તેવા સેા તે શું, પણ તેથી એ પાંચ ઓછા અથવા તે તેને બદલે એક સામટાં અનેક તરીકે જેને ગણી શકાય, એવાં પણ કા કા ઢાય તેવું તેમનાં જીવન ચરિત્રમાંથી દેખાઈ આવતું નથી. એટલે કરણિ=કાય કરનાર તરીકેના ભાવામાં તે શબ્દ યાાયા હૈાવાની વિચારણા છેાડી દેવી રહે છે; ખીજો શબ્દ કણું હેાય તા, કર્ણકાન; અને શતકર્ણ એટલે સે કાન જેને છે તે; સા કાન, એટલે મનુષ્યમાત્રને જેમ ખે કાન હેાય છે તેમ આ પુરૂષને સે। જેટલી સંખ્યામાં કાન૪૨ હતા તેમ નહીં; પરન્તુ જેની સેવામાં, રાજકારણમાં પડેલા અને વિશ્વાસપાત્ર ગણી શકાય તેવા, અનેક પુરૂષા હાય કે જેઓ પેાતાનામાં રાજ્યે સ્થાપિત કરેલ વિશ્વાસને અંગે મહત્ત્વપૂર્ણ અને જવાબદારી ભરેલાં કાર્યા કરી શકે; આવા વિશ્વાસુ માણસા પછી ચાહે તે મોટા હદેદારા હાય કે ચાહે તા હાદાવિનાના સામાન્ય પ્રજાજન હેાય. આને મળતા ભાવાર્થમાં ડૉ, વી. એસ. સુખથંકરે૪૩ એનેલી. (૪૨) “કાધિપતિ રાવણને દશ માથા ઢાવાની જે ત કથા ચાલે છે તે હકીકત સાથે આને સરખાવે (સંભવ છે કે માથુ તે એકજ હશે, પરન્તુ જે સ અલંકારા ગળામાં પહેરાતા હેચ તેમાં પડતાં પ્રતિબિંને લીધે તેવા દેખાવ અન્ય જોનારને લાગતા હેાય. ) (૪૩) જીએ મજકુર પુસ્ત, પૂ. ૧૧ અને આગળ www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy