________________
રાણી મળશ્રી તથા તેના પુત્ર-પુત્રના પરિચય [ એકાદશમ ખડ કાઈ મેટા રાજાને માંડલિક થઈ રહ્યો હાય; આ પ્રમાણે સ્થિતિ બનવા પામી નથી એમ આ ગઈ ભીલવ་શ અને ઇન્ડીપાથિન રાજા સંબંધીના ઇતિહાસ આપણને ખાપાકાર જાહેર કરે છે. એટલે એમ માનવું. રહે છે કે, જેમ વિએના બાબતમાં સદા અનતું આવ્યું છે તેમ, સ્વસ્વામિની યશકીર્તિનું વર્ણન કરવામાં અત્ર પણ અતિશયક્તિ કરી નાંખેલી હેાવી જોઇએ. એટલે તેટલું જો કમી કરી નંખાય, તેા એવી સ્થિતિ હજી મંજૂર રાખી શકાય, કે જે સમયે ચાતકરણનું સાર્વભૌમત્વ દક્ષિહિંદ ઉપર ફરી વળ્યું હાય, તે જ સમયે, ઉત્તરવિંદ ઉપર અવંતિપતિની સત્તા ડેડ કાશ્મિર સુધી જામી પડી હાય; ઉપરાંત આ બન્ને રાજવીઓને એવાં મૈત્રી અને એખલાસ જામ્યાં હોય કે જેમ તે સ્વરાજ્યે ક્રી શકે, તે જ પ્રમાણે ખીજાના રાજ્યમાં વિનાસંક્રાચે આવાગમન કરી શકતા હેાય. તેમ પ્રતિહાસ આપણુને જાહેર કરે છે કે, અવંતિપતિ વિક્રમચરિત્રનું રાજ્ય એક વખતે કાશ્મિર સુધી ફેલાવા પામ્યું હતું જ (જીએ પુ. ૪, તેનું વૃત્તાંત); અને હવે પછી નં. ૧૮ ના રાજ્યવિસ્તારે સાબિત કરીશું કે આખા દક્ષિણહિંદ ઉપર તેનું શાસન પથરાઈ પડયું હતું. વળી જૈનસાહિત્યના આધારે એમ પણુ પ્રસંગેાપાત જાહેર કરી ચૂકયા છીએ (જીએ પુ. ૪, ૩. ૩૫, ૫૧, પર) કે આ બન્ને રાજવીએ સૌરાષ્ટ્રમાં તેમના તીર્થસ્થાન પાલીતાણા ઉપર એકત્ર થઇ જૈનાચાર્યાંના નેતૃત્વતળે અમુક પ્રકારનાં ધર્મકાર્યો કરાવ્યાં હતાં. વળી સાંચીસ્તૂપ (ભિલ્મ્સાટાપ્સ પૃ. ૧૫૪)માં દીપ¥ા પ્રદિપ્ત કરવા, જેમ ચંદ્રગુપ્તમૌર્યે મેટી રકમની ભેટ કરી હતી, તેમ રાજા સાતકરણએ સ્તંભ ઉભા કરાવી અમુક દાન દીધું છે. એટલે પુરાણકારે અવંતિમાં ઉજ્જૈનીના પાટનગરે-વિજય સ્તંભ ઉભા કરાવ્યાનું જે લખ્યું છે તે વાત પણ ખરખર મળી રહે છે. આ પ્રમાણે પુરાણકારની, જૈનસાહિત્ય ગ્રંથની, કવિશ્ર’ચકારની, ઇતિહાસની, ભિલ્મ્સાટાપ્સની, એમ સર્વની હકીકત એકબીજાને પુષ્ટિકારક થઈ પડે છે. માત્ર અરસપરસની કાર્ય નિરૂપણુની સાંકળના મંકોડા જ્યાંસુધી ત્રૂટક તે છૂટક પડયા હતા ત્યાંસુધી, સળંગ પ્રસંગના ઉકેલ જડી આવતા નહાતા; અથવા તે
૨૦૪ ]
ત્રણ મુખ્ય રાણીઓ હતી; દક્ષિણાપચની, સિંહલમલયની અને કલિગ દેશની કલીંગસેના, કુંતલ, રાજ્યમૈત્રી અને રાજનીતિની દૃષ્ટિએ, લગ્નગ્રંથીથી બંધાયા હતા, તેમાં મલયવતી પટરાણી હતી. શુરા શાતણિએ ભારતવર્ષના ગાડ, કર્ણાટ, લાટ, કાશ્મિર, સિંધ વિન્ધ્યાચલના ભીલ રાજા અને પારશીક દેશના રાજાઓને હરાવીને નમાવ્યા હતા...પેાતાના રાજાની પ્રભુતા અને ચક્રવર્તી પદની કાર્તિને જ્વલંત કરવા, કવિએ રાજાને વિકમાદિત્યનું બિરૂદ આપી તેના ગૌરવમાં વધારા કર્યા છે. વિક્રમાદિત્યે ભારતવર્ષના રાજાઓને હરાવી માંડલિક બનાવ્યા. એ પછી એણે ઉજ્જન પાટનગરમાં વિજય સમારલ કર્યા હતા”... તેમના કહેવાના સાર એ છે કે, વિક્રમશકિતને ત્રણ રાણીઓ હતી, તેમાં મલયકુમારી પટરાણી હતી. આ શુરા રાજાએ અનેક દેશે। જીતી લીધા હતા. તેના આવા પરાક્રમને લીધે કવિએ તેને વિક્રમાદિત્યનું બિરૂદ આપ્યુંછે. આ વિક્રમાદિત્યને તામે ધણા માંડલિક રાજા હતા. પછી રાજાએ ઉજનમાં (અંતિના રાજનગરે) પેાતાને પ્રીતિ સમારંભ કર્યો હતો. મતલબ કે તે અતિપતિ ખન્યા હતા. [ અમારૂં ટિપ્પણુ-જે રાજા એક ખાજી ઉત્તર હિંદમાંનું કાશ્મિર જીતી લે, અને ખીજી ખાજી દક્ષિણહિંદના સિંહલ અને મલય પ્રાંતે જીતે, તેને તે। સકળ હિન્દના ચક્રવર્તી જ ગણુવા રહે, એટલે સ્વાભાવિક રીતે તે અવંતિપતિ તા ખની ગયા જ ગણવા રહે. પરન્તુ પ્રશ્ન એ છે કે, આવા જબરજસ્ત આંધ્રપતિ, જે સકળ હિન્દનો સ્વામી બની એસી શકે, તેને લગતું ઇતિહાસના પાને કાંઇ પણ કિરણ નાંધાયા વિના કેમ પડયું રહે? બીજું, જે સમયની આ હકીકત છે તે સમયે તા ઇતિહાસના જ્ઞાનથી આપણે જાણીતા થયા છીએ કે, ઉત્તરહિન્દમાં થેાડા વખત ગર્દભીલ વંશની અને તે બાદ ઇન્ડીપાર્થિયન રાજાની હકુમત સ્થાપિત થઈ હતી તથા અતિ ઉપર સધળા વખત ગર્દભીલ વંશીઓનું જ રાજ્ય ઝળકી રહ્યું હતુ. અને એ તે સર્વમાન્ય સિદ્ધાંત છે કે એકી વખતે એક જ પ્રદેશ ઉપર, એ વશના રાજવીઓની સત્તા હાઈન જ શકે, સિવાય કે એક નાના રાજા, બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com