SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] , ચાવી [ ૩૭૯ મથુરાને સિંહસ્તંભ, બૌદ્ધ કરતાં જૈન ધમાં હવા વિશેનું વિવેચન ૩૪૮ થી ૫૦ મહાકાલ અને અંગદેની ચંપાનગરીની આસપાસ શ્રી મહાવીરે કરેલા પર્યટનનું વૃત્તાંત ૩૧૩ શ્રી મહાવીરના કૈવલ્યસ્થાન, અને બીજે દિવસે ચતુર્વિધ સંઘસ્થાપન કર્યાનું સ્થાન, બે બારેક યોજનાના • અંતરના શાસ્ત્રીય પુરાવા ૩૧૧, ૧૧૪, ૩૦૦ શ્રીમહાવીરના નિર્વાણાને સ્તુપ કરાવે છે એવું શાસ્ત્રીય કથન, ૩૧૧ શ્રી મહાવીરનું નિર્વાણું અને તેમણે કરેલી ગણધરસ્થાપના, અને મધ્યમ અપાપા નગરીમાં જ થયાં છે એવું શાસ્ત્રોક્ત કથન ૩૩૯ રાજપિંડ અને સાધુઓના સંબંધ વિશે વિશેષ શિલાલેખ પુરાવા ૧૧૩, ૧૧૮, ૧૧૯-૨૦, ૧૨૧. ૧૩૧ રૂપનાથના ખડક્લેખના સ્થાનનું મહત્વ, ૩૨૫ Lovest temple city નું નામ વિદ્વાનોએ શામાટે અને કોને કહ્યું છે. ૨૪ર છે વજુભૂમિ-વિશેષણ અને વિશેષનામ-તે બેના ભેદનું તથા સ્થાનનું વિવેચન ૩૩૩-૪ વદ્ધમાનપુર-આણંદપુર અને ધ્રુવસેન (જૈન સાહિત્યમાંના)ને લગતું કાંઈક, ૧૨૪ શકસંવત જૈન કે અજૈન તે જાણવા પૂર્ણિમાંત અને અમાસાંત પદ્ધતિની ઉપયોગિતા, ૨૭૧ શકસંવતની ઉત્પત્તિ જૈન હોવા છતાં, તેણે શામાટે અને કયારથી વૈદિકરૂપ ધારણ કર્યું ૨૭૦ તવહન વંશના ધર્મને લગતી ચર્ચા ૧૨૪, ૧૪૪. શત્રુંજય તીર્થના ઉદ્ધારમાં રાજા હાલ સાથે બીજાં કાનાં નામ જોડાયેલાં છે, ૨૪૪ શિલાલેખે ઉભા કરવામાં રાજકીય નહીં પણ ધાર્મિક દૃષ્ટિ જ કારણભૂત રહેતી ૧૮૧ શુંગવંશી રાજા ભાગ-ભાનુમિત્રના ધર્મ ઝનુનનું દૃષ્ટાંત ૧૯૬ સુદર્શન તળાવ બંધાવવામાં રાજકીય દૃષ્ટિ વિદ્વાન બતાવે છે તે વ્યાજબી છે કે, સાંચીનો સ્તૂપ અને સ્તંભના પૃથક અંગેની કેટલીક વિચારણું ૨૪૫-૭ સાચીસ્તૂપ શ્રી મહાવીરનું નિર્વાણ સ્થાન છે તેની બતાવેલી સત્યતા ૩૧૦ સાંચસ્થળે ચંદ્રગુપ્ત દીપક પ્રગટાવવા દાન દીધું છે તેનું સમજાવેલું મહત્વ ૨૧૧ સાંચીતૃપ જેવાજ આબેહુબ ભારહત સ્તૂપનું વર્ણન ૩૧૨ સાંચી તે સંચી કે સાચોર–તેને લગતી ચર્ચા ૩૨૯ “સચ્ચરિ મંડણનું સચ્ચઉરિ કયાં આવેલું કહી શકાય ૩૩૦ સાંચીમાં દાન આપનાર કોણ?–ચંદ્રગુપ્ત પતિ તેમજ તેને આશ્રિત-અને વ્યક્તિના અને સમયના ભેદની ચર્ચા ૩૩૭-૮ સ્વપના ગુંબજના માપને આપેલ ખ્યાલ ૩૧૪, (૧૪) સાંચી-ભિસા મુકામે શાતકરણિએ દાન દીધું છે તેનો તથા તેના સમયનો ઉલ્લેખ ૯૨ રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિનું કરેલ વર્ણન ૨૩૮ થી ૨૪૭ રાજા હાલનું નામ કયા કયા ધર્મતીર્થ સાથે સંકળાયેલું છે, ૨૪૭ ૨૬૦ રાજા હાલને ધર્મ જૈન હતા એવા વિધવિધ પુરાવાની ખાત્રી, ૨૬૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy