SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ ] ચાવી ચણવંશીઓ જૈનધર્મી હતા તેના શિલાલેખા પુરાવા, ૧૨૧–૧૨૪, ૧૨૫, ૧૩૨ ચંદ્રગુપ્ત માર્ચ, આંધ્રપતિ અને ખારવેલ સ્વધર્યાં હતા તેના પુરાવા ૨૩૯. ૨૪૦ ચપાનગરી (અંગદેશ) બંગાળમાં નથી પણ સૌ-પીમાં છે તેની આપેલી સાર્થકતા ૩૧૯-૨૧ જૈનાચાર્ય કાલિકસૂરિએ આંધ્રપતિને પાછા જૈન ધર્મીમાં સ્થિર કર્યા ૧૯૫-૬ જૈનગ્રંથ-સાહિત્ય ઉવેખવાથી ઐતિહાસિક અનર્થ થવાના વિદ્વાનેાએ કરેલ એકરાર. ૨૪૧ જૈનધર્મને કાઈ, ક્રામ, જાતિ કે વર્ગ સાથે સંબંધ નથી, તેનું વિવેચન ૨૯૨-૩ જંભીયગામ અને રિજીવાલિકા નદીના પુરવાર કરેલાં સ્થાન ૩૨૬-૨૮ ત્રિસૂરિમ પ્રદેશની ઉપયાગિતા-રાજકીય કે ધાર્મિક-દષ્ટિએ તેને વિવાદ ૨૩૯, ૨૪૪ ત્રિશ્મિના પર્યંત અને જૈનધર્મના સંબંધ ૧૦૧ થી આગળ તે ડૅડ ૧૧૮ થી ૧૨૧ સુધી ત્રિશ્મિના અર્થનું મહાત્મ્ય અને તેના અંગાનું વર્ણન, ૨૪૪ ત્રિશ્મિના મહાત્મ્યનું સાહિત્યીક સમાઁન કરતાં દૃષ્ટાંતે ૨૪૪-૫ વૈટકા પણ મૂળે જૈનધર્માં પાળતા તેના પુરાવા, ૧૨૪ (નં. ૪૩ લેખ સરખાવે ૪૪૪૫ લેખો) ત્રૈકુટકા પાછળથી (ગુપ્તવંશી અસરને લીધે) વૈદિક થઈ ગયા સંભવે છે (લેખ ૪૪-૪૫ સાથે સરખાવા. નં. ૪૩ ના લેખા) દ્વાનઢવાના નિમિત્ત પ્રસંગાનું વર્ણન, ૨૩૯ ધાર્મિક ક્રાંતિમાં જૈન અને વૈદિક આચાર્ચીએ આપેલ કાળા ૮૦ થી ૮૪ ટ્વીલી–જાશુડાના ખડકલેખના સ્થાનનું મહત્વ, ૩૨૪, ૩૪૫-૬ નહુપાણ–રૂષવદત્ત, તથા શાતકરણિ એક જ ધર્મ પાળતા હતા ૨૩૯, ૪૦ નહાણ તથા તેના જમાઇ રૂષભદાત્ત વાળી શકપ્રજા જૈનધર્મ પાળતી હતી તેના શિલાલેખી પુરાવા ૯૫-૭, ૧૧૭ થી ૧૨૧, ૧૩૧ (રાણી) નાગનિકાએ નાનાધાટ મુકામે કરેલા દાનની ચર્ચા, ૮૭ નાગાર્જુન ખૌદ્ધ કે જૈન તે વિશે કેટલીક માહિતી, ૨૪૧, ૨૪૩ નં. ૪ ના રાજ દરબારે શ્રી ભદ્રબાહુનું સન્માન, ૧૦, (૧૬) [ પ્રાચીન (શ્રી) નેમિનાથના જન્મનું અને તેમના જીવનકાળનું સૈરિપુર જુદું, તેની ચર્ચા, ૩૩૦ પાલિસ, નાગાર્જુન, વિક્રમાદિત્ય અને હાલના સંબંધ વિશે ૨૪૦-૨ પાદલિપ્ત, ખપૂટ, અને નાગાર્જુનના સમય અને સંબંધનું વર્ણન ૨૪૦–૨ પાલિતાણાની સ્થાપના, કયારે, કૈાણે અને કેવા સંયેાગામાં કરી ૨૪૨-૩ પાવાપુરીના સ્થાનની ચર્ચા ૩૨૮ પ્રિયદર્શિને ખડકલેખા, સ્તંભલેખા ઉભા કરાવ્યા છે તેનાં કારણુ ૧૭૮ પ્રિયદર્શિનના ખડકલેખાના સ્થાનનું ધાર્મિક રહસ્ય ૩૨૪ (રાણા) મળશ્રો (જૈન સાહિત્ય) અને રાણી ખળશ્રી–એક કે ભિન્ન ૧૦૧ બાહુબળીની મૂર્તિને ભદ્રબાહુની હાવાના રદિયા. ૩૩૮--૪૦ ભદાવનીય શાખા બૌદ્ધધર્મની જૈન ધર્મની ? ૧૦૧ ભારહુત સ્તૂપ અને ત્રિરશ્મિના સ્થાનની ધાર્મિક દૃષ્ટિથી તુલના, ૩૧૨ ભારદ્ભુત અને માંચી સ્તૂપ વચ્ચે ખારેક યેાજનતું અંતર હેાવાથી, પહેલું શ્રીમહાવીરનું કૈવલ્ય અને બીજું નિર્વાણુ સ્થાન હાવાની ખાત્રી ૩૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy