________________
શકપ્રવર્તન વિશે ત્યારે શુ?
૨૫૮ ]
આંધ્રપતિએ શકપ્રજાને હરાવી, રાજપાટ જે ચેડા સમય માટે અન્યસ્થળે ખસેડવું પડયું હતું તે પાછું અસલની જગ્યાએ આપ્યું હતું; એક વખતે ફેરવવું પડ્યું, અને પાછું તે સ્થાને લાવ્યા, તે બેની વચ્ચે જે કાળ પસાર થઈ ગયા તે દરમિયાન, તેની અધિપતિ– શકપ્રજાએ તેમાં અનેક નવાજુની કરી નાંખી હતી, જેની મરામત કરવી જરૂરી હતી. તેથી જે નવું સ્વરૂપ તે નબરે પછીથી ધારણ કર્યું હતું તેનું નામ નવનગર કહેવાયું. જો કે ખરા વિજય તા શકપ્રજા ઉપર કેટલાય વખત ઉપર મેળવી ચૂકાયા હતા, પરંતુ નગરની દુરસ્તી કરાવતાં ચાર પાંચ વર્ષને ગાળેા પડયા હેાવાથી, જ્યારે ગાદીની પુનઃસ્થાપના નવનગરે—જેને તેમણે પૈઠણુનું ખીજાં નામ અપાયાની કલ્પના ઉભી કરી છે) કરાઇ ત્યારે ઈ. ૭૮ના સમય હતેા. તે ઉપરથી તેના સ્મારક તરીકે તે સાલ પસંદ કરવામાં આવી છે. આ પ્રસંગ સાથે અને આ પ્રમાણે, શકસંવતની ઉત્પત્તિના સંબંધ જોડી કઢાયા હય એમ વિદ્વાનોએ લેખ્યું છે. આવા ભિન્ન ભિન્ન પ્રસંગો શકસંવતની ઉત્પત્તિ સાથે સંયુક્ત થયેલ હેાવાથી, મૂળ આખ્યાયિકાએને એકને બદલે અને રાજાએ! (હાલ તથા શીવસ્વાતિ) સાથે સંબંધ ધરાવતી અમે ગણી લીધી છે. સંશાધન થતાં થતાં આખરીયે જે કરે તે ખરૂં. આ રીતે શીવસ્વાતિના જન્મને પણુ દેવપ્રસાદિત ગણતાં, તેનું આયુષ્ય નાની ઉમરનું અયેાગ્ય લેખાશે. તેથી પુરાણિક ગ્રંથમાં તેને રાજ્યકાળ નાના લખેલ હાવા છતાં, ૪૩ વર્ષ જેટલે દી` સમયી બનાવી તેનેા અંત ઈ. સ. ૭૮માં લઈ જવા અમને સહીસલામત લાગ્યા છે.
આખ્યાયિકા ઉપરથી સામાન્ય મત એવા બંધાય છે, કે તે બહુ નાની ઉમરે ગાદીએ આવ્યા છે. પરંતુ તેર ચાદ વર્ષીની જે ઈયત્તા તે સમયે રાજધુરા ગ્રહ કરવાની મનાતી હતી. તે ઉમરે તેને રાજ્યાભિષેક થયે। હાવાનું માની લેવાય ! તેનું મરણ લગભગ ૬૦ વર્ષની ઉમરે થયું ગણવું પડે છે અને સ` સંયેાગેામાં તે વાજખી પણુ લેખાશે.
(૭) પુ. ૪, પૃ. ૯૫: તથા જ. બે, ત્રે. રો, એ, સે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદશમ ખ’ડ
ઉપરના પરિચ્છેદે એમ સાષિત કરવામાં આવ્યું છે કે ‘શકશાલિવાહન’ના શબ્દપ્રયાગને શકસંવત્સરની સ્થાપના સાથે સંબંધ નથી. કેમકે બન્નેને સમય જ નુ છે. તેમ બીજી બાજુ એમ સિદ્ધ કરવામાં આવ્યું છે કે, ઈ. સ. ૭૮ કે જ્યારે શકસંવત્સરની આદિ થયેલ માનવામાં આવે છે, તે સમયે જે રાજા આંધ્રસામ્રાજ્યને વિધાતા હતા તેણે, જ્યાં સુધી ઇતિહાસ સાક્ષી પૂરે છે ત્યાં સુધી કાઇ પણ શક-સંવતના પ્રવર્તનમાં જરૂરી ગણાતાં એ મુખ્ય ઉદ્ભવ કારણેા–રાજદ્વારી
કે
ધાર્મિક દૃષ્ટિરૂપમાંનું એક, પ્રાદેશિક વિજય મેળવ્યાનું કે ધાર્મિક ક્ષેત્રે મહત્વનું કાર્ય કરી ખતાવ્યાનું જણાયું નથી, જો કે સાથે સાથે એમ પણ કહેવાયું છે કે,૭ ‘યુધિષ્ઠિરો, વિશ્રમ, શાજિવાની તણો તૃષઃ સ્થાઢિનચામિનંન:। તતgનર્ગુન મૂતિઃ જો દીવસે શારા: શ્વેતા ॥ કલિયુગમાં, યુધિષ્ઠિર, વિક્રમ, શાલિવાહન થશે; તે ખાદ વિજયા ભિનંદન રાજા થશે, પછી નાગાર્જુન અને છઠ્ઠો કલ્કી. આ છએ શક અથવા સંવતના પ્રવર્તા ગણાશે.” એટલે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, શું આ પરાપૂર્વથી ચાલ્યું આવતું કથન બરાબર નહીં હાય ! વારંવાર આપણે કહેતા આવ્યા છીએ કે, જ્યારે જ્યારે પૂર્વા ચાર્ટ્સનું કથન વર્તમાનકાળની માન્યતા સાથે મેળ ખાતું ન દેખાય ત્યારે ત્યારે તેમને એકદમ અજ્ઞાન ઠેરાવવા કરતાં, આપણી મતિની જાડચતાને અંગે આ લેખનમાં તેમનું દૃષ્ટિબિંદુ સમજાતું નથી, એ વિશેષ સંભવિત ગણવું. આ નિયમ આધારે આ કિસ્સામાં પણ કાં તેમ નવા પામ્યું નહીં હાય ? જો શાલિવાહનના સંબંધ બરાબર જોડી શકાતા ન હોય તા, જે પુરૂષને આપણે શાલિવાહન ઠરાવીએ છીએ તેને બદલે અન્ય વ્યક્તિ જ તે હાય, અથવા જે સ્થાને અનુક્રમમાં તેને આપણે મૂકયા છે ત્યાંથી તેને ખસેડીને ઈ. સ. ૭૮ ની સાલમાં તે આવે તેમ ગાઠવવા જોઇએ. આ બન્ને
શકપ્રવર્તન વિશે ત્યારે શું ?
૩. ૧૦, ૪, ૧૨૭
www.umaragyanbhandar.com