________________
ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ
રાખ્યું છે; અનેક ભિન્ન મત ધરા
ભારતવર્ષ ]
"
તે જ મિશાલે કામ લીધે વિદ્વાનાનાં મંતવ્યેા–વિદ્યાનાથી વતા હાઈ, કેવળ તેને ઉદ્ધૃત કરી મારા પુસ્તક આલેખનમાં તે ઉપર મે' વિવાદ કર્યાં છે. એટલે કે ઉદ્ધૃત કરેલ મંતવ્યેા મારાં નથી, છતાં તેવાં અવતરણ મારાં જ વિધાના છે એમ ગણી તે પુસ્તિકામાં તેમજ તેમના પ્રકાશિત અન્ય ગ્રંથામાં, અવકાશ મળતાં જ તેની સારી રીતે ખબર લઈ લીધી છે. આવાં ચારેક દૃષ્ટાંતે તેમણે પુસ્તિકા બહાર પાડી, તે અરસામાં જ મુંબઈના સાપ્તાહિક “ ગુજરાતી પત્ર ”ના તા. ૨૫૧૦–૩૬ના અંકમાં પૃ. ૧૫૯૩ ઉપર મેં ટાંકી બતાવ્યાં છે. વાચકવર્ગને તેના ખ્યાલ મળી શકે તે સારૂ તે પત્રમાંથી તેની નકલ અત્રે ઉતારૂં છું:~ (૧૦-૧૧) પૃ. ૪૯૭ ઉપર તેમણે મારૂં મંતવ્ય ઉતાર્યું છે તેના શબ્દો આ પ્રમાણે છે << અત્યાર સુધી સર્વેની માન્યતા એમ છે, કે અશાક અને પ્રિયદર્શિન તે બંને એક જ વ્યક્તિ છે, જ્યારે મારા મંતવ્ય પ્રમાણે તે અને ભિન્ન ભિન્ન વ્યક્તિએ લાગે છે અને અશાક પછી તેના પૌત્ર રાજા પ્રિયદર્શિને રાજ્યની લગામ ગ્રહણુ કરી છે”—“બાદ પ્રિયદર્શિન ઉર્ફે સમ્રાટ સંપ્રતિ થયા, એમ કહીને તેમણે પ્રિયશિન અને સંપ્રતિની અભિન્નતા સ્વીકારી છે” એટલે એમ તે તેઓએ સ્વીકાર્યું છે કે, મારે મત નીચે પ્રમાણે or છે. (૧) અશાક એક વ્યક્તિ છે (૨) પ્રિયદર્શિન ખીજી વ્યકિત છે. (૩) પ્રિયદર્શિનનું ખીજું નામ સંપ્રતિ છે. (૪) શાક પછી તેને પૌત્ર પ્રિયદર્શન ઉર્ફે સંપ્રતિ ગાદીએે આવ્યે છે. આ પ્રમાણે મારા મતનું ઉચ્ચારણ કરે છે, છતાં પોતે પૃ. ૩૬ ઉપર જણાવે છે કે, “ સેન્ટ્રેકાટસ એટલે અશાક એમ માની લઈએ તેા અશેાકને લેખક મહાશય સંપ્રતિ માને છે. ” એટલે કે અશેાકને હું સંપ્રતિ માનું છું. વળી પૃ. ૬૦ ઉપર લખે છે કે, “ લેખકે અશેક અને સંપ્રતિ ( પ્રિયદર્શિન )ને એક ગણી અશાકને ઉડાડી મૂકયા છે એટલે કે અશોક નામે વ્યક્તિ નથી થઈ ’
(૭) આ અવતરણમાંના સઘળાં પૃષ્ઠ ઉપરાંત * અરોમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૩૧૭
એમ મારૂં માનવું ગણાવે છે. હવે વિચારો કે એક વખત ઉપરની ચાર વસ્તુસ્થિતિ મારાં મંતવ્ય તરીકે પેતે લેખાવે છે અને ખીજી વખતે પાછી તેનાથી ઉલ્ટી જ સ્થિતિ મારાં મંતવ્ય તરીકે તેઓશ્રી મનાવવા મથે છે. આ બધામાં શું સમજવું? અને મારાં મંતવ્ય તરીકે તેઓ કયાંથી લાવ્યા?
( ૧૨-૧૩ ) તેવી જ રીતે રૃ. ૧૯ ઉપર ડૉ. પીટરસનનું, પૃ. ૩૦ ઉપર ડૉ. ભાંડારકરનું, અને પૂ. ૫૦-૫૧ ઉપર ડૉ. ફ્લીટ આદિનું–એમ વિદ્વાનેાનાં મંતવ્યેા ટાંકી તે ઉપર મેં વિવેચન કર્યું છે; તે ત્રણે મતે કેમ જાણે મારા જ હાય ? ( જો કે મેં તે પાછા તેમાં સુધારા જ સુચવ્યા છે) કાઈ એવા નિયમ હાતા નથી કે એક જણે અમુક મત દર્શાવ્યા તે જ મત સર્વેએ ગ્રહણ કરવા જ જોઇએ. અરે આ તેા પ્રથમ દર્શની હકીકતા ચાલે છે, તેમાં તે અનેક મતમતાંતર નજરે પડે, પણ કેટલીક બાબતે તા સિદ્ધ થયેલી હાય છેજ છતાંયે નવી હકીકતા ઉપલબ્ધ થતાં તે સિદ્ધ થયેલીને પણ ફેરવવી પડે એમ ગણીને પોતે પોતાના મત દર્શાવવા મંડી પડયા છે. વાસ્તવિક તા એમ કહેવાય કે, તે ત્રણે વિદ્વાનાના મતથી જુદા પડી જેમ મેં સુધારા સૂચભ્યા તેમ તેઓ પાતે પણ સુધારા સૂચવી શકે. આમાં એકલા મને જ ઉધડે લેવાનું ધારણ તેમણે જે સ્ત્રીકાર્યું છે તેને બદલે જે વિદ્વાનેનાં મતથ્યો છે તેમને પણ ઉધડા લેવા હતા. અથવા એમજ કહેવું જોઈતું હતું કે આને અર્થ આમજ થાય છે માટે તે ઉપર કાઈ એ હવે સુધારા સૂચવવા જ જોઇએ નહીં. ઉપરના અવતરણથી વાચક તરત ખ્યાલ બાંધી શકશે કે, વસ્તુસ્થિતિ કયાં તે કેવી છે!
kr
(૪) યેાધ્યા શબ્દ ઉપર ટીકા કરનાર, (૧)માં દર્શાવેલ સાહિત્યમનીષી પં. જ્યેષ્ઠારામ શર્માજીએ મારૂં કથન ટાંકીને તા. ૧૩-૨-૩૮ ના “ જૈન ” સાપ્તાહિકમાં પૃ. ૧૬૧ ઉપર “ સેનાધિપતિ મગેન્દ્ર રાજા પુષ્યમિત્ર અને કલિંગાધિપતિ સમ્રાટ મહારાજા
ના શિલાલેખા ઉપર દૃષ્ટિપાત''વાળી પુસ્તિકાનાં સમજવાં,
www.umaragyanbhandar.com