________________
૩૧૬ ]
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ
[ પ્રાચીન
યેાધ્યા નહિ પણ તેના ઉચ્ચાર આયુÜાઝ હેવાનું નાંખ્યું છે તથા તેમ કરવા માટે દલીલા અને પૂરાવા
પણ હું તેમના મતથી જુદો પડું છું અને તેથી જ મે વિવેચન કર્યું છે. છતાં ‘અયેાધ્યાતીર્થ’ નામક પુસ્તકના પણ આપ્યા છે. વળી અયેાધ્યા નગરી તે સ` કાર્યકર્તા સાહિત્યમનિષી પડિત જ્યેષ્ઠારામ શર્મા નામે એક વિદ્વાન ‘જૈન’પત્રમાં એક લેખ લખતાં જણાવે છે કે “ ડા. શાહી ગ્રંથનું મનન કરતાં અયાખ્યા માટેના એ ભાવાર્થ નીકળે છે કે અયેાધ્યા એ વાસ્તવમાં અયાખ્યા નથી પણ આયુદ્દાઝ છે,” એટલે તેમના કહેવાની મતત” એમ થતી દેખાય છે કે, ગંગાની દક્ષિણે આવેલા નં. ૨પવાળા પ્રદેશને અચૈાધ્યા તરીકે હું જ એળખાવી રહ્યો છું અને જે ખરી અયાખ્યા નગરી છે તે મારે માન્ય નથી. આ પ્રમાણે ટીકા અને મૂળ લખાણ વચ્ચેના ભેદ ખ્યાલમાં રાખ્યા વિના જે મૂળ ગ્રન્થકારના શબ્દો મારા તરીકે માની લઈ તે તેઓ પાતાના અંતઃકરણના ઉભરા અનેક રીતે ઠાલવ્યે ગયા છે; તથા “અયાખ્યાતીર્થં’”ની ઓળખ આપતાં કેટલાયે ઉતારાનાં પાનાંને પાનાં ભરીને છેવટે પોતે રચેલ ‘ અયેાખ્યા કા ઇતિહાસ ’ નામની પુસ્તીકા વાંચવાની ભલામણુ જીજ્ઞાસુ વર્ગને કરી છે તે વાચકવર્ગ સમજી શકશે કે આમાં મારે કેટલા દેષ ગણાય ?
જાણે છે તેમ ગંગાની ઉત્તરે આવેલી છે જ્યારે અત્રે નં ૨પવાળા પ્રદેશને તેા, કાન્યકુબ્જની દક્ષિણે (અથવા વધારે સ્પષ્ટ કરીએ તેા અગ્નિખૂણે) તેમજ ગંગા નદીની દક્ષિણે ડેાવાનું તે ગ્રન્થમાં કહેલ છે, જેનું સ્પષ્ટીકરણ કરતાં પ્રા. ભા. ૧, પૃ. ૭૮ માં મારે જણાવવું પડયું કે “ અંગ્રેજી શબ્દોમાં લખવામાં આવતી એક પ્રજા છે, જેનું નામ આયુા જ છે અને તેના પ્રાંત, ચીનાઇ યાત્રિઓના લખવા પ્રમાણે O-yu-to. કહેવાતા અને તેની રાજધાની Sachi હતી. વળી તે સ્થળને કાન્યકુબ્જના અગ્નિખૂણે (Southeast) આવી રહ્યાનું બતાવ્યું છે, જ્યારે ઇતિહાસકારાએ ( રે. વે. વ. ના લેખકે ) આયુદ્ધાઝને ખલે અયેાધ્યા ગણીને ( કયાં એક પ્રજાનું નામ અને કયાં એક શહેરનું નામ) તેના રાજનગરને ( Sachi=Saket ) ઠરાવી દીધું. કારણ કે સાકેત તે અયાખ્યાનું બીજું નામ હતું. કયાં સાંચી અને કયાં સાકેત ? ( એ શબ્દોમાં ક્રાઇ જાતના મેળ ખરા ?) પશુ તેમની આ ભૂલ, તે ઉપરથીજ સાબિત થાય છે કે ચોનાઈ યાત્રિકાએ સાચીને કાન્યકુબ્જ (કનેાજ)ના અગ્નિખૂણે હાવાનું જણાવ્યું છે. જ્યારે અયાખ્યા ઉર્ફે સાકેત તા, કનેાજની ઉત્તરે કેટલાય માઇલ ઉપર આવેલું છે. (કયાં અગ્નિખૂણા એટલે south-east અને કયાં ઉત્તર એટલે north? શું ઉત્તરે આવેલું શહેર દક્ષિણે આવ્યાનું લખી શકાય ખરૂં? તેમજ South & North તે બંને એક કહી શકાય ખરાં? મતલબ ૐ અયાખ્યા પણ જુદું અને આયુદ્ધાઝ પણ જુદાં; અને તેથી જ સઈ ભૂલ ઉપસ્થિત થવા પામી છે. ” આટલા વિવેચનથી સ્પષ્ટ થશે કૅ નં. ૨૫ના પ્રદેશને અયાખ્યા ઠરાવતા અભિપ્રાય તા મૂળ લખાણના જ છે.
(૨) આ અયાખ્યા શબ્દ સંબંધમાં આચાર્યશ્રી વિજયેન્દ્રસૂરિએ પણ પેાતે લખેલ “પ્રાચીન ભારતવનું સિંહાવલોકન' નામક પુસ્તકમાં ઉપરનાજ વિદ્વાન પંડિતની પેઠે ઉદગાર કાઢયા છે. તે પુસ્તકના પૃ.૧૦૭માં તે પેાતાના અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવે છે કે ‘ઉપરની હકીકતથી ભાવાર્થ એવા નીકળે છે કે અપેાવ્યા એ વાસ્તવમાં અયેાવ્યા નથી પણુ આયુદ્ધાઝ છે.’* ઉપરના પારિગ્રાફમાં પં.શર્માજીને ઉત્તર અપાયા છે તે જ અત્ર પણ લાગુ પડવાનું સમજી લેવું.
આ પ્રમાણે આચાર્ય મહારાજે એક જ ઠેકાણે આવા વર્તાવ કર્યાં છે એમ નથી પરન્તુ, અશાકના શિલાલેખા ઉપર દષ્ટિપાત” નામની જે એક પુસ્તિકા તેમણે બહાર પાડી છે તેમાં પણ
(૬) ઉપરના વિદ્વાને અને આચાર્ચીશ્રીએ લખેલ શબ્દો અક્ષરશ: એક ખીજાની કાપી જ દેખાય છે. ઉપરાંત ‘ડાકટર શાહી' શબ્દ જે ઉપરના વિદ્વાને વાપર્યા છે તે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આચાર્યશ્રીએ જ ઘડેલ છે. એટલે આ બન્નેને કેમ જાણે પરસ્પર પ્રેરણા ન મળી હોય તેવા વર્તાવ થઇ જતા પણ જણાય છે.
www.umaragyanbhandar.com