SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ] શિલાલેખ [ એકાદશમ ખંડ પણે દેખાઈ આવે છે.” નોંધાવા પડે તેમ છે. (૧) પ્રથમ તો પુલુમાવી તે વળી આગળ જતાં પારિ. ૪૫માં વસિષ્ઠપુત્ર શાત- ગૌતમીપુત્રને પુત્ર (ઉપર ટી. ન. ૧૭ તથા પૃ. ૯૭ની કરણિની કારકીર્દિનું વર્ણન કરતાં કહે છે કે “Gau- હકીકત) નથી ૫ણુ ભત્રીજે થાય છે. પરંતુ તે મુદ્દો tamiputra Sri-Satakarni, was succeed- કાંઈ ગંભીર નથી. (૨) પુલુમાવીને રાજ્ય તે લગભગ ed by his son Vasisthiputra Sri-Pu- ૬૫ વર્ષ સુધી ચાલ્યું છે (જુઓ વંશાવળી) પરતુ lāmāvi who is known to have required અહીં એાછામાં ઓછું ૨૪ વર્ષ૪૪ ચાલ્યાનું જાણુંfor at least 24 years... whom Rudra- વાયું છે એટલે આપણે ખાસ વિરોધ ઉ daman (inscr, dated Saka 72=A.D.150) પ્રયોજન નથી જ. બાકી ગૌતમીપુત્ર શાતકરણિને twice in fair fight completely defeated. રાજ્યકાળ ૨૪ વર્ષે પૂરો થયો હતો એટલે સત્ય છે. It is significant that in this inscription (૩) રૂદ્રદામને બે વખત હરાવ્યાની વાત-સુદર્શનના the terrtorial titles which Gautamiputra તળાવની પ્રશસ્તિ ઉપરથી ઉપજાવી કાઢી છે. ૫. ૨. won by his conquests are not inherited પૃ. ૩૯-૭ અને પુ. ૪માં પૃ. ૨૦૦થી ૧૬૯ સાબિત by his son who is simply styled 'Lord કરી ગયા પ્રમાણે તે સર્વ હકીકત તો સમ્રાટ પ્રિયof the Deccan (Daksinapathesvara)= દર્શિનની યશગાથારૂપે લખાઈ છે. રૂદ્રદામનને તેમાં ગૌતમીપુત્ર શ્રી શાતકરણિની પછી તેનો પુત્ર સંબંધ નથી. વળી તે પ્રશસ્તિમાં કે. . રે.ના વસિષ્ઠપુત્ર શ્રીપુલુમાવી ગાદીએ બેઠે છે. તેણે ઓછામાં ઉતારામાં ૭૨ની સાલને આંક પણ નથી પરંતુ મૂળ ઓછું ૨૪ વર્ષ રાજ્ય કર્યું છે–જેને બે વખત ખુલ્લા એ. ઈ. પુ. ૮માં છે. એટલે કે તેમણે તે રૂદ્રદામનના યુદ્ધમાં સંપૂર્ણપણે રૂદ્રદામને હરાવ્યો હતે (શિલાલેખની અન્ય લેખમાંના આંક સાથે ઘટાવીને લખી દીધી છે સાલ શક કર=ઈ. સ. ૧૫૦). ખાસ નોંધવાલાયક છતાં રૂદ્રદામનની હૈયાતિને તે સમય હેઈને આપણે છે કે પોતે મેળવેલ છતને લીધે ગૌતમીપુત્રે જે સ્વીકારી લઈશું. પરંતુ રૂદ્રદામનનો સમય ઈ. સ. ૧૫૦ ઉપનામો બિરદ-પ્રાપ્ત કર્યા હતાં તે આ શિલાલેખમાં નથી તેનો સમય તો પચીસ વર્ષ મોડે છે (જુઓ પુ. ૪ તેના પુત્રને લગાડવામાં આવ્યાં નથી, તેને તો માત્ર તેનું વૃત્તાંત) તે તેમના જણાવ્યા પ્રમાણે પેલા ગ્રીક દક્ષિણપથેશ્વર જ કહીને સંબોધે છે. ભૂગોળવેત્તા ટોલેમીને ચકણના સમકાલીન તરીકે ગણ- . ઉપરના કથનમાં અનેક હકીકતને વિરોધ આપણે વાથી સાબિત કરી શકાય છે. છતાં ઇતિહાસમાં જ્યાં ' (૪૨) આ નામવાળી વ્યક્તિઓને નં ૧૭ અને નં ૧૮ મે નથી કરતે, ઘણાં નામે એકઠા કરવાથી જે વિસ્તાર ધારીને લખાણું કર્યું છે. પરંતુ હવે આપણને માહિતી મળી બને, તેના કરતાં યે ઘણે મેટે વિસ્તાર કેવળ એક નામથી રહી છે કે, એક નામની અનેક વ્યક્તિઓ થઈ છે તો પછી પણ સૂચવી શકાય છે. નં. ૧૭ને બદલે ન. ૨૪ કે ૨૬ કાં ન હોય તેમજ નં. ૧૮ વળી દક્ષિણપતિ અને દક્ષિણાપથેશ્વર વચ્ચેનો ભેદ ને સ્થાને ૨૫ કે ૨૯ કાં ન હોય. (સરખા નીચેની કોઈએ ઉકેલી બતાવ્યો નથી એટલે તેમની સરખામણી ટીકાઓ નં.૪૩ તથા ૪૪) જે કે રૂદ્રદામનને લગતી હકીકત તે અસ્થાને છે (સરખાવો ઉપરની ટીકા ૪૨ તથા નીચેની નં.૪૪) નીપજાવી કાઢેલી હવે પુરવાર થઈ છે એટલે અત્રે જે વિચારો (૪૪) ૨૪ વર્ષ છે એટલે અહીં નં. ર૬નેજ લેખવાને દર્શાવાયા છે તે બહુ મહત્ત્વના નથી કરતા. નં. ૧૭, ૧૮ના છે, વળી નં. ૨૪, ૨૫ અને ૨૬વાળામાં પણ ગૌતમીપુત્ર જીવનચરિત્રે કરેલ વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે કે, આ વાસિષ્ઠપુત્ર એમ, કઈ ઉપરનો કે કાઈ પાછળને છે, તે જ નં. ૧૩ ને લેખ નં. ૧૭, ૧૮ ના આંધ્રપતિને આશ્રયીને જ પ્રમાણે નં. ર૭, ૨૮ અને રહનું પણ છે. વળી તે સર્વેને લખાયલ છે. સમય ચઠણ અને રૂદ્રદામનના સમસમી તરીકે પણ છે. (૪૩) ઘણાં નામેવાળા પ્રાંતની જીત મેળવી તેથી તે એટલે કે કાણુ, તે નક્કી કરવું જરા મુશ્કેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy