________________
પંચમ પરિછેદ ]. શિલાલેખો
[ ૧૦૫ એકસાઈનું તત્ત્વ ન હોય ત્યાં ૨૫-૩૦ વર્ષનું અંતર
. ૧૪નાશિક . . ચલાવી લઈ શકાય તેવું ગણાય છે. તે હિસાબે રૂદ્ર- - વસિષ્ઠીપુત્ર શ્રી પુલુમાવી, રાજ્યના રરમા વર્ષે દામનને સમય ઈ. સ. ૧૫૦ને કબૂલ રાખતાં પણ ઉનાળાનું (?) પખવાડિયું સાતમે દિવસ.. . . . વસ્તુસ્થિતિને મેળ ખાય તેમ નથી. કેમકે આ વસિષ્ટ્ર- This is a continuation of the last પુત્ર શાતકરણિનું મરણ જ (જુઓ વંશાવળી) રૂદ્રદા- Pulumavi the Lord of Navanagar મનના સમય પહેલાં લગભગ સો વર્ષ ઉપર થઈ ગયું (Navanara-Swami) sends an order to છે. એટલે તેની સાથે યુદ્ધમાં ઉતરવાની કલ્પના જ his minister in Govardhana that the વંધ્યાપુત્ર જેવી કહેવાય. રૂદ્રદામનને દક્ષિણના સ્વામી village of Sudasana” (Skti Sudarsana) એવા આંધ્રપતિ સાથે યુદ્ધમાં ઉતરવું પડયું છે, પણ given to the monks on the date menતે વ્યક્તિ જ અન્ય છે. મતલબ કે આખેર્યો રૂદ્રદામનને tioned in the lastinscription shall be ex
૪૫ તદન ઉપેક્ષા કરવા યોગ્ય છે. (૪) સૌથી changed for the village of 'Samalipada વિશેષ વાંધા પડતી બાબત હવે આવે છે. ગૌતમીપુત્રને “Sudarsana must therefore be another રાણીશ્રી બળશ્રીએ દક્ષિણાપથપતિ (કે. આં. રે. પૃ. ૩૬; name of the village of Pisajipadakas તથા ઉપરમાં પૃ. ૧૦) અને વસિષ્ઠપુત્રને દક્ષિણાપથે. છેલ્લા (લેખ)ના અનુસંધાનમાં આ લેખ છે. નવર શ્વર (કે આ રે. પૃ. ૩૮; તથા ઉપરમાં પૃ. ૧૦૪) કહીને સ્વામિક૭ -નવનરપતિ અથવા નગરપતિ) ગોરધને સંબોધે છે. આ બંને શબ્દોમાં દક્ષિણાપથ સામાન્ય શબ્દ પ્રાંતના પોતાના સૂબાને ફરમાવે છે કે, આગળજે છે ઉપરાંત એકમાં પતિ અને બીજામાં ઈશ્વર શબ્દ લેખમાં દર્શાવેલી મિતિએ સાધુઓને જે સુદર્શન ગામ સમાસરૂપે જોડવ્યા છે. પતિ શબ્દથી કેવળ સ્વામિત્વ અપાયું છે તેને બદલે સામલીપદ ગામ હવે આપવું. સચવાય છે જ્યારે ઈશ્વર શબ્દથી માલિકી, મોટાઈ, તે ઉપરથી સમજાય છે કે, પીસાજીપદકના ગામડાનું ચડિયાતાપણું બતાવવા ઉપરાંત પૂજ્યભાવ પણ દર્શાવાય બીજું નામ સુદર્શન હેવું જોઈએ.
* છે. મતલબ કે દક્ષિણાપથપતિ કરતાં દક્ષિણપથેશ્વરને આમાં પીસાછપદક (જુએ ને. ૧૩નો લેખ)નું હાદો ઘણા પ્રકારે ચઢિયાતો છે, છતાં કે. આ. રે.ના બીનું નામ સુદર્શન હતું એમ સ્પષ્ટપણે સમજાય છે. વિદ્વાન લેખકે ઉતરતે૪૬ ગણાવ્યો છે. સમજાય છે તે ઉપરાંત જે આપણે ચર્ચા કરવા યોગ્ય મુદ્દો છે તે કે આ સમાસનો અર્થ રૂદ્રદામનની હકીકત સાથે મેળ તે પુલુમાવીના ઉપનામને લગત જ છે. ડે. ભાઉખાતે કરવા પૂરત જ તેમનો ઉદેશ હશે. બાકી દાજી (જ. . હૈં. રો. એ. સ. પુ. ૮પૃ. ૧૩૯) આપણે આ બંને કાકા-ભત્રીજા-ભૂપતિઓનાં વૃત્તાંતમાં તથા છે. બબ્બે (જ. બે. . ર. એ. સે. ૧૯૨૮. સાબિત કરી આપીશું કે, ભત્રીજે અનેક રીતે કાકા ન્યુસીરીઝ. પુ. ૩) છે. રેપ્સનના મતને મળતા થઈને કરતા ચઢિયાતા જ હતા અને રાણી બળશ્રીએ અપેલાં ગાવે છે કે નવનર એટલે નવું નગટ = યથા બિરુદ યોગ્ય જ હતાં.
વામાં આવ્યું હતું તેનો સ્વામી તેને કહેવો. એવી
(૪૫) રૂદ્રદામને પોતાની પુત્રી શાતકરણિ વેરે પરણાવી જીવન વૃત્તાંતનું વર્ણન કરતાં આ વાત તેમણે સ્પષ્ટ કરી હતી એવી જે માન્યતા પ્રચલિત છે, તેનું વર્ણન આગળ, લેખ નાંખી છે. નં. ૧માં આશે. એટલે અત્રે તે હકીકત ઉચ્ચારી નથી. (૭) શિલાલેખમાં મૂળ નવનર શબ્દ છે. તેમાં નવ
(૪૧) કે અંગ્રેજી અનુવાદ કરતાં તે તેમણે બન્ને ઠેકાણે નગર લખેલ નથી. નવનગર તે વિદ્વાનોએ બંધ બેસતું Lord of Deccan=દક્ષિણપતિ જ કર્યો છે, પરંતુ બન્નેનાં કરવાનું જેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com