________________
માતૃગાત્રની ઓળખથી મળેલી સહાય
૭૬ ]
રૂપે જ ટકી રહેશે એમ અમારૂં અંતઃકરણ કહે છે. ઉપરના પારિગ્રાફમાં જણાવાયું છે કે, શાતકરણી રાજાએએ પેાતાને મુખ્યપણે માતૃગાત્રથી એળખાવેલ હાવાથી તેમને એકબીજાથી ભાગાત્રની એ- તારવી કાઢવામાં આપણને ઘણી ળખથી મળેલી મુશ્કેલી અનુભવવી પડે સહાય છતાં તેમાંથી જો અમુક સિદ્ધાંત ઉપજાવી કઢાય અને તે સિદ્ધાંતને આશ્રયીને કામ લેવામાં આવે તેા, માતૃગેાત્રની એાળખ પણ કેટલેક અંશે આપણને આપણા કાર્યમાં મદદરૂપ નીવડી શકે એમ દેખાઇ આવ્યા વિના રહેતું નથી. અત્ર તે કેવી રીતે બનવા પામ્યું છે તે હકીકત, જ્યારે ગાત્રના પ્રશ્ન ઉપસ્થિત થયા છે ત્યારે સાથે સાથે અત્યારે, વિચારી લઈ એ.
[ મ ખંડ
નાગનિકા પાસેથી તેણીના સગીર પુત્ર તરફથી જ્યારે તે રાજ ચલાવી રહી હતી ત્યારે–રાજ્ય ખૂંચવી લઇને પોતે ગાદીતિ બની બેઠા હતા, આ હકીકતથી સ્પષ્ટ થયું કે, યજ્ઞશ્રી જ્યારે ગીતમીપુત્ર છે ત્યારે તેનેા પિતા જેનું નામ રાજા શ્રીમુખ છે તે તથા તેને કાકા અને છે.શ્રીમુખના ભાઇ રાજાશ્રીકૃષ્ણુ, ગૈાતમીપુત્ર ન જ હાઈ શકે. તેમજ રાણી નાગનિકાના પુત્ર વસતશ્રી પણ ગાતમીપુત્ર ન જ હાઈ શકે, અને આ રાજા શ્રીકૃષ્ણ તથા વાતશ્રી પેાતાને ( જુએ તેમના સિક્કા પુ. ૨) વસિષ્ઠપુત્ર તરીકે જણાવે છે. એટલે આપણા સિદ્ધાંતને અનુસરીને તે વાજબી ઠરે છે. આ જ નિયમાનુસાર નિકટસમયી ગૌતમીપુત્રાના અને વસિષ્ઠપુત્રાના સગપણ સંબંધ જોડી કાઢવામાં આપણે ફળીભૂત થઈ શકીએ એવી આશા ઉદ્ભવે છે. અને કહેતાં ખુશી ઉપજે છે કે તે પ્રમાણે વર્તવાથી અનેક ઠેકાણે ગૂચના નિકાલ કરી શકાય પણ છે જ. તેનાં દૃષ્ટાંતામાં નં. ૧૬, ૧૭ તથા ૧૮ રાજાઓના, તેમજ નં. ૨૪ અને ૨૬મા રાજાઓના પરસ્પર સંબંધ અને તેમના રાજ્યાનુશાસનના અનુક્રમ ગાઠવવામાં થઈ પડેલ અનુકૂળતા કહી શકાશે.
જેમ વર્તમાનકાળે બનતું આવે છે તેમ પ્રાચીન સમયે પણ એ નિયમ પળાતે હતા એમ સ્પષ્ટ થાય છે, કે એક પુરૂષ પેાતાના ગાત્રની કન્યા સાથે લગ્નગ્રન્થીથી જોડાતા નહીં. એટલે કે વિસગાત્રી પુરૂષ હાય તે વસિષગેાત્રી કન્યાને પરણતા નહીં; જેથી તે રાણીના પેટે થયેલ સંતાન પાતાને વસિષ્ઠપુત્ર કહી ન જ શકે. મતલબ એ થઈ કે પિતા અને પુત્ર જો પાતાને માતૃગાત્રની એળખ આપીને સંખેાધવા ઇચ્છતા હાય તે। તે બન્ને માટેભાગે એક જ ગાત્ર સંભવી ન શકે. એટલે કે જો પિતા વસિષ્ઠપુત્ર હાય તા તેને પુત્ર બનતાં સુધી વસિષ્ઠપુત્ર સિવાયના જ હાઇ શકે, પછી ભલે તે ગૈાતમીપુત્ર હાય કે માઢરીપુત્ર હાય તેના બાધ આવી શકતા નથી. આ એક સિદ્ધાંત થયા.
આ સિદ્ધાતને લક્ષમાં રાખીને કેટલીયે સ્થિતિને ઉકેલ૧૫ લાવી શકાયા છે. જેમકે,—એમ કહેવાયું છે કે (પંચમ પરિચ્છેદે લેખ નં. ૧નું વર્ણન) રાણી નાગનિકાને પતિ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી હતા અને આ ગૌતમીપુત્ર મનુશ્રીના કાકાનું નામ કૃષ્ણ હતું કે જેણે રાણી
(૧૫) પુ. ૨ પૃ. ૧૨ ટીકા ન, ૪૩ માં બુદ્ધ ભગવાન ગૌતમબુદ્ધ શામાટે કહેવામાં આવ્યા છે તેને લગતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ધાર્મિક ક્રાંતિ
ઉપરમાં જોઈ ગયા છીએ કે, આ વશના સ્થાપક રાજા શ્રીમુખ, તે મગધપતિ નંદખીજાની શૂદ્રાણી પેટે જન્મેલ પુત્ર હતા. પરન્તુ રાજદ્વારી કારણસર તેનેા મગધપતિ થવાના હક્ક છીનવી લેવાતાં રૂસણા લઈ તે પોતાના નાનાભાઈ ને લઇને દક્ષિણ તરફ ચાલી નીકળ્યેા હતા. નવંશી રાજાએ જૈનમતાનુયાયી હતા એટલે આ શ્રીમુખ પણ તે જ ધર્મ પાળતા હોય એમ માની લેવામાં કાંઇ અયુક્ત કહેવાશે નહિ. વળી તેના સિક્કાચિહ્ન ઉપરથી સાબિત થાય છે કે તે જૈનધર્મ જ પાળતા હતા. આ પ્રમાણે એક સ્થિતિ થઈ. વળી પૈારાણિક ગ્રંથાના આધારે જાણવામાં આવે છે કે, આ વંશના અમુક રાજાઓના (જુએ
પ્રશ્ન ચર્ચાવામાં આવ્યા છે તેની સરખામણી કરી.
www.umaragyanbhandar.com