________________
૧૨૨ ]
શિલાલેખા
હકીકત (પુ. ૨માં સુર્શન તળાવની પ્રશસ્તિ વિશેના વિવાદમાં પૃ. ૩૯૩થી ૩૯૭ તથા રૂદ્રદામનના વૃત્તાંતમાં પુ. ૪, ૨૦૮ થી ૨૧૮ સુધીમાં) વિસ્તારથી સ્પષ્ટ કરી બતાવી છે તે ત્યાંથી જોઈ લેવી. વળી અમારા મંતવ્યને વિશેષ મદદરૂપ થઈ પડે તેવા આ શિલાલેખમાંનાજ શબ્દો ઉપર અત્ર ધ્યાન ખેચવું રહે છે. તેણે યૌધ્ધેયાઝને જીતી લીધા હતા એમ જણુાવ્યું છે. આ માધૈયાઝ કે અયેાધ્યા જે ઉચ્ચાર કરા તે બન્ને (જીએ પુ. ૧માં ત્રીજા પરિચ્છેદે ) નું સ્થાન યુક્ત પ્રાંતામાં ગણવું રહે છે. એટલે એમ અ થયા કે તે યુક્ત પ્રાંતના સ્વામી બન્યા હતા. જ્યારે ઇતિહાસ તા એમ કહે છે કે, રૂદ્રદામનની સત્તા જ્યાંસુધી અવંતિ ઉપર હતી ત્યાંસુધી અને તે ખાદ પણ આ યુક્તપ્રાંત ઉપર, તેમના મૂળ સરદાર અને શિરેાતાજ એવા કુશાનવંશી કનિષ્ઠ ખીજાતી જ સત્તા જામી પડી હતી. તેા પછી શું એક સમયે એક જ ભૂમિ ઉપર એ રાજાધિરાજોની આણુ કરી રહી હતી એમ ગણુવું? મતલખ કે અત્યાર સુધીની માની રહેલી માન્યતા ભૂલભરેલી છે. વળી ક્ષત્રપ ઉપરથી મહાક્ષત્રપ૨ પદ ઉપર ક્રમ ચડાય છે (પુ. ૪. પૃ. ૨૦૪, ટીકા નં. ૪૪) તે પ્રસંગની યાદ કરતાં પણું જણાઈ આવશે કે તેમાં જીત મેળ-village of Rasopadra by the Abhāra વવાની જરૂર જ નથી.
ન.... –ગુંદા
રૂદ્રસિંહ પહેલા, વર્ષ ૧૦૩, વૈશાખ શુલ પંચમી. ગુંદા ગામ કાઠિયાવાડના હાલાર પ્રાંતમાં આવેલું છે. It records a donation made at the
General (senāpati) Rudrabhūti=આભિર આગળ જતાં “the work of repairing સેનાપતિ દ્રભૂતિએ રસાપદ્ર ગામ દાનમાં આપ્યાની the broken dam to be carried out તેમાં નોંધ કરી છે.” આ ઉપરથી સ્પષ્ટ થાય કે by the minister Suviśākha, the son આભીર પ્રજાના સરદારા ચૠણુ ક્ષત્રપાની નાકરીમાં of Kulaipa a Pahlava=તુટી ગયેલ બંધનું હતા (પુ. ૩ના અંતે ૧૧મા પરિચ્છેદે પૃ. ૩૭૪-૩૮૪) સમારકામ, પહલ્વ જાતિના કુલૈપના પુત્ર સુવિશાખજેમાંના એક ઈશ્વરદત્તે સ્વતંત્ર બની પોતાના વંશ
નામે મંત્રીને સોંપ્યું હતું” એમ જે લખ્યું છે તેમાં આ પદ્મવ જાતિને પરશીયન-પારથીઅન લેખેલ છે. અમારૂં એમ માનવું છે કે તે સુવિશાખ પહલ્વ નહીં પણ પલ્લવ જાતિ (એટલે લિચ્છવી ક્ષત્રિયાના એક
(૨૨) આપણી ધારણા પ્રમાણે જ પ્રિયદર્શિનના આ લેખ હાય તા, પ્રિયદર્શિનને મહાક્ષત્રપ પદ લાગ્યું કહેવાય, તે કદાપી બનવા ચાગ્ય જ નથી. આ હકીકત આપણા મતની નિરૂદ્ધ ાય છે. પરંતુ બનવા યાગ્ય છે કે, મહાક્ષત્રવાળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદશમ ખડ
ભાગ-જેમ દક્ષિણ હિંદમાં પલ્લવ રાજાઓ થયા છે તેમ)ના એક સરદાર વિશેષ હેાવા જોઇએ. સુવિશાખ નામ જ બતાવે છે કે તે પરદેશી નહીં પણ આર્ય પ્રજાને શાભિતું નામ છે.
સમય વિશે જણાવવાનું કે, કે. . રૂ.માં તેના સમય નોંધવા રહી ગયા દેખાય છે. પરંતુ મૂળમાં (જીએ એપી. ઇ. પુ. ૮, પૃ. ૪૭. આપણા પુ. ૩, પૃ. ૨૧૨) તેને આંક ૭ર લખ્યા છે. વિદ્વાને એ આને શક સંવત લેખી ૭૨ + ૭૮=ઇ. સ. ૧૫૦ તા સમય અર્પી છે જ્યારે અમારા હિસાબે તે ચઋણુ શકના આંક છે અને તે તેના પિતા મેતિકના રાજ્યની શરૂઆત ઈ. સ. ૧૦૩ માં થઈ ત્યારથી ગણાયા હાર્દને (પુ. ૪, પૃ. ૧૮૮) તેના સમય ઈ. સ. ૧૭૨ ના ગણવા રહે છે.
સ્થાપ્યા હતા. દાનની વાત છે એટલે ધાર્મિક કાર્યના ઉદ્દેશ છે એ પણ ચાક્કસ છે. સમય ૧૦૩ વર્ષ છે એટલે ઈ. સ. ૨૦૬ના ગણવા.
હકીકત લેખમાં નહીં જ હાય. માત્ર વિદ્વાનોએ પાતાની મેળે લખી કાઢી છે. અથવા હેાય તા, રૂદ્રદામને પેાતાની સ્થિતિની ચાખવટ કરી બતાવી છે એટલું તે ઉપસ્થી સાબિત થાય છે,
www.umaragyanbhandar.com