SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પાછું સાજપાટ વિશે [ એકાદશમ ખંડ આપવી પડી હતી. તે પણ તે આંધ્રપતિની લાવવી પડી. એટલે અમરાવતીએ લગભગ ચાર સદી પડતી જ થવા માંડી છે. બકે જે અવશેષ ભૂપતિ સુધી રાજનગર તરીકેનું સ્થાન શોભાવ્યું ગણાય. રહા હતા તેમાં પણ બે ફાંટા પડી ગયા છે, જે બનવાજોગ છે કે, તે સમયે ૫ણુ, સંયોગની અનુકૂળતાએ પૂર્વ અને પશ્ચિમની છાખ તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધિને અવારનવાર પૈઠ જવું આવવું થતું હશે, પરંતુ ગાંધીસ્થાન પામ્યા છે. આપણે તે વાત સાથે નિસ્બત નથી. જે તે અમરાવતી જ હતું.. લેવાનું છે. તે એટલું જ કે, પૈડમાંથી ગાદી આસરે વટે પૈઠમાંથી રાજપાટ ઈ. સ. ૧૫૫ ઈ સ. ૧૫a wા થોડા જ સમયમાં ઉઠાવી લેવી આસપાસ હંમેશને માટે ખસી જવા પામ્યું છે. એટલે પડી છે. આખાએ વિવેચનને સારું આ પ્રમાણે સા૨ આ કમાણે બીજી વખત પઠનગર લગભગ પાણીસદી જ જાહેર કરી શકાશે જલાલી ભોગવી છે. પરંતુ બન્ને વખત મળીને પૈઠ (૧) પૈડમાં રાજગાદી, ઈ. સ. પૂ. ૪ર૭માં નગરે ૧૧+૭૦=૧૮૦ અથવા બહુ તે બસો વર્ષ રાજ શ્રીમુખે કરી. સુધી રાજનગરનું બહુ માનવંતુ પદ ધારણ કરી રાખ્યું (૨) તે બાદ રાજવિસ્તાર વધવાથી ઈ. સ. પૂ. હતું. જ્યારે અમરાવતીએ તે તેથી બમણું એટલે ૧ની આસખસ, 4. ૫ વાળા રાજાના સમયે ચારસો વર્ષની મુદત સુધી તે માને ભેગવ્યું છે. પરંતુ અમરાવતીમાં ગાદી લઈ જવાઈ એટલે કે પૈઠે ૧૧૦ વર્ષ શાતવહનની આદિ તથા અંત, બન્ને વખતે પૈઠમાં જ સુધી રાજપાટનું માન ભોગવ્યું. ગાદીનું સ્થાન હોવાથી, ઇતિહાસમાં સામાન્ય રીતે (૩) તે બાદ તે. ૨૩ના સમયે ઈ. સ. ૭૦ આંધપતિઓને, પૈઠ-પૈઠણવાસી અથવા તેનું પુરાણુંનામ આસપાસ, પાછી રાજગાદી પૈઠમાં, નહીં કે રાજવિસ્તાર પ્રતિષ્ઠાનપુર હેવાથી, તે નામથી જ ઓળખાવવામાં ઘટવાને લીધે પરંતુ રાજકીય સગવડતા સાચવવા માટે આવ્યા કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy