________________
જુદી ગાદી અને વશસ્થાપવાનાં કારણેા
૫૬ ]
taken pains to prove that they are non-Brahamans. Both the scholars have mainly relied on the same evidence, though interpreting differently to arrive at their respective conclusions =શ્રુતવહનેાની જાતિ (ના પ્રશ્ન) વિશે વિદ્વાને એકમત થતા નથી. પ્રા. એચ. સી. રાયચારી તેમને બ્રાહ્મણા ધારે છે, જ્યારે પ્રે।. ડી. આર. ભાંડારકરે શ્રમપૂર્વક સાબિત કર્યું છે કે તેઓ અબ્રાહ્મણ હતા. બંને વિદ્વાનાએ મુખ્ય તથા એક જ (તેને તે જ) પુરાવા ઉપર આધાર રાખ્યા છે; જો કે પેાતાના અનુમાન દેારવાને તેમણે (તે શબ્દાના) અર્થ જુદા જ॰ એસાઈઁ છે. ’
તે આખાયે લેખમાં ઉતરવાની આવશ્યકતા નથી, પરન્તુ તેમાંની કેટલીક દલીલો એવી છે કે સંશોધકની અપેક્ષાએ તેમાંથી ત્રણો જ વિગતા જાણવા જેવી છે તથા સંશોધન કાર્ય કેવા પ્રકારનું છે તેના સારે। જે ખ્યાલ પણ તે ઉપરથી બંધાઇ શકે છે. એટલે તેવી લીલા ટૂંકમાં રજુ કરીશું.-બ્રાહ્મણ છે એમ પુરવાર કરનાર પક્ષની દલીલ છે કે ‘ખમહનસ” અને ‘ખતિય૬પમાનમન” (ક્ષત્રિયને દર્પ કહેતાં મદનું મર્દન, કહેતાં નાશ કરનાર) આ શબ્દ બ્રાહ્મણુ જે હાય તેને જ લાગુ પાડી શકાય, જેમ પરશુરામે નક્ષત્રિય પૃથ્વી
(૩૦) આવેજ મત જ. બે, થ્રે'. રા. એ. એ (નવી આવૃત્તિ પુ. ૩ ના લેખકને છે, (જીએ તે લેખમાં પૃ. ૫૨)
(૩૧) જે કેટલાક વિદ્રાના એવા મતના દેખાય છે કે, એકજ પુરાવા હાચ તે તેના અ` જુદા જુદા હેાઇ ન રાકે તેમણે આ હકીકત લક્ષમાં લેવા યાગ્ય છે; એકજ પુરાવે છતાં ભિન્ન મત ખંધાયાના એક નહીં પણ અનેક દૃષ્ટાંતા મળી શકે છે. (જેમકે પુ. ૧માં અવંતિપતિની વંશાવળી ઠરાવતાં પરિશિષ્ઠપ કારની ત્રણ ગાથાઓ; હૅમચંદ્રસૂરિના શબ્દો ઉપરથી તેમને જૈન કે અજ્જૈન ઠરાવતા વિદ્વાનેાના મતા; ખતિયપમાનમન શબ્દના અર્થ માટે નીચે ટી. ન. ૪૦ નું લખાણ છે. ઇ.)
(૩૨) જીએ પુ. ૧ નંદનવમાનું વૃત્તાંત: અહીં ફર એટÀા જ છે કે, આપણે જેને માપદ્મ ક્યો છે તેને
[
r
મ ખડ કરી નાંખી હતી તેમ; સામે પક્ષ એમ કહે છે કે તે પ્રમાણે સર્વથા હાતું નથી; એમ તા રાજા મહાનંદની શૂદ્રાણી પેટે જન્મેલ મહાપદ્મ ૩૨ પણ શુદ્ધ ાવા છતાં પૃથ્વીને નક્ષત્રિય બનાવી દીધી હતી.૩૩ એટલે બ્રાહ્મણ જ ક્ષત્રિયના વિનાશ કે નાશ કરે એવો નિર્ધાર ન કરી શકાય. જેથી ‘એકબ્રહ્મના' અર્થ બ્રાહ્મણ્યુ ન કરતાં, unique votary of Subramanya= સુબ્રમન્યા અનન્ય ભક્ત હેાય તે અને સુબ્રામણ્ય એટલે warrior god Kartikeya=કાક્રિય દેવ સરીખા જે હોય તેવા પુરૂષઃ એવા અર્થમાં તે શબ્દ વપરાયેલ છે. પેાતાના કથનના સમર્થનમાં જણાવે છે કે, મનુસંહિતામાં જેને ‘ક્ષતૃ' કહીને ઉદ્દેશ્યા છે. (Kshatru of Manu is a mixed lowcaste, born of Sudra father and a Kshatriya-mother=મનુના ક્ષત, તે શૂદ્ર પિતા અને ક્ષત્રિય માતાથી કઊત્પન્ન થયેલ જાતિ છે તે વર્તમાનકાળના ખતિય (ખતરી) જેવા છે અને આ તિ ઠં અલેકઝાંડર ધી ગ્રેઈટના વખતથી ચાલી આવ્યાનું દેખાય છે, તેવી જ રીતે ભ્રહ્મર્ષિ અને રાજ શબ્દો પશુ વપરાયા છે. તેમાં ઋષિ એટલે ખાસ બ્રાહ્મણુ જાતિવિશેષ એમ છે જ નહીં. ત્યારે એક પક્ષ વળી કહે છે કે, તેમના માતાનાં નામ ઇ. જેવાં કે ગૌતમીગાત્ર, વસિષ્ટગૌત્રનાં છે, તે સર્વ બ્રાહ્મણ હાવાનું સિદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તેમણે મહાન લખ્યા છે અને જેને આપણે મહાન લખ્યા છે તેને તેમણે મહાપદ્મ ગણાવ્યા છે. નામ ઉલટા સુલટી થયા છે. બાકી હકીકત સથા એકજ છે. નામની મારામારીમાં બહુ ન ઉતરતાં તેમને નંદૃબીજા અને ન નવમે એવા સંખેાધનથી જ ઓળખીએ એટલે બધું બરાબર સમજી લેવાશે. નંદૃમીનની શૂદ્રાણી પેટ ન'દનવમાન જન્મ થયા હતા અને તેણે જ ક્ષત્રીયેાની તલ કરી નાંખી હતી એટલું જણાવવાના આશય છે.
(૩૩) જીએ વિષ્ણુપુરાણ ૪; ૨૪.
(૩૪) આ માન્યતા કેટલે દરજ્જો ખાટી છે તે આગળ ઉપર સિાચિત્રના આધારે પુરવાર થઈ શકે છે ( જીએ રાન શ્રીમુખના વર્ણને તેના કુટુંબને લગતી હકીકતવાળે પારિમાર્ક )
www.umaragyanbhandar.com