________________
૧૮૦ ]
ઉપરના પ્રસગા મનવાનાં કારણ
[ એકાદશમ ખડ
તેને જ બીજી વખતનું યુદ્ધ ગણવાનું છે કે તે સિવાય જેથી ઉશ્કેરાઈને ક્રોધમાં પ્રિયદર્શિત કરીથી ચડાઈ એ યુદ્ધ થઈ ગયાં હતાં, ને તે ત્રીજું ગણવાનું છે ? કરી, તેમાં પણ સ્કંધસ્તંભને હરાવ્યા. આ વખત વળી ઉપરના પારામાં જણાવ્યું છે કે, શાતકરણિતા કાવત્રાની શિક્ષા કરવા માટે તેને મારી જ સ્કંધસ્તંભનું મરણુ જ ૨૮૨-૧ માં નીપજયું હતું તેનાંખત પરંતુ, નજીકની સગાઇને લીધે જીવતા મૂકી તેનું મરણ થયું તે યુદ્ધને લીધે કે કુદરતી કારણે? આ દીધા; ઈ. સ. પૂ. ૨૮૨ની આદિમાં, કર્મસંયોગે તે પ્રમાણે ભિન્ન ભિન્ન મુદ્દા વિચારવા પડશે. યુદ્ધના ખાદ થીડા વખતમાં ઈ. સ. પૂ. ૨૮૨ના અંતે કુદરતી પરિણામમાં તે જીવતો જવા દીધાની હકીકત સ્પષ્ટ રીતે તેનું મરણુ નીપજ્યું; એટલે તેની ગાદિએ ઈ. દર્શાવેલી છે એટલે તેનું મરણ કુદરતી સંયેાગેામાં જ સ. પૂ. ૨૮૨ના અંતે નં. ૭ વાળા ગાદી ઉપર આવ્યેા. થયું ગણવું પડશે. માત્ર બન્ને પ્રસંગની (તેના મર- તેણે પણ પ્રિયદર્શિનને ચડાઇ કરવાનું કારણ આપ્યું (શું ણુની અને કલિગના યુદ્ધની ) સાલ ૨૮૧ ની મળી કારણુ તે આગળ જોઇશું એટલે ફીને લડાઈ થઈ). ગઈ છે તે તો કાકતાલિય ન્યાયે બનવા પામ્યું લાગે આ વખતે કલિંગની ભૂમિ ઉપર યુદ્ધ ખેલાયું, જેને છે. આ પ્રમાણે એક વાતના પ્રશ્નને ક્રૂડચા થઇ ગયા. નતીજો નં. ૭ ની હારમાં આવ્યા. તેણે ખંડિયાપણું હવે એ યુદ્ધ થયાં કે ત્રણ તે મુદ્દો વિચારીએ. ગમે સ્વીકાર્યું અને સમ્રાટ્ પ્રિયદર્શિને યુદ્ધના સંહારનું દૃશ્ય તેટલાં યુદ્ધ થયાં માના, તે યે તે સર્વેના સમય તા ખમી ન શકવાથી, વિના કારણે મનુષ્યહત્યા ન કરવાનું ૨૮૪ થી ૨૮૨ સુધીના અઢી કે ત્રા વર્ષનાં વૃત્ત લીધું. આ રીતે સર્વ પ્રશ્નના તાડ જે સુગમમાં ગાળામાં જ છે એટલું તેા નક્કી છે જ. વળી પ્રિય-સુગમ રીતે કાઢી શકાય તે પ્રમાણે કાઢી ખતાવ્યા છે. સાર એ થયે। કે, મસ્કિના લેખ જે કારણને લઈને ઉભા કરવામાં આવ્યેા છે તે પ્રસંગ ઈ. સ. પૂ. ૨૮૨ માં ખનવા પામ્યા હતા. વળી જ્યારે સુદર્શન તળાવની પ્રશસ્તિમાં અને કલિંગના લેખમાં, એ વખત શાંતકર્રણને હરાવીને જીવતા જવા દીધાની હકીકત દર્શાવાઇ છે, ત્યારે માનવું રહેશે કે સુદર્શન તળાવનેા બંધ જે પ્રિયદર્શિનના ભાઈ શાલિશુકે સૌરાષ્ટ્રના સૂબા તરીકે સમરાવ્યા છે તેના સમય પશુ ઈ. સ. પૂ. ૨૮૨ બાદના જ અને કલિંગના યુદ્ધના સમય પણ ઈ. સ. પૂ. ૨૮૨ ખાદના જ પુરવાર થઈ જાય છે.
દર્શિનના વૃત્તાંતથી જાણીતા થયા છીએ કે, દક્ષિણની જીત પૂરી કર્યા બાદ તે અતિમાં આવી ગયા હતા ને પછી ફરીને કલિંગમાં જવું પડયું હતું. એટલે અર્થે એ થયા કે, શાતકરણિની સાથે થયેલ જુદાં જુદાં યુદ્ધની વચ્ચે કાંઇક યુદ્ધવિરામના સમય પણ થવા પામ્યા હતા. વળી સ્વભાવિક છે કે, એક યુદ્ધને ખીજા યુદ્ધથી છૂટું પાડવા માટે—છૂટા તરીકે ગણુત્રીમાં લેવા માટે—પણુ કાંઈક સમય યુદ્ધવિરામ તરીકે પસાર થવા જ જોઇએ; તે આવી રીતે જ્યાં યુદ્ધવિરામના સમયની ગણુના કરવાની હાય ત્યાં એ અઢી વર્ષમાં જેમ અને તેટલાં યુદ્ધ ઓછાં થયાનું જ માનવું પડે. જેથી ત્રણને બદલે એ યુદ્ધ જ થયાં હાવાનું માનવું. રહે; પણ કલિંગલેખમાં તા સાફ જણાવ્યું છે કે પૂર્વે એ વખત જીવતા જવા દીધા હતા. એટલે કે ત્રણ વખત યુદ્ધ થયું હતું. આ બધી હકીકતને બરાબર મેળ જામી શકે તે માટે એમ ઠરાવવું રહે છે કે, પહેલું યુદ્ધ ઈ. સ. પૂ. ૨૮૪ના અંતે થયું ગણવું. તે બાદ છ માસ તે અતિ ગયો; ઇ. સ. પૂ. ૨૮૩ ની દિમાં. દરમિયાન કાવત્રાના ભાગમાં સ્કિના સ્થળે કુમાર તિવલનું મરણુ ઈ. સ. પૂ. ૨૮૭ના અંતે થયું,
ગત પારિમારે એ અઢી વર્ષમાં સમ્રાટ પ્રિયદર્શિનને કલિંગપતિ રાજ ક્ષાતકરણ નં. ૬ અને નં. ૭ સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ત્રણ જેટલાં યુદ્ધ લડવા પડવાની હકીકત લખતાં જણાવાયું છે કે, તેનાં કારણની સમાલાચના હવે પછી લઈશું. એટલે જ્યારે કાર્યના ઇતખામ દેવાયા છે ત્યારે સાથે સાથે તેમ થવાનાં જે કારણેા ઉપસ્થિત થયાં હાય તેની તપાસ પશુ લઈએ.
એક સિદ્ધાંત તરીકે પુરવાર
કરી દેવાયું છે કે,
ઉપરના પ્રસંગેા અનવાનાં કારણ
www.umaragyanbhandar.com