________________
ભારતવર્ષ ]
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ
[ ૩૨૫
વચ્ચે પ્રાચીન સમયે કાઇ મોટીનગરી હાવી જોષ્ટએ તે સ્થિતિ ઉપજાવી કાઢી છે તે સમજવા, પ્રથમ મારે
એમ ત્યાંના પ્રદેશમાંથી મળી આવતાં અવશેષો ઉપરથી માલૂમ પડે છે. એટલે તેા પાકાપાયે–સેાવસા–નિર્ણય જ થઇ જાય છે કે, ચંપાનગરી ત્યાં જ હતી અને તેની પાસેના પર્વત ઉપર કે તેના ઉદ્યાનમાં, બારમા તાર્થંકર નિર્વાણ પામ્યા હૈાવા જોઇએ. જો પર્વત ઉપર જ નિર્વાણું પામ્ય હોય તેા રૂપનાથ લેખની જગ્યા તે પર્વતની તળાટીનુંજ સ્થાન લેખવું અને ઉદ્યાનમાં નિર્વાણ પામ્યા હેાય તે તે સ્થાન ચંપાનગરીના, અંતિમભાગનું કે પાસેના ઉદ્યાનનું લેખવું કે જ્યાં તેમને અગ્નિદાહ દેવાયા હાય
જેમ આ પ્રમાણે પુસ્તકા ચંપાનગરીના સ્થળની ચેાખવટ કરી રહ્યાં છે અને તેને શિલાલેખા પૂરાવાએ સમર્થન આપ્યું છે, તેમ પ્રાચીન સમયે ઉભા કરાયેલ સ્મારકના પણ તે હકીકતને ટેકા મળી રહ્યો છે. આ સ્મારક ભારહતસ્તૂપ સમજવા. તે સ્થાન, શ્રીમહાવીરના કૈવલ્ય કલ્યાણનું પુરવાર કરી આપતી વખતે ચંપાનગરી આ સ્થળમાં જ હાવા વિશેની કેટલીક વિગત પૃ. ૩૧૩-૧૪ ઉપર અપાઈ ગઈ છે. વળી વિશેષમાં ‘જંભીય—ગામને ૠજીવાલિકા નદી'વાળા શિર્ષકમાં નીચે વર્ણવી છે તે જીએ. આવી રીતે શિલાલેખી, સ્મારકરૂપી અને પુસ્તકામાંના-એમ સર્વે પ્રકારનાં પ્રમાણેાથી, અંગદેશની ચંપાપુરીનું સ્થાન પ્રાચીન સમયે–દધિવાહન અને અજાતશત્રુના સમયે-મધ્યપ્રાંતવાળા ભાગમાં અને જબલપુરની પાસેના રૂપનાથ શિલાલેખવાળા સ્થાને હતું એમ નક્કી થયું ગણી લેવું.
ત્રણે ઉતારા આપવા જોઇએ અને પછી મારા ખૂલાસા આપવા જોઇએ કે જેથી વાસ્તવિક સ્થિતિ શું છે તે વાચક પાસે સ્પષ્ટ થઈ જાય. (પહેલા) પ્રાચીન ચંપાપુરીને નાશ ઇ. સ. પૂ. ૫૫૬માં થઈ ગયા બાદ લગભગ ત્રીસ ત્રીસ વર્ષે આ રાજા કૂણુિકવાળી ચંપાની સ્થાપના થઈ છે (પ્રા. ભા. ૧, પૃ. ૧૩૯, ટી. ૨૨); (બીજો ઉતારા) ઈ. સ. પૂ. ૫૫૭માં વત્સપતિ રાજા શતાનીકે, ચંપા ઉપર હલ્લા કરી ભાંગી નાખી હતી...એટલે કે આશરે પચીસ વર્ષે તેના પુનરૂદ્ધાર થયા એમ ગણવું (પ્રા. ભા. ૧, પૃ. ૩૭૪, ટી. ૧૫); (ત્રીને ઉતારા) વળી તે નગરી સર્વથા નાશ પામેલી નહેાતી, એટલે એ ત્રણ વર્ષમાં જ તેને પુનરૂદ્ધાર કરાવી રાજ્યપાટ ફેરવી ત્યાં રહેવા લાગ્યા (પ્રા. ભા. ૧, પૃ.૨૯૬). આ ત્રણ ઉતારામાંથી પ્રથમના એ મારા પુસ્તકની ટીકામાંના છે જ્યારે છેલ્લે મુખ્ય લખાણમાંના છે. તેમાંના મેટા અક્ષરે જે શબ્દો છે તે તેમણે ધ્યાન ખેચવા લખ્યા સમજાય છે. મારા ખૂલાસે। એ છે કે, લગભગ ત્રીસ ત્રીસ વર્ષે અને આશરે પચીસ વર્ષે, આ વાકયા શબ્દોમાં બહુ અસંગત જેવું નથી જ; કેમકે એકમાં લગભગ છે તે ખોજામાં આશરે છે. એટલે પચીસ અને ત્રીસની ગણત્રી આવી જ રહે છે. છતાંયે તેમાં કાંઇ કડાકાટ સમય દર્શાવવાના આશય નહાતા જ, તે તે “ લગભગ અને આશરે ’ શબ્દો વપરાયા છે તે ઉપરથી પણ દીવા જેવું સ્પષ્ટ દેખાઈ આવે છે, ત્રોજા ઉતારામાં જે “બે ત્રણ વર્ષમાં જ ” લખાયું છે તે પણ વાજબી છે. કૅમક આખું કથન રાજા અજાતશત્રુના બારામાં લખાયું છે. વળી તેની તરત જ પાછળ પુનરૂત્હાર કરાવી રાજ્યપાટ ફેરવી ત્યાં રહેવા ગયા.” લખાયલા શબ્દોથી તેમ જ જે પારિગ્રાફમાંથી તેમણે અવતરણ કર્યું છે તે આખું વાંચી જવાથી સ્પષ્ટ થઈ જાય તેમ છે કે,ગાદીએ આવ્યા પછી રાજા અજાતશત્રુએ “ એ ત્રણ વર્ષમાં જ '' ચંપાનગરીનેા પુનરૂદ્ધાર કરાવ્યા છે. આ શબ્દાને ચંપાનગરી ક્યારે ભાંગી તે ક્યારે વસી તેના સમય સાથે કાંઇ જ સંબંધ નથી; એટલે કે ઉપરનાં એ અવતરણાથી આ ત્રીજા અવતરણના સમય
આટલા ખુલાસા ચંપાના સ્થાન વિષે થયા; હવે તેના સમય વિશે જણાવીશ. તેમણે મારા પુસ્તકમાંથી ત્રણેક ઉતારા તેમના પુસ્તકના રૃ. ૫૩ ઉપર નાંખ્યા છે અને છેવટે પૃ. ૫૪ ઉપર પેાતાના અભિપ્રાય જાહેર કર્યો છે કે “ આ ત્રણે વિરોધી હકીકતા...કયા ગણિતના હિસાબથી થઈ શકે તે સમજવું મુશ્કેલ નથી એટલે કે ઉપરની હકીકત તદ્દન અસંમત છે.” તેમના કહેવાની મતલખ એ છે કે તે ત્રણે ઉતારામાં આપેલ સમય એકખીજાથી ભિન્ન છે અને તેવું લખવામાં મેં મારા પેાતાના જ શબ્દો ખાટા કરાવ્યા છે. મેં પોતે ભૂલ ખાધી છે કે, પાતે કાર્ય પણ અગમ્ય કારણને લીધે
',
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
..
www.umaragyanbhandar.com