________________
થા
૩૨૪ ].
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ
[ પ્રાચીન
દેશની રાજધાની ચંપાનગરી વચ્ચે અંતર બહુ જૂજ તેમાં પહેલા, અષ્ટાપદપર્વત ઉપર; નં.૧૨મા ચંપાપુરીમાં; છે. (૨) રાજધાનીઓ વચ્ચે અંતર છે પરંતુ તે તે નં. ૨૨માં ગિરનાર પર્વત ઉપર અને ૨૪મા પાવાપુરીમાં દેશની હદ તે એકબીજાને અડીને જ રહેલી સમજાય છે. નિર્વાણ પામ્યા છે, જ્યારે બાકી રહેતા વીસેનું નિર્વાણ (૩) જેને હાલ મધ્યપ્રાંત કહેવાય છે તે જ મુખ્યભાગે બંગાળામાં આવેલ સમેતશિખર પર્વત ઉપર છે. પ્રાચીન સમયે અંગદેશ કહેવાત. (૪) અંગદેશની આમાંના અષ્ટાપદની તળેટીનું સ્થાન કાલેિખના સીમા દક્ષિણે વિંધ્યાચળ પર્વત પાસે અટકી જતી સ્થળે. ગિરનારનું તો શંકારહિત જ છે. પાવાપુરી હતી. આ નિર્ણયે તે બધા ગ્રંથમાંનાં વૃત્તાંત, વર્ણન (મધ્યમ અપાપા તરીકે જે પાછળથી ઓળખાઈ છે ત)નું અને દર્શાવાયલા વિધવિધ પ્રસંગે ઉપરથી તારવી સાંચી-ભિલ્લા૧૩ પ્રદેશમાં, અને સમેતશિખરનું ધૌલીકાઢેલા ગણાશે. પરંતુ જે તેને શિલાલેખને કે જળ- જાગૈડાના લેખના સ્થાને ગણાય છે; જે સર્વ હકીકત પુ. વાઈ રહેલ અન્ય સ્મારકનો ટેકે મળે તો તે વિશેષ ૨માં દર્શાવાઈ ગઈ છે. કેવળ બારમા તીર્થંકરનું નિર્વાણુસંગીન ગણાશે, અને તેમ થાય છે તેને અચૂક રીતે સ્થાન જે ચંપાપુરી હતી તેના સ્થાનનું નિર્માણ કરવું જ પ્રમાણિત વસ્તુ તરીકે જ સ્વીકારવી રહેશે.
બાકી રહ્યું. પૂ. ૩૨૧-૨૪ સુધી આઠ પૂરાવાની ચચોનો ઉપરમાં બીજા વિભાગે આપણે પુરવાર કરી અંતે એમ પુરવાર કરી શક્યા છીએ, કે જેની રાજધાની ગયા છીએ (જીઓ પૃ. ૩૦૧) કે અશક અને પ્રિય- ચંપા છે તેવા અંગદેશનું સ્થાન કોસાંબી અને કાશીની દશિન બન્ને ભિન્ન હતા; તેમાં પ્રિયદર્શિન પોતે જેનલમાં પૂર્વમાં, નજીક કે અડોઅડ છે. તેમજ તેની સરહદ હતા. એટલે પ્રિયદર્શિને ઉભા કરેલ સવ નાના મોટા દક્ષિણમાં લંબાઈને ઠેઠ વિધ્યાચળ પર્વત સુધી લંબાઈ શિલાલેખ જૈનધર્મનાં સ્મારક ગણવાનાં છે. આ હતી. એટલે ઉપર દર્શાવેલી સીમાવાળા અંગદેશમાંથી સ્મારક ઉભા કરવામાં તેને આશય એ હતું કે, જે જે પ્રિયદર્શનને કઈ શિલાલેખ આપણને મળી આવે મોટા શિલાલેખો છે ત્યાં તેના જનધર્મના મહાપુરૂષ તે તે સ્થાને ચંપાનગરીનું હતું એમ આપોઆપ સિદ્ધ જેને કહી શકાય છે તે તીર્થકરોનાં મરણ થયાં છે. થયું ગણાશે. આવો એક લેખ રૂ૫નાથને છે. તે અને નાના શિલાલેખો છે ત્યાં તેનાં પિતાના સગાં. પ્રિયદરશનને તે છે જ, પરંતુ તેને નાના શિલાલેખ વહાલાં મરણ પામ્યાં છે. આ હકીકત પ્રા. ભા. ૫. તરીકે લેખાવ્યો છે એટલે આપણી બધી શરતા પળાઇ ૨માં સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે જણાવી છે. તેમ જ શકતી ન ગણાય. છતાં હવે નવા શૈધથી માલૂમ પડયું વિશેષ વિસ્તારપૂર્વક, મારા તરફથી પ્રિયદર્શિનનું છે કે, રૂપનાથના લેખના જે ત્રણ ચાર ટુકડા થઈ
જીવનચરિત્ર જે તૈયાર થઈ રહ્યું છે તેમાં પણ જણા- ગયા છે તેને એકત્રિત કરતાં, તે એ મેટાલેખ વવામાં આવી છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. પરંતુ થઈ શકે છે કે ત્યાં પણ ગિરનાર પર્વતના લેખ જેવા, તેને સાર અત્રે જણાવી દઈએ. તીર્થકરનાં અને ફરમાને કેતરાયાં છે. તેમજ હાથીનું ચિહ્ન પણ પિતાનાં સગાંનાં મરણસ્થાને વચ્ચેનો ભેદ પારખી કતરાયેલું માલૂમ પડી આવ્યું છે. એટલે લગભગ નક્કી શકાય તે માટે, તેણે પ્રથમ પ્રકારનાં સ્થાન ઉપર શિલા- થઈ ગયેલું જ ગણવું રહે છે કે, રૂપનાથ લખની લેખો કે તરાવીને પિતાની સહી સૂચવતું હાથીનું ચિહ્ન જગ્યાએ જ કે તેની આસપાસમાં જ ચંપાનગરીનું મૂકયું છે જ્યારે બીજા પ્રકારનાં સ્થાને તે ચિહ્ન રહિત સ્થાન હોવું જોઈએ. વળી જ્યારે સરકારી સંશોધનખાતું રહેવા દીધાં છે. જૈનોના તીર્થકરોની સંખ્યા ૨૪ની છે. એમ જાહેર કરે છે કે, આ રૂપનાથ અને જબલપુરની
(૧૧) જ્યાં પર્વત ઉપર નિર્વાણ થયું હોય ત્યાં તેની તળેટીએ શિલાલેખ પ્રિયદર્શિને ઉભો કર્યો છે એમ સમજવું,
(૧૨) જુએ ઉપરની ટીકા નં. ૧૧
(૧૩) આ પાર્વતીય પ્રદેશમાં જયાથી શિલાલેખ મળી આવે (હાથીના ચિન્હોક્તિ) ત્યાં તેની તળેટી સમજવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com