________________
૩૨૬ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ
[ પ્રાચીન જુદો જ પડે તે કઈ પણ સમજી શકે તેવું જ છે. પૂ. ૪૦૫થી ૩૮૧=૨૪ વર્ષ આવશે.
મારું સમજવું પ્રથમ એમ થતું હતું કે આ અવ- આ બધી સાલે પૃ. ૩૦૧થી૩૦૫ સુધી પુરવાર કરી તરણોમાં મેટા અક્ષરે ટાંકેલા શબ્દ પરત્વે જ તેમને આપેલ સાલેથી ઘણી જુદી પડી આવે છે તે તરત વિરોધ હશે. તે હિસાબે ઉપરની સમજૂતિ આપી છે. સમજી જવાશે. મતલબ કે, તેમણે જે સમય માન્ય પરંતુ સમજાય છે કે રાજા કુણિકનો રાજ્યાભિષેક જે રાખેલ છે તે સત્ય નથી. જોકે આ વિષય ઉપર કેટલીયે ઈ.સ. પૂ. પ૨૮માં મેં ને છે તેમાં પણ તેમને વિરોધ ચર્ચા થઈ ગઈ છે અને જુદા જુદા વિદ્વાનોએ જુદો જુદો છે. ખરી રીતે તે આ પ્રશ્નનો ઉકેલ, ભગવાન શ્રી સમય નિર્ણિત કરી આપ્યો છે છતાં, સર્વ બનાવને મહાવીરના જીવનમાં બનેલા અનેક બનાનો પરસ્પર સમય તેનાથી સંતોષાતો ન હોવાથી તેમાં સુધારાને સમય નક્કી કરવા ઉપર અવલંબે છે એટલે શ્રીમહા- અવકાશ રહે છે એટલું સ્વીકારવું જ રહે છે. વીરનું સ્વતંત્ર પુસ્તક હું બહાર પાડવાનો છું તેમાં પ્રશ્ન (૨):-જંભીયગામ અને રિજુવાલુકા નદીસમાવેશ કરાશે. છતાં અને જ્યારે તેમણે પ્રશ્ન ઉપસ્થિત આ સ્થાને ભગવાન શ્રી મહાવીરને કૈવજ્ઞાન કર્યો છે ત્યારે કતિપયઅંશે તે સમજાવવા પ્રયત્ન કરીશ. પ્રાપ્ત થયું હતું. મેં તે સ્થાનને મધ્યપ્રાંતમાં નગાદ ' તેમણે નીચેના સમય ઉપર ગણત્રી કરી છે:- રાયે આવેલ ભારત ગામને ઓળખાવ્યું છે. જ્યારે (૧) શ્રી મહાવીરનું નિર્વાણ ઈ. સ. પૂ. પ૨૭-૬ તેમણે બંગાળ ઇલાકામાં હાલના જૈનપ્રજાના તીર્થધામ (૨) શ્રેણિકના રાજ્યની સમાપ્તિ એટલે રાજા કૃણિકને પાવાપુરી પાસે આવ્યાનું જણાવ્યું છે. આ સંબંધમાં રાજ્યાભિષેક ઈ. સ. પૂ. ૫૫ કે ૫૪ (૩) અને તેમણે પૃ. ૬૧થી ૭૬ સુધી ૧૬ પૃષ્ઠો ભર્યો છે. પિતાની કણિકરાયે આઠમા વર્ષે બુદ્ધનું નિર્વાણુ એટલે ઈ. સ. ટેવ પ્રમાણે આડીઅવળી નોંધમાં મોટોભાગ કાઢી પૂ. ૫૪૪ કે ૪૬૪ તે હિસાબે બીજા ઐતિહાસિક નાંખ્યો છે. જ્યારે “જંભીયગામ અને રિજુવાલિકા” પ્રસંગે સમય તેમણે નીચે પ્રમાણે જ ઠરાવ પડશે - નદી માટે તે કેવળ એક પ્રમાણુ જ ઉતાર્યું છે, જે
(૧) બુદ્ધભગવાનનું આયુષ્ય ૮૦ વર્ષનું છે તેથી શબ્દશઃ આ પ્રમાણે પૃ. ૭૬ ઉપર છે. તેમને જન્મ ઈ. સ. પૂ. ૬૨૪ કે ૬૨૬ માં આવશે. “ પાર્શ્વનાથ હીલ (સમેતશિખર)થી દક્ષિણ (૨) શ્રેણિક, ભગવાન બુદ્ધથી પાંચ વર્ષ નાનો
પૂર્વમાં આજી (Ajaiy) નામની મોટી નદી વહે છે એટલે તેને જન્મ ઈ. સ. પૂ. ૬૧૯માં; અને
છે. આ નદીને એક કાંઠે લગભગ બે માઈલ ઉપર પંદર વર્ષની ઉંમરે ગાદીએ બેઠો છે એટલે ઈ. સ. પૂ.
જમશ્રામ (Jamgram) નામનું પ્રાચીન ગામ ૬૦૪માં આવશે; ત્યારબાદ ૩૧૧ વર્ષ અશોકનું મરણ
છે. અહિ જુનો કિલ્લે વગેરે પણ છે. આ થયું છે તેથી તેને સમય ઈ. સ. પૂ. ૨૯૩ આવશે. ગામ પાર્શ્વનાથ હિલથી દક્ષિણપૂર્વમાં લગભગ
(૩) અશોકનું મરણ ૨૯૩માં ગણાય છે, તેનો પચાસ માઈલ એટલે પચીસેક ગાઉ થાય (એટલું જન્મ (૨૯ઋ૮૨ વર્ષનું આયુષ્ય હતું તે હિસાબે) ૩૭૫ લખીને પછી પોતાના વિચાર જણાવતાં લખે ઈ. સ. પૂ; તેનું ગાદીએ બેસવું ૩૫૭ અને રાજ્યાભિષેક છે)...“એટલે એવી કલ્પના થઈ શકે છે કે, ૩૪૯ આવશે.
આ આજી નદી એ જ તે વખતની ઉજુ (ઋજુ) (૪) તે હિસાબે બિંદુસારને રાજ્યકાળ ઈ. સ.
નદી હોય, અને આ જમશ્રામ એ જ તે વખતનું .પૂ. ૩૮૧-૩૫૩ સુધી=૨૮ વર્ષ આવશે.
જૈભયગ્રામ હેય.”..... (૫) અને ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યકાળ ઈ. સ. (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧, પૃ. ૩૩, ટી.)
(૧૪) આ ત્રણે સમય માટે પણ માન્ય છે એમ સમ- જવું નહીં. પ્રથમ બરાબર છે બીજા ત્રીજામાં ભિન્નતા છે.
અને તે તેમની ગણત્રી કેવી ખાટી છે તે બતાવવા પુરતું જ આ વિવેચન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com