________________
પ્રથમ પરિચ્છેદ ]. શતવહન વંશ
[ ૧૧ નામ (પ્રથમ રાજા તરીકેનું નામ) શિમુક અથવા have been a contemporary with શિક્ષક આપ્યું છે તેને એક નાના શિલાલેખમાં Nanda=પછીથી રાજા તરીકે રાજ્યાભિષેક કરવામાં શિમુખ શતવાહને ૩૩ તરીકે સંબોધ્યો છે. આવ્યો હતો અને પ્રતિષ્ઠાનપુર એક માલેતુજાર
(૨) ગૌતમિપુત્ર શાતકરણિની મા એવી, રાણીશ્રી શહેર બનવા પામ્યું....(પૃ. ૧૩૮). બૃહત્કથામાં જે બળશ્રીએ નાસિકનો શિલાલેખ, જે પોતાના પુત્રની શાતવાહન રાજાનું નામ લેવાયું છે તે રાજાનંદનો યશગાથાને અમર કરાવતે કેતરાવ્યો છે, તેમાં તેણીએ સમકાલીન થયો હશે.” શબ્દો વાપર્યા છે કે Restored the glory of (૫) બીજે એક ઠેકાણે વળી એમ જણાવાયું Satavahanas=શતવહન રાજાઓની કીતિ ફરીને છે કે, Majority of the inscriptions are ઉજજવળ બનાવી (જેવી હતી તેવી કરી દીધી). found at Nasik; their earliest inscrip
(૩) વળી બીજા એક વિદ્વાને પોતાના વિચારો tion at Nanaghat in Western India, નીચેના શબ્દોમાં જણાવ્યા છે–ખારવેલ કલિંગાધિ- their earliest coin in West India; પતિના સમયમાં મહારાજા શાતકણિ પશ્ચિમમાં હતો. they are referred to all along in the શિલાલેખોમાં એમના વંશનું નામ સાતવાહન છે. epigraphic records, not as Andhras but જેને પ્રાકત અને સંસ્કૃત ગ્રન્થોમાં શાલવાહન as Satavahanas=શિલાલેખાને મોટા ભાગ કહેવામાં આવે છે. શાતવાહનને પ્રથમ શિલાલેખ નાસિકમાંથી મળી આવે છે; તેમને સૌથી પ્રથમ ઈ.સ. પૂ. ૨૦૦ વર્ષના અક્ષરોમાં લખાયેલા નાનાઘાટ શિલાલેખ, પશ્ચિમ હિંદમાં આવેલ નાનાવાટનો છે. (નાસિક પ્રદેશમાં) મળી આવ્યો છે. આ વિચાર અને સૌથી પ્રથમને સિક્કો (પણ) પશ્ચિમ હિંદને દર્શનમાં બીજી ત્રુટિઓ સાથે આપણે સંબંધ નથી છે. (આ) સર્વ પ્રકારના લેખમાં, સર્વત્ર તેમને એટલે તે વિશે મૌન સેવીએ. અત્ર તે એટલું જ સાતવાહન તરીકે જ ઓળખાવેલ છે નહીં કે જણાવવાનું રહે છે કે, આ વંશને માટે શતવહન કે આંધ્ર તરીકે. શતવાહન તેમાંથી કયે શબ્દ વપરાય છે.
(૬) ત્યારે કે. હિ. ઈ. માં પૃ. ૫૩૧ ઉપર તેના (૪) વળી અન્યત્રક" એમ લખેલું નીકળે છે કે, લેખક એમ જણાવે છે કે earliest known Satavahan was afterwards installed coins bear the name of a king Sata as king and Pratishthanpur became who is probably to be identified with a rich city-(p. 138). The satavahan Satakarniજુનામાં જાના સિકકા જે જણાયા છે mentioned by the Brhatkatha must તે ઉપર તે શાતરાજનું નામ લખાયેલું છે અને
(૩૩) આ વાકચમાં શિલાલેખના આધારે કહે છે કે, (૩૬) આ ઉપરથી સમજાય છે કે રાજનંદના સમયે શાતવાહનો શબ્દ છે, જ્યારે કે. હિ. ઈ. પૃ. ૫૯૮માં (હાલના વિદ્વાને જે એમ માની રહ્યા છે કે પ્રમુખ શાતજણાવાય છે કે, શિલાલેખમાં શતવહન જેવો શબ્દ જ નથી. કરણિ-શાતવાહન વંશના સ્થાપક અને મૂળ પુરુષ-તે, (આ ઉપરથી એમ લાગે છે કે, કવચિત કઈ શિલાલેખમાં શુંગવંશી પુષ્યમિત્રને સમકાલીન હતું. તેને બદલે) પણ સતવહન શબ્દ વપરાઈ ગયો હશે જે આ બેમાંથી એક શાતવાહન રાજાઓની હયાતિ હતી એવી માન્યતા ધરાવાતી લેખકની દષ્ટિ બહાર ચાલ્યું ગયું હશે.)
હતી. (પુ. ૪માં ખાલના સમય નિર્ણય ઉપર આવવાને (૩૪) જુઓ જૈન સાહિત્ય સંશોધક પુ. ૩, ખંડ છે. જે બે ડઝન જેટલી દલીલો આપણે આપી છે તથા તે બાદ પૃ. ૩૭૩.
પ્રસંગોપાત વળી બે ત્રણને ઉમેરે કર્યો છે તેમાં આ એકનો (૩૫) જ, બ્રો. . . એ. સે. પુ. ૧૦ પૃ. ૧૩૨ વળી વિશેષ સમાવેશ કર રહે છે. (ડે. ભાદાજીનો લેખ). "
(૩૭) જ છો. એ. જે. એ. સે. ૧૯ર૭, ૫, ૪૯,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com